Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ ૧૩ર ઘાટ ઉપર હરિજન સ્પર્શ સ્વીકાર્યો જ છે. રામાનુજાચાર્યને શિષ્ય અહેવાલ અત્યજ હતો. સ્ત્રીને તજી પણ અહેવાહને તેમણે ન ત.. વલ્લભાચાર્યના શિષ્યોમાં રસખાન પઠાણ, મંગલ ચંડાળ પણ હતા. મીરાંબાઈનાં ગુરુ રૈદાસ ચમાર હતા, શિખ્યાને પૂજાય અને ગુરુને ન અડાય એ તો કઢંગપણની પરાકાષ્ઠા જ છે. આ ભૂલો આપણે સુધારતા નથી. કોઈ કાંતિપ્રિય સુધારે તે ગ૭ બહાર, સંઘાડા બહાર અને નાતબહાર કરીએ છીએ. 84 વૈષ્ણો અને ઉપર વૈષ્ણવોની વાર્તાઓમાં બધા વર્ષો સાથેના ધર્મસબધે આવે છે, એક કાશીનાં પંડિતે અત્ય જ-સ્પર્શ માટે એક જ શ્લોક છે એમ ગાંધીજીને લખ્યું. ગાંધીજીએ “ઊંટનું લાકડું” (ઊંટ ઉપરના લાકડાના ભારામાંથી એક લાકડું કાઢીને મારવું) એ ન્યાયે એજ લોક બસ છે એમ કહી પરાજ્ય કર્યો. થોક કદાચ આ પ્રમાણે પણ છે - - “દેવયાત્રા-વિવાહવુ, સગ્રામે દેશવિપ્લવે ઉત્સવ ચ સર્વેષ સ્પર્શ સ્પર્શ ન વિદ્યતે” ટુંકમાં દુર્ગુણ અસ્પૃશ્ય હોઈ શકે માણસ નહીં. અસ્પૃશ્ય નિવારણ અને સિદ્ધરાજ મહમ્મદ બેગડાની જેમ સિદ્ધરાજ પણ લોકપ્રિય રાજા ગણાય. ધોળકાના હલાવ તળાવ વખતે “મા” અત્યંજની વાત પ્રસિદ્ધ છે. તે જમાનામાં અત્યંજને કેડિયું મેં આગળ રખાવતા, પૂંઠે ઝેડિયું રખાવતા. ફાળકો અને ભૂંગળ વગેરે ઉપર કર હતો, તે બધું સિદ્ધરાજે કઢાવી નંખાવ્યું. એટલું જ નહીં એ અત્યંજના સમાજોની પ્રતિષ્ઠા પણ કરાવી. ખીજડાનું લાકડું માણેકથંભમાં નખાવ્યું, ભૂંગળના ત્રણ ટુકડા હોય તેને લગ્નનું વાજુ બનાવ્યું. ફાળકો વર કન્યાને અર્પિત થયો અને કોડિયું લગ્નમાં મંગળરૂપ ગણું રખાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust