SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ 43 - . . બ્રિટિશ છું' આવું દેશવ્યાપી અહં લોકોને લડાવી મારે . છે તો તે દૂર થવું જોઈએ. , . . " (7) એ જ રીતે મારું છે. મારૂ ચાલવું જોઈએ એવી સાતમી માલિકીપણની ગાંઠ છે. આ ગાંઠના કારણે “હું જ આ સંસ્થાને કર્તા, આ મારી માલિકીનું ધન અથવા બધાએ મારું માનવું જોઈએ એ ભાવ પેદા થાય છે, * :- 'જે વિશ્વ વાત્સલ્યમાં બાધક છે. છેઆમ આ સાત ગ્રંથિઓનાં સાત કુંડાળ ભેદાય નહીં, ત્યાં સુધી બ્રહ્મનિષ્ઠ, અધ્યાત્મનિષ્ઠ, કે વિશ્વ વાત્સલ્યનિષ્ઠ બનાવે નહીં. આચારનિષ્ઠામાં પણ મારે કહેવું જોઈએ કે માણસ એકલો ' 1 આચાર કરી શકે નહીં તેને બીજા ઉપર આધાર રાખવાને છે. છે એટલે જ આચારની એક વ્યાખ્યા છે કે “પરસ્પર કરેલો વહેવાર * છે તે આચાર !" આચારની જ્યાં વાત આવી કે તરત સંસ્થાઓ આવીને ઊભી રહે છે. ભેગા થઈને નકકી કર્યા સિવાય વિચારબીજ સુકાઈ જાય, ઊગે જ નહીં, માટે જ ધર્મને આચાર કરવા ઈચ્છનારા મહાપુરૂષોએ સંસ્થા અને સંસ્થાધારા પ્રયોગ કરવા ઉપર ભાર મૂકે છે. ? જેમ લીંબુ અને ચીકુ, બીજોરું અને મોસંબી એક જાતિનાં છે તે પ્રયોગ કલમ કરીને માળી કરે નહીં, ત્યાં લગી તે ક્રિયા લોકવ્યાપી બને નહીં. એવી જ રીતે સર્વાગી ક્રાંતિકારે બધા ક્ષેત્રમાં અને મુખ્યત્વે આર્થિક (2) સામાજિક (3) રાજકીય અને (4) સાંસ્કૃતિક ક્ષેત્રે નૈતિક સંસ્થાઓ ઊભી કરવી જોઈએ અને હેય તેને વ્યવસ્થિત કરીને . ટેકો આપવો જોઈએ. જે નો વિચાર મૂકાયો તેને આ સંસ્થાના સેવકો જાતે આચારમાં મૂકે અને સંસ્થાની આસપાસ નવા સમાજનું ઘડતર કરતા જાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy