Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ * . . . વિજય ર C/o. શ્રી લ શાન લ ાન ભંડાર જી જૈન દેરાસર 2 . . વિજયવલ ચોક, આકાર = [7] વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠા [ 28-8-61] –મુનિશ્રી નેમિચંદ્રજી. ભૂમિકા ચારિત્ર :.. . . : , વિશ્વવાત્સલ્યની આચાર નિષ્ઠા અંગે અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. એકલી વિચારનષ્ઠાથી સામાજિક ક્રાંતિ થઈ શકતી નથી. એ ઉપર પણ વિચાર થઈ ગયું છે. વિચારનિષ્ઠા, જૈનદર્શન પ્રમાણે ચતુર્થ ગુણ , સ્થાનકની ભૂમિકામાં આવે છે. ત્યાં સમ્યકજ્ઞાન અને સમ્યકદર્શન સાધકને મળેલાં હોય છે, પણ સમચારિત્ર એટલે કે આચાર માટેની ભૂમિકા તો પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકમાં જ પ્રાપ્ત થાય છે. પાંચમાં ગુણસ્થાનકમાં ચારિત્ર-આંશિક રૂપે હોય છે ત્યારે છઠ્ઠાથી લઈને ચૌદમા સુધીમાં સંપૂર્ણ ચારિત્ર-ક્રમશ: વધતું જાય છે, પહેલાંના ત્રણ ગુણ સ્થાનકમાં તે વિચારનિષ્ઠા પણ આવતી નથી. પહેલાં ગુણસ્થાનકમાં તો મિથ્યાદર્શન એટલે ખોટી વિચારસરણી હોય છે. બીજામાં સમ્યકદર્શન-જ્ઞાનનો થોડોક સ્વાદ રહી જાય છે. જેમ કોઈએ ગળ્યું ખાધું. " હેય પછી એને સ્વાદ રહી જાય. તે પણ થોડીક ક્ષણ માટે એવું . આ ગુણસ્થાનકનું છે. ત્રીજામાં મિશ્ર–એટલે કે આ સાચું કે આ ખેટું એવું ઢચું-પચું મન રહે છે અને વિચાર-નિષ્ઠા કે સાચી શ્રધ્ધા પણ આવતી નથી. આ ત્રણ ગુણસ્થાનક સુધી તો જૈન દષ્ટિએ જૈન તરીકેનું ઘડતર પણ થતું નથી. ચોથા ગુણસ્થાનકમાં એ અંગેની શ્રદ્ધા-વિચારનિષ્ઠા જામે છે અને ત્યાર પછી પિતાને અને સમાજને વિકાસ સાંધી શકાય છે. , : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust