Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 158 વિચાર (ભાવના)ની શોધ ચાલી; દા. ત. હું, તું, તે વ. કોણ? પણ * ગાંધીજીએ સામાન્ય માણસ સમજી શકે તે રીતે સત્ય આપ્યું. વિચારનિષ્ઠાની માપણી તેમણે માત્ર વ્રતોથી ન કરી પણ, તેની સાથે કાર્યક્રમો મૂકયા. વ્યકિત હોય કે સંસ્થા અથવા સંઘ હોય, પણ આચરણ ઉપરથી નિષ્ઠા માપી શકાય. ગાંધીજીના વ્રતો પ્રમાણે કાર્યક્રમ પણ આ પ્રમાણે હતા - (1) જે પિતાને તેમજ બીજાને અભય કરે (જાત હેમીને). (2) બીજાના જીવનને દુભાય તેવું ન કરે; આમાંથી અસ્પૃશ્યતા નિષેધનો કાર્યક્રમ મળ્યો. એ જ રીતે સવધર્મ ઉપાસના કરે તે હિંદુમુસ્લિમ એકતા આચરે. (3) અસ્તેય વ્રત આચરનાર, શ્રમ કર્યા વગર ખાય નહીં. એમાંથી ખેતી, ગોપાલન અને ગ્રામોદ્યોગ મળ્યાં. તેમ સફાઈ, જાજરૂસફાઈ વગેરે મળ્યાં જેથી આપોઆ૫ ભંગી અને ડોકટરના ભેદ મટે. (4) બ્રહ્મચર્ય સાથે આશ્રમનું જીવન અને અસ્વાદ વ્રતને જોડ્યાં. સાથે સાથે સેવા-કૃષ્ઠ રોગીની સેવા સાધના પણ જોડી દીધી. પરચુરે શાસ્ત્રીની સેવા પિતે જ કરી. 0 (5) અપરિગ્રહ સાથે () સ્વદેશી તથા (4) સાદાઇભર્યું સંયમી જીવન જેડયું ટ્રસ્ટશીપની વાત મૂકી તે જ રીતે મજુરેનું મહાજન બનાવ્યું. ખેડૂતોનાં સગઠનની વાત કરી અને પિતાના વહીવટની તાલીમ લેતાં સહુને કર્યા. મહિલા સંગઠન અને નઈ તાલીમની વાત મૂકી. પણ, આપણે જોઈએ છીએ કે જેના સંગઠન બન્યાં. તે જ કામો ચાલુ રહ્યાં. બાકીનાં રાહત કામો જેવાં થઈ ગયાં. મજૂરોનું કામ જે રીત જગ્યું તે રીતે ખદી મેઘગનું કામ ન જાણ્યું. સરકાર આગળ કે શ્રીમંતો આગળ રૂનો બનાવનાર ખેડૂત, કાંતનાર વ. લાચાર બન્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust