Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 43 - . . બ્રિટિશ છું' આવું દેશવ્યાપી અહં લોકોને લડાવી મારે . છે તો તે દૂર થવું જોઈએ. , . . " (7) એ જ રીતે મારું છે. મારૂ ચાલવું જોઈએ એવી સાતમી માલિકીપણની ગાંઠ છે. આ ગાંઠના કારણે “હું જ આ સંસ્થાને કર્તા, આ મારી માલિકીનું ધન અથવા બધાએ મારું માનવું જોઈએ એ ભાવ પેદા થાય છે, * :- 'જે વિશ્વ વાત્સલ્યમાં બાધક છે. છેઆમ આ સાત ગ્રંથિઓનાં સાત કુંડાળ ભેદાય નહીં, ત્યાં સુધી બ્રહ્મનિષ્ઠ, અધ્યાત્મનિષ્ઠ, કે વિશ્વ વાત્સલ્યનિષ્ઠ બનાવે નહીં. આચારનિષ્ઠામાં પણ મારે કહેવું જોઈએ કે માણસ એકલો ' 1 આચાર કરી શકે નહીં તેને બીજા ઉપર આધાર રાખવાને છે. છે એટલે જ આચારની એક વ્યાખ્યા છે કે “પરસ્પર કરેલો વહેવાર * છે તે આચાર !" આચારની જ્યાં વાત આવી કે તરત સંસ્થાઓ આવીને ઊભી રહે છે. ભેગા થઈને નકકી કર્યા સિવાય વિચારબીજ સુકાઈ જાય, ઊગે જ નહીં, માટે જ ધર્મને આચાર કરવા ઈચ્છનારા મહાપુરૂષોએ સંસ્થા અને સંસ્થાધારા પ્રયોગ કરવા ઉપર ભાર મૂકે છે. ? જેમ લીંબુ અને ચીકુ, બીજોરું અને મોસંબી એક જાતિનાં છે તે પ્રયોગ કલમ કરીને માળી કરે નહીં, ત્યાં લગી તે ક્રિયા લોકવ્યાપી બને નહીં. એવી જ રીતે સર્વાગી ક્રાંતિકારે બધા ક્ષેત્રમાં અને મુખ્યત્વે આર્થિક (2) સામાજિક (3) રાજકીય અને (4) સાંસ્કૃતિક ક્ષેત્રે નૈતિક સંસ્થાઓ ઊભી કરવી જોઈએ અને હેય તેને વ્યવસ્થિત કરીને . ટેકો આપવો જોઈએ. જે નો વિચાર મૂકાયો તેને આ સંસ્થાના સેવકો જાતે આચારમાં મૂકે અને સંસ્થાની આસપાસ નવા સમાજનું ઘડતર કરતા જાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust