Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 177 . શકે એનું નામ ધર્મ. અલબત્ત શ્વાસોશ્વાસ વિના આપણે ટકી શકતા નથી. પણ તે સહેજ હોય છે એટલે હવા હોય છે ત્યાં લગી ખબર - પડતી નથી. હવા ન હોય ત્યારેજ ગુગળામણ જણાઈ આવે છે. તેવુંજ સત્યનું છે. ' . . . . . . થોડાક અસત્યને પ્રભાવ * .. જેમકે, બાળકો એપ્રિલ ફૂલ તા. 1 લી કે 4 થી એપ્રિલના કરતા * હોઈ તે દિવસે સાચી વાતેય વિશ્વાસ થતો નથી. પરિણામે * હાસ્યમાંથી પણ કેટલીકવાર બુરું પરિણામ આવે છે. પ્રહસનનું ચિત્ર ગોઠવી અડધે કલાક જે ખોટું બોલવાનું ગોઠવાય, કે કોઈ મરી ગયું હોય * ત્યાં લગ્નની વાત થતાં મડદાં પર જાનડીઓ ગીત ગાતી આવે તો કેવું બેહુદું બની જાય ! આ સત્યનું મહામૂલ્ય છે. તેજ સમાજને ધારણ કરી રાખે છે. સૂર્ય ગમે ત્યારે ઉગે કે ગમે ત્યારે આથમે તો શું થાય ? મોસમી પવન ન થાય તો ખેડૂતોને વિશ્વાસ ન રહે. ટુંકમાં જડગણાતી સૃષ્ટિમાં પણ નિયમને ભંગ થતો નથી. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, એ બધું નિયમિત ચાલે છે. એટલે નિયમની પણ એટલી જ જરૂર છે. : - સમાજમાં જરા જહું ચાલે છે, તે તેમાંથી દહેશત ઊભી થાય ' છે. દસ્તાવેજ, કાયદા, કાનૂન વ. કેટલું બધું વધી ગયું છે. વીશ કલાકના દિવસની ગણત્રી કરીએ તો થોડીવાર માટેના, છેડા લોકોના જૂઠાણને કારણે પણ કેટલું બધું અંધારું અને અવિશ્વાસ વ્યાપી જાય છે. એટલું પણ જે અસત્ય ન હોય તો જરાત, પ્રકાશમય સ્વર્ગમય અને અમૃતમય બની જાય છે. ' . સત્ય એ જ જગતનું અધિષ્ઠાન '' ' ' કિ. એથી જ કહ્યું છે –જેના વિના જગતું ન ટકી શકે તે જ સત્ય. ઉપર પ્રતિષ્ઠિત છે.' ': ' . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust