Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ * મેથ્યઃ સવંત: ત્રિાઃ –સ્ત્રીઓ બધા અંગોથી પૂજ્ય કે પવિત્ર છે. ' नास्ति मातृसमों देवः –માતા સમાન બીજો કોઈ દેવ નથી. माता पृथिव्याः मूर्तिस्तु नास्ति मातुः परोगुरुः –માતા પૃથ્વિીની મૂર્તિ છે. માતાથી મહાન કોઈ ગુરુ નથી. –જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે. “કgધ્યાયાશાવાદ વસાવાળાં સર્વ પિતા पितुर्दशगुणमाता गौखेणातिरिच्यते" –દશ ઉપાધ્યાયના એક આચાર્યમાં, સો આચાર્યના એક પિતામાં અને એવા દશ પિતાના ગુણ એક માતામાં રહેલા છે. એવું તેનું ગૌરવ છે. –આ બધા ઉદ્ધરણો માતૃજાનિનું ગૌરવ અને પ્રતિષ્ઠા ભારતમાં કેટલાં હતાં તે સૂચવી જાય છે. પણ કમનશીબે માતજાતિની અવલેહના થવા લાગી. તેની પાસેથી જ્ઞાન અને મુકિતને અધિકાર છીનવાતે ગયો. તેને કોઈ પશુ કે વસ્તુની જેમ બજારમાં વેચવામાં આવી અને મધ્યયુગમાં તો તે પરાકાષ્ઠાએ પહોંચ્યું. માતૃજાતિને સહુથી વધારે તિરસ્કાર થયે, તેનું અપમાન થયું, એના અધિકાર છિનવાઈ ગયા; એને નીચ ગણવામાં આવી, એને દાસી કે પગની સપાટ ગણવામાં આવી. એટલું જ નહીં એને પશુની શ્રેણિમાં બેસાડી તે “મારને પાત્ર” છે એમ ઠરાવવામાં આવી. એટલે નારી જાતિને ન્યાય મળી શકે; તેના પ્રતિ શુભેચ્છા રહી શકે તેમ જ “માતા” તરીકે ભાવનાત્મક પૂજ્ય વલણ રહી શકે તે માટે 3 મિયા બીજમંત્ર યોગ્ય છે. જ્યાં સુધી વાત્સલ્ય ભરનારી માતૃજાતિ ગૌરવપૂર્ણ સ્થાન ન પામે ત્યાં સુધી નવા એને નામ, તેનું અપાએ પહોંન વેચવામાં P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust