Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 223 ગીમાં કફ વાયુની પ્રધાનતાને કારણે રેગ થશે એટલે રોગ સહજ છે એવું તારણ કાઢી ન શકાય. માતૃત્વ સ્વાભાવિક - ખરી રીતે, જગતભરમાં માતૃત્વ સ્વાભાવિક છે. તેના દાખલા તરીકે પૃથરીના છ એકંદ્રિય હોવા છતાં ફળને પોષણ આપે છે. વાયુ (વાયનસ) માતા રૂપે પોતાનાં અંગને ફેલાવી શકે છે. કીડી પિતાનાં બચ્ચાં માટે કણ ભેગાં કરે છે. મધમાખી સ્કૂલોમાં રસ લાવી પિતાનાં ઈંડા પાસે મૂકે છે. વાછરડું જોતાં જ “ગા” પારસો મૂકે છે. આમ "હોય તો જીવમાત્ર માટે ત્યાગ ભરી વહાલ સ્વાભાવિક્ર છે. હિંદુ ધર્મ એનું નામ પ્રેમ આપ્યું. આમ એક પિતાનાં સંતાનમાં બધુ એક સરખું હેય એ સ્વાભાવિક છે. પણ, એ સ્વભાવના બે ભાગ પડે છે. (1) સેવાળ જેવી વનસ્પતિ સ્ત્રીકેશર કે પુંકેશના યુગ વિના વધે છે, તેમ જટાધારી એટલે કે માનસિક-ભાવનામય જગત છે. (2) બીજે સ્વભાવ, સ્થૂળ જગતને ‘સંતોષ લેનારૂં માતૃત્વ. બીજાની ઈચ્છા લગ્નની હેય છતાં સંયોગથી મનને દબાવવું પડે તે કામવાસનાના વેગે સતાવે અને તેવું માનસ છટકીને ગાંડું થાય. જેમ પિશાબની હાજતમાં માણસ સૂવે તો સ્વપ્નમાં પણ તે આવે એ રીતે વૈધવ્ય, વિધુરતા કે દીક્ષા આચ્છાથી ન હેઈન બળાત્કારે આવે છે તેમાં વિકૃતિ થવાનો સંભવ ખરે એટલે કે માનસજગતમાં ભાવના ઉત્પન્ન થતાં દીક્ષા લેવાય તે સ્વાભાવિક છે પણ બીજાને ગૃહસ્થાશ્રમ સ્વાભાવિક ગણાય. એક છું; ને બહુ થાઉં !" એ વૃત્તિ સહજ છે પણ સ્થૂળબીજ કરતાં વિચાર બીજ વધે તેમ ઈચ્છે તે સાધુ અને ધૂળ સંતાન વધે તેવું ઇચ્છે તે ગૃહસ્થ. વાત્સલ્ય ભાવનાને વિકાસ થાય સાધુઓના કારણે; કારણ કે તેઓ ઊંચે જાય એટલે જગત-વ્યાપક બને. પરમ દેખતાં મારસ વધતો જાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust