Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ * 129 . - - છે. આજે લોકો કહે છે કે “આદર્શ, અને વહેવારને ન બને !" એ ખોટું છે. લોકબુદ્ધિને આંજી વાહ વાહ કરાવી શકતા ભાષણે જીવનમાં ઉપયોગી અને સક્રિય ન બને તે તે કામનાં નથી.. . . " ' જનતાને લોકો ભલે જડ ગણે પણ તે સાચા ક્રાંતિકાર અને વાતોડિયા ક્રાંતિકારને માપી લઈ પોતાના હૈયામાં સંઘરી લે છે. કોળી, હરિજન અને આદિવાસી કોમમાં સંતો પણ પાક્યા અને જનતાએ તેમને પિતાના હૃદયમાં બેસાડી દીધા. આ છે આચારનિષ્ઠાની વહેવારિતા." આદર્શ અને વહેવારના છેડા મળે તો સફળ ધર્મ . - + ' શ્રી નેમિ મુનિ કહે : “આદર્શ અને વહેવારના છેડા જુદી દિશામાં હોય તો ધર્મ નિષ્ફળ ગયે સમજવું જોઈએ, આદર્શ અને વહેવાર વચ્ચે અંતર ગતિનું હેઈ શકે પણ બન્નેના છેડાની દિશા તે એક જ હોવી જોઈએ. ' ' ' આજે ચારે તરફ અનિષ્ટો વચ્ચે વ્યક્તિ માત્ર કંઈ કરી શકતી નથી. (1) હૃદય પરિવર્તન (2) વિચાર–પરિવર્તન (3) અને પરિસ્થિતિ–પરિવર્તન આમ ત્રિવિધ પરિવર્તન સંસ્થાઓ અને સંગઠન વિના ન થઈ શકે. !; વિધવાત્સલ્ય પ્રયોગની સફળતાને સુંદર નમૂનો : - શ્રી પૂંજાભાઈએ ૧૯૪૮ના દુકાળ વખતે ભાલ નળકાંઠા પ્રયોગની કાર્યવાહીમાં વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠાના ઘણાં નમૂનાઓ અને પરિણામો રજૂ કર્યા, ત્યારબાદ તેમણે બા. ન. ખેડૂતમંડળના ભૂ.. પ્રમુખ શ્રી ફૂલજીભાઈને દાખલો આપે. શ્રી ફૂલજીભાઈએ ભંગી કુટુંબનાં છાપરાં જઈને પ્રતિજ્ઞા લીધી હતી અને પછી ત્યાં જ થઈ ગયેલાં સાદાં છતાં સુંદર મકાનને ચિતાર -- -- - - -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust