Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 245 “હજરત મહમ્મદ સાહેબ જ એકલા પયગંબર નથી. બીજા પણ પયગંબરે જુદા જુદા મુલ્કોમાં ખુદાએ મોકલ્યા છે. ઇસ્લામ ધર્મની આ વાત પણ એકાંત હઠાગ્રહને છોડવા માટે જ છે. એવી જ રીતે જૈન દર્શને પંદર ભેદે સિદ્ધોમાં સ્વલિંગ સાથે અન્યલિગ સિદ્ધીને સ્થાન આપ્યું છે. એટલું જ નહીં ભરત ક્ષેત્રમાં જ્યારે તીર્થકર ન થઈ શકાય તે બહારના ક્ષેત્રમાં તીર્થકર થઈ શકે છે એ વિધાન કર્યું. આની પાછળ, પણ એકાંત હઠાગ્રહને મૂકવાની જ વાત છે. આ 1 : - એટલે સત્ય શ્રદ્ધા માટે આ બધી વસ્તુઓ ઉપર ઊંડાણથી જે વિચાર કરી જોઈએ અને જ્યાં ભૂલ થતી હોય, બીજને અન્યાય હોય, પિતાના મતમાં પૂર્વગ્રહના કારણે બીજાને ખોટું કહેવામાં આવતું હોય; ત્યાં પિતાની ભૂલ સુધારી, સામી વ્યક્તિ પાસે ક્ષમા ભાગવી જોઈએ. ક્ષમાપનાને એટલા માટે સત્યશ્રદ્ધાના ઉપવત તરીકે રાખવામાં આવી છે. આમ દરેક ધર્મ, શાસ્ત્ર વ્યકિત કે વિચારધારામાંથી સત્ય કે તત્વ તારવવાની દ્રષ્ટિ અને વૃત્તિ રેખાય તો સત્યશ્રદ્ધા વ્રતનાં બધાં પાસાંઓ સચવાશે. . . . . . . : - '' ચર્ચા - વિરાણુ '' ' . '* !. . . . ચવ્યા - વિવારણ , , સત્યશ્રદ્ધાની કટી ' ', " ; શ્રી માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતા કહ્યું કે “જેમ બ્રહ્મચર્ય નિષ્ઠાની કસોટી સ્વાદ-જ્ય અને જનનેન્દ્રિયને સંયમ છે, તેમ સત્યશ્રદ્ધાની કસોટી છે -(1) કુટુંબ (2) સંપત્તિ (3) સત્તા પરની મર્યાદા અને વિજય. જેમ ગૃહસ્થાશ્રમીએ પણ સંતાન હેતુ માટે સ્ત્રીયોગ તથા સ્ત્રી પુરૂષ વચ્ચે, ઈતર સ્ત્રી પુરૂષોની મર્યાદા જાળવવી અનિવાર્ય બને છે તેમ, સ્વાદક્ત માટે માંસાહારી, માંસ છેડે, ઈડ છેડે અને શાકાહારી કંદમૂળ છેડે, મેવા મિઠાઈ છેડેમેસેલાવાળા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.