Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ - 247. . અખા બાદીમાં રેટિયા એ મળ્યું. એટલે એજ અરસામાં નીકળી પડ્યો. ધોળા લગીની ટિકીટમાંજ તે વપરાયે. ત્યાં એક મિત્રે અનાયાસે પાંચ રૂપિયા આપ્યા. હું ચલાળા ગયો. ધાબળામાં કપડાં વાટેલાં એટલે ત્યાંના રાજકીય કાર્યકર વગેરે સર્વેએ મને હરિજન માની લીધો અને ધડ ન કર્યો. “હું હરિજન નથી !" એ કહેવાની જરૂર જ કેમ હોય ? ઉલટું હરિજનોની દશાને આ રીતે અનુભવ થતાં આનંદ મળે. . . . . ; ત્યારે મારી સત્તાવીસ વર્ષની વય હશે. હું ખાદી કાર્યાલયમાં જોડાયો. ત્યારે રેંટિયો અને પુણું માંડ લઈ શકો. એ જ અરસામાં રૂા. દશનું મ. એ. પેલા મિત્ર તરફથી મળ્યું. એટલે જરાક રાહત રહી.. આમ પણે ખાદીમાં રેંટિયા પરથી થોડું વધ્યું હતું. તેવામાં પૃથ્વીસિંહજીએ અખાડ-કેપ ઘોઘામાં ખેલ્યો હતો. તેમાં હું દાખલ થયા. ત્યારબાદ મુનિશ્રી સંતબાલજી મેરબીમાં આવ્યા. હું પણ ત્યાં ગયો. કુટુંબને સમાધાન મળ્યું. તે વખતે અમે અમદાવાદ આવ્યા. હું વૈદક શીખતે અને મારા પત્ની બાલમંદિરમાં જતાં; પણ ઘણીવાર બસમાં બેસવાના નાણાં ન રહેતાં. આની ખબર પરિચિત મુનિઓને થતાં તેમણે એક શેઠિયાને ઘેર જૈન શિક્ષણના પંડિત તરીકે મને મૂકશે.. મને એક દિવસ જ રાખી તેમણે રૂખસદ આપી. કારણ કે મેં પ્રથમ વ્રતનાં અતિચારોને ધરાવતા ગુમાસ્તાઓ ઉપર ત્રાસન ગુજારવાની વાત કરી હતી. એક બ્રહ્મક્ષત્રિયને ત્યાં બાળકને શિક્ષણ આપવાનું થયું ત્યાં તેમણે કહ્યું: “છોકરો રમતિયાળ છે એટલે શાળામાં એમના વતી સિફારણ કરજે.” . . - મેં કહ્યું : “એ બરાબર નથી.” તે ટળ્યુશન બંધ થયું. ત્યાં ચાર ઓસડના સંશોધન માટે કોઈએ આવીને કામ સોંપ્યું. પણ જેને ઘર રહે તે મને રાંક (ગરીબ) જ માને; કારણ કે હું માટીના જ વાસણને જ આગ્રહ રાખું. તેવામાં વીરચંદ પાનાચંદ શેઠ પૂછતાં પૂછતા આવ્યા; અને જમ્યા પછી તેમણે કહ્યું " મકાન તમારું જ ગણો અને ભણો !" અને મકાન મળી ગયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust