Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 249 * છેવટે વિનોબાજી પાસે વાત ગઈ. તેમણે કહ્યું : “શાંતિ સૈનિક અને સર્વોદયને પ્રયોગ કરે !" કહ્યું : " સંતબાલજીને શાંતિ સૈનિક થઈ ચૂક્યો છું. એ રીતે સન 1956 માં શાંતિ સૈનિકોની કાર્યવાહીમાં ગયો પણ છું.” વિનેબાજીએ કહ્યું : તો તમે શાંતિ સૈનિક નહીં ગણાઓ પણ મિત્ર ગણશો ! ભૂદાન કાર્યક્રમના સંદર્ભની આ શાંતિ સેનાની વાત છે.” ' મેં કહ્યું : “તે મિત્ર તરીકે ઉત્તેજન આપીશ. અંગ નહીં . બની શકે . જો કે એવા પણ પ્રયોગો કર્યા કે ખેડૂતો એક મણ અનાજ આપે અને મારે ચલાવી લેવું. આ બધી વાતોને સાર એ જ છે કે “કુદરત પર એટલે કે નિસર્ગનિષ્ઠા પર જીવન છેડો” તે છતાં મારી કોમળતાને આંચ આવી નથી. કાર્લ માકર્સની પરિભાષામાં કહું તો “તેજસ્વિતા વધે છે...ઘટતી નથી.” આ અનુભવયુક્ત છે સત્ય શ્રદ્ધાની વાત ! " શ્રદ્ધા ઉપર અડગ રહો :- * . . . . શ્રી પૂજાભાઈ કહે: “ભાટલિયાજીએ પ્રેરણું પદ જાત અનુભવે કહ્યા. એવા જ થોડા કે વધુ અનુભવો સેવક કોટિના દરેક માણસને થતા હશે. અવ્યક્ત જગતમાંથી કુદરત રક્ષણ અને પોષણ આપે જ છે. પણ શ્રદ્ધાની આકરી કસોટી થતાં ટકાતું નથી. - એક ઘોડાને પરાણે ઘી-ગોળ મળતા હતા, ત્યારે એની સેવા કરનાર માણસને મળતા ન હતા. પણ તેણે જ્યારે સાવ નિસર્ગ ઉપર શ્રદ્ધા રાખી જીવન છોડી દીધું અને પ્રાણ - પરિગ્રહની પ્રતિષ્ઠાની પણ દરકાર કર્યા વગર જંગલમાં ગયો તે મેંમાં પરાણે લાવીને મૂકનાર રાજવી અને એના માણસો મળી ગયા.. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust