SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ 136 * * . એકવાત યાદ રાખવાની છે કે તે એ કે શૂન્યાવકાશ ઊભો ન થવા દેવું જોઈએ. “આ નહીં પણ આ " એમ દરેક બાબતની અવેજી મૂકવી જોઈએ. મર્યાદિત નિષ્ઠાને આંચકો લાગે ત્યારે ખળભળાટ મચી જાય; પણ, મકકમ રહીને સત્યનું વ્યક્તિગત અને સામૂહિક આચારરૂપે સિદ્ધ કરવું પડે. આવું ક્રાંતિબીજ હોય; તે ભલે ક્રાંતિકાર જાતે “ચાલ્યો જાય, પણ એણે પ્રેરેલું બીજ તેના ગયા બાદ પણ ઊગી નીકળે. ' 800 થી 1200 સાધકો અને બીજા અનેકોનાં બલિદાન અપાયાં બાદ ઈશુ પછી 700 વર્ષે તેના વિચારે ફેલાયા. બુદ્ધના વિચારે અશોક . પછી હિંદ બહાર ફેલાયા. એમ વિશ્વ વાત્સલ્યને વિચાર ધીમો ફેલાયું, એ હકીકત છે પણ; એ ફેલાશે જ.” ટુંકમાં સહુએ કબુલ્યું હતું કે આચારનિષ્ઠા માટે, વિચારનિષ્ઠા કરતાં પાયાની અનેકગણ તાકાત જોઈએ છે. એટલા માટે જ આટલી વિશદ અને ઊંડાણથી ચર્ચા થાય છે. . ! - ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy