Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/004045/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ उदयस्वामित्वम् Go • रचयिता आचार्यविजयगुणरत्नसूरिः • विवेचक: आचार्यविजयरश्मिरत्नसूरिः For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ।। શ્રીશશ્ર્વરપાર્શ્વનાથાય નમ: ।। ॥ तस्स भुवणेक्कगुरुणो नमो अगंतवायस्स ॥ // તપાગચ્છાચાર્ય-શ્રીપ્રેમ-ભુવનભાનુ-નયઘોષ-નિતેન્દ્ર-ગુરત-રશ્મિરત્નસૂરિસદ્ગુરુભ્યો નમ: । ॥ મૈં નમઃ । વિવેચનસમન્વિત ઉદયસ્વામિત્વ × રચયિતા ત્રિશતાધિક દીક્ષાદાનેશ્વરી પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા * વિવેચક પ્રવચનપ્રભાવક, ષદર્શનનિષ્ણાત પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા × સંશોધક * પ્રવચનપ્રભાવક પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરિ મ.સા.ના શિષ્ય વિદ્વન્દ્વર્ય મુ. શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. × પ્રકાશક ✩ જિનગુણ આરાધક ટ્રસ્ટ For Personal & Private Use Only .: Page #3 -------------------------------------------------------------------------- ________________ (૨) Íરમત પંરચય els > મૂળગ્રંથ : ઉદયસ્વામિત્વ > ભાષા : પ્રાકૃત > શૈલી: પદ્ય – શ્લોકઃ ૭૬ > વિષય : ૬૨ માર્ગણાઓમાં કયા ગુણઠાણે કેટલી કર્મ પ્રકૃતિઓનો ઉદય હોય, તેનું નિરૂપણ... > દિવ્યાશીર્વાદ : સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત પ.પૂ.આ.ભ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા., ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ પ.પૂ.આ.ભ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા, મેવાડદેશોદ્ધારક, ૪૦૦ અક્રમના ભીષ્મતપસ્વી પ.પૂ. આ.ભ. શ્રી વિ. જિતેન્દ્ર સૂરીશ્વરજી મ.સા. > શુભાશીર્વાદ : સિદ્ધાંતદિવાકર, સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મ.સા. > ગ્રંથ રચયિતા : ત્રિશતાધિક દીક્ષાદાનેશ્વરી, યુવકજાગૃતિપ્રેરક પ.પૂ.આ.ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. > વિવેચક : પ.પૂ.આ.ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. > સંશોધક : વિદ્વદર્ય પ.પૂ.મુ.શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. > સહાયક : વિદ્વર્ય પ.પૂ.મુ.શ્રી સૌમ્યાંગરત્નવિજય મ.સા. તથા પ.પૂ.મુ.શ્રી તીર્થરત્નવિજયજી મ.સા. > સંપાદક-સંમાર્જક : મુનિ શ્રી યશરત્નવિજયજી મ.સા. > પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ > પ્રકાશનવર્ષ : વિ.સં. ૨૦૬૯, વીર સં. ૨૫૩૯, ઈ.સ. ૨૦૧૩ > પ્રકાશનનિમિત્ત : દીક્ષાદાનેશ્વરી પ.પૂ.આ.ભ. શ્રી વિ. ગુણરત્નસૂરિ મ.સા.નું સૂરિપદ રજતવર્ષ.. > આવૃત્તિ : પ્રથમ > નકલ: ૫૦૦ > મૂલ્ય: ૧૦૦ > કમ્પોઝીંગ-સેટિંગ : રાજેન્દ્ર પટેલ - (મો.) ૯૮૨૪૮૯૫૦૩૪ > પ્રીન્ટીંગ-ડીઝાઈનીંગ : નવરંગ પ્રીન્ટર્સ, અપૂર્વભાઈ શાહ (મો.) ૯૪૨૮૫૭૦૪૦૧ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ (૩) ( અહો સકૃતમ્) દીક્ષાદાનેશ્વરી પ.પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા, તથા પ્રવચનપ્રભાવક પ.પૂ.આ.ભ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાની પાવનનિશ્રામાં મુમુક્ષુ નિર્જરાકુમારીના ભવ્ય દીક્ષા મહોત્સવ નિમિત્તે દોશી રિખવચંદ ત્રિભુવનદાસ પરિવાર તથા શ્રી દીપકભાઈ હિંમતલાલ શાહ પરિવાર દ્વારા ઉછામણિ રૂપે બોલાયેલ જ્ઞાનનિધિના સર્વિનિયોગ દ્વારા પ્રસ્તુતગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવાયો છે • અનુમોદના...અભિનંદન...ધન્યવાદ.. લિ. જિનગુણ આરાધક ટ્રસ્ટ YYYYYYYYYYYYYYY •0 For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદ્ન ‘સાનુવાદ ઉદયસ્વામિત્વ' ગ્રંથનું પ્રકાશન કરતા અમે અપૂર્વ આનંદ અનુભવીએ છીએ... કર્મસાહિત્યના રસિકો માટે એક સુંદર વાનગીરૂપ આ કૃતિ છે. સહુ કોઈ તેનો આસ્વાદ લે અને કર્મનિર્જરાને સાધે એ જ શુભાભિલાષા... દ. જિનગુણ આરાધક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ... સાથે ઉદયસ્વામિત્વ વિશે પ્રકાશિત સાહિત્ય (૧) ઉદયસ્વામિત્વ ગ્રંથ પરની સંસ્કૃતવૃત્તિ અને સુંદર સંસ્કૃત વિવરણ (૨) પ્રસ્તુત કૃતિ... (ઉદયસ્વામિત્વ - ગાથા, ગાથાર્થ અને સુવિસ્તૃત ભાવાનુવાદ સાથે.) (૩) ઉદયસ્વામિત્વ સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ... (પદાર્થોપસ્થિતિ માટે ઉપયોગી) સૂચના : આ ગ્રંથનું પ્રકાશન જ્ઞાનનિધિના સદ્ભયથી થયું હોવાથી ગૃહસ્થોએ માલિકી કરવી નહીં. (૧) શાહ બાબુલાલ સરેમજી C/o. સિદ્ધાચલ, સેન્ટ એન્સ સ્કૂલ સામે, હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૧. (મો.) : ૯૪૨૬૫ ૮૫૯૦૪ (૩) જિનગુણ આરાધક ટ્રસ્ટ (૫) C/o. સિન્થેટિક્સ, ૧/૫, રાજદા ચાલ, અશોકનગર, જુના હનુમાન ક્રોસલેન, બીજો માળ, રૂમ નં. ૧૧, મુંબઈ-૪૦૦૦૦૧. (મો.) ૯૮૨૦૪ ૫૧૦૭૩, ૯૮૯૦૫ ૮૨૨૨૦ (૨) મહેન્દ્રભાઈ એચ. શાહ C/o. ૨૦૨-A, ગ્રીનહીલ્સ એપા., સ્વામિનારાયણ મંદિર પાસે, અડાજણ, સુરત-૩૯૫૦૦૯. ફોન : (૨હે.) ૦૨૬૧-૨૭૮૦૭૫૦ (મો.) ૯૬૦૧૧ ૧૩૩૪૪ ભંવરભાઈ ચુનીલાલજી C/o. ભૈરવ કોર્પોરેશન, S-૫૫, વૈભવલક્ષ્મી કોમ્પ્લેક્ષ, ઘીકાંટા રોડ, અમદાવાદ-૧. (મો.) ૯૪૨૭૭ ૧૧૭૩૩ (૪) હેમંતભાઈ આર. ગાંધી C/o. ૬૦૩, ૨૫-B, શિવકૃપા સો. ભિવંડી, જિ. ઠાણા-૪૨૧૩૦૨. (મહારાષ્ટ્ર) ફોન : (રહે.) ૦૨૫૨૨-૨૪૬૧૨૬ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ P = = કી - Mા !ણાથSay, UICKSTURSIONUMUTUIE W સુવિશુદ્ધ સ્યાદ્વાદમાર્ગપ્રરૂપક, મૃતસિદ્ધાંતરૂપ તીર્થસ્થાપક, મારણાંતિક પરિષહોને પણ સમભાવથી સહન કરનાર પરમ કૃપાળુ પ્રભુવીર... 'વીરાજ્ઞાનિર્વિકલ્પસ્વીકારક, અનંતાનંત લબ્ધિનીરધિ, આજીવન lai પ્રભુવીર ચારણોપાસક, સ્વનામધન્ય પરમ પૂજ્ય ગૌતમસ્વામી, માહારાજા, •s Page #7 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતમર્મજ્ઞ, કર્મસાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ, સિદ્ધાંતમહોદધિ, સહસ્રાધિક શ્રમણસમુદાય ગુરુમૈયા, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા અનેકાંતદેશનાદક્ષ,ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ, સંઘ-એકતાશિલ્પી, જ્ઞાન-દર્શન-ચારિત્ર અપ્રતીમપ્રયાણ, પરમપૂજય આચાર્યભગવંત શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અનેકાંતવ્યવહારકુશળ, સિદ્ધાન્તદિવાકર, આગમહાઈમર્મજ્ઞ, સુવિશાલગચ્છાધિપતિ, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ મેવાડદેશોદ્વારક, ૪૦૦ અઠ્ઠમના ભીષ્મતપસ્વી અપાર સામ્યસિન્ધુ પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા દીક્ષાદાતેશ્વરી, યુવકજાગૃતિપ્રેરક, ગીતાર્થતા-સંવિગ્નતા સંપન્ન ત્રિશતાધિક શ્રમણ-શ્રમણી સમુદાયશિલ્પી ભવોદધિતારક પ.પૂ.આ.ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ્રવચતપ્રભાવક, ષડ્દર્શતતિષ્ણાત, તિખાલસતાતીરધિ, ગુરુપરિતોઐકલક્ષી પરમગુરુદેવ, આચાર્યભગવંત શ્રી વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only પ.પૂ.આ.ભ.શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા Page #9 -------------------------------------------------------------------------- ________________ O सकलमानससंशयहारिणी. भवभवोर्जितपापनिवारिणी । सकलसद्गुणसन्ततिधारिणी, हरतु मे दुरितानि सरस्वती ।। For Personal & Private Use Only . Page #10 -------------------------------------------------------------------------- ________________ न किश्चिद् वक्तव्यम् RANA अद्य मे सुखानुभूतिरस्ति । परमगुरुसिद्धान्तमहोदधि-आचार्यदेवश्रीप्रेमसूरीश्वराणामन्तिके संयमग्रहणानन्तरमवसम् । चतुर्दशवर्षाणि यावत् तेषां निश्रा सुलब्धा, तदा गुर्वादेशेन कानिचिद् ग्रन्थानि सर्जनविषयीभूतानि । तेषां मध्ये सटीकक्षपकश्रेणि-मूलप्रकृतिबन्धटीके च परमगुरुश्रीप्रेमसूरीश्वराणां शुभनिश्रायामेव प्रकाशिते प्रकटिते च । उपशमनाकरणस्य प्रकाशनं पञ्चदशवर्षपूर्वं सञ्जातम्, देशोपशमनाकरणस्य प्रकाशनं गतवर्षे २०६८-मध्येऽभूत् । उदयस्वामित्वस्य षट्सप्ततिगाथाः पूर्वे मया विरचिताः, संशोधिताश्च मच्छिष्येण विदुषा स्वर्गस्थमुनिराजश्री मोक्षरत्नविजयेण । तासाञ्च अनुवादादिकार्य मच्छिष्य-मुनिरश्मिरत्नविजयेनोत्पाटितम्, ब्यावरचातुर्मासावसरे प्रारब्धं तत्कार्यमनेकपाठ-पाठान्तरैः संशोधितम्, चर्चास्थानानि च चर्चितानि । मत्प्रशिष्यमुनियशरत्नविजयेन च मुनिश्रीसौम्याङ्गरत्नविजयसाहाय्येन अनेकशास्त्रपाठानि संकलय्य गुर्जरविवेचनं पदार्थनिरूपणञ्च समीचीनं कृतम्, अधुना चास्य प्रकाशनस्याऽवसरः, आशीर्वादो मे सर्वेषाम् । सर्वेऽपि कर्मक्षयं कृत्वा सिद्धिवध्वोः पतित्वमाप्नुयुरिति अभिलषेऽहम् । लि. आचार्यविजयगुणरत्नसूरिः वरमाणतीर्थम् ज्येष्ठकृष्णा षष्ठी दि. ३०-०५-२०१३, प्रतिष्ठादिन For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ (હું વિચાકની કલામે છે મારી દીક્ષા થઈ ૨૦૩૪માં... એ જ વર્ષે વ્યાકરણમાં ઝંપલાવ્યું... બે વર્ષમાં એનો સર્વાંગીણ અભ્યાસ પૂરો થયો એટલે વિદ્યાગુરુ શ્રી મોક્ષરત્નવિજયજી મહારાજાએ ન્યાયમાં પ્રવેશ કરાવ્યો. નવ્યન્યાય-પ્રાચ્ચન્યાયનો અભ્યાસ ચાલતો ગયો... બુદ્ધિને કસનારા આ વિષયમાં મને બહુ જ રસ પડ્યો. પૂજ્ય વિદ્યાગુરુનો સ્વર્ગવાસ થઈ ગયો. આઠ વર્ષ એમણે ન્યાય કરાવ્યો. પછી પણ મેં ચાલુ રાખ્યો. છ દર્શન પછી વિસ્તારથી જૈનદર્શન... મહોપાધ્યાયજીના નવ્યન્યાયના ગ્રંથો - હું ન્યાયમય બની ગયો હતો. નવ્યન્યાયના અઘરા શાબ્દબોધોને કેવી રીતે ખોલવા ? એની માસ્ટર કી સમાન ચિત્રરેખાપદ્ધતિ વિકસાવી... વ્યાવરમાં ચાતુર્માસ વખતની વાત છે. ભવોદધિતારક પૂજ્ય ગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજે મને બોલાવીને કહ્યું કે – “કર્મસિદ્ધાંતનો અમારો વારસો ક્યારે લેવો છે ?” કહ્યું – “આપશ્રી જ્યારે આજ્ઞા કરો... ગુરુભગવંતશ્રીએ કહ્યું – ન્યાયમાં બાર વર્ષ થયા. હવે એનું સર્વમંગલ કરી કર્મસાહિત્યમાં પ્રવેશ કરો... ગુર્વાજ્ઞા તહત્તિ કરી મેં અભ્યાસ ચાલુ કર્યો. ન્યાયનો અભ્યાસ થયેલો હતો માટે દરેકના મર્મ સુધી પહોંચવામાં બહુ મજા પડવા લાગી. એક દિવસ પૂજ્યશ્રીએ કહ્યું કે – “વર્ષો પૂર્વે મારા દ્વારા લખાયેલ ઉદયસ્વામિત્વનું અધુરું કામ છપાવવાનું બાકી છે. મુનિશ્રી મોક્ષરત્નવિજયજીએ કામ ચાલુ કરેલું, સંક્ષિપ્ત સંસ્કૃત વિવેચન પણ શરૂ કરેલું... પણ એમની અણધારી વિદાયથી આ કામ ખોરંભે પડ્યું છે, માટે તને સોંપું છું...” મારે તો તહત્તિ જ કરવાનું હતું... સામર્થ્ય તો ગુરુએ જ જોવાનું હતું... વર્ષો પૂર્વે પૂજય ગચ્છાધિપતિ આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. લિખિત વિવેચન પણ સહાયક થયું. મને બહુ ફાયદો તો એ થયો કે ડીપસ્ટડીનો એક વિષય મળ્યો. ન્યાયના અભ્યાસે અહીં પણ ખૂબ સહાય કરી. પ્રશ્નો ઉદ્ભવતા ગયા. અનેક ગ્રંથોમાં For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરો શોધતો જાઉં. પાઠો ભેગા કરી ગુરુદેવ પાસે જાઉં. ફાઈનલ થતું જાય. ગુરુદેવ આદેશ કરે, તો એ પ્રશ્નો પૂજય ગીતાર્થમૂર્ધન્ય ગચ્છાધિપતિશ્રી આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાને મોકલું. ત્યાં વિહાર ચાલુ હોય છતાં તરત જ જવાબ મળે કે – “આ આ ગ્રંથના આ આ અધિકારમાં તમને સમાધાન મળી જશે.' કમાલ ! કમાલ ! કેટલું ઉપસ્થિત કહેવાય ? આ ઉદયસ્વામિત્વનું કાર્ય લંબાવવાનું કારણ એક જ હતું કે દરેક વિષય પર ઠોસ ચર્ચા કર્યા પછી ગ્રંથ છપાવવો... આ દરમ્યાન આ.ભ.શ્રી વીરશેખરસૂરિજી મ.સા.નો પિંડવાડામાં ભેટો થયો હતો. એમના દ્વારા રચિત ઉદયસ્વામિત્વ ગાથાઓમાં અમુક પદાર્થો ગોમ્મસાર પ્રમાણે છપાઈ જતાં સુધારા પત્રક છાપવાનું નક્કી કરેલ. તેઓશ્રીએ ખૂબ જ સરળતાથી કહેલ કે – “આ વિષયમાં તે મહેનત કરી છે તો મારી આ ગાથાઓમાં જે કોઈ સુધારા જરૂરી જણાય, તે મોકલવા.” મેં મોકલ્યા હતા નાકોડા મુકામે... મારી વિનંતી હતી કે સુધારા કરીને જ છપાવશો, જેથી ભવિષ્યમાં મત-મતાંતરો ન પડે. મેં લખેલું ઉદયસ્વામિત્વ પરનું વિવેચન,પંડિતશ્રી અમુલખભાઈ તથા પંડિતશ્રી રસીકભાઈ આદિ વિદ્વાનોએ સાંગોપાંગ તપાસ્યું, એ વિવેચનને અનેક શાસ્ત્રપાઠોથી સંલગ્ન બનાવી – યુક્તિ-પ્રયુક્તિઓ ઉમેરીને – સરસ રીતે મઠારી મુનિ યશરત્નવિજયજીએ તૈયાર કર્યું. તેમણે ગુર્વાજ્ઞા તહત્તિ કરી સંસ્કૃતમાં વિવેચન લખવાનો પણ ગજબનાક પુરુષાર્થ કર્યો. તે બદલ તેમને હું ધન્યવાદ ને આશીર્વાદ આપું છું... નિઃસ્વાર્થભાવે સંશોધન કરી આપનાર વિર્ય મુનિ શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા.ની પણ ખૂબ-ખૂબ અનુમોદના... છેલ્લે, કર્મના ઉદયોને સમજીને કર્મક્ષય નિમિત્તે દર્શન, જ્ઞાન અને ચારિત્રની અણિશુદ્ધ આરાધના કરીને સહુ મોક્ષ પામો એ જ શુભેચ્છા... દ. ગુરુચરણરેણુ આ. રશ્મિરત્નસૂરિ વરમાણતીર્થ - ફા. વ. ૯ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ (૮) | શ્રીશશ્ચરપાર્શ્વનાથાય નમ: ॥ श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥ ! તેં નમઃ | આ વિવિત્ર Dર્નનો તિઃ કીડી હોય કે હાથી, માનવી હોય કે સુર-અસુર... સંસારી જીવમાત્ર કર્મના ઉદયને પરતંત્ર છે... જ ચક્રવર્તીઓ, ઇન્દ્રો કે યાવત્ તીર્થકર-ગણધરો પણ એક દિવસ મરણને શરણ થાય છે; એ કર્મની જ વિચિત્રતા છે ને ? છે જેમની અપ્રતીમ દેશનાશક્તિથી અનેક આત્માઓ મોક્ષને પામી જાય એ ચૌદપૂર્વીઓ પણ અનંત કાળ નિગોદમાં ફેંકાઈ જાય; એ પણ કર્મની જ વિચિત્રતા છે ને ? રાજા રંક બને ને રંક રાજા બને, રોગી નિરોગી બને ને નિરોગી સરોગી બને; એ બધી પણ કર્મની જ વિચિત્રતા છે ને? મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં કહ્યું છે કે – “જે જીવ કર્મની વિચિત્રતાઓને યથાવત્ જાણે છે, એ જીવને (૧) દુઃખમાં દીનતા, કે (૨) સુખમાં વિસ્મય કદી ન થાય..” આ કર્મના વૈચિત્ર્યનું નિરૂપણ જ કમ્મપયડી-પંચસંગ્રહ વગેરે શાસ્ત્રોમાં વિસ્તારથી બતાવાયું છે... પરમપૂજ્ય કર્મસાહિત્યનિષ્ણાત આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની કૃપા-આશીર્વાદ-માર્ગદર્શનથી મારા પ્રગુરુવર્ય - દીક્ષાદાનેશ્વરી પરમપૂજય આ.ભ. શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજે ૭૬ ગાથામય ઉદયસ્વામિત્વ' નામની સુંદર કૃતિનું નિર્માણ કર્યું... ® दुःखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य च विस्मितः ।। ____ मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् ॥२१/१॥ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આ કૃતિમાં; નરકગતિ વગેરે ૬૨ માર્ગણાઓમાં કયા ગુણઠાણે કેટલી પ્રકૃતિઓનો ઉદય હોય ? તેનું નિરૂપણ છે... મારા ગુરુવર્ય- પ્રવચનપ્રભાવક આ.ભ. શ્રીમદ્વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજે (૧) ગાથાની સંસ્કૃત છાયાઓ, (૨) ગાથાનો અર્થ, (૩) વિવેચન, (૪) આ માર્ગણામાં આટલી જ કર્મપ્રકૃતિઓનો ઉદય કેમ ? તે સિવાયની કર્મપ્રકૃતિઓનો ઉદય કેમ નહીં? એ બધાનું તર્કસભર સમાધાન, (૫) કોઠાઓ વગેરે અનેક સામગ્રીઓ દ્વારા પ્રસ્તુત ગ્રંથને સમૃદ્ધ બનાવ્યો. ટૂંકમાં તત્ત્વરસિકો માટે; ચાવી સાથે સુરમ્ય રત્નપેટીનું સમર્પણ કરાયું છે... હવે તત્ત્વરસિકોએ એ રત્નો નિહાળવાનો આહ્વાદ માણવો જ રહ્યો. ઉદયસ્વામિત્વ પર જુદા જુદા અનેક વિવેચનો પ્રકાશિત થયા છે, પણ પ્રસ્તુત વિવેચન તર્કશુદ્ધ અને અનેક વિદ્વાનો દ્વારા પરિમાર્જિત છે... એ તો તુલનાત્મક અભ્યાસ કરનારા જીવો સુપેરે સમજી શકશે. વર્ષોથી અપ્રકાશિત રહેલી આ કૃતિ, સુવ્યવસ્થિત કરીને પ્રકાશિત કરવાનું કાર્ય ગુરુભગવંતે મને સોંપ્યું... બંને ગુરુભગવંત, વિદ્વર્ય પ.પૂ. મુનિ શ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજ, વિદ્વર્ય પ.પૂ. મુ.શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજ, ૫.પૂ. મુનિ શ્રી તીર્થરત્નવિજયજી મહારાજ વગેરે મુનિવરોની પરમ સહાયથી આ કાર્ય સરળતાથી પાર પડ્યું... અજ્ઞાનતાવશાત્ જિનાજ્ઞા વિરુદ્ધ કોઈપણ લખાણ રહી ગયું હોય, તો તેનું હું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ્ માંગું છું. આ ગ્રંથના પરિશીલન દ્વારા સહુ કોઈ માર્ગસ્થ ક્ષયોપશમને નિર્મલ બનાવે, જિનવચન પરની શ્રદ્ધા દઢ બનાવે, પરંપરાએ મુક્તિસુખને પામે એ જ શુભાભિલાષા... શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રગુણરત્ન-રશ્મિરત્નસૂરિચરણલવ મુનિ યશરત્નવિજય. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૦) વિષયાનુક્રમણિકા – વિષય વિષય પૃષ્ઠ - મંગલાચરણ ....................... ૧|૮ (૪) યોગમાર્ગણા ................. અનુબંધચતુષ્ટય ............ - મનોયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ. ૪૯ માર્ગણાઓ . વચનયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ . પર - કર્મપ્રકૃતિનો સંગ્રહ ...... | કાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ .. ૫૫ - ઓઘોદયનો અતિદેશ ............... | ઔદારિકાદિ સાતે કાયયોગમાં વિશેષથી * કર્મસ્તવ પ્રમાણે ઘોદય ............ ૫ | કર્મપ્રકૃતિનો ઉદય ................ પપ (૧) ગતિમાર્ગણા.. | (૫) વેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ.... ૮૩ - વિકલેન્દ્રિયોને સુસ્વરનો ઉદય ........ ૯ પુરુષવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... ૮૩ - દેશવિરત તિર્યંચોને પણ નીચગોત્ર જ ૧૦૦ નપુંસકવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ. ૮૪ - નરકગતિમાં ઉદય ................ ૧૨૦ સ્ત્રીવેદમાગણામાં ઉદયસ્વામિત્વ .... ૮૬ - પહેલી નરક સુધી જ સમ્યક્તીનું ગમન ૧૩. (૬) કષાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ. ૯૪ • મતાંતરો ............. ૧૫ક્રોધકષાયમાં ઉદયસ્વામિત્વ ........ ૯૪ - તિર્યંચગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ. ૧૬ માન-માયા-લોભમાં ઉદયસ્વામિત્વ.. ૯૬ જે મનુષ્યગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ૨૩ કર્મસ્તવ પ્રમાણે અતિદેશ કરાયેલ - દેવગતિગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ૩૦ માર્ગણાઓમાં ઉદયસ્વામિત્વ ....... ૯૮ • (૨) ઇન્દ્રિયમાર્ગણા. . ૩૪ મતિ-શ્રુતજ્ઞાન, વેદકસમ્યક્ત, મન:પર્યવ, સૂક્ષ્મસંપરાય, દેશવિરત, મિશ્ર, - એકેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ .. ૩૪ સાસ્વાદન, મિથ્યાત્વ, અવિરત, - બેઇન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ .. ૩૮) અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય... આ બધી • તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિયમાં ઉદયસ્વામિત્વ ૩૯ માર્ગણાઓમાં કર્મપ્રકૃતિનો ઉદય... ૧૦૨ - પંચેન્દ્રિયમાં ઉદયસ્વામિત્વ....... ૪૦ (૭) જ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ૧૦૩ + (૩) કાયમાર્ગણા. • ૮૪] અવધિજ્ઞાન-અવધિદર્શનમાં • પૃથ્વી-અપ-તેલ-વાઉ-વનસ્પતિ - ઉદયસ્વામિત્વ .. ........... ૧૦૩ માર્ગણામાં ઉદયસ્વામિત્વ .......... ૪૪ - વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં - ત્રસમાર્ગણામાં ઉદયસ્વામિત્વ....... ૪૬ | ઉદયસ્વામિત્વ ........................ ૧૦૬ 0 – For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષય (૮) ચારિત્રમાર્ગણામાં ઉદયસ્વામિત્વ . પરિહારવિશુદ્ધિમાં ઉદયસ્વામિત્વ ૧૧૧ ૧૧૧ ♦ (૧૦) લેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ (૯) દર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ૧૧૪ ચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ . ૧૧૪ • કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યામાં ઉદયસ્વામિત્વ તેજોલેશ્યામાં ઉદયસ્વામિત્વ પદ્મલેશ્યામાં ઉદયસ્વામિત્વ શુક્લલેશ્યામાં ઉદયસ્વામિત્વ (૧૧) ♦ (૧૧) ભવ્યમાર્ગણાનો અતિદેશ ♦ (૧૨) સમ્યક્ત્વ માર્ગણામાં પૃષ્ઠ ૧૧૯ ૧૧૯ ૧૨૨ ૧૨૬ ૧૨૮ વિષય ઉદયસ્વામિત્વ ♦ સમ્યક્ત્વમાં ઉદયસ્વામિત્વ ........ ૧૩૩ ♦ ક્ષાયિક સમ્યક્ત્વમાં ઉદયસ્વામિત્વ . ૧૩૭ પૃષ્ઠ ૧૩૩ .... For Personal & Private Use Only ♦ (૧૩) સંજ્ઞીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ૧૪૨ સંજ્ઞીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ .... ૧૪૨ અસંજ્ઞીમાર્ગણામાં ૧૪૪ ♦ (૧૪) આહારીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ૧૪૮ • આહારીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ .. ૧૪૮ અણાહારીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ૧૪૯ ઉદીરણાસ્વામિત્વનો અતિદેશ . ૧૫૦ • ગ્રંથસમાપ્તિ ૧૫૦ સાનુવાદ ગાથાઓ (પરિશિષ્ટ) ..... ૧૫૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ || શ્રીશશ્ચરપાર્શ્વનાથાય નમઃ | ॥ तपागच्छाचार्यश्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥ છે શું નમ: | આચાર્યવિજય ગુણરત્નસૂરિવિરચિત ઉદયશ્વામિત્ર ગાથા-ગાથાર્થ-વિવેચન-શાસ્ત્રપાઠ-કોષ્ઠકાદિસહિત મંગલાચરણ : पणमिअ सिरिवीरजिणं, सुगुरुं च पवित्तचरणजुगपउमं । णिरयाइमग्गणासुं, वुच्छमहं उदयसामित्तं ॥१॥ प्रणम्य श्रीवीरजिनं, सुगुरुं च पवित्रचरणयुगपद्मम् । नरकादिमार्गणासु, वक्ष्येऽहमुदयस्वामित्वम् ॥१॥ ગાથાર્થ શ્રી વીરજિનેશ્વરને અને પવિત્ર છે ચરણયુગલરૂપી કમળ જેમના એવા સદ્ગુરુને પ્રણામ કરીને, નરકાદિ માર્ગણાઓને વિશે હું ઉદયસ્વામિત્વને કહીશ..(૧) : नत्वा त्रिभुवनाधीशं, त्रिपदी-तत्त्वदेशकम् । स्व-परज्ञानलाभाय, ग्रन्थवृत्तिर्वितन्यते ॥ વિવેચન : ગ્રંથકારશ્રી, શ્રી વીરજિનેશ્વરને અને સદ્ગુરુઓને “પુમિત્ર' પદથી પ્રણામ કરવા દ્વારા પરમ મંગળ કરી રહ્યાં છે. શ્લોકમાં “પનિ' પદથી મંગલાચરણ કરીને, ‘fબરયારૂમાલું...” એ પદથી વિષય બતાવ્યો છે અને ગર્ભિતપણે પ્રયોજન, સંબંધ અને અધિકારીનો પણ નિર્દેશ કર્યો છે. તે આ રીતે For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨ ♦ અનુબંધચતુષ્ટય ♦ (૧) વિષય : આ ગ્રંથમાં નરકગત્યાદિમાર્ગણામાં રહેલા જીવોને કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, એ જણાવેલું હોવાથી, આ ગ્રંથનો મુખ્ય વિષય ‘ઉદયસ્વામિત્વ' છે. (૨) પ્રયોજન : ભવ્ય જીવોને ઉદયસ્વામિત્વનો બોધ કરાવવો, તે ગ્રંથકર્તાનું અનંતરપ્રયોજન છે અને ઉદયસ્વામિત્વનો બોધ થવો, તે શ્રોતાઓનું અનંતપ્રયોજન છે અને બંનેનું પરંપરપ્રયોજન રાગ-દ્વેષની હાનિ-યાવત્ મોક્ષ છે. (૩) સંબંધ ઃ જેના રચિયતા અર્થથી તીર્થંકર પરમાત્મા છે અને સૂત્રથી ગણધર ભગવંતો છે અને જે ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલ છે, તે પદાર્થોના સંકલનરૂપ પ્રસ્તુત ગ્રંથનો ‘ગુરુપર્વક્રમ’ સંબંધ છે. ઉદયસ્વામિત્વ (૪) અધિકારી ઃ જે માર્ગાભિમુખ ભવ્યજીવો ઉદયસ્વામિત્વની જિજ્ઞાસાવાળા હોય અને જેઓમાં ઉદયસ્વામિત્વ સમજવાની યોગ્યતા હોય, તે જીવો પ્રસ્તુત ગ્રંથના અધિકારી સમજવા. ♦ માર્ગણા માર્ગણાઓ મૂળભેદે ૧૪ છે* અને ઉત્તરભેદે ૬૨ છે, તેઓની તાલિકા આ પ્રમાણે છે— ગતિ ઇન્દ્રિય કાય યોગ વેદ કષાય જ્ઞાન સંયમ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ૩ ८ સંજ્ઞી ↓ ૨ ૪ ૫ દર્શન લેશ્યા ભવ્ય સમ્યક્ત્વ આહારી ↓ ( ↓ ↓ ↓ ૬ ૨ ૬ ૨ = ૬૨ આ ૬૨ માર્ગણાઓમાંથી કઈ માર્ગણામાં કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, તેનું નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવશે. કુલ ↓ 'गइ इन्दिए य काए, जोए वेए कसाय नाणे य । संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ॥ २ ॥ ' - बृहद्बन्धस्वामित्वम् । For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત કર્મપ્રકૃતિઓનો સંગ્રહविउवदुग णिरयसुरणर-तिरितिगोरालतणु-उवंगाई । संघयणछ-मज्झागिइ-चउक्क-विगलेंदितिगाइं ॥२॥ एगिदिथावरसुहुमं, अपज्जसाहारणायवुज्जोअं। थीणतिग-थीपुमपढम-आगिई-सुहगचउ-सुखगई ॥३॥ उच्चजिणाहारदुगं च, मीससम्मनपुनीयहुंड्राइं। कुखगइदुस्सरदुहगा-णाइज्जदुग-बिइयकसाया ॥ ४ ॥ परघा-उसासा इय, पयडी मोत्तुमुदयाउ संगहिया । चउदसगुणेसु णेयो, कम्मत्थवाओ अ ओहुदओ ॥५॥ वैक्रियद्विकं नरकसुरनर-तिर्यत्रिकौदारिकतनूपाङ्गानि । संहननषट्कमध्याकृति-चतुष्कविकलेन्द्रियत्रिकानि ॥२॥ एकेन्द्रियस्थावरसूक्ष्माणि, अपर्याप्तसाधारणाऽऽतपोद्योतानि । स्त्यानद्धित्रिकस्त्रीपुरुष-प्रथमाकृतिसुभगचतुष्कशुभखगतयः ॥३॥ उच्चैर्जिनाऽऽहारकद्विकञ्च, मिश्रसम्यक्त्वनपुंसकनीचहुंडकानि । कुखगतिदुस्वरदुर्भगानादेय-द्विकद्वितीयकषायाः ॥ ४॥ पराघातोच्छ्वासौ इमाः, प्रकृतयो मोक्तुमुदयात् सगृहीताः । चतुर्दशगुणस्थानकेषु ज्ञेयः, कर्मस्तवाच्चौघोदयः ॥५॥ गाथार्थ : वैयिद्वि, न२४त्रि, सुरत्रि, मनुष्यत्रि, तिर्थयात्रि, मौहार:शरीर, मौहरिsitin, ६ संघया, मध्यम ४ संस्थान, विसन्द्रिय-त्रि.... (२) मेन्द्रिय, स्था१२, सूक्ष्म, अपर्याप्त, साधा२९, मात५, Gधोत, थीद्वित्रि, स्त्री-पुरुषवेद, समयतु२खसंस्थान, सुभायतुष्ट, शुत्मवियोगति... (3) ઉચ્ચગોત્ર, જિનનામ, આહારકદ્ધિક, મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય, नपुंस४६, नीयगोत्र, ९४संस्थान, कुमाति, दुःस्वर, हुर्भ, मनायद्विर, अप्रत्याध्यानयतुष्ठ... (४) પરાઘાત અને ઉવાસ... આ પ્રકૃતિઓ ઉદયમાંથી મૂકવા ભેગી કરેલી छ. १४ गुस्थानोमा स्तवनी भ मोघोहय एवो... (4) For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ નગતિ, (૧૦ ઉદયસ્વામિત્વ વિવેચનઃ ગત્યાદિ માર્ગણામાં રહેલા જીવોને ભવસ્વભાવે કે ગુણનિમિત્તે કેટલીક કર્મપ્રકૃતિઓનો ઉદય હોતો નથી. એટલે (ક) જે માર્ગણામાં જેટલી કર્મપ્રકૃતિઓ ભવસ્વભાવે કે ગુણનિમિત્તે ઉદયમાં ન આવતી હોય, તેને ઓઘોદયમાંથી નીકાળવાની હોય છે, અને (ખ) જે માર્ગણામાં જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય, તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિઓ નીકાળવાની હોય છે, અને (ગ) જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિનો ઉદય ચાલુ થતો હોય, તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિઓ ઉમેરવાની હોય છે. એટલે તે તે સ્થાને તે બધી કર્મપ્રકૃતિના નામો વારંવાર લેવા ન પડે, એ હેતુથી, નીકાળવા યોગ્ય અને ઉમેરવા યોગ્ય પ્રકૃતિઓને ક્રમશઃ ગોઠવી આપે છે. તે આ પ્રમાણે– (૧) વૈક્રિયશરીર, (૨) વૈક્રિયઅંગોપાંગ, (૩) નરકગતિ, (૪) નરકાનુપૂર્વી, (૫) નરકાયુષ્ય, (૬) દેવગતિ, (૭) દેવાનુપૂર્વી, (૮) દેવાયુષ્ય, (૯) મનુષ્યગતિ, (૧૦) મનુષ્યાનુપૂર્વી, (૧૧) મનુષ્યાયુષ્ય, (૧૨) તિર્યંચગતિ, (૧૩) તિર્યંચાનુપૂર્વી, (૧૪) તિર્યંચાયુષ્ય, (૧૫) ઔદારિકશરીર, (૧૬) ઔદારિકાંગોપાંગ, (૧૭) વજઋષભનારાચ, (૧૮) ઋષભનારાચ, (૧૯) નારા, (૨૦) અર્ધનારા, (૨૧) કાલિકા, (૨૨) છેવટું, (૨૩) ન્યગ્રોધ, (૨૪) સાદિ, (૨૫) વામન, (૨૬) કુન્જ, (૨૭) બેઈન્દ્રિય, (૨૮) તે ઇન્દ્રિય, (૨૯), ચઉરિન્દ્રિય, (૩૦) એકેન્દ્રિય, (૩૧) સ્થાવર, (૩૨) સૂક્ષ્મ, (૩૩) અપર્યાપ્ત, (૩૪) સાધારણ, (૩૫) આતપ, (૩૬) ઉદ્યોત, (૩૭) થીણદ્ધિનિદ્રા, (૩૮) નિદ્રાનિદ્રા, (૩૯) પ્રચલાપ્રચલા, (૪૦) સ્ત્રીવેદ, (૪૧) પુરુષવેદ, (૪૨) સમચતુરસસંસ્થાન, (૪૩) સુભગ, (૪૪) સુસ્વર, (૪૫) આદેય, (૪૬) યશનામ, (૪૭) શુભવિહાયોગતિ, (૪૮) ઉચ્ચગોત્ર, (૪૯) જિનનામ, (૫૦) આહારકશરીર, (૫૧) આહારકાંગોપાંગ, (૫૨) મિશ્રમોહનીય, (૫૩) સમ્યક્વમોહનીય, (૫૪) નપુંસકવેદ, (૫૫) નીચગોત્ર, (૫૬) હુડકસંસ્થાન, (૫૭) અશુભવિહાયોગતિ, (૫૮) દુઃસ્વર, (૫૯) દુર્ભગ, (૬૦) અનાદેય, (૬૧) અપયશ, (૬૨-૬૫) અપ્રત્યાખ્યાન-ક્રોધ-માન-માયા-લોભ, (૬૬) પરાઘાત, અને (૬૭) ઉચ્છવાસ... તિર્યંચાયુષ્ય, ટ) ઋષભના For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત આ ક્રમ પ્રમાણે જ્યાં જેટલી કર્મપ્રકૃતિઓ કાઢવાની કે ઉમેરવાની કહી હોય, ત્યાં તેટલી કર્મપ્રકૃતિઓ નીકાળવી અને ઉમેરવી. દા.ત. નરકગતિમાર્ગણામાં સુરત્રિકાદિ - ૪૬ કર્મપ્રકૃતિઓ નીકાળવાની કહી છે. એટલે વૈક્રિયશરીરાદિ૬૭ કર્મપ્રકૃતિના ક્રમમાં જ્યાં દેવગતિ છે ત્યાંથી માંડીને આહા૨કાંગોપાંગ સુધીની કર્મપ્રકૃતિઓ નીકાળવી. ♦ ઓઘોદયનો અતિદેશ > ૧૪ ગુણસ્થાનકોમાંથી કયા ગુણઠાણે સામાન્યથી કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, તેની વિસ્તૃત વિગતો ‘કર્મસ્તવ’ નામના બીજા કર્મગ્રંથમાંથી જાણવી. તે અત્યંત ઉપયોગી હોવાથી અહીં સંક્ષેપમાં તેનો કોઠો બતાવાય છે— ♦ કર્મસ્તવ પ્રમાણે ઓઘોદય ઉદયમાં ગુણસ્થાન આવતી પ્રકૃતિઓ ઓઘે ૧૨૨ ૧ ૧૧૭ ૨ ૩ ૪ ૫ દ ૭ ૧૧૧ મિથ્યાત્વ મોહનીય, આતપ, સૂક્ષ્મ ૧૦૦ | અનંતાનુબંધી૪, જાતિ૪, સ્થાવર મિશ્રમોહનીયનો ઉદય. ૧૦૪ |મિશ્રમોહનીય. ૮૭ ૮૧ ૭૬ ઉદયવિચ્છેદ પ્રકૃતિઓ જુઓ ગાથા નંબર-૬ સમ્યક્ત્વ મોહનીય અને આનુપૂર્વી નો ઉદય અપ્રત્યાખ્યા૦૪, વૈક્રિય, (=વ, નરક, વૈક્રિય,) આનુપૂર્વી, (તિર્યંચ,મનુષ્ય), દુર્ભાગ, અનાદેય, અપયશ પ્રત્યાખ્યાનીય, તિર્યંચાયુષ્ય, તિર્યંચગતિ, ઉદ્યોત, નીચગોત્ર. આહારકરનો ઉદય થીણદ્ધિ, આહારકર. For Personal & Private Use Only અનુદય પ્રકૃતિઓ મિશ્રમોહનીય, સમ્યક્ત્વમોહનીય, આહારક, નરકાનુપૂર્વી. ૩ આનુપૂર્વી. જિનનામ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬ ઉદયમાં ગુણસ્થાન | આવતી પ્રકૃતિઓ ૭૨ ૬૬ ૬૦ ૫૯ ૫૭ ૫૫ ૪૨ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૨ ઉદયવિચ્છેદ પ્રકૃતિઓ સમ્યક્ત્વમોહનીય, છેલ્લા ૩ સંઘયણ. હાસ્ય . વેદ, સંજ્વલન . સંજ્વલન લોભ. ૨જું, ૩જું સંઘયણ. નિદ્રા, દ્વિચરમ સમયે. જ્ઞાનાવરણ', દર્શનાવરણ', અંતરાય`, જિનનામનો ઉદય. શાતા કે અશાતા, ઔદારિકર, તૈજસ-કાર્યણશરીર, ૧લું સંઘયણ, સંસ્થાન, વર્ણાદિ, વિહાયોગતિ, અગુરુલઘુ′, નિર્માણ, પ્રત્યેક, સુસ્વર, અસ્થિર, અશુભ, અને દુઃસ્વર. સિદ્ધાવસ્થા ૭ શાતા કે અશાતા, મનુષ્યાયુષ્ય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ જિનનામ, ત્રસ, સુભગ, આદેય, યશ, ઉચ્ચગોત્ર. ઉદયસ્વામિત્વ હવે ગ્રંથકારશ્રી ગત્યાદિ મૂળ ૧૪ અને નરકગત્યાદિ ઉત્તર ૬૨ માર્ગણાઓમાં ઉદયસ્વામિત્વને કહે છે. For Personal & Private Use Only અનુદય પ્રકૃતિઓ Page #24 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ગતિમાર્ગણા નરકગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે સામાન્યથી નરકગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : निरये ओहम्मि सुरछ-चालीस विणा छसयरी मिच्छे उ। मीसदुग-विणु चउसयरी, सासणि मिच्छ-अणुपुव्वि विणा ॥६॥ बिसयरि मीसे अणविणु, नवसट्ठी मीससंजुआ अजये। सम्मणिरयाणुपुव्वी-जुअ मीसविणा इह सयरी ॥७॥ नरके ओघे सुरषट्चत्वारिंशत्कं विना षट्सप्ततिमिथ्यात्वे तु । मिश्रद्विकं विना चतुःसप्ततिः, सास्वादने मिथ्यात्वानुपूयौं विना ॥६॥ द्वासप्ततिर्मिश्रेऽनन्तानुबन्धिनो विना, नवषष्टिमिश्रसंयुताऽजये । सम्यक्त्वनरकानुपूर्वीयुता मिश्रं विनेह सप्ततिः ॥७॥ ગાથાર્થ : નરકગતિમાર્ગણામાં ઓથે સુરત્રિકાદિ - ૪૬ પ્રકૃતિઓ વિના ૭૬ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રદ્ધિક વિના ૭૪ પ્રકૃતિઓ મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય. તેમાંથી મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી વિના ૭૨ પ્રકૃતિઓ સાસ્વાદનગુણઠાણે ઉદયમાં હોય અને તેમાંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધી વિના અને મિશ્રમોહનીય સાથે ૬૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય... અને અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય-નરકાનુપૂર્વી સાથે અને મિશ્રમોહનીય વિના ૭૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. (૬-૭) વિવેચન : કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી નરકગતિમાર્ગણામાં સુરત્રિક, મનુષ્યત્રિક, તિર્યચત્રિક, ઔદારિકશરીર, ઔદારિકાંગોપાંગ, ૬ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, ઉદ્યોત, ક્ષીણદ્વિત્રિક, સ્ત્રી | પહેલી બીજી વગેરે નરકોની વિવક્ષા કર્યા વિના, સામાન્યથી નરકગતિમાત્રને સામે રાખીને અહીં કર્મપ્રકૃતિનો ઉદય કહેવાય છે. ત્યાર પછી વિશેષથી પહેલી વગેરે નરકોમાં કહેવાશે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ પુરુષવેદ, સમચતુરસ સંસ્થાન, સુભગચતુષ્ક, શુભવિહાયોગતિ, ઉચ્ચગોત્ર, જિનનામ, આહારકદ્ધિક... એમ કુલ ૪૬ પ્રકૃતિ વિના ૭૬ કર્મપ્રકૃતિઓ ઓઘથી ઉદયમાં હોય છે. ♦ તર્કગવેષણા * દેવત્રિક, મનુષ્યત્રિક અને તિર્યંચત્રિકનો ઉદય ભવપ્રત્યયથી અનુક્રમે દેવ, મનુષ્ય અને તિર્યંચમાં જ થાય છે. એટલે નરકગતિમાં તેઓનો ઉદય ન જ હોય. * ઔદારિકશરીર, ઔદારિકાંગોપાંગ, ૬ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન - આ ૧૨ પ્રકૃતિનો ઉદય માત્ર તિર્યંચ-મનુષ્યોને જ હોય. એટલે અહીં તેઓનો ઉદય ન કહ્યો. * ઉદ્યોત નામકર્મનો ઉદય સામાન્યથી તિર્યંચગતિમાં જ હોય છે. હા, લબ્ધિને આશ્રયીને આહારકશરીરી અને ઉત્તરવૈક્રિયશરી૨ી દેવ-મનુષ્યોને પણ હોય છે. પણ નારકોને તો બિલકુલ નહીં. * અપર્યાપ્તનામકર્મનો ઉદય લબ્ધપર્યાપ્ત જીવોને જ હોય અને તે જીવો માત્ર મનુષ્ય-તિર્યંચગતિમાં જ હોય છે. એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. * થીણદ્વિત્રિકનો ઉદય, સંખ્યાતવર્ષના આયુષ્યવાળા અને ભવધારણીય શરીરવાળા મનુષ્ય-તિર્યંચને જ હોય છે, તે સિવાયનાને નહીં. એટલે અહીં * ૪૬માંથી દેવત્રિક વગેરે ૪૩ પ્રકૃતિઓ ભવસ્વભાવે જ અને જિનનામ-આહારકદ્ધિક એ ત્રણ પ્રકૃતિઓ ભવ-ગુણપ્રત્યયથી જ નારકોને ઉદયમાં આવતી નથી. ૐ જે પ્રકૃતિના ઉદયનું મુખ્ય કારણ તે તે ભવ હોય, તે પ્રકૃતિના ઉદયને ભવપ્રત્યયિક કહેવાય અને જે પ્રકૃતિના ઉદયનું મુખ્ય કારણ સમ્યક્ત્વાદિ ગુણો હોય, તે પ્રકૃતિના ઉદયને ગુણપ્રત્યયિક કહેવાય. * ‘पुढवी आउवणस्सइ बायरपज्जत्त उत्तरतणू य । विगलपणिदियतिरिया उज्जोवुद्दीरगा भणिया ॥ १४ ॥ ' - पञ्चसङ्ग्रहे उदीरणाकरणे । 'निद्दानिद्दाईण वि, असंखवासा य मणुयतिरिया य । વેસાહારત”, વન્દ્રિત્તા અલ્પમત્તે ય ।। ૬ ।।' 'अपमत्ताईउत्तरतणूय अस्संखयाउ वज्जेत्ता । कर्मप्र० उदीरणा० । - पञ्च० उदीरणा० । सेसनिद्दाणं सामी सबंधगंता कसायाणं ।। २० ।। ' ‘થીતિશુઓ ખરે િિરયે ॥ ૨૮૬ ।।'- શોમ્મમટસારે ર્માš । For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત તેનો ઉદયવિચ્છેદ કહ્યો. * સ્ત્રી-પુરુષવેદ, સમચતુરગ્ન સંસ્થાન, સુભગ, આદેય, શુભવિહાયોગતિ આ ૬ પ્રકૃતિનો ઉદય તિર્યચ-મનુષ્ય અને દેવોને જ હોય છે. નારકોને નહીં. * લબ્ધિપર્યાપ્તા વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય અને દેવ આટલા જીવોને જ ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી સુસ્વર નામકર્મનો ઉદય હોય છે. (નારકોને નિયમાં દુઃસ્વરનો જ ઉદય હોય) એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. પ્રશ્ન : વિકલેન્દ્રિયને સુસ્વરનો ઉદય હોઈ શકે ? ઉત્તર : હા, કારણ કે કર્મપ્રકૃતિ – સપ્તતિકા વગેરે ગ્રંથોમાં તેવું જ વિધાન મળે છે. એટલે તેવું માનવામાં કોઈ બાધ નથી. પખંડાગમમતે વિકસેન્દ્રિયોને સુસ્વરનો ઉદય મનાયો નથી, માત્ર દુઃસ્વરનો જ ઉદય કહ્યો છે.* સપ્તતિકામાં, સુસ્વર સાથેનું નામકર્મનું ૩૦ નું ઉદયસ્થાન વિકલેન્દ્રિયોમાં કહ્યું છે. જુઓ સપ્તતિકાવૃત્તિ તથા સપ્તતિકાચૂર્ણિ (શ્લો. ૨૫, પૃ.૧૦૯), સત્કર્મ વગેરે ગ્રંથોમાં પણ તેવું જ વિધાન મળે છે. 7 નારક, સૂક્ષ્મ, તેઉકાય, વાઉકાય અને લબ્ધપર્યાપ્ત જીવોને છોડીને બીજાઓને જ યશનામનો ઉદય હોય છે. એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે. 7 ઉચ્ચગોત્રનો ઉદય લબ્ધિપર્યાપ્ત કેટલાંક મનુષ્યો અને સર્વ દેવોને જ હોય છે, તિર્યંચ અને નારકોને માત્ર નીચગોત્રનો જ ઉદય હોય. એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કર્યો.. વિશેષ નોંધ : મનુષ્યોમાં પણ બધાંને ઉચ્ચગોત્રનો ઉદય ન હોય, પણ જેઓ શ્રેષ્ઠકુળમાં ઉત્પન્ન થયા હોય અને જેઓ દેશવિરતિ અને સર્વવિરતિથી સંપન્ન હોય, તે જીવોને જ ઉચ્ચગોત્રનો ઉદય હોય. * “સ તો વ ' - avo ૩ીરVTo | _ 'तथेष्टस्वरनाम्नः सुस्वरनाम्नस्त्रसाः द्वीन्द्रियादयः, अपिशब्दात् प्रागुक्ताश्च पञ्चेन्द्रियतिर्यगादयो भाषापर्याप्त्या पर्याप्ता यथासम्भवमुदीरकाः ।' - कर्मप्र० वृत्ति उदीरणा० । ‘વિલિવિયા વંધો ૩૬નો વા કુસર વેવ !' – પીપાવે (બા.૬, પૃ. ૨૦૨) » ‘ત્તિU | Tગ્નો વન્નિત્તા, સમુહુનેસુહુમત | ૨૬ ' – વર્ષv૦ ૩ીરા | . 'सव्वे णेरतिया सव्वे तिरिक्खजोणिया मणुएसु य जातिमंते वयमंते मोत्तूणं सेसा णीयागोयस्स उदीरगा सव्वे ॥' - कर्मप्र० चूर्णि उदीरणा० श्लो० १७ । For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ઉદયસ્વામિત્વ પ્રશ્ન : જેમ દેશવિરતિધર મનુષ્યો ઉચ્ચગોત્રવાળા કહેવાય છે, તેમ દેશવિરતિધર તિર્યંચો પણ ઉચ્ચગોત્રવાળા કેમ ન કહેવાય ? ઉત્તરઃ તિર્યંચગતિ સ્વભાવથી જ તુચ્છ છે. એટલે દેશવિરત પણ તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય સમજવો... મનુષ્યમાં તો નીચકુળમાં જન્મેલાનું પણ વિરત થયા પછી પૂજયપણું દેખાય છે, એટલે અહીં તો ઉચ્ચગોત્રના ઉદયનું અનુમાન સહજ જ છે... આ વાત પંચસંગ્રહ, કર્મસ્તવ, ગોમ્મદસાર વગેરે ગ્રંથોને લઈને કરી છે. ધવલાકારમતે દેશવિરત તિર્યંચોને પણ ઉચ્ચગાત્રનો ઉદય કહ્યો છે.” (પ્રસ્તુતમાં નારકોને તો નીચગોત્રનો જ ઉદય હોય, એ વાત બધાંને નિર્વિવાદ માન્ય છે...) 26 જિનનામકર્મનો ઉદય તેર-ચૌદમા ગુણઠાણે રહેલા મનુષ્યોને જ હોય છે. એટલે નરકમાં તો તેનો ઉદય સંભવિત જ નથી. 7 આહારકદ્ધિકનો ઉદય છઠ્ઠા ગુણઠાણે રહેલા સર્વવિરત મનુષ્યોને જ હોય છે. (લબ્ધિ ફોરવ્યા પછી કોઈક જીવ સાતમે ગુણઠાણે પણ આવે અને એટલે આહારકદ્ધિકનો ઉદય સાતમે ગુણઠાણે રહેલા જીવોને પણ હોઈ શકે. પરંતુ તે અલ્પકાલીન હોવાથી અહીં તેની વિરક્ષા કરી નથી. પણ નારકોને તો તેનો ઉદય ન જ હોય. આમ નરકગતિમાર્ગણામાં સુરદ્ધિકાદિ ૪૬ કર્મપ્રકૃતિઓને છોડીને શેષ ૭૬ કર્મપ્રકૃતિઓનો ઓઘથી ઉદય હોય છે. આ પ્રમાણે નરકમાં ઓઘથી કર્મપ્રકૃતિઓનો ઉદય કહીને, હવે કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય - એ બતાવવા કહે છે... (૧) મિથ્યાત્વગુણઠાણે ૭૬ પ્રકૃતિમાંથી મિશ્રમોહનીય અને સમ્યક્તમોહનીય વિના ૭૪ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે. * 'तिरिक्खेसु संजमासंजमं परिवालयंतेसु उच्चागोत्तदुवलंभादो ।' - षटखण्डा० धवला भा. १५, पृ० १५२ તીર્થનાનુઃ સર્વજ્ઞતાથ સત્યાં મહુવીરા, નાચવા, ૩યામાવાન્ !' - વર્ષvo વૃત્તિ, વીર જ્ઞો૨૭ | સપ્તતિકામાં આહારકદ્ધિકનો ઉદય છદ્દે-સાતમે ગુણઠાણે જ કહ્યો છે અને કર્મસ્તવમાં અલ્પકાલીન હોવાથી સાતમાની વિવક્ષા નથી કરી, અહીં પણ કર્મસ્તવનો મત આદર્યો છે – એ વાત ધ્યાનમાં લેવી. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૧ ... ભાવના : મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે ગુણઠાણે હોય અને સમ્યક્ત્વમોહનીયનો ઉદય ચોથાથી સાતમા ગુણઠાણા સુધી હોય. તેથી તે બંનેનો ઉદય અહીં તો ન જ હોય. એટલે અહીં ૭૬માંથી બે પ્રકૃતિઓ નીકાળીને અવશેષ ૭૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૨) સાસ્વાદનગુણઠાણે ૭૪ પ્રકૃતિમાંથી મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી વિના ૭૨ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે. ભાવના : મિથ્યાત્વનો ઉદય પહેલે ગુણઠાણે જ હોય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો અને નરકાનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિથી નરકમાં જનાર જીવને હોય છે, પણ સાસ્વાદન લઈને કોઈપણ જીવ નરકમાં જતો જ નથી.* એટલે જ આ ગુણઠાણે નરકાનુપૂર્વીનો અનુદય કહ્યો. (૩) મિશ્રગુણઠાણે ૭૨ પ્રકૃતિમાંથી અનંતાનુબંધીચતુષ્કને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૬૯ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે. ભાવના : અનંતાનુબંધીચતુષ્કનો ઉદય પહેલે-બીજે ગુણઠાણે જ હોય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો અને ત્રીજે ગુણઠાણે મિશ્રમોહનીયનો અવશ્ય ઉદય હોય છે. એટલે તેનો પુનરુદય કહ્યો.. (૪) અવિરતગુણઠાણે ૬૯ પ્રકૃતિમાંથી મિશ્રમોહનીયને છોડીને અને સમ્યક્ત્વમોહનીય અને નરકાનુપૂર્વી ઉમેરીને ૭૦ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો... ભાવના : * મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે ગુણઠાણે જ હોય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. * ક્ષયોપશમસમ્યક્ત્વી નારકીને સમ્યક્ત્વમોહનીયનો અવશ્ય ઉદય હોય છે, એટલે અહીં તેનો પુનરુદય કહ્યો. * જે જીવ સમ્યક્ત્વ લઈને વિગ્રહગતિથી નરકમાં ઉત્પન્ન થાય, તે જીવને લઈને નરકાનુપૂર્વીનો ઉદય નિબંધ સંભવી શકે. એટલે નરકાનુપૂર્વીનો પણ પુનરુદય કહ્યો.. * ‘નરયાળુપુલ્વિયાપ, સાસળસમ્મમ્મિ હોર્ ન છુ ઓ । नरयम्मि जं न गच्छइ, अवणिज्जइ तेण सा तस्स ॥ ८ ॥' - बृहत्कर्मस्तवभाष्यम् । For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ > ઓઘથી નરકગતિમાં ઉદયયન્ત્ર સં. | ગુણઠાણું પ્રકૃતિઓ | અનુદય વિચ્છેદ ઓઘથી ૭૬ મિથ્યાત્વ ૭૪ સાસ્વાદન ૭૨ મિશ્ર ૬૯ અવિરત ৩০ ૧ ર ૩ ૪ મિશ્રતિક નરકાનુપૂર્વી ૪૬ ઉદયસ્વામિત્વ પુનરુદય મિથ્યાત્વ અનંતાનુબંધીચતુષ્ક | મિશ્રમોહનીય મિશ્રમોહનીય સમ્યક્ત્વમોહ નરકાનુપૂર્વી આમ સામાન્યથી નરકગતિમાં કર્મપ્રકૃતિના ઉદયને કહીને, હવે વિશેષથી નરકગતિમાર્ગણામાં કર્મપ્રકૃતિના ઉદયને કહે છે– एमेव पढमनिरये, बीयाइसु अजयेऽणुपुवि विणु । मोत्तुं विउवेगारस, उच्चचऊ सगसयं आहे ॥ ८ ॥ एवमेव प्रथमनरके, द्वितीयादिषु अयते आनुपूर्वी विना । मुक्त्वा वैक्रियैकादशं, उच्चचतुष्कं सप्तशतमोघे ॥ ८ ॥ ગાથાર્થ : (મેવ=) સામાન્યથી કહેલ ઓઘોદયની જેમ, પ્રથમ નરકમાં પણ ઉદય જાણવો, બીજી વગેરે નરકમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો પુનરુદય ન કહેવો. “તિર્યંચગતિમાર્ગણામાં વૈક્રિય-એકાદશ અને ઉચ્ચચતુષ્કને છોડીને ૧૦૭ પ્રકૃતિઓ ઓઘથી ઉદયમાં હોય છે... (૮) ♦ વિશેષથી નરકગતિમાં ઉદય વિવેચન : જેમ નરકગતિમાર્ગણામાં ઓઘથી કર્મપ્રકૃતિઓનો ઉદય કહ્યો, તેમ રત્નપ્રભા નામની પહેલી નરકમાં પણ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. તે આ પ્રમાણે— ઓઘે સુરાદિ - ૪૬ પ્રકૃતિઓ વિના ૭૬ પ્રકૃતિઓ.. (૧) મિથ્યાત્વે મિશ્રદ્ધિક વિના ૭૪ પ્રકૃતિઓ.. (૨) તેમાંથી મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી વિના ૭૨ પ્રકૃતિઓ સાસ્વાદને. (૩) તેમાંથી અનંતાનુબંધીચતુષ્કને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૬૯ પ્રકૃતિઓ મિશ્રગુણઠાણે.. અને (૪) તેમાંથી * ‘તિયે તિર્યંચગતિમાર્ગણામાં’ એવો શબ્દ નવમી ગાથાના પ્રારંભમાં છે, પણ તેનું જોડાણ અહીં કરવાનું છે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૩ સમ્યક્વમોહનીય અને નરકાનુપૂર્વી સાથે અને મિશ્રમોદનીય છોડીને ૭૦ પ્રકૃતિઓ અવિરતગુણઠાણે ઉદયમાં હોય છે. આ પ્રમાણે પહેલી નરકમાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને હવે બીજી વગેરે નરકમાં કર્મપ્રકૃતિનો ઉદય કહે છે - બીજી શર્કરા પ્રભા નામની નરકથી માંડીને સાતમી નરક સુધીમાં કર્મપ્રકૃતિનો ઉદય પહેલાની જેમ જ સમજવો... ફરક માત્ર એટલો જ છે કે અહીં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો પુનરુદય ન કહેવો.. એટલે બીજી વગેરે નરકમાં ઓધે - ૭૬, મિથ્યાત્વે – ૭૪, સાસ્વાદને - ૭૨, મિશ્ર - ૬૯ અને સભ્યત્વે (મિશ્રમોહનીય છોડીને અને સમ્યક્વમોહનીય ઉમેરીને) ૬૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. % પહેલી નરક સુધી જ સમ્બન્ધીનું ગમન છે પ્રશ્ન : પહેલી નરકની જેમ બીજી વગેરે નરકોમાં પણ ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય કેમ ન ઘટે ? ઉત્તર : જે જીવો સમ્યક્ત લઈને નરકમાં જાય, તે જીવોને જ ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોય. હવે સમ્યક્ત લઈને કોઈપણ જીવ પહેલી નરકથી આગળની નરકોમાં જતો જ નથી. (એટલે આગળની નરકોમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વી મળે જ નહીં.) પ્રશ્ન : પણ તેવું (=સમ્યક્તી જીવ, બીજી વગેરે નરકોમાં જતો જ નથી - એવું) શી રીતે જણાય ? ઉત્તરઃ જુઓ; ત્રણ પ્રકારનું સમ્યક્ત હોય છે - (૧) ઔપથમિક, (૨) લાયોપથમિક, અને (૩) ક્ષાયિક... (૧) ઔપથમિક સમ્યક્ત બે પ્રકારનું છે- (ક) ગ્રંથિભેદથી થનારું, અને (ખ) શ્રેણિ ચડતી વખતે થનારું... તેમાં (ક) ગ્રંથિભેદથી થનારા સમ્પર્વમાં તો જીવ મરતો જ નથી, એટલે અહીં તો નરકાનુપૂર્વીનો ઉદય સંભવે જ નહીં, અને (ખ) શ્રેણિ ચડતી વખતે થનારા સમ્યક્નમાં જે જીવ મૃત્યુ પામે, તે તો નિયમા મરીને વૈમાનિકમાં જ ઉત્પન્ન થાય. એટલે તે નરકમાં જતો જ નથી કે જેથી તેને લઈને ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ઘટી શકે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉદયસ્વામિત્વ * (૨) નરકમાં તિર્યંચ-મનુષ્યો જ ઉત્પન્ન થાય અને જે તિર્યંચ-મનુષ્યો ક્ષયોપશમસમ્યક્ત્વવાળા હોય, તેઓ તે સમ્યક્ત્વને વમીને જ નરકમાં ઉત્પન્ન થાય, લઈને નહીં. એટલે નરકમાં જતી વખતે તેઓને ચોથું ગુણઠાણું હોતું જ નથી અને તેથી તેઓને લઈને પણ ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ન જ ઘટે. (૩) કર્મસાહિત્યનો મુખ્ય સિદ્ધાંત એ છે કે, ક્ષાયિકસમ્યક્ત્વી જીવો પહેલી નરક સુધી જ જાય, તેનાથી આગળની નરકોમાં નહીં. • -પંચસંગ્રહસ્વોપજ્ઞવ્યાખ્યામાં કહ્યું છે કે “બંધાયેલા આયુષ્યવાળા ક્ષાયિકસમ્યક્ત્વીઓ વૈમાનિકમાં કે રત્નપ્રભા નારકમાં ઉત્પન્ન થાય છે.” પૂજ્ય દેવચન્દ્રમહર્ષિએ પણ સ્વરચિત "ઉદયસ્વામિત્વમાં કહ્યું છે કે, “સમ્યક્ત્વ લઈને કોઈ બીજી વગેરે નરકમાં ન જાય, એટલે ત્યાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ન હોય..” આ જ વાત જીવસમાસ, ગોમ્મટસાર વગેરે ગ્રંથોમાં પણ કહી છે. એટલે ક્ષાયિકસમ્યક્ત્વીને ઉદ્દેશીને પણ બીજી વગેરે નરકોમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ન ઘટાવી શકાય.. તેથી બીજી વગેરે નરકમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વી ન કહી ૬૯ - કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. * 'कार्मग्रन्थिकमतेन तु वैमानिकदेवेभ्योऽन्यत्र तिर्यङ्मनुष्यो वान्तेनैव क्षायोपशमिक - सम्यक्त्वेनोत्पद्यते, न गृहीतेन । ' - विशेषावश्यक० श्लो० ४३० - वृत्ति: । 'ये तु मिथ्यादृष्ट्यवस्थायां बद्धायुष्कत्वादेषूत्पद्यन्ते तेऽवश्यं मरणसमये मिथ्यात्वं गत्वैवोत्पद्यन्ते ।' - जीवसमासवृत्तौ (श्लो० ૮૦-વૃત્તિ:) 'यतो - यस्माद् बद्धायुष्का वैमानिकदेवेषु रत्नप्रभानारकेषु वा क्षपितसप्तका गच्छन्ति' पंचसंग्रहस्वो० वृत्तिः ( उपशमना० श्लो० ४७ - वृत्तिः) । * 'सम्मनिरयाणुपुव्वी सहीया विणु मीसमोह घम्माए । वंसादिसु सम्मत्ते, निरयणुपुव्वा विणा उदओ ॥ ७ ॥ 'वेमाणिया य मणुया रयणाए असंखवासतिरिया य । तिविहा सम्मद्दिट्ठी वेयगउवसामगा सेसा ॥ ८० ॥' जीवसमासप्रकरणम् । 'बिदियादिसु छसु पुढविसु एवं णवरि य असंजदट्ठाणे | त्थि णिरयाणुपुव्वी तिस्से मिच्छेव वोच्छेदो ।। २९३ ।। ' - गोम्मटसारे कर्मकाण्डे । ‘प्राग्बद्धनरकायुस्तिर्यग्मनुष्ययोः सम्यक्त्वेन समं घर्मायामुत्पत्तिसम्भवात् ( श्लो० २८७ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૫ મતાંતરો જે (૧) કેટલાક આચાર્ય ભગવંતોનું એવું માનવું છે કે - “ક્ષાયિક સમ્યક્તીનું બીજી અને ત્રીજી નરકમાં પણ ગમન થઈ શકે છે એટલે તેઓશ્રીના મતે બીજી અને ત્રીજી નરકમાં પણ ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય સંભવી શકે છે. તેથી તેઓના મતે પહેલી-બીજી અને ત્રીજી એ ત્રણ નરકોમાં ચોથે ગુણઠાણે ૭૦ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય અને સમ્યક્તી જીવ ચોથી વગેરે નરકોમાં ન જતો હોવાથી ત્યાં નરકાનુપૂર્વીનો ઉદય ન હોય, એટલે ત્યાં ૬૯ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.. આ જ મતનો ઉલ્લેખ પ.પૂ. વીરશેખરસૂરિ મ.એ સ્વરચિત ઉદયસ્વામિત્વમાં મુખ્યરૂપે કરેલો છે... (૨) સિદ્ધાંતમતે ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ છેક છઠ્ઠી નરક સુધી જઈ શકે છે.* એટલે ચોથા ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય છઠ્ઠી નરક સુધી હોઈ શકે છે. તેથી ૧ થી ૬ નરકમાં ચોથે ગુણઠાણે ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય અને સાતમી નરકમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ન હોવાથી ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય.. वृत्तौ) वंशादिषट्पृथ्वीषु घर्मावत् षट्सप्ततिः उदययोग्या, असंयते नारकानुपूर्व्यदयो नहि, प्राग्बद्धनरकायुष्कस्यापि सम्यग्दृष्टेस्तत्रानुत्पत्तेः।' -जीवतत्त्वप्रदीपिका गोम्मटसारवृत्तिः (कर्मकाण्डे સ્તોર૬રૂ –વૃત્તી) I ___क्षायिकसम्यग्दृष्टिः प्रथमनरकं यावद् गच्छति ।' प्रेमगुणावृत्तिः (कर्मप्र० उपशमना. સ્તો, રૂર –વૃત્તી) * 'केषाञ्चिन्मतेन क्षायिकसम्यग्दृष्टयो तृतीयपृथिव्यां गच्छन्तीति ।' - પઝલસ્વોપવૃત્ત સ્નો રૂ ★ 'भंते ! रयणप्पभाए पुढवीए... किं सम्मद्दिट्ठी नेरतिया उववज्जति ? गोयमा ! सम्मद्दिट्ठीवि नेरइया उववज्जंति... एवं सक्करपभाए वि, एवं जाव तमाए वि।' -મીવિત શત ૨૩, È૦ ૨, પ્ર. ૨૬-૧૭ | 'विराधितसम्यक्त्वो हि षष्ठपृथ्वीं यावद् गृहीतेनापि सम्यक्त्वेन सैद्धन्तिकमतेन कश्चिદુત્વદ્યતે ' – વિશેષાવરમાણે (શ્નો જરૂ૦-વૃત્તી) I For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ ૭૨ ૩. X 1 SO % પ્રથમનરકમાં ઉદયય— . સં. 1 ગુણઠાણું | પ્રવૃતિઓ/ અનુદય | વિચ્છેદ | પુનરુદય ઓઘથી ૪૬ | ૧ | મિથ્યાત્વ | ૭૪ ] મિશ્રદ્ધિક | - સાસ્વાદન નરકાનુપૂર્વી | મિથ્યાત્વ મિશ્ર ૬૯ અનંતાનુબંધીચતુષ્ક | મિશ્રમોહનીય અવિરત – મિશ્રમોહનીય સમ્યક્વમોહ નરકાનુપૂર્વી % શર્કરા પ્રભાદિ ૬ નરકમાં ઉદયરત્ન છે | સં. ગુણઠાણું |પ્રકૃતિઓ | અનુદય | વિચ્છેદ | ઓઘથી+૧-૩ - રત્નપ્રભાની જેમ – | ૪ | અવિરત | ૬૯ | | મિશ્રમોહનીય | સમ્યક્વમોહનીય આ પ્રમાણે નરકગતિમાર્ગણામાં સામાન્યથી અને વિશેષથી કર્મપ્રકૃતિઓના ઉદયને કહીને, હવે તિર્યંચગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વને જણાવવા કહે છે # તિર્યંચગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે તિર્યંચગતિમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી વૈક્રિયદ્રિક, નરકત્રિક, દેવત્રિક, મનુષ્યત્રિક, ઉચ્ચગોત્ર, જિનનામ અને આહારદ્ધિક... એમ કુલ ૧૫ પ્રકૃતિ વિના ૧૦૭ પ્રકૃતિઓ ઓઘથી ઉદયમાં હોય છે. ૪ હેતુગવેષણા છે 24 વૈક્રિયદ્ધિકનો ઉદય દેવ-નારકોને જ હોય છે, બીજાને નહીં. જો કે વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચોને વૈક્રિય શરીર બનાવતી વખતે વૈક્રિયદ્ધિકનો ઉદય હોઈ શકે, પણ અહીં ભવધારણીય શરીરની જ વિવક્ષા કરી હોવાથી તે ઉત્તરવૈક્રિયશરીર ન લેવાય. 7 તિર્યંચોને તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી અને તિર્યંચાયુષ્યનો જ ઉદય * કેટલાક આચાર્યોના મતે આ યંત્ર બીજી ત્રીજી નરકમાં પણ સમજવું અને સિદ્ધાંત મતે છેક છઠ્ઠી નરક સુધી સમજવું.. કે કેટલાંક આચાર્યોના મતે આ યંત્ર ચોથી વગેરે નરકોમાં કહેવું અને સિદ્ધાંતમને માત્ર સાતમી નરકમાં જ કહેવું. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત . ૧૭ ... હોય, એટલે તે સિવાયના નરકત્રિક, દેવત્રિક અને મનુષ્યત્રિકનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. * તિર્યંચોને ભવસ્વભાવે જ નીચગોત્રનો ઉદય હોય છે*, એટલે ઉચ્ચગોત્રનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. * જિનનામકર્મનો ઉદય તે૨મે-ચૌદમે ગુણઠાણે હોય અને આહારકદ્વિકનો ઉદય પ્રમત્તાદિ ગુણઠાણે હોય.. હવે તે ગુણઠાણા તો તિર્યંચોને હોતા નથી, એટલે તે પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો... આ પ્રમાણે ઓઘથી તિર્યંચગતિમાર્ગણામાં ૧૦૭ કર્મપ્રકૃતિઓના ઉદયને કહીને, હવે ૧ થી ૫ ગુણઠાણે કર્મપ્રકૃતિના ઉદયને જણાવતાં કહે છેतिरिए मीसदुग विणा, मिच्छम्मि य पणजुअसयं सासाणे । सुहुमचउगमिच्छ विणा, मीसे इगनवइ मीसजुआ ॥ ९ ॥ विगलपणगअणतिरियाणुपुव्वि, विणु सम्म - आणुपुव्विजुआ । अजये दुणवड़ मीसं, विणु देसे दुहगसगपुवि ॥ १० ॥ तिरश्चि मिश्रद्विकं विना, मिथ्यात्वे च पञ्चयुतशतं सास्वादने । सूक्ष्मचतुष्कमिथ्यात्वे विना, मिश्र एकनवतिर्मिश्रयुता ॥ ९ ॥ विकलपञ्चकमनन्तानुबन्धि- तिर्यगानुपूर्व्यं, विना सम्यक्त्वानुपूर्वीयुता । अयते द्विनवतिर्मिश्रं, विना दौर्भाग्यसप्तकानुपूर्व्यं ॥ १० ॥ ગાથાર્થ : તિર્યંચગતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે મિશ્રદ્વિક વિના ૧૦૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય.. સાસ્વાદને સૂક્ષ્મચતુષ્ક અને મિથ્યાત્વ વિના ૧૦૦ પ્રકૃતિઓ.. તેમાંથી મિશ્રગુણઠાણે વિકલેન્દ્રિયપંચક, અનંતાનુબંધીચતુષ્ક, અને તિર્યંચાનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૯૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય. તેમાં અવિરતગુણઠાણે સમ્યક્ત્વમોહનીય અને તિર્યંચાનુપૂર્વી ઉમેરીને અને મિશ્રમોહનીયને છોડીને ૯૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય અને દેશિવરતગુણઠાણે દૌર્ભાગ્યસપ્તક અને તિર્યંચાનુપૂર્વી વિના ૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય. (૯-૧૦) વિવેચન : તિર્યંચગતિમાર્ગણામાં ૫ ગુણઠાણા હોય છે. * * આ વાતની સાબિતી પૂર્વે જ કરી દીધી છે, જુઓ પેજ નં. ૯. * ‘વિષ્ણુ જુલી' એ ૧૧મી ગાથામાં રહેલ પદનું અહીં જોડાણ કરવું. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ (૧) તેમાં ઓધે કહેલ ૧૦૭ પ્રકૃતિમાંથી મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયરૂપ બે પ્રકૃતિઓનો અનુદય કહેવો, કારણ કે મિશ્રમોહનીયનો ત્રીજા ગુણઠાણે અને સમ્યક્ત્વમોહનીયનો ચોથાદિ ગુણઠાણે ઉદય હોય છે. એટલે અહીં ૧૦૫ પ્રકૃતિઓનો ઉદય હોય. (૨) તેમાંથી સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ (=સૂક્ષ્મચતુષ્ક) અને મિથ્યાત્વ... એ ૫ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કરી સાસ્વાદને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવનાઃ સૂક્ષ્મનામકર્મનો ઉદય સૂક્ષ્મ-એકેન્દ્રિયમાં હોય, અપર્યાપ્તનામકર્મનો ઉદય લબ્ધપર્યાપ્ત જીવોમાં હોય.. સાધારણ નામકર્મનો ઉદય અનંત વનસ્પતિકાયમાં હોય અને આતપનામકર્મનો ઉદય બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં હોય.. હવે સૂક્ષ્મ-એકેન્દ્રિયાદિમાં રહેલો જીવ કદી સાસ્વાદન પામતો જ નથી અને પૂર્વપ્રતિપન્ન સાસ્વાદનવાળો જીવ કદી ત્યાં ઉત્પન્ન થતો જ નથી. એટલે સાસ્વાદનગુણઠાણે તે બધા જીવપ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો ઉદય ન જ હોય. * પ્રશ્ન : પૂર્વપ્રતિપન્ન સાસ્વાદનવાળો જીવ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ શકે છે અને તેવી પૃથ્વીકાયમાં તો આતપનો ઉદય માન્યો છે જ. તો બીજે ગુણઠાણે આતપનો ઉદય કેમ ન ઘટે ? ૧૮ ઉત્તર : જુઓ – તે જીવો શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પૂર્વે જ સાસ્વાદનગુણઠાણું *વમી દે છે, એટલે શ૨ી૨૫ર્યાપ્તિ પછી તો તે ગુણઠાણાનું અસ્તિત્વ જ નથી રહેતું. જ્યારે આતપ નામકર્મનો ઉદય તો શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ હોય છે, એટલે સાસ્વાદનગુણઠાણે આતપ નામકર્મનો ઉદય સંગત થાય નહીં. * પૂર્વભવમાં જેણે સાસ્વાદન પામ્યું હોય અને એ સાસ્વાદન જે જીવ પરભવમાં પણ સાથે લઈ જવાનો હોય, તે અહીં પૂર્વપ્રતિપન્ન સાસ્વાદનવાળો જીવ સમજવો. આ જીવ મરીને એકેન્દ્રિયમાં જાય તો ત્યાં પણ સાસ્વાદન-ગુણઠાણું હોય. સાસ્વાદનગુણઠાણાનો કાળ ઉત્કૃષ્ટથી પણ ૬ આવલિકા જેટલો જ છે, એટલે શરી૨૫ર્યાપ્તિ પૂર્વે તો તેનો કાળ પૂરો થઈ જ જાય.. 'बादरपुढविकातितो पज्जत्तगो आतवणामाए उदीरगो ।' -ર્મપ્ર૦ શ્લો॰ શ્રૂ - ચૂના કવીરા૦ | 'तत: कालं कृत्वा बादरपृथ्वीकायिकेषु मध्ये समुत्पद्यते, समुत्पन्नश्च सन् शरीरपर्याप्त्या पर्याप्त आतपनामोदये वर्तमानस्तदुदीरयति । ' - पंचसंग्रहवृत्तिः उदीरणा० श्लो० ३० । For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત મિથ્યાત્વનો ઉદય તો પહેલે ગુણઠાણે જ હોય. એટલે ૧૦૫ માંથી આ ૫ પ્રકૃતિઓ નીકાળી સાસ્વાદનગુણઠાણે ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય હોય.. (૩) તેમાંથી મિશ્રગુણઠાણે (વિકલપંચક=) વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, અનંતાનુબંધીચતુષ્ક અને તિર્યંચાનુપૂર્વી . એ ૧૦ પ્રકૃતિઓ નીકાળીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૯૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : * વિકલપંચક યથાસંભવ એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને ઉદયમાં હોય છે અને એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને તો પહેલું-બીજું ગુણઠાણું જ હોય, એટલે અહીં તેમના પ્રાયોગ્ય પાંચ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય. * અનંતાનુબંધીચતુષ્કનો ઉદય પહેલે-બીજે ગુણઠાણે જ હોય, ત્રીજાદિ ગુણઠાણે નહીં. ૧૯ * મિશ્રગુણઠાણે કોઈપણ જીવ મરતો નથી, એટલે અહીં તિર્યંચાનુપૂર્વીનો ઉદય ઘટી શકે નહીં (તિર્યંચાનુપૂર્વીનો ઉદય તો મરીને વિગ્રહગતિથી તિર્યંચમાં જના૨ જીવને હોય છે.) * ત્રીજે ગુણઠાણે મિશ્રમોહનીયનો અવશ્ય ઉદય હોય છે. (૪) અવિરતગુણઠાણે ૯૧માંથી મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ કરવો અને સમ્યક્ત્વમોહનીય તથા તિર્યંચાનુપૂર્વીનો પુનરુદય કહેવો.. એટલે અહીં ૯૨ કર્મપ્રકૃતિઓનો ઉદય થાય. ભાવના : (ક) ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ જીવને સમ્યક્ત્વમોહનીયનો અવશ્ય ઉદય હોય છે, (ખ) જે જીવ સમ્યક્ત્વ લઈને વિગ્રહગતિથી તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય*, તે જીવને ઉદ્દેશીને ચોથે ગુણઠાણે તિર્યંચાનુપૂર્વીનો ઉદય નિબંધ , ઘટી શકે, અને (ઘ) ચોથે ગુણઠાણે મિશ્રમોહનીયનો ઉદય ન હોય. (૫) તેમાંથી દેશિવરતગુણઠાણે દૌર્ભાગ્યસપ્તક (=દુર્ભાગ, અનાદેય, 'समाप्ते च शरीरे तत्रातपनामोदयो भवति ।' -बृहत्कर्मस्तववृत्तिः श्लो० २५ गोविन्दगणिकृता । * જીવનું સમ્યક્ત્વ સાથે તિર્યંચગતિમાં ગમન નિબંધ થઈ શકે છે, એ વાતની સાબિતી ઉદયસ્વામિત્વની સંસ્કૃતવૃત્તિમાં વિસ્તારથી કરવામાં આવી છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ... For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ઉદયસ્વામિત્વ فرام | له સાસ્વાદન | ૧OO અપયશ, અપ્રત્યાખ્યાનાવરણ કષાયચતુષ્ક) અને તિર્યંચાનુપૂર્વી એ ૮ પ્રકૃતિ વિના ૮૪ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે. ભાવના : દેશવિરતિ ગુણસંપન્ન તિર્યંચ અથવા મનુષ્યોને ગુણપ્રત્યયે જ દુર્ભગાદિ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી અને બીજા કષાયનો ઉદય તો ચોથા ગુણઠાણા સુધી જ હોય છે, એટલે અહીં તેઓનો ઉચ્છેદ કર્યો. આનુપૂર્વીનો ઉદય નિયમો અપાન્તરાલ ગતિમાં જ હોય અને ત્યારે પહેલું, બીજું કે ચોથું ગુણઠાણું જ હોય, એટલે અહીં તિર્યંચાનુપૂર્વીનો પણ વિચ્છેદ કર્યો. ૪ તિર્યંચગતિમાર્ગણામાં ઉદયયંત્ર છે | સં.ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદય | વિચ્છેદ | પુનરુદય | ઓઘથી | ૧૦૭ વૈક્રિય-એકાદશ, ઉચ્ચચતુષ્ક ૧ | મિથ્યાત્વ | ૧૦૫ | મિશ્રદ્ધિક સૂક્ષ્મચતુષ્ક-મિથ્યાત્વ ૩ | મિશ્ર ૯૧ | તિર્યંચાનુપૂર્વી | વિકસેન્દ્રિય પંચક, મિશ્રમોહનીય અનંતાનુબંધી ચતુષ્ક.. ૪અવિરત | ૯૨ | મિશ્રમોહનીય સમ્યક્વમોહનીય તિર્યગાનુપૂર્વી ૫ | દેશવિરત | ૮૪ | દુર્ભગસપ્તક, [તિર્યંચાનુપૂર્વી આ પ્રમાણે ઓઘથી અને ગુણઠાણા પ્રમાણે તિર્યંચગતિમાર્ગણામાં સામાન્યથી કર્મપ્રકૃતિના ઉદયને કહીને, હવે લધ્યપર્યાપ્ત તિર્યંચોમાં વિશેષથી કર્મપ્રકૃતિના ઉદયને કહે છે– જે લધ્યપર્યાપ્ત તિર્યંચગતિમાર્ગણા છે विणु चुलसी तिरिओहा, मोत्तुं आयवदु थीअड पज्ज चउ। मज्झागिई छेवट्ठ-रहियं संघयणपणगं च ॥११॥ विना चतुरशीतिस्तिर्यगोधात्, मुक्त्वाऽऽतपद्विकं स्त्र्यष्टकं पर्याप्तं चतस्रः । मध्याकृतीः सेवार्तरहितं संहननपञ्चकञ्च ॥११॥ पराघाय-मीस-कुखगई-दुगं अपज्जतिरियम्मि इगासीइ । विक्कियअडतिरियतिग-अपज्जूणविगलदसगहीणं ॥१२॥ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧ In ગુજરાતી વિવેચનાદિ સમન્વિતા पराघातमिश्रकुखगतिद्विकमपर्याप्ततिरश्च्येकाशीतिः । वैक्रियाष्टकतिर्यत्रिकापर्याप्तोनविकलेन्द्रियदशकहीनम् ॥१२॥ ગાથાર્થ તિર્યંચોને દેશવિરતિ ગુણઠાણે ૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય. લબ્ધપર્યાપ્તતિર્યંચમાં, તિર્યંચોને ઓઘથી કહેલ ૧૦૭માંથી આતપદ્ધિક, સ્ત્રીઅષ્ટક, પર્યાપ્ત, મધ્યાકૃતિચતુષ્ક, સંહનાનપંચક, પરાઘાતદ્રિક, મિશ્રઢિક અને વિહાયોગતિદ્રિક. એ ર૬ પ્રકૃતિઓ બાદ કરતાં ૮૧ કર્મપ્રકૃતિઓ ઉદયમાં હોય અને વૈક્રિયાષ્ટક, તિર્યચત્રિક, અપર્યાપ્તને છોડીને વિકલેન્દ્રિયદશક. એ ૨૦ પ્રકૃતિઓ છોડીને “મનુષ્યગતિમાર્ગણામાં ૧૦૨ પ્રકૃતિઓનો ઉદય હોય. (૧૧-૧૨) વિવેચનઃ લબ્ધપર્યાપ્ત તિર્યંચગતિમાં સામાન્યથી તિર્યંચગતિમાં ઓથે જે ૧૦૭ પ્રકૃતિઓ કહેવાઈ હતી, તેમાંથી આપ - ઉદ્યોત, સ્ત્રીઅષ્ટક(સ્ત્રીવેદ, પુરુષવેદ, સમચતુરસસંસ્થાન, સુભગ, સુસ્વર, આદેય, યશ, શુભવિહાયોગતિ) પર્યાપ્તનામ, મધ્યમ ૪ સંસ્થાન, પહેલા પ સંઘયણ, પરાઘાત - ઉચ્છવાસ, મિશ્રમોહનીય - સમ્યક્વમોહનીય, કુખગતિ - દુઃસ્વર... એમ કુલ ર૬ પ્રકૃતિઓ નીકાળીને ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ૮૧ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. હવ જે પ્રકૃતિઓનું વર્જન કર્યું છે, તેના કારણો વિચારાય છે – કારણગવેષણા જે 7 આતપનામકર્મનો ઉદય લબ્ધિપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોને જ હોય, લધ્યપર્યાપ્ત જીવોને નહીં. 28 ઉદ્યોતનામકર્મનો ઉદય પણ લબ્ધિપર્યાપ્ત જીવોને જ હોય છે, એટલે લધ્યપર્યાપ્ત જીવોને તેનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે.. હ9 ૧૩ મી ગાથામાં રહેલ “પુ દુસર્ચ = મનુષ્યતિમાં ૨૦૨' એ પદનું જોડાણ અહીં કરવાનું છે. * 'बादरपुढविकातितो पज्जत्तगो आतवणामाए उदीरगो।' - વર્મgo ચૂપ સ્તોત્ર શરૂ – ૩ીર | * 'उज्जोअणामाए पज्जत्ततिरिउत्ति ।' - कर्मप्र० चूर्णौ० १३ - उदीरणा० । For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉદયસ્વામિત્વ * લબ્ધપર્યાપ્ત બધા જીવો નિયમા નપુંસક જ હોય છે, એટલે સ્ત્રીપુરુષવેદનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. * લબ્ધપર્યાપ્ત બધા જીવોને યથાસંભવ છેલ્લા સંઘયણ અને છેલ્લા સંસ્થાનનો જ ઉદય હોય છે, એટલે તે સિવાયના પહેલા પ સંઘયણ-સંસ્થાનનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. (એકેન્દ્રિયોને સંઘયણ જ હોતું નથી, એટલે જે લધ્યપર્યાપ્ત જીવોને સંઘયણ હોય, તેમને છેલ્લે સંઘયણ જ હોય એમ સમજવું. એ વાત દર્શાવવા જ “યથાસંભવ' પદનો નિર્દેશ કર્યો છે.) . * સુભગ, આદેય અને યશનામ એ ત્રણે પ્રકૃતિઓનો ઉદય લબ્ધિપર્યાપ્ત જીવોને જ હોય છે. એટલે સપ્તતિકા નામના ગ્રંથમાં, લધ્યપર્યાપ્ત જીવસ્થાનકો સંબંધી નામકર્મના બે ઉદયસ્થાનકોમાં સુભગાદિ ત્રણ પ્રકૃતિઓનો ઉદય નથી કહ્યો. 7 પરાઘાત, શુભવિહાયોગતિ અને અશુભવિહાયોગતિરૂપ ત્રણ પ્રકૃતિઓનો... સુસ્વર – દુઃસ્વર બે પ્રકૃતિઓનો.. અને ઉચ્છવાસ નામકર્મનો અનુક્રમે શરીર, ભાષા અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પછી પણ લબ્ધિપર્યાપ્ત જીવોને જ ઉદય હોય છે , લબ્ધપર્યાપ્ત જીવોને નહીં (એટલે લધ્યપર્યાપ્ત જીવોને શરીરાદિ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પણ તે તે પ્રકૃતિઓનો ઉદય હોતો નથી.) * 'लद्धिपज्जत्तीए अपज्जत्तगा सव्वे णपुंसगा।' - बन्धशतकचूर्णौ श्लो०५ । 'लब्ध्यपर्याप्तकस्य सर्वस्य नपुंसकत्वात्' - नव्यषडशीतिवृत्तिः श्लो० १८ । 'तेऽपुण्णसंढजुदा'- गोम्मटसारे कर्मकाण्डे श्लो० २९६ 'लब्ध्यपर्याप्तः सर्वोऽपि नपुंसक एव' - बन्धशतकटिप्पने श्लो० ७ । * 'इयरे हुंडं छेवट्ठगं तु विगला अपज्जत्ता।' -पञ्चसंग्रहे उदीरणा० श्लो० १२ । 'एगिदिता विगलिंदिता णेरतिगा सगलतिरियणरेसु वि अप्पज्जत्ता एते सव्वे सरीरत्था हुंडसंठाणस्स उदीरगा....तिरिक्खेसु जे तसकाइया विगलिंदिता, सगलतिरियणरेसु वि जे अपज्जत्तगा, एते सव्वे सेवट्टसंघयणस्स उदीरगा।' - कर्मप्र० चूर्णो श्लो० ११ उदीरणा० । ૮ જુઓ સપ્તતિકા - ગ્લો. ૩૭-૩૮ વૃત્તિ.. છે એટલે જ સપ્તતિકા ગ્રંથમાં, લધ્યપર્યાપ્ત પ્રાયોગ્ય નામકર્મનાં ઉદયસ્થાનમાં પરાઘાતાદિ ત્રણ પ્રકૃતિનો ઉદય કહ્યો નથી. જુઓ સપ્તતિકા ગ્લો. ૩૭-૩૮ ની વૃત્તિ.. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૨૩ 2 લબ્ધપર્યાપ્ત જીવો નિયમા મિથ્યાષ્ટિ જ હોય, એટલે તેઓને મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયનો ઉદય ન હોય, કારણ કે તેઓનો ઉદય તો અનુક્રમે ત્રીજા અને ચોથાદિ ગુણઠાણે હોય છે. પ્રશ્ન : તમે ૮૧ પ્રકૃતિમાં થીણદ્વિત્રિકનો પણ ઉદય માન્યો છે, પણ લષ્મપર્યાપ્ત જીવોને થીણદ્વિત્રિકનો ઉદય હોય ? ઉત્તરઃ હા, કારણ કે થીણદ્વિત્રિકનો ઉદય શરીરપર્યાપ્તિ પછી હોય છે, એવું કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. હવે લબ્ધપર્યાપ્ત જીવો શરીરપર્યાપ્તિ પછી યાવત્ ઇન્દ્રિયપર્યાપ્તિ તો પૂર્ણ કરે જ છે. એટલે ત્યારે તેઓને થીણદ્વિત્રિકનો ઉદય હોવામાં કોઈ બાધ નથી. આ પ્રમાણે તિર્યંચગતિમાર્ગણામાં કહેલ ૧૦૭ પ્રકૃતિમાંથી આતપાદિ- ૨૬ પ્રકૃતિઓ નીકાળીને, લબ્ધપર્યાપ્ત તિર્યંચગતિમાર્ગણામાં ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ૮૧ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. જે લધ્યપર્યાપ્ત તિર્યંચમાં ઉદયરત્ન છે. સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | તિર્યંચની ઓઘપ્રાયોગ્ય ૧૦૭માંથી વિચ્છેદ ઓઘથી | ૮૧ આતપદ્રિક + સ્ત્રીઅષ્ટક + પર્યાપ્ત + મધ્યાકૃતિચતુષ્ક + સંહનાનપંચક + પરાઘાતદ્ધિક + મિશ્રદ્ધિક + વિહાયોગતિદ્વિક ૧ | મિથ્યાત્વ | ૮૧ ઓઘની જેમ આમ તિર્યંચગતિમાં કર્મપ્રકૃતિના ઉદયને કહીને, હવે મનુષ્યગતિમાં તેને જણાવવા કહે છે - છે મનુષ્યગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે મનુષ્યગતિમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી વૈક્રિયઅષ્ટક (=વૈક્રિયદ્રિક, નરકત્રિક, દેવત્રિક) તિર્યચત્રિક, અપર્યાપ્તને છોડીને વિકલેન્દ્રિયદશક; અર્થાત્ * 'लब्ध्यपर्याप्तस्तु मिथ्यादृगेव ।' - बन्धशतकटिप्पने श्लो० ७ । * "णिद्दापणगस्स सरीरपज्जत्तीए पज्जत्तस्स अणंतरे समते आढत्तं णिद्दादिपणगस्स उदय एव भवतीति जाव इंदियपज्जत्तीचरिमसमतो ताव, (परे) दोवि उदतो उदीरणा य भवति ।' कर्मप्र० चूर्णी उदयाधिकारे श्लो० २।। આ વાતની અનેક શાસ્ત્રપાઠો દ્વારા સતર્કસિદ્ધિ ઉદયસ્વામિત્વ પરની સંસ્કૃતટીકામાં વિસ્તારથી કરી છે અને ત્યાં, જે આચાર્યો લધ્યપર્યાપ્ત જીવોમાં થીણદ્વિત્રિકનો ઉદય નથી માનતા, તેમનાં મતોનું પણ નિરૂપણ કર્યું છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ.. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉદયસ્વામિત્વ વિકસેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આતપ + ઉદ્યોત = વિકસેન્દ્રિયદશક, તેમાંથી અપર્યાપ્તને છોડીને ૯ પ્રકૃતિઓ... એમ ૨૦ પ્રકૃતિઓ છોડીને, ઓઘે ૧૦૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તર્કસંલોક છે. 7 વૈક્રિયદ્ધિકનો ઉદય ભવધારણીય શરીરને લઈને દેવ-નારકોને જ હોય છે. આગમમાં જે વિષ્ણુકુમાર - સ્થૂલભદ્રસ્વામી વગેરેને વૈક્રિયદ્ધિકનો ઉદય સંભળાય છે, તે ઉત્તરવૈક્રિય શરીરને લઈને કહ્યો હોવાથી અહીં તેની વિવક્ષા નથી (અહીં ભવધારણીય શરીરની વિવેક્ષા છે.) એટલે જ અહીં વૈક્રિયદ્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો. નરકત્રિક અને દેવત્રિકનો ઉદય અનુક્રમે નરકગતિ અને દેવગતિમાં જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. તિર્યંચત્રિક, જાતિચતુષ્ક, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ - એ ૧૧ કર્મપ્રકૃતિઓનો ઉદય માત્ર તિર્યંચગતિમાં જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. * ઉદ્યોત નામકર્મનો ઉદય સામાન્યથી તિર્યંચગતિમાં જ હોય છે, એટલે મનુષ્યગતિમાં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. પ્રશ્ન : વૈક્રિયશરીરવાળા સાધુઓને તો ઉદ્યોતનો ઉદય હોય છે જ*, તો તેને લઈને મનુષ્યગતિમાં ઉદ્યોતનો ઉદય કેમ ન ઘટે ? ઉત્તરઃ મનુષ્યમાં જે વૈક્રિય શરીર બનાવાય છે, તે અત્યંત અલ્પકાલીન હોય છે. તેથી અહીં તેની વિવક્ષા જ કરી નથી અને એટલે જ તેવા શરીરમાં ઉદ્યોતનો ઉદય હોવા છતાં પણ અહીં તેનો ઉલ્લેખ કર્યો નથી. પ્રશ્ન : તમે મનુષ્યગતિમાર્ગણામાં આહારકશરીરીની તો વિવક્ષા કરી છે જ, તો તેની સાથે સંલગ્નપણે રહેલ ઉદ્યોતના ઉદયની વિવક્ષા પણ કરવી જ જોઈએ ને ? ઉત્તર : સાંભળો - અમારા પૂર્વાચાર્યો વડે કર્મસ્તવ વગેરે ગ્રંથમાં છઠ્ઠા * ‘ફેટે ય રેવન' -રૂતિ વર્ષv૦ ૩ીરા જ્ઞો. શરૂ I ..૩ત્તરતિનો વૈશિયારીરિપળ માહીરેશરીરિશ... તે સર્વે ૩ોતચોવીરા !' -- पञ्चसङ्ग्रहस्वोपज्ञवृत्तौ श्लो० १४ उदीरणा० । For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૨૫ ગુણઠાણે આહારદ્ધિકનો ઉદય કહેવા છતાં પણ ઉદ્યોત નામકર્મનો ઉદય કહ્યો નથી, એટલે અમારા વડે પણ તે જ રસ્તો અપનાવાયો.. તેવી વિવેક્ષા ન કરવામાં પૂર્વાચાર્યોનું એ પણ કારણ હોઈ શકે કે, આહારકદ્ધિકનો ઉદય તો માત્ર મનુષ્યગતિમાં જ હોય છે.. જયારે ઉદ્યોતનો ઉદય તો મુખ્યરૂપે તિર્યંચગતિમાં જ હોય છે અને મુખ્યપણાને લઈને વ્યપદેશ થતો હોવાથી મનુષ્યગતિમાં તેની વિવક્ષા ન કરાય એ ઉચિત જ છે. બહુશ્રુતો આ વિશે બીજા પણ કારણો વિચારે.. આ પ્રમાણે મનુષ્યગતિમાર્ગણામાં ઓથે ૧૦૨ પ્રકૃતિઓનો ઉદય કહીને, હવે ૧૪ ગુણઠાણામાં કર્મપ્રકૃતિના ઉદયનું વર્ણન કરવા ત્રણ ગાથાઓ કહે છે – मणुए दुसयं मिच्छे, जिणपणविणु सत्तणवइ सासाणे। मिच्छ-अपज्जत्तविणा, पणनवई एगनवई य ॥१३॥ मीसे अणणरपुवी-विणु मीसजुआ दुणवई अजयम्मि । मीसविणु सम्मपुव्वी-सहिया दुहगसगनियपुव्वी ॥ १४ ॥ विणु देसे तेआसी, आहारदुगसहिया पमत्तम्मि। રૂપાણી વિણા તીરેસીયા, ગોહેલ્થ ફેયર-ડતું ૨૫ / मनुष्ये द्विशतं मिथ्यात्वे, जिनपञ्चकं विना सप्तनवतिः सास्वादने । मिथ्यात्वापर्याप्ते विना, पञ्चनवतिरेकनवतिश्च ॥ १३ ॥ मिश्रेऽन-नरानुपूव्यौं विना मिश्रयुता द्विनवतिरयते । मिश्रं विना सम्यक्त्वानुपूर्वी-सहिता दौर्भाग्यसप्तकनीचपूर्वीः ॥ १४ ॥ विना देशे त्र्यशीति-राहारकद्विकसहिता प्रमत्ते। एकाशीतिविना तृतीयकषायान्, ओघवदितराष्टसु ॥ १५ ॥ ગાથાર્થ : મનુષ્યગતિમાં ૧૦૨ પ્રકૃતિઓ. તેમાંથી મિથ્યાત્વે જિનપંચક વિના ૯૭ પ્રકૃતિઓ. તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ અને અપર્યાપ્ત વિના ૯૫ પ્રકૃતિઓ.. તેમાંથી મિશ્રગુણઠાણે અનંતા ૪ અને મનુષ્યાનુપૂર્વી વિના તથા મિશ્રમોહનીયના ઉદય સાથે ૯૧ પ્રકૃતિઓ. તેમાંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને સમ્યક્વમોહનીય તથા મનુષ્યાનુપૂર્વી સાથે ૯૨ પ્રકૃતિઓ ઉદય હોય.. તેમાંથી દૌર્ભાગ્યસપ્તક, નીચગોત્ર અને મનુષ્યાનુપૂર્વી એ ૯ પ્રકૃતિ વિના For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉદયસ્વામિત્વ દેશવિરતગુણઠાણે ૮૩ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય.. તેમાંથી પ્રમત્તગુણઠાણે પ્રત્યાખ્યાનાવરણ કષાયચતુષ્ક વિના અને આહારકદ્ધિક સાથે ૮૧ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય... અને સાતમા વગેરે આઠ ગુણઠાણે (કર્મસ્તવમાં કહેલ) ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો.. (૧૩-૧૪-૧૫) વિવેચનઃ મનુષ્યગતિમાર્ગણામાં ઓઘથી ૧૦૨ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે. તેમાંથી – (૧) મિથ્યાત્વગુણઠાણે જિનનામ, આહારકદ્ધિક, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય - એ પાંચ પ્રકૃતિ વિના ૯૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. ભાવનાઃ જિનનામનો ઉદય તેરમે-ચૌદમે ગુણઠાણે હોય, આહારકદ્વિકનો ઉદય છેકે ગુણઠાણે હોય, મિશ્ર-સમ્યક્વમોહનીયનો ઉદય અનુક્રમે ત્રીજાચોથાદિ ગુણઠાણે હોય, એટલે મિથ્યાત્વગુણઠાણે આ બધી કર્મપ્રકૃતિઓનો ઉદય ન થાય. (૨) તેમાંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ અને અપર્યાપ્ત – એ બે પ્રકૃતિ વિના ૯૫ પ્રકૃતિઓનો ઉદય હોય છે. મિથ્યાત્વ પહેલે ગુણઠાણે જ હોવાથી અહીં તેનો વિચ્છેદ કર્યો અને અપર્યાપ્ત નામકર્મનો ઉદય લધ્યપર્યાપ્ત જીવોને હોય અને તે જીવો નિયમા મિથ્યાદષ્ટિ હોવાથી બીજે ગુણઠાણે તેમના પ્રાયોગ્ય અપર્યાપ્ત નામકર્મનો ઉદયવિચ્છેદ થાય. (૩) તેમાંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક અને મનુષ્યાનુપૂર્વી નીકાળીને તથા મિશ્રમોહનીય ઉમેરીને ૯૧ પ્રકૃતિઓનો ઉદય હોય છે. ભાવના : અનંતાનુબંધીચતુષ્કનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય મરીને વિગ્રહગતિથી મનુષ્યમાં જનાર જીવન હોય, પણ ત્રીજે ગુણઠાણે કોઈપણ જીવ મરતો નથી, એટલે અહીં તેનો ઉદય ન થાય અને મિશ્રમોહનીયનો નિયમ ઉદય હોય. (૪) તેમાંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીય છોડીને અને સમ્યક્તમોહનીય + મનુષ્યાનુપૂર્વીને ઉમેરીને ૯૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે. ભાવના : મિશ્રમો નો ઉદય માત્ર ત્રીજા ગુણઠાણે જ થાય, એટલે અહીં તેનો વિચ્છેદ કર્યો... ક્ષાયોપથમિકસમ્યક્તવાળા મનુષ્યને સમ્યક્વમોહનીયનો નિયમા ઉદય હોય, એટલે અહીં તેનો પુનરુદય કહ્યો.. જે જીવ સમ્યક્ત લઈને For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત . વિગ્રહગતિથી મનુષ્યમાં જતો હોય, તે જીવને ચોથે ગુણઠાણે મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોય છે, એટલે અહીં તેનો પુનરુદય કહ્યો.. વિશેષ નોંધ ઃ સમ્યક્ત્વ સાથે મનુષ્યમાં, દેવ-નારક અને મનુષ્યો જ આવે, તિર્યંચો નહીં. તેનું કારણ એ કે, તિર્યંચો સમ્યક્ત્વ સાથે મરીને દેવલોકમાં જ ઉત્પન્ન થાય, એવું કાર્યગ્રન્થિકમતે સિદ્ધ થાય* છે. ૨૦ (૫) ૯૨ માંથી દેશિવરતગુણઠાણે દૌર્ભાગ્યસપ્તક, નીચગોત્ર અને મનુષ્યાનુપૂર્વી - એ ૯ પ્રકૃતિ વિના ૮૩ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. ભાવના : દુર્ભાગ, અનાદેય અને અપયશ - આ ત્રણ પ્રકૃતિઓ દેશવિરતોને ગુણપ્રત્યયથી જ ઉદયમાં નથી *આવતી અને અપ્રત્યાખ્યાનાવરણચતુષ્કના ઉદયમાં દેશિવરતિનો લાભ જ નથી થતો, એટલે અહીં દૌર્ભાગ્યસપ્તકનો ઉદયવિચ્છેદ કહ્યો.. દેશવિરતે તિર્યંચોને તિર્યંચપણાનાં કારણે નીચગોત્રનો ઉદય હોવા છતાં પણ, મનુષ્યોને ગુણપ્રત્યયથી જ તેનો ઉદય હોતો નથી. અને દેશવિરત ગુણઠાણું પરભવમાં લઈ જવાતું નથી, એટલે અહીં મનુષ્યાનુપૂર્વીનો પણ ઉદય ન હોય.. (૬) તેમાંથી પ્રમત્તગુણઠાણે પ્રત્યાખ્યાનાવરણકષાયચતુષ્કને નીકાળીને અને આહારકદ્ધિક ઉમેરીને ૮૧ પ્રકૃતિઓનો ઉદય હોય છે. પ્રત્યાખ્યાનાવરણકષાયચતુષ્કના ઉદયમાં ચારિત્રનો લાભ જ ન થાય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો અને છઢે ચૌદપૂર્વીને આહારકશરીરની વિપુર્વણા થઈ શકતી હોવાથી આહા૨કદ્વિકનો પુનરુદય કહ્યો. (૭-૧૪) હવેનાં પ્રમત્તાદિ આઠ ગુણઠાણે, જેમ કર્મસ્તવમાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તેમ કહેવો.. એટલે અપ્રમત્તે - ૭૬, અપૂર્વકરણે- ૭૨, * આ વાતની સતર્ક સિદ્ધિ ઉદયસ્વામિત્વ ગ્રંથ પરની સંસ્કૃત વૃત્તિમાં વિસ્તારથી કરવામાં આવી છે, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ... * ‘तिस्रः प्रकृतयो देशविरत्यादिषु गुणप्रत्ययाद् नोदयन्ते' -नव्यकर्मस्तववृत्तिः श्लो० १६ 'मनुजेषु नु सर्वस्य देशविरतादेर्गुणिनो गुणप्रत्ययादुच्चैर्गौत्रमेवोदेतीति उत्तरत्र नीचैर्गोत्रदयाभाव: ।' बृहत्कर्मस्तववृत्तौ गोविन्दगणिकृतायाम् (श्लो० २९ - वृत्तौ ) । ‘વેસે તન્દ્રિયસાયા, બીજું' - ગોમ્મદસારે ર્મા′ શ્લો૦ રૂ૦૦ | For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ 0 | ૨૮ ઉદયસ્વામિત્વ અનિવૃત્તિકરણે - ૬૬, સૂક્ષ્મસંપરાય - ૬૦, ઉપશાંતમોહે – ૫૯, ક્ષણમોહે – પ૭/૫૫, સયોગીગુણઠાણે - ૪૨, અયોગગુણઠાણ - ૧૨... અહીં બધે ભાવનાઓ કર્મસ્તવ-અનુસારે સમજવી. જે સામાન્યથી મનુષ્યગતિમાં ઉદયયંત્ર છે સં. ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદય | વિચ્છેદ પુનરુદય | ઓઘથી | ૧૦૨ વૈક્રિયાષ્ટક + તિર્યંચત્રિક+| અપર્યાપ્તને છોડીને વિકલદશક ૧ મિથ્યાત્વ | ૯૭ જિનનામ + મિશ્રદ્ધિક + આહારદ્ધિક સાસ્વાદન | ૯૫ મિથ્યાત્વ + અપર્યાપ્ત ૩ Tમિશ્રા ૯૧ | મનુષ્યાનુપૂર્વી | અનંતાનુબંધીચતુષ્ક મિશ્રમોહનીય ૪ |અવિરત |૯૨ મિશ્રમોહનીય સમ્યક્વમો. | મનુષ્યાનુપૂર્વી ૫ દિશવિરત દૌભગ્યસપ્તક + નીચ + મનુષ્યાનુપૂર્વી ૬ પ્રમત્ત | ૮૧ | - પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક | આહારકદ્ધિક ૭િ |અપ્રમત્ત ૭૬ થીણદ્વિત્રિક+આહારકદ્ધિક | | | અપૂર્વકરણ | ૭૨ સમ્યક્વમોહનીય + ચરમસંહનનત્રિક ૯ |અનિવૃત્તિ. | ૬૬ હાસ્યાદિષર્ક ૧૦) સૂક્ષ્મસંપરાય ૬૦ વેદત્રિક+ સંજવલનત્રિક ૧૧|ઉપશાંતમોહ ૫૯ સંજવલનલોભ ૧૨ ક્ષણમોહ | પ૭/૫૫ બીજું-ત્રીજું સંઘયણ/ નિદ્રાદ્ધિક ૧૩સિયોગી ||૪૨ જ્ઞાનાવરણ-૫, દર્શના- | જિનનામ વરણ-૪, અંતરાય-૫ ૧૪ અયોગી |૧૨ | – | શરીર યોગ્ય ૩૦ પ્રકૃતિઓ આ પ્રમાણે સામાન્યથી મનુષ્યગતિમાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે | For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત લધ્યપર્યાપ્ત મનુષ્યમાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે– मणुअम्मि अपज्जम्मि, अपज्जतिरिव्व णवरं समणुअतिगा। तिरियतिगापज्जरहिय - विगलअटूणा खलु असीई ॥ १६ ॥ मनुष्येऽपर्याप्ते, अपर्याप्ततिरश्च इव नवरं समनुष्यत्रिका। तिर्यकिरकापर्याप्तरहित - विकलाष्टकोना खल्वशीतिः ॥१६॥ ગાથાર્થ લબ્ધપર્યાપ્ત મનુષ્યમાં, લબ્ધપર્યાપ્ત તિર્યંચની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ વિશેષતા એ કે, અહીં મનુષ્યત્રિકનો પણ ઉદય કહેવો અને તિર્યચત્રિક + અપર્યાપ્ત છોડીને વિકલાષ્ટક - આ પ્રકૃતિનું વર્જન કરવું. ૮૦ પ્રકૃતિનો ઉદય” (દેવગતિમાર્ગણામાં હોય છે.) (૧૬) વિવેચન : લબ્ધપર્યાપ્ત મનુષ્યગતિમાર્ગણામાં, લબ્ધપર્યાપ્ત તિર્યંચમાં ઓઘથી જે ૮૧ પ્રકૃતિઓ કહેવાઈ હતી, તેમાં મનુષ્યત્રિકનો પ્રક્ષેપ કરવો (૮૧-૩-૮૪) અને તેમાંથી તિર્યચત્રિક, અપર્યાપ્તને છોડીને વિકસેન્દ્રિયઅષ્ટક; અર્થાત્ વિકલેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ = વિકલાષ્ટક, તેમાંથી અપર્યાપ્તને છોડીને ૭ પ્રકૃતિઓ. એમ કુલ ૧૦ પ્રકૃતિ વિના (૮૪-૧૦=૦૭૪ કર્મપ્રકૃતિઓનો ઉદય ઓધે અને મિથ્યાત્વે હોય છે. (૧૬) હેતુસંલોક છે કે મનુષ્યત્રિકનો ઉદય મનુષ્યોને નિયમો હોય છે, એટલે તેનું ઉપાદાન કર્યું.. 7 તિર્યચત્રિક, વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ - આ બધી કર્મપ્રકૃતિનો ઉદય માત્ર તિર્યંચગતિમાં જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. * કેટલાંક આચાર્યોના મતે લધ્યપર્યાપ્ત જીવોને થીણદ્વિત્રિકનો ઉદય નથી હોતો, એટલે તેમના મતે થીણદ્વિત્રિકનો પણ વિચ્છેદ કરી ૭૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો. * “મસીરૂં' એ ગાથાના પદનું જોડાણ, આગળની ગાથા સાથે કરવાનું છે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉદયસ્વામિત્વ લધ્યપર્યાપ્તમનુષ્યમાં ઉદયયંત્ર સગુણઠાણું પ્રકૃતિઓ લબ્ધિઅપર્યાપ્ત તિર્યંચની ઓઘપ્રાયોગ્ય | પ્રક્ષેપ | ૮૧માંથી વિચ્છેદ | |ઓઘથી | ૭૪ | તિર્યંચત્રિક + અપર્યાપ્તને છોડીને વિલેન્દ્રિયાષ્ટક | મનુષ્યત્રિક | | ૧ | મિથ્યાત્વે ૭૪ | ઓઘની જેમ | મનુષ્યત્રિક આ પ્રમાણે મનુષ્યગતિમાર્ગણામાં સામાન્યથી અને વિશેષથી કર્મપ્રકૃતિઓનો ઉદય કહીને, હવે દેવગતિમાર્ગણામાં કર્મપ્રકૃતિઓનો ઉદય જણાવવા ગ્રંથકારશ્રી કહે છે– $ દેવગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે. णरइगतीसणपुपणग-णिरयजिणतिगं विणा सुरे ओहे। मिच्छे मीसदु विणु, अडसयरी साणे विणा मिच्छं ॥ १७ ॥ सगसयरी मीसे अण-सुरपुव्वी विणु तिसयरी मीसजुआ। सम्मसुरपुस्विजुत्ता, चउसयरी मीसविणु अजये ॥ १८ ॥ नरैकत्रिंशन्नपुंसकपञ्चक-नरकजिनत्रिकानि विना सुर ओघे । मिथ्यात्वे मिश्रद्विकं विनाऽष्टसप्ततिः सास्वादने विना मिथ्यात्वम् ॥१७॥ सप्तसप्ततिर्मिश्रेऽनन्तानुबन्धिसुरानुपूर्वीभिविना त्रिसप्ततिर्मिश्रयुता । सम्यक्त्वसुरानुपूर्वीयुक्ता, चतुःसप्ततिर्मिश्रं विनाऽयते ॥१८॥ ગાથાર્થ દેવગતિમાર્ગણામાં ૧૨૨માંથી મનુષ્યગત્યાદિ - ૩૧, નપુંસકાંચક, નરકત્રિક અને જિનત્રિક - એ ૪ર વિના ૮૦ પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંથી મિથ્યાત્વે મિશ્રદ્ધિક વિના ૭૮ પ્રકૃતિનો ઉદય હોય. તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ વિના ૭૭ પ્રકૃતિનો ઉદય હોય. તેમાંથી અનંતાનુબંધીચતુષ્ક + દેવાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય સાથે ૭૩ પ્રકૃતિઓનો ઉદય મિશ્રગુણઠાણે હોય. તેમાં અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય + દેવાનુપૂર્વી ઉમેરીને અને મિશ્રમોહનીય નીકાળીને ૭૪ પ્રકૃતિનો ઉદય કહેવો. (૧૭-૧૮) વિવેચન : દેવગતિમાર્ગણામાં ૧૨૨માંથી મનુષ્યત્રિક, તિર્યંચત્રિક, ઔદારિકદ્ધિક, છ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, ઉદ્યોત, થીમદ્વિત્રિક For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૩૧ (=મનુષ્યગત્યાદિ ૩૧), નપુંસકવેદ, નીચગોત્ર, હુડકસંસ્થાન, કુખગતિ, દુઃસ્વર (=નપુંસકપંચક), નરકત્રિક, જિનનામ અને આહારદ્ધિક – આ ૪૨ પ્રકૃતિઓ વિના ઓઘે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. કારણસંલોક છે કે મનુષ્યત્રિક, તિર્યચત્રિક અને નરકત્રિકનો ઉદય અનુક્રમે મનુષ્ય-તિર્યંચ અને નરકમાં જ થાય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. 24 સંઘયણ વગરના અને વૈક્રિયશરીરવાળા દેવોને છ સંઘયણ અને ઔદારિકદ્ધિકનો ઉદય ન હોય એ સ્પષ્ટ જ છે . 7 વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપઆ કર્મપ્રકૃતિઓનો ઉદય નિયમા તિર્યંચોને જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. 7 અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધપર્યાપ્ત જીવોને જ હોય છે, જ્યારે દેવો તો લબ્ધિપર્યાપ્ત જ હોય. એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. & ઉદ્યોત નામકર્મનો ઉદય મુખ્યત્વે તિર્યંચોને જ હોય છે. જો કે લબ્ધિને આશ્રયીને ઉત્તરક્રિયશરીરમાં દેવોને પણ તેનો ઉદય હોય છે, પણ અહીં ભવધારણીય શરીરની જ વિવક્ષા છે, એટલે તેનો ઉલ્લેખ કર્યો નથી. પ્રશ્નઃ દેવોને ભવધારણીય શરીરમાં પણ જે તેજ દેખાય છે, તે શું ઉદ્યોત નામકર્મના કારણે નથી ? ઉત્તર : ના, કારણ કે તે તેજ, દેવોના શરીરમાં રહેલાં વર્ણના પ્રકર્ષથી થાય છે.* એટલે તે તેના કારણ તરીકે દેવોને ઉદ્યોત નામકર્મનો ઉદય માનવો જરૂરી નથી. 7 થીણદ્વિત્રિકનો ઉદય સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યોને સિદ્ધાંતમાં ક્યાંક-ક્યાંક દેવોને પ્રથમ સંઘયણી તરીકે કહ્યાં છે, તે તેવી શક્તિવિશેષને લઈને કહ્યાં છે, અસ્થિરચનાને લઈને નહીં, જયારે અહીં તો અસ્થિરચનાને લઈને વિવેક્ષા છે, એટલે એ અપેક્ષાએ દેવોને “અસંઘયણી” કહેવા ઉચિત જ છે. ★ 'इह देवानां द्वे शरीरे, भवधारणीयमुत्तरवैक्रियञ्च । तत्र भवधारणीये अत एव वचनान्नास्ति उद्योतनामकर्मोदयः, किन्तु तेषु यः प्रकाशः स वर्णनामजनितशरीरकृष्णादिवर्णप्रकर्षप्रभवो यथा तीर्थकराणां भामण्डलरूपः प्रकाशः ।' - कर्मप्रकृतिटिप्पणकम् उदीरणा० श्लो० १३ । For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ .. જ હોય, દેવોને નહીં, એટલે અહીં તેના ઉદયનો વિચ્છેદ કહ્યો. દેવો ભવસ્વભાવે સ્ત્રી-પુરુષ જ હોય છે, નપુંસક નહીં. એટલે નપુંસકવેદનો અહીં ઉદય ન હોય. ઉદયસ્વામિત્વ * દેવોને ભવસ્વભાવે જ ઉચ્ચગોત્ર, સમચતુરસસંસ્થાન, શુભવિહાયોગતિ અને સુસ્વરનો ઉદય હોય છે, એટલે તેઓને નીચગોત્ર, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ અને દુઃસ્વર - એ આઠ પ્રકૃતિઓનો ઉદય ન હોય. * જિનનામનો ઉદય તે૨મે-ચૌદમે ગુણઠાણે થાય અને આહારકક્રિકનો ઉદય છઢે ગુણઠાણે થાય, એટલે માત્ર પહેલા ચાર ગુણઠાણવાળા દેવોને તેનો ઉદય ન હોય. . એટલે ૧૨૨ પ્રકૃતિમાંથી આ ૪૨ પ્રકૃતિઓ છોડીને ઓથે ૮૦ પ્રકૃતિનો ઉદય હોય છે. (૧) ૮૦માંથી મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય એ બે પ્રકૃતિઓ નીકળીને ૭૮ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે બે પ્રકૃતિઓને નીકાળવાનું કારણ સ્પષ્ટ છે કે, તે બેનો ઉદય આગળના ગુણઠાણે થાય છે. (૨) ૭૮માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીયને નીકાળીને ૭૭ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો (મિથ્યાત્વનો ઉદય માત્ર પહેલે ગુણઠાણે જ હોય.) (૩) ૭૭માંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક + દેવાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય સાથે ૭૩ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : અનંતાનુબંધીનો ઉદય પહેલે-બીજે ગુણઠાણે જ હોય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.. દેવાનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે, જ્યારે ત્યાં મિશ્રગુણઠાણું હોતું નથી, એટલે તેનો અહીં અનુદય કહ્યો અને ત્રીજે મિશ્રમોહનીયનો અવશ્ય ઉદય હોય. (૪) ૭૩માંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીયને છોડીને અને સમ્યક્ત્વમોહનીય + દેવાનુપૂર્વી ઉમેરીને ૭૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : ક્ષયોપશમસમ્યક્ત્વવાળા દેવોને સમ્યક્ત્વમોહનીયનો નિયમા च णत्थि ? ** ‘पुणो किमद्वं त्थीणतियाणं उदीरणा.....असंखेज्जवासाउगतिरिक्खमणुस्सेसु देव - णेरइएसु .असंखेज्जवासाउगतिरिक्खमणुस्सेसु सव्वहा सुहीसु सुहबहुलदेवेसु दुक्खबहुलनारएसु च तदत्थित्तविरोहादो।' - सत्कर्मपञ्जिका । For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૩૩ ઉદય હોય, એટલે તેનું ગ્રહણ કર્યું. વિગ્રહગતિથી સમ્યક્ત સાથે દેવગતિમાં જનાર જીવને દેવાનુપૂર્વીનો ઉદય હોય છે, એટલે અહીં દેવાનુપૂર્વીનું પણ ગ્રહણ કર્યું અને મિશ્રમો)નો ઉદય ત્રીજા ગુણઠાણે જ હોય, અહીં નહીં. એટલે અહીં તેનો વિચ્છેદ કર્યો. વિશેષ નોંધઃ સમ્યક્ત સાથે દેવગતિમાં જનાર જીવ ક્ષાયિક,ક્ષાયોપથમિક કે ઔપથમિક - એ ત્રણમાંથી કોઈપણ સમ્યક્તવાળો હોઈ શકે છે. જુઓ – (૧) ક્ષાયિક સમ્યક્તવાળા જીવનું બંધાયેલા આયુષ્ય પ્રમાણે ચારેય ગતિમાં ગમન થઈ શકે છે, એટલે તેનું તો દેવગતિમાં ગમન સંગત જ છે, (૨) ક્ષાયોપથમિક સમ્યક્તવાળો જીવ પણ દેવગતિમાં જઈ જ શકે છે, અને (૩) જે ઉપશમસમ્યક્તવાળો જીવ છે, તેનું પણ સપ્તતિકાચૂર્ણિ વગેરે ગ્રંથોના અભિપ્રાય દેવગતિમાં ગમન સિદ્ધ જ છે. પણ અહીં કેટલાંક મતાંતરો છે, તે અમે સમ્યક્તમાર્ગણામાં વિસ્તારથી કહીશું. » દેવગતિમાર્ગણામાં ઉદયયંત્ર છે સં. ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય | | વિચ્છેદ પુનરુદય | ઓઘથી | ૮૦ મનુષ્યગત્યાદિ-૩૧, નપુંસકપંચક, નરકત્રિક+ જિનત્રિક = ૪૨ | ૧ | મિથ્યાત્વ | ૭૮ | મિશ્રદ્ધિક ૨ | સાસ્વાદન| ૭૭ – | મિથ્યાત્વ મિશ્ર ૭૩ | દેવાનુપૂર્વી | અનંતાનુબંધીચતુષ્ક મિશ્રમોહનીય અવિરત મિશ્રમોહનીય સમ્યક્વમોહનીય દેવાનુપૂર્વી ૭૪ | આ પ્રમાણે ગતિમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. તે For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉદયસ્વામિત્વ ઇન્દ્રિદ્યમાર્ગાણા હવે ઇન્દ્રિયમાર્ગણામાં કર્મપ્રકૃતિના ઉદયને જણાવવા, સૌ પ્રથમ એકેન્દ્રિયમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે– विक्कियइगारसउरल-उवंगचउदजसूणथीचउद । કરોફલુપાવતાં વિનુ મોદેવિડસીફ . वैक्रियैकादशकौदारिकाङ्गोपाङ्गचतुर्दशकयशऊनस्त्रीचतुर्दशक- । कुखगतिद्विकपञ्चेन्द्रियत्रसं विनौघे एकेन्द्रियेऽशीतिः ॥१९॥ ગાથાર્થ એકેન્દ્રિમાર્ગણામાં વૈક્રિય-એકાદશ, ઔદારિકાંગોપાંગાદિ-૧૪, યશનામ છોડીને સ્ત્રીવેદાદિ-૧૪, કુખગતિદ્રિક, પંચેન્દ્રિય અને ત્રસ - એ ૪૨ પ્રકૃતિ વિના ઓથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. (૧૯) એકેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ શું વિવેચનઃ એકેન્દ્રિયમાર્ગણામાં ૧૨૨માંથી વૈક્રિયદ્રિક, નરકત્રિક, દેવત્રિક, મનુષ્યત્રિક (=વૈક્રિયૅકાદશ), ઔદારિકાંગોપાંગ, છ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, વિકલેન્દ્રિયત્રિક ( ચતુર્દશક) યશનામને છોડીને સ્ત્રીચતુર્દશક; અર્થાત્ સ્ત્રીવેદ + પુરુષવેદ + સમચતુરગ્ન + સુભગ + સુસ્વર + આદેય + યશ + શુભવિહાયોગતિ + ઉચ્ચગોત્ર + જિનનામ + આહારકદ્ધિક + મિશ્રદ્ધિક = ચતુર્દશક; તેમાંથી યશનામને છોડીને ૧૩ પ્રકૃતિઓ, કુખગતિ, દુઃસ્વર, પંચેન્દ્રિયજાતિ અને ત્રસનામ - એમ કુલ ૪૨ પ્રકૃતિઓ વિના ઓઘે-૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે.. $ તર્કવિમર્શ $ કે વૈક્રિયદ્ધિકનો ઉદય દેવ-નારકોને જ હોવાથી અહીં તેનો ઉદય ન કહ્યો. (જો કે બાદર પર્યાપ્ત વાયુકાય વૈક્રિયશરીરને વિદુર્વે છે, પણ તે ઉત્તરવૈક્રિયશરીર કહેવાય, જ્યારે અહીં તો ભવપ્રત્યયિક શરીરની જ વિવક્ષા છે – એ ધ્યાનમાં લેવું.) For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૩પ જ નરકત્રિક, દેવત્રિક અને મનુષ્યત્રિકનો ઉદય યથાસંભવ નરકાદિમાં જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. 7 એકેન્દ્રિયોને હાથ-પગ વગેરે અવયવો નથી હોતા અને હાડકા પણ નથી હોતા, એટલે તેઓને ઔદારિકાંગોપાંગ અને છ સંઘયણનો ઉદય ન હોય.. 2 માત્ર છેલ્લા સંસ્થાનવાળા એકેન્દ્રિયોને આગળના પાંચ સંસ્થાનનો ઉદય ન હોય.. 24 બેઇન્દ્રિયાદિ ચાર જાતિનો ઉદય બેઇન્દ્રિયાદિને જ હોવાથી, અહીં તેઓનું ગ્રહણ કર્યું નથી. * એકેન્દ્રિયો નિયમા નપુંસક હોવાથી સ્ત્રીવેદ અને પુરુષવેદનો ઉદય તેમને ન હોય. - સુભગ અને આદયનો ઉદય માત્ર પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને દેવોને જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદય ન કહ્યો. શુભ-અશુભ વિહાયોગતિનો ઉદય, શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા અને લબ્ધિપર્યાપ્ત એવા ત્રસ જીવોને જ હોય છે, એટલે એકેન્દ્રિયોને તે બેનો ઉદય ન હોય.. * એકેન્દ્રિયોને તિર્યંચગતિના સ્વભાવથી માત્ર નીચગોત્રનો જ ઉદય હોય છે. 7 જિનનામ અને આહારકદ્ધિકનો ઉદય અનુક્રમે સર્વજ્ઞ અને સંયતઆત્માને જ હોય છે. (એટલે એકેન્દ્રિયોને તેનો ઉદય ન હોય) એકેન્દ્રિયોને ત્રીજું વગેરે ગુણઠાણું ન હોવાથી મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયનો પણ ઉદય ન હોય. સુસ્વર, દુઃસ્વર અને ત્રસ નામકર્મનો ઉદય માત્ર ત્રસજીવોને જ હોવાથી, સ્થાવરોને તેનું વર્જન કર્યું. એટલે એકેન્દ્રિયમાર્ગણામાં ઓઘથી ૧૨૨-૪૨=૦૦ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે. હવે ગ્રંથકારશ્રી, પહેલે બીજે ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા કહે છે– मिच्छे पणनिद्द-सुहुमपण-पराघायदुग-मिच्छविणु साणे । सडसट्ठी बासीई, विक्कियएगारसं मोत्तुं ॥२०॥ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉદયસ્વામિત્વ बिंदियापज्जछेवढं विणु संघयणुणवीस थीचउपणिंदि- । सुखगइसत्ताईज्ज-विणु बिंदियम्मि हु मिच्छोहे ॥ २१ ॥ मिथ्यात्वे निद्रापञ्चक-सूक्ष्मपञ्चक-पराघातद्विक-मिथ्यात्वानि विना सास्वादने । सप्तषष्टियशीतिः, वैक्रियैकादशकं मुक्त्वा ॥ २० ॥ द्वीन्द्रियापर्याप्तसेवार्तानि विना, संहननैकोनविंशतिं स्त्रीचतुष्कपञ्चेन्द्रिय- । सुखगतिसप्तकाऽऽदेये, विना द्वीन्द्रिये खु मिथ्यात्वे ओघे ॥२१॥ ગાથાર્થ : મિથ્યાત્વ ગુણઠાણે (ઓઘે કહેલ ૮૦ પ્રકૃતિનો ઉદય કહેવો.) અને સાસ્વાદને ૮૦માંથી નિદ્રાપંચક, સૂક્ષ્મપંચક, પરાઘાતદ્ધિક અને મિથ્યાત્વ- એ ૧૩ વિના ૬૭ પ્રકૃતિઓનો ઉદય હોય.. અને બેઈન્દ્રિયમાર્ગણામાં વૈક્રિયેકાદશને મૂકીને તથા બેઈન્દ્રિય + અપર્યાપ્ત + સેવાર્ત સિવાયના છ સંઘયણાદિ-૧૯ પ્રકૃતિઓ, સ્ત્રીચતુષ્ક, પંચેન્દ્રિય, સુખગતિસપ્તક અને આદેય - આ પ્રવૃતિઓ છોડીને ૮૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૨૦-૨૧) વિવેચન : એકેન્દ્રિયમાર્ગણામાં (૧) મિથ્યાત્વગુણઠાણે ઓઘની જેમ જ ૮૦ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. (૨) ૮૦માંથી સાસ્વાદનગુણઠાણે પાંચ નિદ્રા, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, ઉદ્યોત (સૂક્ષ્મપંચક), પરાઘાત, ઉચ્છવાસ અને મિથ્યાત્વ- એ ૧૩ પ્રકૃતિ વિના ૬૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે. ભાવના : પાંચ નિદ્રાનો ઉદય શરીરપર્યાપ્તિ પછી જ થાય છે, તે પહેલાં નહીં. જ્યારે એકેન્દ્રિયોને સાસ્વાદનગુણઠાણું તો પૂર્વભવથી આવ્યું હોય છે અને એ તો શરીરપર્યાપ્તિ પૂર્વે જ પૂર્ણ થઈ જાય છે. એટલે એકેન્દ્રિયોને સાસ્વાદને પ નિદ્રાનો ઉદય ન હોય. દિગંબરોના મતે પણ શરીરપર્યાપ્તિ પછી જ પાંચ નિદ્રાનો ઉદય મનાયો * 'पंचण्णं दसणावरणीयाणं को वेदओ ? सरीरपज्जत्तीए दुसमयपज्जत्तमादि कादूण उवरिमो अण्णदरो तप्पाओग्गो वेदओ।' - धवलायाम् उदयानुयोगद्वारे (षट्खं० भा० १५, पृ० ૨૮૧) | For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ... . * સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામકર્મના ઉદયવાળા જીવોને પહેલું ગુણઠાણું જ હોય છે, એટલે બીજે ગુણઠાણે એ ત્રણે પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો.. * આતપ, ઉદ્યોત અને પરાઘાત નામકર્મનો ઉદય શરીરપર્યાપ્તિ પછી થાય અને ઉચ્છ્વાસ નામકર્મનો ઉદય શ્વાસોચ્છ્વાસ પર્યાપ્ત પછી થાય. એટલે શરીરપર્યાપ્તિ પૂર્વે જ રહેનારા સાસ્વાદને એ બધી કર્મપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો.. * મિથ્યાત્વનો ઉદય માત્ર પહેલે ગુણઠાણે જ હોવાથી અહીં તેનું વર્જન કર્યું.. (એટલે સાસ્વાદને ૮૦-૧૩=૬૭ પ્રકૃતિઓનો ઉદય હોય.) વિશેષ નોંધ : કેટલાક આચાર્યોના મતે એકેન્દ્રિયોને શરીરપર્યાપ્તિ પછી પણ સાસ્વાદનગુણઠાણું મનાયું છે.. એટલે તે લોકોના મતે સાસ્વાદન ગુણઠાણે, શરીરપર્યાપ્તિ પછી ઉદયમાં આવનારી નિદ્રાપંચક + આતપ + ઉદ્યોત + પરાઘાત એ ૮ પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. (એટલે તેમના મતે ૬૭ + ૮ = ૭૫ પ્રકૃતિનો ઉદય કહેવો.) કાર્યગ્રન્થિકમતને લઈને એકેન્દ્રિયોને સાસ્વાદનગુણઠાણું સમજવું.. બાકી સિદ્ધાંતમતે એકેન્દ્રિયોને અજ્ઞાની કહ્યા હોવાથી સાસ્વાદનગુણઠાણું તેઓને માન્ય “નથી. સં. ગુણઠાણું | પ્રકૃતિઓ ઓધથી ८० ૧ મિથ્યાત્વ ૨ સાસ્વાદન > એકેન્દ્રિયમાર્ગણામાં ઉદયયંત્ર વિચ્છેદ ૩૦ ८० ૬૭ વૈક્રિયદ્ઘિકાદિ-૧૧, ઔદારિકાંગોપાંગાદિ-૧૪, સ્ત્રીવેદાદિ-૧૪, (તેમાંથી યશનામ છોડી દેવું.) કુખગતિદ્વિક, પંચેન્દ્રિયજાતિ, ત્રસનામ = ૪૨ ઓઘની જેમ નિદ્રાપંચક + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આપત + ઉદ્યોત + પરાઘાતઢિક+મિથ્યાત્વ=૧૩ * ‘पूर्वमतेन शरीरपर्याप्त्युत्तरकालमपि सास्वादनभावस्येष्टत्वादायुर्बन्धोऽभिप्रेतः' - बृहद्વન્ધસ્વામિત્વજ્ઞામિત્રી (શ્લો૦ ૨૪-વૃત્તૌ) I ‘Ēવિયા ાં મંતે ! વ્ઝિ નાળી અન્નાળી ? ગોયમા ! નો નાળી નિયમા અન્નાળી । તથા વૈજ્ઞયિા ાં અંતે ! િનાખી અન્નાની ? ગોયમા ! નાળી વિ અન્નાળી વિ।' - • માવતીસૂત્રમ્ (શત૦ ૮, દે. ૨) For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉદયસ્વામિત્વ આ પ્રમાણે એકેન્દ્રિયમાર્ગણામાં કર્મપ્રકૃતિઓનો ઉદયને કહીને હવે બેઇન્દ્રિયમાર્ગણામાં તેનું નિરૂપણ કરવા કહે છે– છે બેઇન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે બેઇન્દ્રિયમાર્ગણામાં ૧૨૨માંથી બેઈન્દ્રિય + અપર્યાપ્ત + સેવાર્ત સિવાયની છ સંઘયણાદિ ૧૯ પ્રકૃતિઓ; અર્થાત છ સંઘયણ + મધ્યમ + ૪ સંસ્થાન + વિકલેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આતપ = ૧૯ પ્રકૃતિઓ; તેમાંથી બેઈન્દ્રિય, અપર્યાપ્ત અને સેવાર્તને છોડીને ૧૬ પ્રકૃતિઓ, સ્ત્રીવેદ, પુરુષવેદ, સમચતુરગ્નસંસ્થાન, સુભગ (=સ્ત્રીચતુષ્ક, પંચેન્દ્રિય, (સુખગતિસપ્તક=) શુભવિહાયોગતિ, ઉચ્ચગોત્ર, જિનનામ, આહારકદ્ધિક, મિશ્રઢિક, આદેય, (વૈક્રિયૅકાદશ=) વૈક્રિયદ્ધિક, દેવત્રિક, નરકત્રિક મનુષ્યત્રિક – એમ કુલ ૪૦ પ્રકૃતિઓ વિના, ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ૮૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે. હેતુવિમર્શ ૪ * માત્ર છેલ્લા સંઘયણ સંસ્થાનવાળા વિકસેન્દ્રિયોને પહેલા પાંચ સંઘયણસંસ્થાનનો ઉદય ન હોય. * બેઇન્દ્રિયજાતિમાર્ગણામાં બાકીની પાંચ જાતિઓનો ઉદય ન હોય.. 7: સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ નામકર્મનો ઉદય એકેન્દ્રિયોને જ હોવાથી, અહીં તેમનું વર્જન કર્યું. 7 વિકસેન્દ્રિયો નપુંસક હોવાથી તેઓને સ્ત્રી-પુરુષવેદનો ઉદય ન હોય.. 7 સુભગ અને આદેયનો ઉદય લબ્ધિપર્યાપ્ત પંચેન્દ્રિય જીવોને જ હોવાથી અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.. * વિકસેન્દ્રિયોને તિર્યંચગતિના સ્વભાવથી જ નીચગોત્ર હોય છે, એટલે ઉચ્ચગોત્રનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો... * જિનનામ, આહારકદ્ધિક અને મિશ્રઢિકનો ઉદય યથાસંભવ ત્રીજાદિ ગુણઠાણે હોય છે. એટલે પહેલા-બીજા ગુણઠાણવાળા વિકલેન્દ્રિયોને તેઓનો ઉદય ન હોય. 2 વિકસેન્દ્રિયોને નિયમા અશુભવિહાયોગતિ હોવાથી, શુભવિહાયોગતિનો ઉદય તેમને ન હોય... For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત & વિકલેન્દ્રિયોને મનુષ્યત્રિક, દેવત્રિક અને નરકત્રિકનો ઉદય ન હોય એ તો સ્પષ્ટ જ છે.. આ પ્રમાણે બેઈન્દ્રિયોને ઓધે અને મિથ્યાત્વે કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે સાસ્વાદનગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય કહેવા અને તે ઇન્દ્રિયાદિનો અતિદેશ કરવા કહે છે– मिच्छ-कुखगइ-परघादु-निद्दापज्जुज्जोअसुसर विणु साणे। बेइंदिय विणु सपदं णवरि तिचउरिंदियेसु तह ॥ २२ ॥ मिथ्यात्वकुखगतिपराघातद्विकनिद्राऽपर्याप्तोद्योतसुस्वराणि विना सास्वादने । द्वीन्द्रीयं विना स्वपदं, नवरं त्रिचतुरिन्द्रिययोस्तथा ॥ २२ ॥ ગાથાર્થ તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ, કુખગતિકિક, પરાઘાતદ્ધિક, નિદ્રાપંચક, અપર્યાપ્ત, ઉદ્યોત અને સુસ્વર વિના ૬૯ પ્રકૃતિનો ઉદય હોય. અને તે ઇન્દ્રિયચઉરિન્દ્રિયમાં પણ તે પ્રમાણે જ કહેવું. પણ વિશેષતા એ કે, બેઈન્દ્રિયને બદલે સ્વપદ (=વેઈન્દ્રિય કે ચઉરિન્દ્રિય પદ) કહેવું. (૨૨) વિવેચનઃ ઓધે અને મિથ્યાત્વે કહેલ ૮૨ પ્રકૃતિમાંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, કુખગતિ, દુઃસ્વર, પરાઘાત, ઉચ્છવાસ, નિદ્રાપંચક, અપર્યાપ્ત, ઉદ્યોત અને સુસ્વર - એ ૧૩ પ્રકૃતિ વિના ૬૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : 7 મિથ્યાત્વ અને અપર્યાપ્તનો ઉદય પહેલા ગુણઠાણે જ થાય, એટલે અહીં તેનો વિચ્છેદ કહ્યો.. * પાંચ નિદ્રા, પરાઘાત, અશુભવિહાયોગતિ અને ઉદ્યોત - એ આઠ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ પછી થાય છે.. ઉચ્છવાસ નામકર્મનો ઉદય શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પછી થાય છે અને સુસ્વર-દુઃસ્વર નામકર્મનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી થાય છે. જયારે પૂર્વભવમાંથી લઈને આવેલું સાસ્વાદનગુણઠાણું તો શરીરપર્યાપ્તિ પૂર્વે જ પૂર્ણ થઈ જાય છે, એટલે ત્યાં આ બધી પ્રકૃતિઓનો ઉદય ન હોય.. એટલે ૮૨-૧૩ = ૬૯ પ્રકૃતિઓનો ઉદય (મતાંતરે ૭૭ પ્રકૃતિઓનો ઉદય) સાસ્વાદનગુણઠાણે હોય છે. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉદયસ્વામિત્વ સાસ્વાદન % બેઈન્દ્રિયમાર્ગણામાં ઉદયયંત્ર % સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ વિચ્છેદ ઓઘથી | ૮૨ છ સંઘયણાદિ-૧૯ પ્રકૃતિઓ (તેમાંથી બેઈન્દ્રિયજાતિ, અપર્યાપ્ત અને સેવાર્ત એ ત્રણનો વિચ્છેદ ન કરવો.) + સ્ત્રીવેદાદિ-૪ + પંચેન્દ્રિય + શુભગતિ આદિ-૭ + આદેય + વૈક્રિયદ્ધિકાદિ-૧૧ = ૪૦ ૧ | મિથ્યાત્વ | ૮૨ ઓઘની જેમ | ૬૯ મિથ્યાત્વ + કુખગતિદ્ધિક + પરાઘાતદ્ધિક + નિદ્રાપંચક + અપર્યાપ્ત + ઉદ્યોત + સુસ્વર = ૧૩ હવે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય માર્ગણામાં કર્મપ્રકૃતિના ઉદયને કહે છે તે બંને માર્ગણામાં બેઇન્દ્રિયની જેમ જ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. તે આ પ્રમાણે - ઓધે - ૮૨, મિથ્યાત્વે - ૮૨, સાસ્વાદ - ૬૯. પણ અહીં વિશેષતા એ કે, બેઇન્દ્રિયજાતિનામકર્મને બદલે અનુક્રમે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિનામકર્મનો ઉદય કહેવો. આ પ્રમાણે વિકસેન્દ્રિયોમાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે પંચેન્દ્રિયમાં તેનું નિરૂપણ કરવા કહે છે - $ પંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે चउदसयमपज्जूण-विगलनव विणा पणिदिये ओहे । मिच्छेऽजिणपण साणे, अपज्ज-णिरयपुव्वि-मिच्छविणु ॥ २३ ॥ चतुर्दशशतमपर्याप्तोन-विकलनवकं विना पञ्चेन्द्रिये ओघे । मिथ्यात्वेऽजिनपञ्चकं सास्वादने, अपर्याप्त-नरकानुपूर्वी-मिथ्यात्वानि विना ॥ २३ ॥ ગાથાર્થ : પંચેન્દ્રિયમાર્ગણામાં અપર્યાપ્ત વિના વિકસેન્દ્રિયનવકને છોડીને ઓઘે ૧૧૪ પ્રકૃતિનો ઉદય કહેવો.. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૯. તેમાંથી સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્ત, નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ વિના ૧૦૬. (૨૩) વિવેચન : પંચેન્દ્રિયજાતિમાર્ગણામાં ૧૨૨માંથી અપર્યાપ્ત સિવાયનું વિકલેન્દ્રિયનવક; અર્થાત વિકલેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આતપ = નવક; તેમાંથી અપર્યાપ્ત સિવાયની આઠ પ્રકૃતિઓને છોડીને ઓથે - ૧૧૪ પ્રકૃતિઓનો ઉદય હોય છે... For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૪૧ જે કારણવિમર્શ છે. 24 વિકસેન્દ્રિયત્રિકનો ઉદય વિકસેન્દ્રિયોને જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. 7 એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ - આ પાંચ પ્રકૃતિનો - ઉદય માત્ર એકેન્દ્રિયોને જ હોવાથી અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. (૧) ૧૧૪માંથી મિથ્યાત્વગુણઠાણે જિનનામ, આહારકદ્ધિક અને મિશ્રદ્ધિક - એ પાંચ પ્રકૃતિ વિના ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો.. (આ પાંચ પ્રકૃતિઓનો ઉદય, યથાસંભવ ત્રીજા વગેરે ઉપરના ગુણઠાણે હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો.) (૨) ૧૦૯માંથી સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્ત, નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ - એ ત્રણ પ્રકૃતિ વિના ૧૦૬ પ્રકૃતિનો ઉદય કહેવો.. ભાવના : 7 અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવોને પહેલું ગુણઠાણું જ હોય, એટલે બીજે તેનો ઉદયવિચ્છેદ થાય.. * સાસ્વાદન લઈને કોઈપણ જીવ નરકે જતો નથી, એટલે સાસ્વાદનગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ન હોય.. મિથ્યાત્વમોહનીયનો બીજે ઉદયવિચ્છેદ થાય એ તો સ્પષ્ટ જ છે. હવે બાકીના ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા કહે છે– मीसे अणाणुपुव्वि - तिग विणु मीसजुअमियरिगारससुं । ओहव्वेगिंदिव्व य, पणकायेसु पुढवीई परं ॥ २४ ॥ मिश्रे अनन्तानुबन्ध्यानुपूर्वीत्रिकानि विना मिश्रयुतमितरैकादशसु । ओघवदेकेन्द्रियवच्च, पञ्चकायेषु पृथिव्याम्परम् ॥ २४ ॥ ગાથાર્થ મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક+ત્રણ આનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓ. બાકીના ૧૧ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો. પૃથ્વીકાયાદિ પાંચ કાયમ એકેન્દ્રિયની જેમ ઉદય સમજવો. પણ વિશેષતા એ કે, પૃથ્વીકાયમાં... (૨૪) For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૧૧૪ ઉદયસ્વામિત્વ વિવેચનઃ (૩) ૧૦૬માંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક, દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી – આ ૭ પ્રકૃતિઓ છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : અનંતાનુબંધીનો ઉદય સાસ્વાદન સુધી જ હોય..* મિશ્રગુણઠાણે મરણ ન થવાથી, વિગ્રહગતિમાં ઉદય પામનારી ત્રણ આનુપૂર્વીનો ઉદય પણ ત્યાં ન હોય.. (નરકાનુપૂર્વીનો અનુદય તો સાસ્વાદનગુણઠાણે જ કહી દીધો હતો.) (૪-૧૪) પંચેન્દ્રિયમાર્ગણામાં બાકીના ૧૧ ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય ઓઘની જેમ સમજવો (અર્થાત્ ચોથા વગેરે ગુણઠાણે જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તેમ અહીં પણ કહેવો.) ૪ પંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ % | સં.ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદય | | વિચ્છેદ પુનરુદય | ઓઘથી વિકલેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + સાધારણ + આતપ = ૮ ૧ | મિથ્યાત્વ ૧૦૯ જિનનામાદિ- ૨ | સાસ્વાદન ૧૦૬ |નરકાનુપૂર્વી અપર્યાપ્ત + મિથ્યાત્વ ૩ Tમિશ્ર ૧૦૦ ત્રણ આનુપૂર્વી | અનંતાનુબંધી-૪ મિશ્રમોહનીય ૪ | અવિરત – | મિશ્રમોહનીય સમ્યક્વમો. ચાર આનુપૂર્વી દેશવિરત || ૮૭ અપ્રત્યાખ્યાન-૪ + મનુષ્યાનુપૂર્વી + + તિર્યંચાનુપૂર્વી + વૈક્રિયાષ્ટક + દુર્ભગત્રિક=૧૭ | તિર્યંચગતિ-આયુ + |આહારકદ્ધિક નીચ ઉદ્યોત + પ્રત્યાખ્યાન-૪ = ૮ * મિશ્રમોહનીયનો અહીં નિયમા ઉદય હોય. ૧ /૪ પ્રમત્ત For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૪૩ | સં. ગુણઠાણું પ્રકૃતિઓ, ૭. અપ્રમત્ત. ૭૬ ૮ | અપૂર્વકરણ || ૭૨ ૯ | અનિવૃત્તિકરણ ૬૬ ૧૦| સૂક્ષ્મસંપરાય ૬૦ અનુદય | | વિચ્છેદ પુનરુદય થીણદ્વિત્રિક + | આહારકદ્ધિક = ૫ | સમ્યક્વમોહનીયમ | ચરમ ત્રણ સંઘયણ | હાસ્યાદિષક ત્રણ વેદ + ત્રણ સંજવલન સંજવલનલોભ | બીજું-ત્રીજું સંઘયણ/ નિદ્રાદ્ધિક | જ્ઞાના.૫, દર્શનાવરણ- | જિનનામ ૪+અંત.૫ શરીરયોગ્ય ૩૦ પ્રવૃતિઓ ૧૧] ઉપશાંતમોહ | પ૯ ૧૨) ક્ષીણમોહ |પ૭/૫૫ ૧૩ સયોગી ૧૪| અયોગી તે આ પ્રમાણે ઇન્દ્રિયમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું.. ! For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉદયસ્વામિત્વ - કાયમાગણી હવે કાયમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે– (૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેઉકાય, (૪) વાઉકાય, અને (૫) વનસ્પતિકાય – આ પાંચે કાયમાં કર્મપ્રકૃતિનો ઉદય એકેન્દ્રિયમાર્ગણાની જેમ કહેવો. (અર્થાત્ જે પ્રમાણે એકેન્દ્રિયમાર્ગણામાં ઓઘથી + મિથ્યાત્વે + સાસ્વાદનગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો..) પણ પૃથ્વીકાયાદિમાં કંઈક વિશેષતા છે, તે જણાવવા ગ્રંથકારશ્રી હવેનું નિરૂપણ કરે છે– साहारणमाऊए तह, साहारदुगमग्गिवाऊसुं। साहारणतिगकित्ति, वज्जेज्जा आयवं य वणे ॥ २५ ॥ साधारणमप्सु तथा, साधारणद्विकमग्निवाय्वोः । साधारणत्रिककीत्यौ, वर्जयेदातपञ्च वनस्पतौ ॥ २५ ॥ ગાથાર્થ : પૃથ્વીકાયમાં સાધારણ, અપૂકાયમાં સાધારણદ્ધિક, અગ્નિવાયુકાયમાં સાધારણત્રિક અને યશનામ, અને વનસ્પતિમાં આતપ. આમ તે તે કાયમાં તે તે પ્રકૃતિનું વર્જન કરવું. (૨૫) | વિવેચનઃ એકેન્દ્રિયપ્રાયોગ્ય ૮૦ પ્રકૃતિમાંથી (૧) પૃથ્વીકાયમાર્ગણામાં સાધારણ નામકર્મને છોડીને ૭૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો, (૨) અપૂકાયમાર્ગણામાં સાધારણ અને આતપ નામકર્મને છોડીને ૭૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૩૪) તેઉકાય - વાયુકાયમાર્ગણામાં સાધારણ, આતપ, ઉદ્યોત અને યશનામ - એ ૪ પ્રકૃતિઓ છોડીને ૭૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો, અને (૫) વનસ્પતિકાયમાર્ગણામાં આતાને છોડીને ૭૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો. # તર્કવિચાર # - સાધારણ નામકર્મનો ઉદય વનસ્પતિકાયિકોને જ હોવાથી, બાકીના કાયોમાં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.. જ આપ નામકર્મનો ઉદય, બાદરપર્યાપ્ત પૃથ્વીકાયિકોને જ હોવાથી, બાકીની કાયોમાં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૪૫ •●●● * યશકીર્તિ અને ઉદ્યોત નામકર્મનો ઉદય તેઉકાય - વાયુકાયને ન હોય, એટલે તેઓને તે પ્રકૃતિનો વિચ્છેદ કહ્યો. ગોમ્મટસારમતે તેઉ-વાયુકાયને પણ યશનામનો ઉદય મનાયો છે, પણ તે માન્યતા, પખંડાગમાદિ દિગંબર ગ્રંથોથી પણ વિરોધી પુરવાર થાય છે. (ષટ્યુંડાગમમાં તેઉ - વાઉને યશનામના ઉદયનો સ્પષ્ટ નિષેધ છે.) પ્રશ્ન : વાયુકાયનો જીવ, જ્યારે વૈક્રિય શરીર વિષુર્વે, ત્યારે શું તેઓને ઉદ્યોત નામકર્મનો ઉદય ન હોય ? ઉત્તર ઃ સાંભળો, પહેલી વાત તો એ છે કે, લબ્ધિપ્રત્યયિક શરીરની અહીં વિવક્ષા જ નથી (જેનો ઉદય ભવપ્રત્યયિક શરીર પર થાય, તેની જ અહીં વિવક્ષા છે) અને બીજી વાત એ કે, વાઉકાયને તો વૈક્રિયશરીરમાં પણ ઉદ્યોતનો ઉદય હોતો નથી, એવું પંચસંગ્રહ વગેરે ગ્રંથો પરથી જણાય છે .. * 'जसकीत्तिणामाए पज्जत्तगणामोदए वट्टमाणा उदीरगा..... सव्वे ससुहुमणेरतिए तेउक्कातिय-वाउक्कातिये मोत्तूण सेसा केवि उदीरगा ।' कर्मप्रकृ० चूणिः उदीरणा० श्लो० १६ । 'वाय्वग्निकायिकाः .. एतान् वर्जयित्वा यश:कीर्तेरुदीरका भवन्ति । ' - पञ्चसङ्ग्रहस्वो० व्याख्यायाम् उदीरणा० श्लो० १७ । ‘न च तेजो-वायुष्वातपोद्योतोदयः सम्भवति, ततस्तद्वर्जनम् ।' - सप्ततिकावृत्त्याम् श्लो० ३१-३२ । ‘साहारुज्जोयजसायवा य नोदिति सुहुमतसे ।' सप्ततिकाभाष्यम् श्लो० ९२ । ‘त्रसति चलतीति त्रस:, सूक्ष्मश्चर्मचक्षुषामगोचरश्चासौ त्रसश्च सूक्ष्मत्रसः सामयिकभाषयाः तेजस्कायो वायुकायो वा, तत्र साधारणोद्योतयश:कीर्त्यातपा नोद्यन्ति' । - सप्ततिकाभाष्यवृत्त्याम् श्लो० ९२ । 'जसकित्तिणामाए बीइंदियो तीइंदियो चउरिंदियो पंचिदियो वा पज्जत्तो चेव उदीरओ, एइंदियो वि बादरो पज्जत्तो तेक्वाइय-वाउक्वाइयवदिरित्तो उदीरेदि ।' -षट्खण्डा० धवला० (भा० १५, पृ० ६०) । 'दुर्भगादीनां तिसृणामशुभानां प्रकृतीनामुदये बादरः पर्याप्तको वैक्रियशरीरं कुरुते 'पवनः ' वायुकायिक:, न तु सुभगादीनामुदये, अतोऽवसीयते वैक्रियशरीरकरणकालेऽपि तस्योद्योतोदयो न भवति, शुभप्रकृतित्वात्, तस्य चाधमजातित्वात् । ' - पञ्चसङ्गहस्वोपज्ञव्याख्यायाम् (सप्ततिका श्लो० ७१) For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ s ઉદયસ્વામિત્વ સાસ્વાન ૬૭ ૧ | છે પૃથ્વી કાચમાર્ગણામાં ઉદયયંત્ર છે | સં.ગુણઠાણું | પ્રવૃતિઓ વિચ્છેદ ઓઘથી એકેન્દ્રિયમાર્ગણામાં બતાવેલી ૪૨ + સાધારણનામ=૪૩ મિથ્યાત્વ ૭૯ ઓઘની જેમ નિદ્રાપંચક + સૂક્ષ્મદ્ધિક + આતપદ્ધિક + પરાઘાતદ્ધિક + મિથ્યાત્વ = ૧ર અપકાયમાર્ગણામાં ઉદયયંત્ર સં.) ગુણઠાણું | પ્રવૃતિઓ | વિચ્છેદ ઓઘથી | ૭૮ | એકેન્દ્રિયદર્શિત ૪૨ + સાધારણ + આતપ = ૪૪ | મિથ્યાત્વ | ૭૮ | ઓઘની જેમ ૨ | સાસ્વાદન | ૬૭ | નિદ્રાપંચક + સૂક્ષ્મદ્ધિક + ઉદ્યોત +પરાઘાતદ્ધિક + મિથ્યાત્વ = ૧૧ છે તેઉવાઉકાચમાર્ગણામાં ઉદયયંત્ર w | સં. ગુણઠાણું | પ્રવૃતિઓ | વિચ્છેદ ઓઘથી | ૭૬ | એકેન્દ્રિયદર્શિત ૪૨સાધારણ+આતપદ્રિકાશ = ૪૬ | ૧ | મિથ્યાત્વ | ૭૬ | ઓઘની જેમ વનસ્પતિકાયમાર્ગણામાં ઉદયયંત્ર w સં.) ગુણઠાણું | પ્રવૃતિઓ | વિચ્છેદ ઓઘથી | ૭૯ | એકેન્દ્રિમાર્ગણામાં બતાવેલી ૪૨ + આતપ = ૪૩ મિથ્યાત્વ | ૭૯ | ઓઘની જેમ સાસ્વાદન નિદ્રાપંચક + સૂક્ષ્મત્રિક + ઉદ્યોત + પરાઘાતદ્ધિક + મિથ્યાત્વ = ૧૨ આ પ્રમાણે પૃથ્વીકાયાદિ પાંચ કાયોમાં કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ કરીને, હવે ત્રસકાયમાર્ગણામાં કર્મપ્રકૃતિના ઉદયને કહે છે– साहारणदुगिगिदिय-तिग विणु सत्तरसयं तसे ओहे। जिणपण विणु मिच्छे, विणु मिच्छ-अपज्ज-णिरयपुव्वी ॥ २६ ॥ साधारणद्विकैकेन्द्रियत्रिके विना सप्तदशशतं त्रसे ओघे । जिनपञ्चकं विना मिथ्यात्वे, विना मिथ्यात्वापर्याप्तनरकानुपूर्वीः ॥२६॥ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ગાથાર્થ ત્રસકાયમાર્ગણામાં સાધારણદ્રિક અને એકેન્દ્રિયત્રિક વિના ઓઘે ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે અને મિથ્યાત્વે જિનપંચકવિના ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય....સાસ્વાદને મિથ્યાત્વ, અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી વિના ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય.. (૨૬) ત્રસકાચમાર્ગણામાં ઉદચસ્વામિત્વ છે વિવેચન : ૧૨૨માંથી ત્રસકાયમાર્ગણામાં સાધારણ, આતપ, એકેન્દ્રિય, સ્થાવર અને સૂક્ષ્મ – એ પાંચ પ્રકૃતિ વિના ઓથે - ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે. ભાવના : સાધારણ નામકર્મનો ઉદય વનસ્પતિઓમાં જ હોય, આતપનામકર્મનો ઉદય બાદરપર્યાપ્ત પૃથ્વીકાયમાં જ હોય.. એકેન્દ્રિય, સ્થાવર અને સૂક્ષ્મ નામકર્મનો ઉદય માત્ર એકેન્દ્રિયોમાં જ હોય.. એટલે બેઈન્દ્રિય વગેરે ત્રસકાયમાર્ગણામાં, સ્થાવરપ્રાયોગ્ય આ પાંચ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો.. (૧) ૧૧૭માંથી મિથ્યાત્વગુણઠાણે જિનનામ, આહારદ્ધિક અને મિશ્રદ્ધિક - એ ૫ પ્રકૃતિ વિના ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (આ પાંચ પ્રકૃતિઓનો ઉદય યથાસંભવ ત્રીજા વગેરે ઉપરના ગુણઠાણે થતો હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.) (૨) ૧૧૨માંથી મિથ્યાત્વ, અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી વિના સાસ્વાદનગુણઠાણે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય હોય છે. (મિથ્યાત્વ અને અપર્યાપ્ત નામકર્મનો ઉદય પહેલે ગુણઠાણે જ હોય અને સાસ્વાદન લઈને કોઈપણ જીવ નરકે ન જતો હોવાથી નરકાનુપૂર્વીનો ઉદય ન હોય..) હવે ત્રસકાયમાર્ગણામાં બાકીના ગુણઠાણે કર્મપ્રકૃતિના ઉદયનો અતિદેશ કરવા અને યોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વનું નિરૂપણ કરવા કહે છે – साणे ओहव्व इयरबारसु विगलनवगाणुपुस्विचऊ। मोत्तुं नवसयमोहे, मणम्मि जिणपणग विणु मिच्छे ॥ २७ ॥ सास्वादने, ओघवदितरद्वादशसु विकलनवकाऽऽनुपूर्वीचतस्रः । मुक्त्वा नवशतमोघे, मनसि जिनपञ्चकं विना मिथ्यात्वे ॥२७॥ ને આગળની ૨૭મી ગાથામાં રહેલ “સાળ-સાસ્વાદનગુણઠાણે એ પદનું જોડાણ આ ગાથા સાથે કરવાનું છે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉદયસ્વામિત્વ ગાથાર્થ : બાકીના ૧૨ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. મનોયોગમાર્ગણામાં વિકસેન્દ્રિયનવક અને ૪ આનુપૂર્વી વિના ઓથે ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૨૭) વિવચનઃ ત્રસકાયમાર્ગણામાં ત્રીજાથી ચૌદમા ગુણઠાણા સુધી કર્મપ્રકૃતિનો ઉદય ઓઘની જેમ સમજવો (અર્થાત્ જેમ કર્યસ્તવમાં કહ્યો, તેમ સમજવો..) » ત્રસકાયમાર્ગણામાં ઉદયયંત્ર છ સં.ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ |. પુનરુદય | | ૧૧૭ સાધારણદ્ધિક + | એકેન્દ્રિયત્રિક = ૫ જિનાદિ-૫ નરકાનુપૂર્વી | મિથ્યાત્વ + અપર્યાપ્ત ||ત્રણ આનુપૂર્વી | અનંતા. ૪+ મિશ્રમોહનીય વિકલેન્દ્રિયત્રિક = ૭ ૪-૧૪ – કર્મસ્તવ મુજબ સમજવું – ઓઘથી ૧ | મિથ્યાત્વ | ૧૧૨ ૨ | સાસ્વાદન | ૧૦૯ મિશ્ર ૧૦) | આ પ્રમાણે કાયમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. / For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૪૯ યોગમાણા હવે યોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા, સૌ પ્રથમ મનોયોગમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે $ મનોયોગમાર્ગણામાં ઉદયરવામિત્વ છે મનોયોગમાર્ગણામાં ૧૨માંથી વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને ચાર આનુપૂર્વી – આ ૧૩ પ્રકૃતિઓને છોડીને ઓલ્વે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય હોય છે. $ હેતુવિચાર # 7 વિકસેન્દ્રિયત્રિકનો ઉદય વિકસેન્દ્રિયોને હોય અને એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ - આ પ્રકૃતિનો ઉદય એકેન્દ્રિયોને હોય, પણ એકેન્દ્રિય-વિકસેન્દ્રિયોને મનોયોગ હોતો નથી, એટલે એકેન્દ્રિય-વિકસેન્દ્રિય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. 2 અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધપર્યાપ્ત જીવોને જ હોય છે અને તેઓને મનોયોગ ન હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. 7 ચાર આનુપૂર્વીનો ઉદય અપર્યાપ્તાવસ્થામાં - વિગ્રહગતિમાં હોય છે, અને ત્યાં મનોયોગ હોતો નથી, કારણ કે મનપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પર્યાપ્તઅવસ્થામાં જ તેનું અસ્તિત્વ મનાયું છે. એટલે મનોયોગમાર્ગણામાં ચાર આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો. પ્રશ્ન : એકેન્દ્રિયોમાં પણ આહારાદિની અભિલાષા તો કહી છે જ. તો તેઓને મનોયોગ કેમ ન હોય ? (અને હોય, તો અહીં સ્થાવરપ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો પણ ઉદય કેમ ન હોય ?) ઉત્તરઃ સાંભળો, દીર્ઘકાલીન, સંપ્રધારણરૂપ (=વિચારણારૂપ) સંજ્ઞા જેમને * ‘તયોરપતવસ્થાવાં પવિત, મનોયો વાક્યો સામયિકોટ્રોપસ્થાપનર્વनमनःपर्यायज्ञानानां च तस्यामवस्थायामसम्भवात् ।' - नव्यषडशीतिवृत्तिः (श्लो० २८ -वृत्तौ) For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉદયસ્વામિત્વ હોય, તેઓ સંશી=મનોયોગવાળા કહેવાય છે. એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને આવી દીર્ઘ-વિચારણા ન હોવાથી જ તેઓ અસંશી કહેવાય છે અને તેથી જ તેમના પ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. (અથવા મનોવર્ગણાનું ગ્રહણ-વિસર્જન એ મનોયોગ છે અને આવો મનોયોગ એકેન્દ્રિયોને ન હોવાથી તેમના પ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.) (૧) ૧૦૯માંથી મિથ્યાત્વગુણઠાણે જિનનામ, આહારકદ્ધિક અને મિશ્રદ્વિકએ ૫ પ્રકૃતિ વિના ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (આ પાંચે પ્રકૃતિઓનો ઉદય યથાસંભવ ત્રીજાદિ ગુણઠાણે થતો હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો.) હવે સાસ્વાદન વગેરે ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા કહે છે— सासाणे मिच्छविणा, मीसे अणविणु य मीसजुत्तं । अजयम्मि ससम्मा, विणु मीसं परनवसु ओहव्व ॥ २८ ॥ सास्वादने मिथ्यात्वं विना, मिश्रेऽनन्तान् विना च मिश्रयुक्तम् । अयते ससम्यक्त्वा, विना मिश्रं परनवसु ओघवत् ॥ २८ ॥ ગાથાર્થ : તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૩.. મિત્રે અનંતા૦૪ વિના અને મિશ્રમોહની સાથે ૧૦૦... અવિરતગુણઠાણે સમ્યક્ત્વમોહનીયની સાથે અને મિશ્રમોહ વિના ૧૦૦... અને આગળના (૫-૧૩) નવ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૨૮) વિવેચનઃ (૨) ૧૦૪માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય નીકાળીને ૧૦૩ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિથ્યાત્વનો ઉદય પહેલે ગુણઠાણે જ હોય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.) (૩) ૧૦૩માંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્કને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (અનંતાનુબંધીનો ઉદય પહેલે-બીજે ગુણઠાણે હોવાથી અહીં તેનો વિચ્છેદ કર્યો અને ત્રીજે મિશ્રમોહનીયનો અવશ્ય ઉદય હોય..) * ‘दीर्घकालिकी संज्ञैव सम्प्रधारणसंज्ञोच्यते तया च संज्ञिनः' - तत्त्वार्थकृत् । ‘असन्नी णाम मणोविन्नाणरहिया, इहापोहमग्गणगवेसणा जेसिं जीवाणं णत्थि' - बन्धशतकचूर्णौ श्लो. ૪૫ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત (૪) ૧૦૦માંથી મિશ્રમોહનીય નીકાળીને અને સમ્યક્ત્વમોહનીય ઉમેરીને અવિરતગુણઠાણે ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિશ્રમો૦ નો ઉદય અહીં ન હોય અને ક્ષાયોપશમસમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વમોહનીયનો અવશ્ય ઉદય હોય..) (૫-૧૩) દેશિવરતથી લઈને સયોગીકેવલી સુધીના નવ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. અર્થાત્ જેમ કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તેમ અહીં પણ કહેવો. તે આ પ્રમાણે દેશવિરતે - ૮૭, પ્રમત્તે - ૮૧, અપ્રમત્તે - ૭૬, અપૂર્વકરણે - ૭૨, અનિવૃત્તિકરણે - ૬૬, સૂક્ષ્મસંપરાયે - ૬૦, ઉપશાંતમોહે - ૫૯, ક્ષીણમોહે૫૭/૫૫, સયોગીમાં - ૪૨.. (અયોગીગુણઠાણે યોગ નથી હોતો, એટલે મનોયોગમાર્ગણામાં તે ગુણઠાણું નથી લેવાયું..) પ્રશ્ન : સયોગીગુણઠાણે તો કેવલીઓ જ હોય છે અને તેઓ તો કેવલજ્ઞાનથી જ વસ્તુને જુએ છે, તો તેઓને મનોયોગ=મનનો વ્યાપાર કેવી રીતે હોઈ શકે ? સં. | ગુણઠાણું ઓઘથી : ઉત્તર ઃ ૫૨માત્માને મન:પર્યવજ્ઞાની કે અનુત્તરવાસી દેવો જ્યારે પ્રશ્ન પૂછે, ત્યારે ૫રમાત્મા પોતાના મનોદ્રવ્યને તે રૂપે ગોઠવે છે કે જેને જોઈને તેઓના મનનું સમાધાન થઈ જાય છે.. આ રીતે મનોવ્યાપાર કેવલીઓને પણ હોય છે જ.. – * મનોયોગમાર્ગણામાં ઉદયયંત્ર ♦ પ્રકૃતિઓ વિચ્છેદ ૧૦૯ અનુદય - વિકલેન્દ્રિયનવક + આનુપૂર્વીચતુષ્ક=૧૩ ૫૧ પુનરુદય * 'मणकरणं केवलिणो वि अत्थि तेण सण्णिणो ।' - सप्ततिकाचूर्ण्याम् श्लो० ३४ । 'विणिवत्तसमुग्घाओ, तिन्नि वि जोगे जिणो पउंजिज्जा । – सच्चमसच्चामोसं, च सो मणं तह वईजोगं ।। ३०५६ ।। ' - विशेषावश्यकभाष्यम् । ‘अथ कथं संज्ञिनः सयोग्ययोगिरूपगुणस्थानकद्वयसम्भव: ? तद्भावे तस्यामनस्कतया संज्ञित्वायोगात्, न, तदानीमपि तस्य द्रव्यमनःसम्बन्धोऽस्ति, समनस्काश्चाविशेषेण संज्ञिनो व्यवह्रियन्ते, ततो न तस्य भगवत: संज्ञिताव्याघातः । ' -नव्यषडशीतिवृत्तौ श्लो० ३ । For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પર ઉદયસ્વામિત્વ પુનરુદય | સં.) ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય - વિચ્છેદ ૧ | મિથ્યાત્વ | ૧૦૪ જિનનામ+ આહારદ્ધિક +મિશ્રદ્ધિક ૨ | સાસ્વાદન | ૧૦૩ મિથ્યાત્વ | ૩ | મિશ્ર | ૧OO | - અનંતાનુબંધી-૪ મિશ્રમો. અવિરત | ૧૦૦ – | | મિશ્રમોહનીય સમ્યક્વમો. પ-૧૩ – કર્મસ્તવ મુજબ સમજવું ? આ પ્રમાણે મનોયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને હવે વચનયોગમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા, ગ્રંથકારશ્રી કહે છે– છે વચનયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ $ एगिदियछगचउ - अणुपुची विणु बारजुअसयं ओहे। वयणे जिणपणगं, विणु मिच्छत्ते होन्ति सासाणे ॥ २९ ॥ मिच्छविगलिंदियतिगं, विणु एगारससुं होन्ति सेसेसु । मणजोगव्व य काये, ओहे तेरससुं ओहव्व ॥३०॥ एकेन्द्रियषट्कचतुरानुपूर्वीविना द्वादशयुतशतमोघे । वचने जिनपञ्चकं, विना मिथ्यात्वे भवति सास्वादने ॥ २९ ॥ मिथ्यात्वविकलेन्द्रियत्रिके विनैकादशसु भवति शेषेषु । मनोयोगवच्च काये, ओघे त्रयोदशस्वोघवत् ॥३०॥ ગાથાર્થ : વચનયોગમાર્ગણામાં એકેન્દ્રિયષર્ક અને ચાર આનુપૂર્વી વિના ઓધે ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય હોય. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૭ પ્રકૃતિઓ. સાસ્વાદને મિથ્યાત્વ અને વિકલેન્દ્રિયત્રિક વિના ૧૦૩ પ્રકૃતિઓ. બાકીના ૧૧ ગુણઠાણે મનોયોગની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. કાયયોગમાર્ગણામાં ઓઘથી ૧-૧૩ ગુણઠાણે કર્મસ્તવમાં કહેલ ઓઘ પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૨૯ ૩૦) વિવેચનઃ વચનયોગમાર્ગણામાં ૧૨૨માંથી એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને ચાર આનુપૂર્વી – એ ૧૦ પ્રકૃતિ વિના ઓઘે - ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિતા ૫૩ જ કારણવિચાર છે 24 એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ – એ પાંચ પ્રકૃતિનો ઉદય એકેન્દ્રિયોને જ હોય છે અને એકેન્દ્રિયોને વચનયોગ તો હોતો નથી, કારણ કે તેઓ ચાર પર્યાપ્તિ જ પૂર્ણ કરે છે, પાંચમી ભાષાપર્યાપ્તિ નહીં. . - લધ્યપર્યાપ્ત જીવોને પણ વચનયોગ હોતો નથી, એટલે અપર્યાપ્ત નામકર્મનો પણ અહીં ઉદયવિચ્છેદ કહ્યો. પ્રશ્ન : સુસ્વર-દુઃસ્વર નામકર્મનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી તરત થઈ શકે છે, એવું કર્મપ્રકૃતિ વગેરેમાં કહ્યું છે. તો લબ્ધપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વચનયોગ કેમ ન હોય ? ઉત્તર : જુઓ; ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત થયા પછી પણ લબ્ધિપર્યાપ્તાને જ વચનયોગ હોય છે, લધ્યપર્યાપ્તાને નહીં તેમાં તથાસ્વભાવ એ જ હેતુ છે... એટલે જ કાર્મગ્રંથિકોએ વચનયોગ-માર્ગણામાં પાંચ જીવસ્થાનકો જ લીધા... | વિવેચન : જેમ ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થવા છતાં લબ્ધિ-અપર્યાપ્તાને ચક્ષુદર્શન નથી. તેમ ભાષાપર્યાપ્તિ પૂર્ણ થવા છતાં વચનયોગ નથી (અલ્પાયુષ્યના કારણે વચનનો વ્યાપાર ન હોય...) એટલે જ સુસ્વર-દુઃસ્વરનો ઉદય લબ્ધિઅપર્યાપ્તાને ન હોય, એવું પૂર્વે કહ્યું હતું. આ વિશે બીજી પણ યુક્તિઓ આગમને બાધ ન આવે એ રીતે સમજવી.. * ચાર આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે અને ત્યાં વચનયોગ હોતો નથી, કારણ કે પર્યાપ્ત-અવસ્થામાં જ વચનયોગ હોય છે. એટલે વચનયોગમાર્ગણામાં એ ચારેનો ઉદયવિચ્છેદ કહ્યો. (૧) ૧૧૨માંથી જિનનામ, આહારદ્ધિક અને મિશ્રદ્ધિક - એ પાંચ પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણઠાણે - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (આ પાંચે પ્રકૃતિનો * 'सुस्सरणामाए सगलतिरियणरउत्तरतणुदेवभोगभोमाय भासापज्जत्तीए पज्जत्तगा एते સલ્વે ૩ીરા ....કુસરમાણ વિ.....માસાપન્નરી પન્ના ડીસા !' –પ્રતિવૂળ: (ઉદ્દીરા બ્લો. ૨૪) I * 'विगलतिअसन्निसन्नी, पज्जत्ता पंच होंति वइजोगे।' - बृहत्षडशीतिः श्लो० २० 'बेइंदिया तेइंदिया चरिंदिया एए विगला असन्निपंचेदिया सन्निपंचिंदियाय पज्जत्ता पंच जीवट्ठाणा वइजोगे हुंति ।' -बृहत्षडशीतिः रामदेवगणिवृत्तिः। For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પર ઉદયસ્વામિત્વ ઉદય યથાસંભવ ત્રીજા વગેરે ગુણઠાણે થવાથી અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.) (૨) ૧૦૦માંથી મિથ્યાત્વમોહનીય અને વિકસેન્દ્રિયત્રિક વિના સાસ્વાદનગુણઠાણે-૧૦૩ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના : કે મિથ્યાત્વમોહનીયનો ઉદય પહેલે ગુણઠાણે જ થાય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. રક વિકલેન્દ્રિયોને પૂર્વભવમાંથી લઈને આવેલું સાસ્વાદનગુણઠાણું અપર્યાપ્તઅવસ્થામાં જ હોય છે અને તે શરીરપર્યાપ્તિ પૂર્વે જ પૂર્ણ થઈ જાય છે. જ્યારે વચનયોગ તો ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ હોય છે. એટલે અહીં વિકસેન્દ્રિયત્રિકનો પણ ઉદયવિચ્છેદ કહ્યો. (૩-૧૩) બાકીના ત્રણથી તેર સુધીના ૧૧ ગુણઠાણે, કર્મપ્રકૃતિનો ઉદય મનોયોગની જેમ સમજવો. (અર્થાત્ જેમ મનોયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તેમ કહેવો.) તે આ પ્રમાણે - મિશ્ર ૧૦૦, અવિરતે ૧૦૦, દેશવિરતે ૮૭, પ્રમત્તે ૮૧, અપ્રમત્તે ૭૬, અપૂર્વકરણે ૭૫, અનિવૃત્તિકરણે ૬૬, સૂક્ષ્મસંઘરાયે ૬૦, ઉપશાંતમોહે પ૯, ક્ષીણમોહે પ૭/૫૫, સયોગીમાં ૪૨ અને અયોગીમાં યોગ ન હોવાથી વચનયોગ ન હોય. $ વચનયોગમાર્ગણામાં ઉદયચંત્ર સં. | ગુણઠાણું પ્રકૃતિઓ/ અનુદય વિચ્છેદ ઓઘથી ૧૧૨ | - | એકેન્દ્રિયજાતિઆદિ-૬ + ચાર આનુપૂર્વી = ૧૦ | ૧ | મિથ્યાત્વ |૧૦૭ | જિનાદિ-૫ | | ૨ | સાસ્વાદન ૧૦૩ | – | મિથ્યાત્વ + વિકલેન્દ્રિયત્રિક = ૪| | ૩-૧૩ – કર્મસ્તવ મુજબ સમજવું – આ પ્રમાણે વચનયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે કાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે. તેમાં પહેલા સામાન્યથી કાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, તે કહે છે – પુનરુદય For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૫૫ % કાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે કાયયોગમાર્ગણામાં ઓઘે ૧-૧૩ ગુણઠાણે, કર્મસ્તવ પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (ઓથે - ૧૨૨, મિથ્યાત્વે - ૧૧૭ વગેરે રૂપે..) છે કાયયોગમાર્ગણામાં ઉદયયંત્ર છે | ગુણઠાણા | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ | પુનરુદય | ૧-૧૩ – કર્મસ્તવ મુજબ સમજવું - હવે વિશેષથી કાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા, સૌ પ્રથમ ઔદારિકકાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે– विउवअडाहारगदुग - णरतिरिपुव्वीअपज्ज विणु उरले । ओहम्मि नवसयं जिण - मीसदुग विणा य मिच्छम्मि ॥ ३१ ॥ वैक्रियाष्टकाहारकद्विकनरतिर्यगानुपूर्व्यपर्याप्तानि विनौदारिके। ओघे नवशतं जिनमिश्रद्विके विना च मिथ्यात्वे ॥३१॥ ગાથાર્થ : ઔદારિકકાયયોગમાં વૈક્રિયાષ્ટક, આહારદ્ધિક, મનુષ્યતિર્યંચાનુપૂર્વી અને અપર્યાપ્ત નામકર્મને છોડીને ઓથે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વે જિનનામ મિશ્રદ્ધિક વિના ૧૦૬ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૩૧) જે દારિકકાયયોગમાં ઉદયસ્વામિત્વ છે વિવેચનઃ ૧૨૨માંથી ઔદારિકકાયયોગમાર્ગણામાં વૈક્રિયદ્ધિક, નરકત્રિક, દેવત્રિક, આહારકદ્ધિક, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને અપર્યાપ્ત નામકર્મ એ ૧૩ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો. તર્કસંલોક છે વૈક્રિયદ્ધિક, દેવત્રિક અને નરકત્રિકનો ઉદય દેવ-નારકોને જ હોય છે અને તેઓ વૈક્રિયશરીરી હોવાથી ઔદારિકશરીર તેમને ન હોય. એટલે ઔદારિકમાર્ગણામાં તે અષ્ટકનો ઉદયવિચ્છેદ કર્યો. જ કાયયોગમાર્ગણાના સાત ભેદો છે : (૧) ઔદારિક, (૨) ઔદારિકમિશ્ર, (૩) વૈક્રિય, (૪) વૈક્રિયમિશ્ર, (૫) આહારક, (૬) આહારકમિશ્ર, અને (૭) કાર્પણ - આ સાતેમાં ક્રમશઃ ઉદયસ્વામિત્વ જણાવે છે. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬. ઉદયસ્વામિત્વ * 74 આહારકશરીરવાળાને ઔદારિકનામકર્મનો ઉદય નથી હોતો, એટલે જ કમ્મપયડી વગેરે ગ્રંથોમાં આહારકશરીરવાળા જીવોને ઔદારિકનામકર્મના અનુદીરક કહ્યા છે. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં આહારકદ્રિકનો ઉદયવિચ્છેદ ઉચિત જ છે. k મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વીનો ઉદય અપર્યાપ્તાવસ્થામાં - વિગ્રહગતિમાં જ હોય છે અને ત્યારે ઔદારિકશરીર હોતું નથી, કારણ કે તે વખતે કાશ્મણ શરીર જ મનાયું છે. k અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યોને જ હોય છે અને તેવા લબ્ધપર્યાપ્ત જીવોને ઔદારિકશરીર હોતું નથી, માત્ર કાર્પણ અને દારિકમિશ્ર - આ બે શરીર જ તેઓને મનાયા છે. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં અપર્યાપ્ત નામકર્મનું વર્જન ઉચિત જ છે.. કેટલાક આચાર્યોના મતે શરીરપર્યાપ્તિ પછી તરત જ ઔદારિકકાયયોગ મનાયો છે. એટલે તે લોકોના મતે લબ્ધપર્યાપ્ત જીવોને પણ શરીરપર્યાપ્તિ પછી ઔદારિકકાયયોગ સંભવે છે, તેથી તેમના મતે અપર્યાપ્ત નામકર્મનો પણ ઉદય ઘટાડવો.. “ “માદારનતિરિયા' રૂતિ - ૩Mદીરાં પડદો કૌર, મીહીર ને પરિતા तत्थवि 'सरीरदुगवेदए पमोत्तूणं' तत्थ वेउव्वियआहारसरीरवेदगे मोत्तूणं 'ओरालाए'त्ति उरालियसरीरणामाए सव्वे उदीरगा।" -कर्मप्रकृतिचूर्णिः उदीर० श्लो०७ । “કાહારી ૩ત્તરતનુ નાતિરિતધ્યેય મોજૂM I ૩ીરતી ફરતેં... // ૭ ” - પઝાદે વીરVTo I "आहारकशरीरिणः ...वैक्रियशरीरिणो देवान् नारकांश्च नरतिरश्चोऽपि तद्वेदकान् प्रमुच्य शेषाः सर्वेऽपि जीवा एकद्वित्रिचतुष्पञ्चेन्द्रिया औदारिकम् ।" - पञ्चसङ्ग्रहवृत्त्याम् उदीरणा० । * जोगा छसु अप्पज्जत्तएसु कम्मइगउरलमिस्सा दो ।' -बृहत्षडशीतिः श्लो० ७ । __'कार्मणौदारिकमिश्रकाययौगौ द्वौ ...षट्स्वपर्याप्तकेषु ...तत्र विग्रह-गतावनाहारकस्य यथासम्भवमेकद्वित्रिसमयान् यावत्कार्मणकाययोगः, तदन्यत्रौदारिकमिश्रकाययोगः ।' - પતિ -હામિદ્રયમ્ સ્નો૭T 'लद्धिए करणेण य अपज्जत्तगाणं सव्वेसि ओरालियमिस्सकायजोगो चेव ।' -વસ્થીતવૂu (સ્તો. ૭) સેટ ‘વિંતિ સંપન્નત્તાન વિ તyપન્ના ડું મોરાd I' - પ્રવ્યપ શીત શ્લો૦ ૭ આ મતનું વિસ્તારથી નિરૂપણ, આગળ ઔદારિકમિશ્નકાયયોગના નિરૂપણ વખતે કરાશે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૦. ગુજરાતી વિવેચનાદિ સમન્વિત તેથી ઔદારિકકાયયોગમાં ઓથે - ૧૦૯ અને મતાંતરે - ૧૧૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૧) ૧૦૯માંથી જિનનામ, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય વિના મિથ્યાત્વગુણઠાણે - ૧૦૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. અને મતાંતરે અપર્યાપ્ત નામની સાથે ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો... (મિથ્યાત્વે ત્રણ પ્રકૃતિના ઉદયવિચ્છેદનું કારણ સ્પષ્ટ જ છે.) હવે બાકીના ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, તે જણાવવા આચાર્યભગવંતશ્રી કહે છેविगलछ - साहारणदुग - मिच्छ विणा सासाणेऽणविणु मीसे । मीसजुआ सम्मजुआ, अजये मीसविणु ओहव्व ॥ ३२ ॥ विकलषट्कसाधारणद्विकमिथ्यात्वानि विना सास्वादनेऽनन्तान् विना मिश्रे। मिश्रयुता सम्यक्त्वयुता, अयते मिश्रं विना ओघस्येव ॥ ३२ ॥ ગાથાર્થ : વિકસેન્દ્રિયષક, સાધારણદ્ધિક અને મિથ્યાત્વ વિના સાસ્વાદનગુણઠાણે ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. મિશ્ર અનંતાનુબંધી વિના અને મિશ્રમોહનીય સાથે ૯૪. અયતે સમ્યક્વમોહનીય સાથે અને મિશ્રમોહનીય વિના ૯૪. અને બાકીના નવ ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય ઓઘની જેમ સમજવો. (૩૨) વિવેચનઃ (૧) ૧૦૬માંથી સાસ્વાદનગુણઠાણે વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને મિથ્યાત્વ – એ નવ પ્રકૃતિ વિના ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવનાઃ એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને ઉત્કૃષ્ટથી પણ શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી જ સાસ્વાદન ગુણઠાણું હોય છે અને ત્યારે તો દારિકકાયયોગ હોતો નથી. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે વિકલેન્દ્રિયપ્રાયોગ્ય વિકલત્રિક અને એકેન્દ્રિયપ્રાયોગ્ય એકેન્દ્રિય-સ્થાવરરૂપ બે પ્રકૃતિનો ઉદયવિચ્છેદ કહ્યો. હ ૩૩મી ગાથામાં રહેલ “સળવણું = બાકીના નવ ગુણઠાણે એ પદનું જોડાણ અહીં કરવાનું છે.. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ * સૂક્ષ્મનામકર્મનો ઉદય સૂક્ષ્મજીવોને હોય છે અને સાધારણ નામકર્મનો ઉદય સાધારણજીવોને હોય છે, પણ આ જીવોમાં સાસ્વાદનગુણઠાણું હોતું *નથી. એટલે એ બંને પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. ૫૮ * આતપ નામકર્મનો ઉદય બાદરપર્યાપ્ત પૃથ્વીકાયિકોને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને ત્યાં સુધી તેઓને સાસ્વાદનગુણઠાણું રહેતું નથી (સાસ્વાદન તેઓને શ૨ી૨૫ર્યાપ્તિ સુધી જ હોય છે) એટલે અહીં આતપનામકર્મનો પણ ઉદયવિચ્છેદ કહ્યો. * મિથ્યાત્વમોહનીયનો ઉદય માત્ર પહેલે ગુણઠાણે જ હોય, એટલે તેનો પણ અહીં વિચ્છેદ કર્યો.. (૩) ૯૭માંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્કને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૯૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (અનંતાનુબંધીનો ઉદય પહેલે-બીજે હોય છે અને ત્રીજે મિશ્રમોહનીયનો અવશ્ય ઉદય હોય છે.) (૪) ૯૪માંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીય નીકાળીને અને સમ્યક્ત્વમોહનીય ઉમેરીને ૯૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે જ હોય અને ક્ષયોપશમસમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વમોહનીયનો નિયમા ઉદય હોય..) (૫-૧૩) દેશિવરતથી માંડીને સયોગી સુધીના ૯ ગુણઠાણે, કર્મપ્રકૃતિનો ઉદય ઓઘની જેમ સમજવો (અર્થાત્ જેમ કર્મસ્તવમાં કહ્યો, તેમ કહેવો.) તે આ પ્રમાણે - દેશવિરતે ૮૭ વગેરે.... પણ અહીં વિશેષતા એ સમજવી કે, કર્મસ્તવમાં છઢે ગુણઠાણે ૮૧ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે, પણ અહીં તેમાંથી આહારકદ્વિક છોડી દેવું, કારણ કે ઔદારિકકાયયોગમાર્ગણામાં ઓધથી જ આહારકદ્વિકનો વિચ્છેદ કર્યો છે. એટલે અહીં પ્રમત્તગુણઠાણે ૭૯ પ્રકૃતિનો ઉદય કહેવો. બાકી બધું કર્મસ્તવ મુજબ સમજવું. * સૂક્ષ્મ – સાધારણ જીવોને તથાસ્વભાવે જ સાસ્વાદનગુણઠાણું પ્રાપ્ત થતું નથી અને પૂર્વભવમાંથી લઈને આવેલાં સાસ્વાદનગુણઠાણાવાળા જીવો સૂક્ષ્મ-સાધારણમાં ઉત્પન્ન થતાં નથી. એટલે આ જીવોમાં સાસ્વાદનગુણઠાણું ન મળે. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત સં. | ગુણઠાણું | પ્રકૃતિઓ ઓઘથી ૧૦૯ ૧ ૨ મિથ્યાત્વ સાસ્વાદન ૩ મિશ્ર ૪ | અવિરત ૫-૧૩ ♦ ઔદારિકકાયયોગમાં ઉદયયંત્ર <> અનુદય વિચ્છેદ વૈક્રિયાષ્ટક + આહારકદ્વિક + મનુષ્યાનુપૂર્વી+તિર્યંચાનુપૂર્વી+ અપર્યાપ્ત = ૧૩ ૧૦૬ 6-2 ૯૪ ૯૪ કરવાનું છે. જિનનામ+ મિશ્રદ્વિક વિકલેન્દ્રિયષટ્ક+સાધારણદ્ધિક+ મિથ્યાત્વ = ૯ मीसं विणु तम्मीसे सपज्जत्तोहे अजिणसम्मा ॥ ३३ ॥ शेषनवसु पञ्चनिद्राः पराघाताऽऽतपखगतिस्वरद्विकञ्च । मिश्रं विना तन्मिश्रे सापर्याप्तौघे अजिनसम्यक्त्वा ॥ ३३ ॥ અનંતાનુબંધી-૪ મિશ્રમોહનીય કર્મસ્તવ મુજબ સમજવું (માત્ર છઠે આહારદ્વિક છોડવું) આ પ્રમાણે ઔદારિકકાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે ઔદારિકમિશ્રકાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે सेसणवसु पणनिद्दा परघायवखगइसरदुगं च । * ૩૪મી ગાથામાં રહેલ ‘મિચ્છે ગાથાર્થ : ઔદારિકકાયયોગમાં બાકીના નવ ગુણઠાણે ઓઘની જેમ સમજવું. ઔદારિકમિશ્નમાં (ઔદારિકમાં ઓથે કહેલ કર્મપ્રકૃતિમાંથી) પાંચ નિદ્રા, પરાઘાતદ્વિક, આતપદ્વિક, ખગતિદ્વિક, સ્વરતિક અને મિશ્રમોહનીય નીકાળીને અને અપર્યાપ્ત નામકર્મને ઉમેરીને ઓઘે - ૯૬ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વે જિનનામ અને સમ્યક્ત્વમોહનીય વિના ૯૪ પ્રકૃતિનો ઉદય કહેવો. (૩૩) ♦ ઔદારિકમિશ્રકાયયોગમાં ઉદયસ્વામિત્વ ૫૯ ... પુનરુદય મિશ્રમો સમ્યક્ત્વમો વિવેચન : ઔદારિકકાયયોગમાં ઓઘે જે ૧૦૯ પ્રકૃતિઓ કહી હતી, તેમાંથી પાંચ નિદ્રા, પરાઘાત-ઉચ્છ્વાસ, આતપ-ઉદ્યોત, શુભ-અશુભવિહાયોગતિ, મિથ્યાત્વગુણઠાણે' એ પદનું જોડાણ અહીં = For Personal & Private Use Only * Page #77 -------------------------------------------------------------------------- ________________ GO ઉદયસ્વામિત્વ સુસ્વર-દુઃસ્વર અને મિશ્રમોહનીય - એ ૧૪ પ્રકૃતિઓ છોડીને અને અપર્યાપ્ત નામ ઉમેરીને ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં ઓઘે - ૯૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. $ હેતુસંલોક % * પાંચ નિદ્રા, પરાઘાત, આતપ, ઉદ્યોત, શુભ-અશુભવિહાયોગતિ- એ ૧૦ પ્રકૃતિઓનો ઉદય શરીરપર્યાપ્તિ પછી થાય છે.. સુસ્વર-દુઃસ્વર નામકર્મનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી થાય છે અને ઉચ્છવાસ નામકર્મનો ઉદય શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પછી થાય છે, પણ તે વખતે ( શરીરપર્યાપ્તિ પછીના સમયે) ઔદારિકમિશકાયયોગ હોતો નથી, કારણ કે કેવલીસમુઘાતને છોડીને બધે ઠેકાણે ઔદારિકમિશ્રકાયયોગ શરીરપર્યાપ્તિ સુધી જ હોય છે.. આચારાંગસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે તિર્યચ-મનુષ્યોને શરીરપર્યાપ્તિ પછી ઔદારિકકાયયોગ હોય છે અને તેની (=શરીરપર્યાપ્તિની) પહેલા ઔદારિકમિશ્નકાયયોગ હોય છે..” આ જ વાત લોકપ્રકાશ વગેરેમાં પણ કહી છે. પૂર્વપક્ષ: આ તો તમે સિદ્ધાંત મત લઈ લીધો લાગે છે, બાકી કાર્મગ્રંથિકમત તો જુદો જ છે. જુઓ - કાર્મગ્રંથિકમતે બધી પર્યાપ્તિ પૂરી થયા પછી જ ઔદારિકકાયયોગ મનાયો છે, તે પહેલાં તો શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પણ ઔદારિકમિશકાયયોગ જ મનાય છે. ઔદારિકકાયયોગમાં અપર્યાપ્તનામનો વિચ્છેદ કર્યો હતો, પણ અહીં તેનું ગ્રહણ કરવું, કારણ કે ઔદારિકમિશ્રકાયયોગ તો લબ્ધપર્યાપ્ત જીવોને પણ હોઈ શકે છે. ૯ વારિયોતિર્યક્રમનુગયો: શરીરપર્યાપ્તસ્પર્ધ્વમ, તારતમ્બુ મિશ્ર: " -વીરા (ગષ્ય૦ ૨, ૩૨ે ૨) ® “यदौदारिकमारब्धं न च पूर्णीकृतं भवेत् । तावदौदारिकमिश्रः कार्मणेन सह ध्रुवम् ।। १३०९ ।। तथा चोक्तं नियुक्तिकारेण शस्त्रपरिज्ञाध्ययने - तेएण कम्मएणं आहारेइ अणंतरं जीवो । तेण परं मिस्सेणं जाव सरीरस्स निप्फत्ती ।। १३०१ ॥" - નો પ્રવેશ દ્રવ્યો તૃતીય For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત નવ્યષડશીતિવૃત્તિમાં કહ્યું છે કે “જો કે તેઓને શરીરપર્યાપ્તિ પૂરી થઈ ગઈ છે, તો પણ ઇન્દ્રિયશ્વાસોચ્છવાસ વગેરે હજુ અનિષ્પન્ન હોવાથી શરીર હજુ પરિપૂર્ણ તૈયાર નથી થયું અને એટલે જ કાર્મણશરીરનો વ્યાપાર હજુ પણ હોવાથી ત્યારે તેઓને ઔદારિકમિશ્ર યુક્તિથી સંગત છે.” - હવે કર્મગ્રંથના શાસ્ત્રોમાં કાર્મગ્રંથિકમતનું અનુસરણ થવું જ જોઈએ, તે છતાં, તમે કેમ તેનું અનુસરણ ન કર્યું? ઉત્તરપક્ષઃ અમે જે માન્યું છે કે – શરીરપર્યાપ્તિ પછી ઔદારિકકાયયોગ હોય છે અને તે પહેલા ઔદારિકમિશ્નકાયયોગ હોય છે” - તે વાત, માત્ર સૈદ્ધાંતિકોને જ માન્ય છે એવું નથી, કાર્મગ્રંથિકોને પણ માન્ય છે. જુઓ; નવ્યબંધસ્વામિત્વની અવસૂરિમાં કહ્યું છે કે – “ઔદારિકમિશ્ર, જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય, ત્યાં સુધી હોય છે...” આ જ વાત પંચસંગ્રહ વગેરેમાં પણ કહી છે, એટલે આ મતને સ્વીકારવા દ્વારા કર્મગ્રંથિકમતનું અનુસરણ પણ થાય છે જ. અને પખંડાગમ વગેરે દિગંબર ગ્રંથોમાં પણ આ જ વાત સ્વીકારાઈ છે. * "यद्यपि तेषां शरीरपर्याप्तिः समजनिष्ट तथापि इन्द्रियोच्छ्वासादीनामद्याप्यनिष्पन्नत्वेन शरीरस्यासम्पूर्णत्वाद् अत एव कार्मणस्याप्यद्यापि व्याप्रियमाणत्वाद् औदारिकमिश्रमेव तेषां युक्त्या પટનમ્ !” – નવ્ય શાંતિવૃત્તિ: શ્લો૪ | 2 નેહદિયં યમર્યાgિ” - વૃષરશીત સ્નો ૭૨. "सूत्रे मतोऽपि केचचित् कारणेन कार्मग्रन्थिकै भ्युपैयत इतीहापि नाधिक्रियते तदभिप्रायस्यैवेह प्रायोऽनुसरणात् ।' -तवृत्तौ श्रीमलयगिरिपादाः । • "औदारिकमिश्रं कार्मणेन सह, तच्चापर्याप्तावस्थायां केवलिसमुद्घातावस्थायां वा; उत्पत्तिदेशे हि पूर्वभवादनन्तरमागतो जीवः प्रथमसमये कार्मणेनैव केवलेनाऽऽहारयति, ततः परमौदारिकस्याप्यारब्धत्वादौदारिकेण कार्मणमिश्रेण यावत् शरीरस्य निष्पत्तिः ।" - નવ્યવસ્થસ્વામિત્વાવલૂરી જ્ઞો. ૨૪ | “ડરને તિગ્નિ છછું, સીરપmત્તયાણ મિચ્છામાં ” -પઝસદે સ્નો- ૧૮ - चतुर्थद्वारे । तत्स्वोपज्ञवृत्तावपि - "षण्णामपर्याप्तकानां शरीरपर्याप्तौ औदारिकयोगो भवति" । अभिहितश्च मलयगिरिपादैरपि तद्वृत्तौ - "षण्णां सूक्ष्मबादरैकेन्द्रियद्वित्रिचतुरसंज्ञिपञ्चेन्द्रियाणां मिथ्यादृष्टिनां शेषपर्याप्तिभिरपर्याप्तानां शरीरपर्याप्त्या पर्याप्तानामौदारिकेण सह त्रयो योगा भवन्ति" || કે “મોરાતિયાયનોન પન્ના ઓરતિયમિક્સાયનો અપmત્તા” – For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ક૨ ઉદયસ્વામિત્વ તેથી ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં, જેનો ઉદય શરીરપર્યાપ્તિ પછી થાય છે તેવી પરાઘાતાદિ – ૧૩ પ્રકૃતિઓનો ઉદય ન હોય.. પડશીતિકાર વગેરે આચાર્યોના અભિપ્રાય, શરીરપર્યાપ્તિ પછી પણ દારિકમિશ્રકાયયોગ સંભવતો હોવાથી, તે ૧૩ પ્રકૃતિઓનો ઉદય ઘટી શકે છે, તેથી તેમના મતે તે ૧૩ પ્રકૃતિઓનું વર્જન ન કરવું. પ્રશ્ન : અરે ! પહેલા તો તમે ષડશીતિકારનો મત મુખ્યરૂપે લીધો હતો અને બીજો મત ગૌણરૂપે લીધો હતો.. પણ હમણાં તેનાથી ઊંધું જ કર્યું.. તો એ શું ઉચિત છે ? ઉત્તર : જુઓ, વિવક્ષા એ કર્તાની ઇચ્છાને આધીન છે, એટલે જુદાં જુદાં સ્થળે જુદાં જુદાં મતને લઈને જુદું-જુદું નિરૂપણ કરવું તે અનુચિત નથી. વળી, કેટલાંક કાર્મગ્રંથિકોએ પહેલો મત માન્યો છે અને કેટલાંક કાર્મગ્રંથિકોએ બીજો મત માન્યો છે – આમ બંને મત કાર્મગ્રંથિકોએ સ્વીકાર્યો હોવાથી, કર્મસાહિત્યના ગ્રંથમાં તે બંને મતનું જુદા-જુદા સ્થળને લઈને મુખ્યરૂપે નિરૂપણ કરવું ઉચિત જ છે અને આવું આચરવા દ્વારા બંને મત વિશે બહુમાનભાવ બતાવાયેલો થાય છે. મિશ્રમોહનીયનો ઉદય પર્યાપ્તાવસ્થામાં જ થાય છે અને ત્યારે ઔદારિકમિશ્રકાયયોગ હોતો નથી, કારણ કે તેનું અસ્તિત્વ અપર્યાપ્તાવસ્થામાં કે કેવલી મુદ્દાત અવસ્થામાં જ હોય છે. એટલે અહીં તેનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.. 7 ચાર આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે અને ત્યાં કાર્મણકાય જ હોવાથી, ઔદારિકમિશ્નકાયયોગ હોતો નથી. એટલે અહીં ચાર આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો. આ પ્રમાણે બીજી કર્મપ્રકૃતિઓનો ઉદય કેમ ન હોય, તેની ભાવના, જે પ્રમાણે ઔદારિકમાં કહી, તેમ સમજવી. षट्खण्डागमे (भा. १, सू० ७६, पृ० ३१७) । तवृत्तिधवलायामपि- "किमेकया पर्याप्त्या निष्पन्नः पर्याप्तः उत साकल्येन निष्पन्न इति ? शरीरपर्याप्त्या निष्पन्नः पर्याप्त इति भण्यते, તત્રૌવારિયો : ..... પર્યાપ્તાવસ્થાયામૌતારિમિશ્રછાયો:” For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૬૩ એટલે ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં ૧૨૨માંથી પરાઘાતાદિ – ૨૬ પ્રકૃતિઓ છોડીને અથવા ઔદારિકકાયયોગમાં કહેલ ૧૦૯માંથી ૧૪ પ્રકૃતિઓ છોડીને અને અપર્યાપ્ત નામકર્મ ઉમેરીને ઓલ્વે - ૯૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. મતાંતરો છે (૧) ગોમ્મદસારમતે ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં નિદ્રાદિકનો પણ ઉદય મનાયો છે. એટલે તેમના મતે ૯૬માં બે પ્રકૃતિ ઉમેરીને ૯૮ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. (૨) પંચસંગ્રહસ્વોપજ્ઞવ્યાખ્યામતે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય તે પહેલાં પણ આહારપર્યાપ્તિએ પર્યાપ્ત જીવોને પાંચ નિદ્રાનો ઉદય મનાયો છે. હવે તે વખતે ઔદારિકમિશ્નકાયયોગ પણ સંભવિત છે. એટલે તેમના મતે ૯૬માં પાંચ પ્રકૃતિઓ ઉમેરીને ૧૦૧ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. આ જ મતને અવલંબીને પ.પૂ. વીરશેખરસૂરિ મ.સા. એ ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં પાંચ નિદ્રાનો ઉદય માન્યો છે.* (૩) ષડશીતિકારમતે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ્યાં સુધી સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય, ત્યાં સુધી ઔદારિકમિશ્રકાયયોગ મનાયો છે. એટલે પરાઘાતાદિ જે કર્મપ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી છે, તેમનો પણ ઔદારિકમિશ્રકાયયોગમાં ઉદય સંભવી શકે. તેથી અહીં ઔદારિકકાયયોગની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. (ઓધે-૧૦૯..) પણ અહીં તફાવત એ કે, ઔદારિકકાયયોગમાં અપર્યાપ્તનામકર્મનો ઉદય નહોતો કહ્યો અને મિશ્રમોહનીયનો ઉદય કહ્યો હતો.. પણ અહીં તેનાથી વિપરીત સમજવું; અર્થાત્ અપર્યાપ્તનામનો ઉદય કહેવો અને મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ કહેવો. - * "यावदाहारशरीरेन्द्रियपर्याप्तयस्तावन्निद्राणामुदयः , एतदूर्ध्वं उदीरणासहचरो भवत्युઢય: " - પJસદસ્વોપજ્ઞવ્યાપદ્ય (ાર-૫, બ્લો૦ ૧૦૦) જુઓ પ. પૂ. વીરશેખરસૂરિ મ. સા. દ્વારા વિરચિત – ઉદયસ્વામિત્વ, (ગાથા નં. ૪૪) For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪ ઉદયવામિત્વ م | | % મતાંતરસંગ્રાહક યંત્ર છે | સં. મતો | પ્રકૃતિઓ | ૧ | મુખ્યમતે ૨ | ગોમ્મસારતે ૯૮ | ૩ | પંચસંગ્રહસ્વોપજ્ઞવ્યાખ્યામતે | ૧૦૧ | ૪ | ષડશીતિકારમતે ૧૦૯ હવે ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં ગુણઠાણા પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય વિચારીએ (૧) ૯૬માંથી જિનનામ અને સમ્યક્વમોહનીય - એ બે પ્રકૃતિઓ છોડીને મિથ્યાત્વગુણઠાણે - ૯૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (આ બંને પ્રકૃતિઓનો ઉદય, યથાસંભવ ચોથાદિ ગુણઠાણે થવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.) હવે ગ્રંથકારશ્રી ત્રીજા-ચોથા અને તેરમા ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય જણાવતાં કહે છે– मिच्छे साणम्मि सहुम-तिगमिच्छविणु अणविगलपणगविणु । नपुंसत्थिनीयविणु, ससम्मेगुणासीइ अजये ॥ ३४ ॥ विणु परघाखगइ-सरदुगं सजोगिम्मि सुदयाउ छत्तीसं । देवोहे णिरयाऊ-गइणपुपणपखेवओ विउवे ॥ ३५ ॥ मिथ्यात्वे सास्वादने सूक्ष्मत्रिक-मिथ्यात्वे विनाऽनन्तानुबन्धि-विकलपञ्चके विना । नपुंसक-स्त्री-नीचैर्गोत्राणि विना, ससम्यक्त्वैकोनाशीतिरयते ॥ ३४ ॥ विना पराघातखगतिस्वरद्विकं सयोगिनि स्वोदयात् षट्त्रिंशत् । देवौघे नरकायुर्गतिनपुंसकपञ्चकप्रक्षेपाद् वैक्रिये ॥ ३५ ॥ ગાથાર્થ : મિથ્યાત્વે (૯૪ પ્રકૃતિઓનો ઉદય હોય.) સાસ્વાદને સૂક્ષ્મત્રિક અને મિથ્યાત્વ વિના ૯૦ પ્રકૃતિઓ. તેમાંથી અનંતા૪, વિકલપંચક, સ્ત્રીનપુંસકવેદ, નીચગોત્ર - આ ૧૨ છોડીને અને સમ્યક્વમોહનીય ઉમેરીને અવિરતે - ૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. સયોગીગુણઠાણે ઉદયપ્રાયોગ્ય ૪૨માંથી પરાઘાતદ્ધિક + સ્વરદ્ધિક + ખગતિદ્ધિક - એ છને છોડીને ૩૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. વૈક્રિયકાયયોગમાર્ગણામાં, દેવોને ઓઘથી ઉદયપ્રાયોગ્ય ૮૦માં નરકાયુ, નરકગતિ, For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત નપુંસકપંચક - એ સાતનો પ્રક્ષેપ કરીને. (બાકીનો ફેરફાર આગળની ગાથામાં જણાવે છે.) (૩૪-૩૫) વિવેચન : (૨) ૯૪માંથી સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ અને મિથ્યાત્વઆ ૪ પ્રકૃતિઓ છોડીને સાસ્વાદનગુણઠાણે - ૯૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : કોઈપણ જીવ સાસ્વાદનગુણઠાણા સાથે સૂક્ષ્મ, લધ્યપર્યાપ્ત કે સાધારણ જીવોમાં ઉત્પન્ન થતો નથી અને તે જીવોમાં સાસ્વાદનગુણઠાણું પમાતું નથી. એટલે અહીં સૂક્ષ્મત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો. મિથ્યાત્વનો ઉદય પહેલે ગુણઠાણે જ હોય, એટલે અહીં તેનો પણ ઉદયવિચ્છેદ કર્યો.. | (૪) ૯૦માંથી અવિરતસમ્યગ્દષ્ટિગુણઠાણે અનંતાનુબંધી-૪, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, નપુંસક-સ્ત્રીવેદ અને નીચગોત્ર – આ ૧૨ પ્રકૃતિઓ છોડીને અને સમ્યક્વમોહનીય ઉમેરીને ૭૯ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : k અનંતાનુબંધીચતુષ્કનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેનું વર્જન કર્યું.. એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને પહેલું બીજું ગુણઠાણું જ હોવાથી, તેમના પ્રાયોગ્ય વિકસેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર - એ ૫ પ્રકૃતિઓનો પણ ઉદયવિચ્છેદ કર્યો.. કે સમ્યગ્દષ્ટિ જીવો તિર્યંચ-મનુષ્યગતિમાં પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે, સ્ત્રી-નપુંસકવેદે નહીં. વળી, બ્રાહ્મી-સુંદરી-મલ્લીકુમારી વગેરે રૂપે જે સમ્યગ્દષ્ટિઓ પણ સ્ત્રી તરીકે ઉત્પન્ન થયેલા સંભળાય છે, તે બધાંની વિવક્ષા અલ્પતાદિના કારણે કરી નથી. એટલે અહીં સ્ત્રી-નપુંસકવેદનો ઉદયવિચ્છેદ કહ્યો.. કે સમ્યગ્દષ્ટિ જીવો તિર્યંચ-મનુષ્યગતિમાં ઉચ્ચગોત્રે જ ઉત્પન્ન થાય, નીચગોત્રે નહીં. કારણ કે, તે જીવો જો સ્ત્રી તરીકે ઉત્પન્ન નથી થતા, તો T ઔદારિકમિશકાયયોગ અપર્યાપ્તાવસ્થામાં હોય છે અને ત્યારે મિશ્રગુણઠાણું હોતું નથી (તે ગુણઠાણું પર્યાપ્તાવસ્થામાં જ હોય અને પરભવમાં ન લઈ જવાય.) એટલે અહીં તે ગુણઠાણું ન કહી સીધું ચોથું ગુણઠાણું કહ્યું. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ၄ ઉદયસ્વામિત્વ તેના સરખાં ન્યાયે નીચગોત્રે પણ ઉત્પન્ન ન જ થાય, એ વાત તર્કથી સિદ્ધ છે. એટલે અહીં નીચગોત્રનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.. પ્રશ્ન : સમ્યગ્દષ્ટિ જીવ જેમ નરકમાં નીચગોત્રે ઉત્પન્ન થાય છે, તેમ સરખાં ન્યાયે મનુષ્યમાં પણ નીચગોત્રે ઉત્પન્ન થાય એમાં વાંધો શું? ઉત્તર : જુઓ - નરકમાં તો તે જીવ નપુંસક તરીકે પણ ઉત્પન્ન થાય છે, પણ તેની જેમ મનુષ્યમાં પણ નપુંસક તરીકે ઉત્પન્ન થાય – એવું કોઈપણ શાસ્ત્રકારોને માન્ય નથી. એટલે નરકનો ન્યાય અહીં લાગુ ન પડે એવું જણાય છે. ગોમ્મદસારમતે અહીં નીચગોત્રનો ઉદય મનાય છે અને અહીં દુર્ભગ + અનાદેય + અપયશ - એ ત્રણ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કરાયો છે*. (અમે નીચગોત્રનો ઉદય તર્કના આધારે અને દુર્ભાગાદિ ત્રણ પ્રકૃતિનો ઉદય સપ્તતિકા વગેરે ગ્રંથોના આધારે માન્યો છે - એ ધ્યાનમાં લેવું.) (૧૩) સયોગી ગુણઠાણે કેવલીઓને ઉદયપ્રાયોગ્ય જે ૪૨ પ્રકૃતિઓ કહી છે, તેમાંથી પરાઘાત-ઉચ્છવાસ, શુભ-અશુભવિહાયોગતિ, સુસ્વર અને દુઃસ્વર - આ ૬ પ્રકૃતિઓ છોડીને ૩૬ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના કેવલી ભગવંતો જ્યારે સમુદ્દાત કરે, ત્યારે બીજા, છઠ્ઠા, અને સાતમા સમયે તેઓને ઔદારિકમિશ્નકાયયોગ હોય છે અને તે વખતે પરાઘાતાદિ – ૬ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી, એવું સપ્તતિકા વગેરે ગ્રંથોમાં કહ્યું છે. એટલે એ છ પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કર્યો છે.. સયોગીગુણઠાણે રહેલ ૩૬ પ્રકૃતિઓ – શાતા-અશાતાવેદનીય, ઔદારિકદ્ધિક, તૈજસ-કાશ્મણશરીર, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, વર્ણાદિ - ૪, * “જય પાન્નકુટુમન”- જોમ્મદસારે જ્ઞો રૂ૨૨ કર્મશાળે છે “મિશ્રૌઢારિયોજી સપ્તમપદ્ધતીયે; ”- પ્રશમરતિ સ્નો ર૭૬ ! "बिइयछट्ठसत्तमेसु ओरालियमीसगसरीरकायजोगं झुंजइ ।" - પ્રજ્ઞાપના પ-૩૬, સૂ૦ ર૪૭ | "तम्मीसं बीयछट्ठसत्तमए ।"- विशेषावश्यकभाष्यम् श्लो० ३०५५ । ૦ સપ્તતિકામાં સમુદ્ધાતને પામેલાં કેવલીનાં નામકર્મનાં ઉદયસ્થાનની વાત આવે છે, ત્યાં ર૬ અને ૨૭ એમ બે ઉદયસ્થાનક ઔદારિકમિશ્રમાં કહ્યાં છે, તેમાં પરાઘાતાદિ ૬ પ્રકૃતિઓનું વર્જન કર્યું છે. જુઓ સપ્તતિકા ગ્લો. ૨૬-વૃત્તિ.. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત so [મિથ્યાત્વ | ૯૪ ૨ સાસ્વાદન| ૯૦ ઉપઘાત, અગુરુલઘુ, નિર્માણ, પ્રત્યેકચતુષ્ક, અસ્થિરદ્ધિક, મનુષ્યાયુષ્ય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિનનામ, ત્રસત્રિક, આદેય, યશ અને ઉચ્ચગોત્ર... છે દારિકમિશ્નકાચયોગમાર્ગણામાં ઉદયયંત્ર છે સં. ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ | પુનરુદય | ઓઘથી |૯૬ | ઔદારિકકામાં ઓઘથી વર્જિત ૧૩માંથી અપર્યાપ્તનામકર્મ વિના ૧૨+નિદ્રાપંચક+પરાઘાતદ્ધિક+ આતપદ્ધિક+સ્વરદ્ધિક+ખગતિદ્વિકર્મ મિશ્રમોહનીય = ૨૬ જિનનામ+ સમ્યક્વમો | સૂક્ષ્મત્રિક + મિથ્યાત્વ = ૪ | અવિરત | ૮૦ | અનંતા.૪+ વિકસેન્દ્રિયપંચક + | સિમ્યક્ત | સ્ત્રી-નપુંસકવેદ = ૧૧ મોહનીય ૧૩|સયોગી | ૩૬ | સયોગી ગુણઠાણે કહેલ ઉદયપ્રાયોગ્ય ૪રમાંથી પરાઘાતદ્ધિક+ સ્વરદ્ધિક + ખગતિદ્ધિક = ૬ આ પ્રમાણે ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને હવે વૈક્રિયકાયયોગમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય તે જણાવે છે – % દ્રિચકાચયોગમાર્ગણામાં ઉદયવામિત્વ વૈક્રિયકાથયોગમાર્ગણામાં, દેવમાર્ગણામાં ઓઘથી કહેલ ૮૦ પ્રકૃતિઓમાંથી નરકગતિ, નરકાયુષ્ય, નપુંસકવેદ, નીચગોત્ર, હુડકસંસ્થાન, કુખગતિ અને દુઃસ્વર - આ ૭ પ્રકૃતિઓનો પ્રક્ષેપ કરીને અને દેવાનુપૂર્વીને નીકાળીને ઓલ્વે - ૮૬ પ્રકૃતિઓનો ઉદય થાય, એ વાત જણાવે છે – सुराणुपुव्वीहीणा, ओहे छासीइ मीसदुगऊणा । मिच्छे सासणि मिच्छं, विणु अणविणु मीसि मीसजुआ ॥ ३६ ॥ सुरानुपूर्वीहीना, ओघे षडशीतिर्मिश्रद्विकोना । मिथ्यात्वे सास्वादने मिथ्यात्वं, विनाऽनन्तान् विना मिश्रे मिश्रयुता ॥३६ ॥ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ઉદયસ્વામિત્વ ગાથા : (૮૦માં ૭નો પ્રક્ષેપ કરી) સુરાનુપૂર્વી નીકાળીને ઓધે ૮૬ પ્રકૃતિનો ઉદય કહેવો. તેમાંથી મિથ્યાત્વે મિશ્રદ્ધિક વિના ૮૪. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૮૩. મિશ્ર અનંતાનુબંધીચતુષ્ક વિના અને મિશ્રમોહનીય સાથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય.. (૩૬) વિવેચન : વૈક્રિયકાયયોગમાર્ગણામાં, દેવગતિમાં ઓધે કહેલ ૮૦ પ્રકૃતિઓમાં સાત પ્રકૃતિઓ ઉમેરીને અને દેવાનુપૂર્વી નીકાળીને ઓલ્વે ૮૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. છે કારણસંલોક $ . * વૈક્રિયકાયયોગ દેવ-નારકોને જ હોય છે અને તે પણ શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી હોય છે.. કે વૈક્રિયકાયયોગ નારકોને હોવાથી નરકપ્રાયોગ્ય નરકગત્યાદિ સાત કર્મોનું ગ્રહણ કર્યું.. 7 દેવાનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે અને ત્યારે વૈક્રિયકાયયોગ હોતો નથી કારણ કે તે પર્યાપ્તાવસ્થામાં જ હોય છે, એટલે અહીં દેવાનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો.. વિશેષ નોંધ : વૈક્રિયકાયયોગ બે પ્રકારે છે : (૧) ભવપ્રત્યયિક, અને (૨) લબ્ધિપ્રત્યયિક.. તેમાંથી અહીં માત્ર ભવપ્રત્યયિકની જ વિવેક્ષા છે. જો અહીં લબ્ધિપ્રત્યયિકની પણ વિવક્ષા કરવામાં આવે, તો તેવા શરીરવાળા તરીકે તિર્યંચ-મનુષ્યો પણ લેવાય, કારણ કે લબ્ધિથી વૈક્રિયશરીર તો તેમને પણ હોય છે. એટલે તો ઉદયપ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓમાં મનુષ્યગતિ, મનુષ્યાયુષ્ય, તિર્યંચગતિ, તિર્યંચાયુષ્ય, એકેન્દ્રિય, સ્થાવર અને ઉદ્યોત - આ સાત કર્મપ્રકૃતિઓનો પણ ઉમેરો કરવો. ભાવના : 7 વાયુકાયના જીવોને પણ વૈક્રિયશરીર હોવાથી, એકેન્દ્રિય અને સ્થાવર - એ બે કર્મપ્રકૃતિઓનો ઉદય કહ્યો. * લબ્ધિથી વૈક્રિયશરીર વિક્ર્વનાર દેવ-મનુષ્ય અને તિર્યંચ એ ત્રણેને ઉદ્યોતનો ઉદય હોય છે, એટલે અહીં તેનું ઉપાદાન કર્યું. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત SG વૈક્રિયશરીર વિક્ર્વનાર તિર્યંચ-મનુષ્યોને અનુક્રમે તિર્યંચગતિ-તિર્યંચાયુષ્ય અને મનુષ્યગતિ-મનુષ્પાયુષ્યનો ઉદય હોય છે. એટલે અહીં તે કર્મપ્રકૃતિઓનો ઉદય કહ્યો. તેથી લબ્ધિથી પણ વૈક્રિયશરીરની વિવક્ષા કરવામાં ૮૯ + ૭ = ૯૩ કર્મપ્રકૃતિઓનો ઓઘથી ઉદય થાય. પણ અહીં અને આગળ – બધે ભવપ્રત્યયિક શરીરની જ વિવક્ષા છે અને તેથી મુખ્યતયા ઓધે – ૮૬ કર્મપ્રકૃતિઓનો જ ઉદય હોય - એ ખાસ ધ્યાન રાખવું. (૧) ૮૬માંથી મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય એ બે પ્રકૃતિ વિના ૮૪ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. (આ બંને પ્રકૃતિનો ઉદય, યથાસંભવ ત્રીજા વગેરે ગુણઠાણે થતો હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.. (૨) ૮૪માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના ૮૩ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિથ્યાત્વનો ઉદય પહેલે ગુણઠાણે જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.). (૩) મિશ્રગુણઠાણે ૮૩માંથી અનંતાનુબંધીચતુષ્કને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૮૦ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. (અનંતા) નો ઉદય પહેલે-બીજે ગુણઠાણે જ હોય, ત્રીજે નહીં અને મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે નિયમા હોય..) - હવે ચોથે ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય કહેવા અને વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા ગ્રંથકારશ્રી કહે છે– अजयगुणे मीसविणा, ससम्मोहम्मि सगसयरि तम्मीसे । निद्दापरघायखगइ - सरदुगमीसविणु विउवोहा ॥ ३७ ॥ अयतगुणे मिश्रं विना, ससम्यक्त्वौघे सप्तसप्ततिस्तन्मिश्रे। निद्रापराघातखगतिस्वरद्विकमिश्रे विना वैक्रियौघात् ॥३७॥ ગાથાર્થ : અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને સમ્યક્વમોહનીય સાથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો અને વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં, વૈક્રિયમાં ઓઘથી કહેલ ૮૬માંથી નિદ્રાદ્ધિક, પરાઘાતદ્ધિક, ખગતિદ્વિક, સ્વરદ્ધિક અને મિશ્રમોહનીય - એ ૯ પ્રકૃતિ વિના ઓઘ - ૭૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૩૭) For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ | | વિવેચનઃ (૪) અવિરતગુણઠાણે ૮૦માંથી મિશ્રમોહનીય નીકાળીને અને સમ્યક્વમોહનીય ઉમેરીને ૮૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે જ હોય, એટલે અહીં તેનો વિચ્છેદ કહ્યો અને સમ્યક્વમોહનીયનો ઉદય ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિને અવશ્ય હોય..) $ ક્રિયકાયયોગમાં ઉદયયંત્ર છે. | સં.ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ પુનરુદય | ઓઘથી ૮૬ | – થીણદ્વિત્રિક+તિર્યંચત્રિક+ | મનુષ્યત્રિક+જાતિચતુષ્ક+ ઔદારિકદ્ધિક+આહારકદ્ધિક+છ સંઘયણ+મધ્યસંસ્થાનચતુષ્ક+ દેવ-નરકાનુપૂર્વી+આતપદ્રિક જિનનામસ્થાવરચતુષ્ક = ૩૬ મિથ્યાત્વ | ૮૪ [મિશ્રદ્ધિક | ૨ | સાસ્વાદન | ૮૩ | – | મિથ્યાત્વ મિશ્ર | ૮૦ | – | અનંતાનુબંધી-૪ મિશ્રમોહ૦ અવિરત ૮૦ | – [ મિશ્રમોહનીય સમ્યક્વમો હવે વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે– જ વૈક્રિયમિશ્રકાચયોગમાં ઉદયસ્વામિત્વ છે વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં, વૈક્રિયમાં ઓથે જે ૮૬ કર્મપ્રકૃતિઓ કહી હતી, તેમાંથી નિદ્રાદિક, પરાઘાત-ઉચ્છુવાસ, શુભ-અશુભવિહાયોગતિ, સુસ્વરદુઃસ્વર અને મિશ્રમોહનીય - એ ૯ પ્રકૃતિઓ છોડીને ઓઘ - ૭૭ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.. $ તર્કવિચાર છે 2 વૈક્રિયમિશ્રકાયયોગ દેવ-નારકોને જ હોય છે અને તેવા જીવોમાં લધ્યપર્યાપ્ત જીવ ઉત્પન્ન થતો નથી. એટલે અહીં અપર્યાપ્ત નામકર્મનો ઉદયવિચ્છેદ કહ્યો. આ પ્રમાણે જે પ્રકૃતિઓ વૈક્રિયકાયયોગમાં જોડાઈ હતી, તે પ્રકૃતિઓને છોડવાની ભાવના અહીં પણ સમજવી. ભ| For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૦૧ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત હવે વૈક્રિયમિશ્રકાયયોગમાં જોડાયેલી ૯ પ્રકૃતિઓની ભાવના બતાવાય નિદ્રાદ્ધિક, પરાઘાત અને શુભ-અશુભવિહાયોગતિ - આ પાંચ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ પછી થાય છે. સુસ્વર-દુઃસ્વર નામકર્મનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી થાય છે અને ઉચ્છવાસ નામકર્મનો ઉદય શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પછી થાય છે, પણ આ બધી વખતે વૈક્રિયમિશ્રકાયયોગ હોતો નથી, કારણ કે તે યોગનું અસ્તિત્વ શરીરપર્યાપ્તિ સુધી જ મનાયું છે, ત્યારબાદ તે યોગ પૂર્ણ થઈ જાય છે. એટલે અહીં, શરીરપર્યાપ્તિ પછી ઉદય પામનારી કર્મપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો. 7 આ યોગ અપર્યાપ્તાવસ્થામાં હોવાથી અહીં મિશ્રગુણઠાણું ન હોય, કારણ કે તે ગુણઠાણું પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. એટલે અહીં મિશ્રમોહનીયનો પણ ઉદયવિચ્છેદ કહ્યો. એટલે ૮૬ - ૯ = ૭૭ કર્મપ્રકૃતિઓનો ઉદય અહીં ઓઘથી હોય છે. ગોમ્મસારમતે અહીં નિદ્રાદ્ધિકનો પણ ઉદય મનાયો છે. એટલે તેમના મતે ૭૭ + ૨ = ૭૯ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. આ પ્રમાણે વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે ગુણઠાણા પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા કહે છેसम्मं विणु मिच्छे पुण, णिरयाउगइ-णपुति-मिच्छविणु साणे । अजये य अणथी विणा, णिरयाउगइणपुतिसम्मजुआ ॥ ३८ ॥ सम्यक्त्वं विना मिथ्यात्वे पुनर्नरकायुर्गतिनपुंसकत्रिकमिथ्यात्वानि विना सास्वादने । अयते चानन्तानुबन्धिस्त्रीवेदान् विना, नरकायुर्गतिनपुंसकत्रिकसम्यक्त्वयुता ॥३८॥ ગાથાર્થ મિથ્યાત્વે સમ્યક્વમોહનીય વિના ૭૬. સાસ્વાદને નરકાયુષ્ય, નરકગતિ, નપુંસકત્રિક અને મિથ્યાત્વ એ ૬ વિના ૭૦. અવિરતે અનંતાનુબંધીચતુષ્ક + સ્ત્રીવેદને છોડીને અને નરકાયુષ્ય + નરકગતિ + નપુંસકત્રિક + સમ્યક્વમોહનીય -એ ૬ પ્રકૃતિઓ ઉમેરીને ૭૧ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૩૮) વિવેચન : (૧) ૭૭માંથી સમ્યક્વમોહનીયને છોડીને મિથ્યાત્વે ૭૬ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (સમ્યક્વમોહનીયનો ઉદય ચોથા વગેરે ગુણઠાણે કહ્યો હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.) For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૦૨ ઉદયસ્વામિત્વ (૨) ૭૬માંથી સાસ્વાદનગુણઠાણે નરકાયુષ્ય, નરકગતિ, નપુંસકવેદ, હુંડક, નીચગોત્ર અને મિથ્યાત્વ - એ છ પ્રકૃતિઓ છોડીને ૭૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : ઝક સાસ્વાદનગુણઠાણું લઈને કોઈપણ જીવ નરકમાં જતો નથી, એટલે અપર્યાપ્ત-અવસ્થાકાલીન વૈક્રિયમિશ્રકાયયોગમાં નરકભપ્રાયોગ્ય નરકાયુષ્ય + નરકગતિ + નપુંસકવેદ + નીચગોત્ર + હુંડક – એ પાંચ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો... પ્રશ્ન : નારકોને સાસ્વાદનગુણઠાણું હોય છે જ, તો ત્યારે આ પાંચ પ્રકૃતિનો ઉદય કેમ ન ઘટે ? ઉત્તર : પ્રસ્તુતમાં વૈક્રિયમિશ્રકાયયોગની વાત ચાલી રહી છે અને આ યોગ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે.. હવે અપર્યાપ્તાવસ્થામાં કોઈપણ નારક સાસ્વાદનવાળો મળતો નથી, કારણ કે સાસ્વાદનગુણઠાણું સાથે લઈને કોઈપણ જીવ નરકમાં ઉત્પન્ન થતો નથી. એટલે આ માર્ગણામાં નરકગતિને આશ્રયીને સાસ્વાદનગુણઠાણું હોતું જ નથી, તેથી પૂર્વોક્ત પાંચ પ્રકૃતિનું વર્જન ઉચિત જ છે.. (૪) ૭૦માંથી *અવિરતગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક + સ્ત્રીવેદને છોડીને અને નરકાયુષ્ય + નરકગતિ + નપુંસકવેદ + નીચગોત્ર + હુંડક + સમ્યક્વમોહનીય – એ ૬ પ્રકૃતિઓ ઉમેરીને ૭૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : - અનંતાનુબંધી-૪નો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. 7 સમ્યક્ત સાથે કોઈપણ જીવ સ્ત્રી તરીકે ઉત્પન્ન થતો નથી. તે આ પ્રમાણે - સમ્યગ્દષ્ટિ આત્મા નરક સિવાય બધે પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે. નરકગતિમાં સમ્પર્વ સાથે પહેલી નરક સુધી તમતાંતરે ત્રીજી નરક સુધી) અને સિદ્ધાંતમતે યાવત છઠ્ઠી નરક સુધી નપુંસકવેદે જ ઉત્પન્ન થાય છે.. પણ સ્ત્રીવેદે * વૈક્રિયમિશ્રકાયયોગ અપર્યાપ્તાવસ્થામાં હોય છે અને ત્યારે મિશ્રગુણઠાણું ન હોવાથી અહીં સીધો ચોથા ગુણઠાણાનો ઉલ્લેખ કર્યો. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ o૩ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત તો કોઈપણ જીવ ક્યાંય ઉત્પન્ન થતો નથી. એટલે અપર્યાપ્ત-અવસ્થાકાલીન વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં કોઈપણ સમ્યગ્દષ્ટિ આત્માનો સ્ત્રી તરીકે જન્મ થતો નથી. એટલે જ અહીં સ્ત્રીવેદનો ઉદયવિચ્છેદ કહ્યો. * જે ક્ષાયિકસમ્યગ્દષ્ટિએ પહેલા નરકનું આયુષ્ય બાંધી દીધું છે, તે જીવ જ્યારે નરકમાં જાય, ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયમિશ્રકાયયોગે નરકાયુષ્ય + નરકગતિ + નપુંસકત્રિક - એ પાંચ પ્રકૃતિનો ઉદય સંભવી શકે છે. એટલે અહીં એ પાંચ પ્રકૃતિઓનો પુનરુદય કહ્યો. ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ દેવને સમ્યક્વમોહનીયનો નિયમા ઉદય હોય, એટલે અહીં તેનો પુનરુદય કહ્યો. % વૈક્રિયમિશ્રકાચયોગમાં ઉદયચંગ « સં./ ગુણઠાણું |પ્રકૃતિઓ | અનુદય | વિચ્છેદ પુનરુદય | ઓઘથી | ૭૭ | વૈક્રિયકાયયોગમાં વર્જિત ૩૬ + નિદ્રાદ્ધિક + પરાઘાતદ્વિકખગતિદ્વિક+ સ્વરદ્ધિક-મિશ્રમો =૪૫ ૧ | મિથ્યાત્વ | ૭૬ | સમ્યક્વમોહનીય | નરકગતિ-આયુષ્ય| મિથ્યાત્વ +ન્નપુંસકત્રિકપ ૪ |અવિરત | ૭૧ | અનંતાનુબંધી-૪+ નિરકગતિસ્ત્રીવેદ = ૫ આયુષ્ય+ સમ્યક્વમો.+ નપુંસકત્રિક=6 આ પ્રમાણે વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને હવે આહારકડાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે– ૨ |સાસ્વાદન * કાર્મગ્રંથિકમતે કોઈપણ જીવ ક્ષયોપશમ સમ્યક્ત વમીને જ નરકમાં જાય છે, સાથે લઈને નહીં. એટલે નરકમાં વૈક્રિયમિશ્રકાયયોગે કોઈપણ જીવ ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ તરીકે મળતો નથી. એટલે જ અહીં દેવનો ઉલ્લેખ કર્યો છે.. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ઉદયસ્વામિત્વ આહારક કાયયોગમાં ઉદયસ્વામિત્વ % थीणचउ-उरलकुखगइ-दुगचरिमपणागिई-छसंघयणं । मोत्तुं पमत्तजुग्गाओ, आहारम्मि उ बासठ्ठी ॥३९॥ स्त्यानद्धिचतुष्कौदारिककुखगतिद्विकचरमपञ्चाकृतिषट्संहननानि । मुक्त्वा प्रमत्तयोग्याया आहारके तु द्वाषष्टिः ॥ ३९ ॥ ગાથાર્થ ઃ આહારકકાયયોગમાર્ગણામાં, પ્રમત્તયોગ્ય ૮૧માંથી થીણદ્ધિચતુષ્ક, ઔદારિકદ્રિક, કુખગતિઢિક, છેલ્લા પાંચ સંસ્થાન અને ૬ સંઘયણ - આ ૧૯ પ્રકૃતિઓને છોડીને ૬૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૩૯) | વિવેચન: કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે જે ૮૧ કર્મપ્રકૃતિઓ ઉદયમાં કહી, તેમાંથી થીણદ્વિત્રિક, સ્ત્રીવેદ, ઔદારિકદ્ધિક, અશુભવિહાયોગતિ-દુઃસ્વર, છેલ્લા પાંચ સંસ્થાન અને ૬ સંઘયણ - આ ૧૯ પ્રકૃતિઓ છોડીને આહારકકાયયોગમાર્ગણામાં ઓથે + પ્રમત્તે ૬૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે.. $ હેતુવિચાર # * આહારકલબ્ધિવાળા સંયત આત્માઓ છેકે ગુણઠાણે આહારકશરીર વિદુર્વે છે, પછી કેટલાંક જીવો સાતમું ગુણઠાણું પામે પણ છે, પણ અલ્પપણાદિના કારણે પૂર્વાચાર્યોએ તેની વિવક્ષા કરી નથી. એટલે અમે પણ આ માર્ગણામાં છઠું ગુણઠાણું જ કહ્યું.. (પણ છકે જે ૮૧ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે, તેમાંથી ૧૯ પ્રકૃતિઓ અહીં નીકાળી દેવી, તેના કારણો આ પ્રમાણે –). ઝક આહારકશરીરવાળાઓને થીણદ્વિત્રિકનો ઉદય હોતો નથી, એવું કમ્મપયડી - પંચસંગ્રહ વગેરેમાં કહ્યું છે. એટલે અહીં થીણદ્વિત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો. * આહારકદ્ધિકનો ઉદય ચૌદ પૂર્વધરોને જ હોય છે અને સ્ત્રીઓને વેસલ્વાદીરતગૂ વન્નિત્તા ” – પ્રવૃતિ ક્વીરપ૦ શ્લો૦ ૨૨ I "संखवासाउगतिरियमणुवेउव्वियसरीरिणो आहारगसरीरिणो अपमत्तसंजए मोत्तूण, एतेसिं थीणगिद्धितिगस्स उदओ णत्थि त्ति किच्चा; सेसा सव्वे उदीरगा।" - कर्मप्रकृतिचूर्णौ । “માદારનાયડુ વડલ્સવ્યિો ” “માદારયયોગથતુર્વણપૂર્વવિદ્રઃ ” – વન્યસ્વામિત્વવિચૂરિક શ્લોક | For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૦૫ ચૌદ પૂર્વનું જ્ઞાન હોતું નથી, કારણ કે આગમમાં તેઓને દૃષ્ટિવાદ ભણવાનો નિષેધ કર્યો છે. એટલે સ્ત્રીઓને આહારકકાયયોગ ન હોવાથી આ માર્ગણામાં સ્ત્રીવેદનું વર્જન કર્યું. 7 આહારકશરીરીને ઔદારિકદ્ધિકનો ઉદય ન હોય. એટલે અહીં ઔદારિકદ્વિકનો ઉદયવિચ્છેદ કહ્યો. * આહારકશરીરવાળાને હાડકા ન હોવાથી ૬માંથી એક પણ સંઘયણનો ઉદય ન હોય.. કે આહારકશરીરવાળાને પરાવર્તમાન શુભપ્રકૃતિનો જ ઉદય હોય છે. એટલે સમચતુરસના વિરોધી છેલ્લા પાંચ સંસ્થાનનો અને સુખગતિ + સુસ્વરના વિરોધી કુખગતિ + દુઃસ્વર રૂપ બે પ્રકૃતિનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. પ્રશ્ન : આહારકશરીરવાળાને શરીરપર્યાપ્તિ પછી ઉદ્યોતનો ઉદય પણ હોય છે, તો આ માર્ગણામાં તેનું ગ્રહણ કેમ ન કર્યું ? ઉત્તર: અહીં બધે ભવધારણીય શરીરને લઈને જ ઉદ્યોતનો ઉદય વિવક્ષિત છે, જે મુખ્યતયા તિર્યંચોને જ હોય છે. એટલે અહીં ઉદ્યોતનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે. તેથી આહારકકાયયોગમાર્ગણામાં, પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ પ્રકૃતિમાંથી ૧૯ પ્રકૃતિઓ નીકાળીને ઓધે + પ્રમત્તે ૬૨ પ્રકૃતિનો ઉદય કહેવો. $ આહારક કાયયોગમાં ઉદયયંત્ર | સં. ગુણઠાણું | પ્રવૃતિઓ |. વિચ્છેદ ઓઘથી | ૬૨ | પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ પ્રકૃતિમાંથી થીણદ્વિત્રિક+સ્ત્રીવેદ+ ઔદારિકદ્ધિક + કુખગતિદ્રિક + ચરમ પાંચ સંસ્થાન +છ સંઘયણ = ૧૯ પ્રમત્ત | ૬૨ | ઓઘની જેમ આ પ્રમાણે આહારકકાયયોગમાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે આહારકમિશ્રકાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે– * "तुच्छा गारवबहुला, चलिंदिया दुब्बला धिईए य । इय अइसेसज्झयणा, भूयावादो य नो थीणं ।। ५५२ ।।"- विशेषावश्यकभाष्यम् । For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ -- છે આહારકમિશ્નકાયયોગમાર્ગણામાં ઉદયવામિત્વ છે परघानिद्ददुग-सुसरसुखगइविणु छप्पनं य तम्मीसे । विउवुरलखगइ-परघासरदुगमुवघायपत्तेयं ।। ४० ॥ पराघातनिद्राद्विकसुस्वरसुखगतीविना षट्पञ्चाशच्च तन्मिश्रे । वैक्रियौदारिकखगतिपराघातस्वरद्विकपघातप्रत्येके ॥ ४० ॥ ગાથાર્થ ? આહારકપ્રાયોગ્ય પ્રકૃતિમાંથી પરાઘાતદ્ધિક, નિદ્રાદ્ધિક, સુસ્વરસુખગતિ આ ૬ નીકાળીને આહારકમિશ્નમાં પ૬ પ્રકૃતિનો ઉદય કહેવો. અને વૈક્રિયદ્રિક, ખગતિદ્ધિક, પરાઘાતદ્ધિક, સ્વરદ્ધિક, ઉપઘાત, પ્રત્યેક... (૪૦) વિવેચનઃ આહારકમિશ્નકાયયોગમાર્ગણામાં, આહારકકાયયોગમાં જે ૬ર પ્રકૃતિઓ કહી, તેમાંથી પરાઘાત-ઉચ્છવાસ, નિદ્રાદ્ધિક, સુસ્વર અને સુખગતિ - એ ૬ પ્રકૃતિઓ નીકાળીને પ૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. કારણવિચાર છે * પરાઘાત, નિદ્રાદ્ધિક અને સુખગતિ - આ ૪ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ પછી થાય છે.. સુસ્વર નામકર્મનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી અને ઉચ્છવાસ નામકર્મનો ઉદય શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પછી થાય છે. જ્યારે આહારકમિશ્નકાયયોગનું અસ્તિત્વ શરીરપર્યાપ્તિ સુધી જ હોય છે. એટલે અહીં એ ૬ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો. | ગોમ્મદસારમતે આહારક અને આહારકમિશ્ર - બંને કાયયોગમાં સ્ત્રીવેદની જેમ નપુંસકવેદનો પણ ઉદયવિચ્છેદ કર્યો છે (એ પરથી ફલિત થાય છે કે, તેમના મતે નપુંસકોને પણ આહારકશરીર હોતું નથી..) અહીં ષડશીતિ વગેરે ગ્રંથોના અનુસારે નપુંસકોને પણ આહારક શરીર હોય છે – એવું ફલિત કર્યું છે. જ “TMવારે, ન થીનિયસંઢથી II રૂ૪૬ ” - પૂરા કર્મવાળું છે “....નપુંસવેરે.. પશપ યો મવત્તિ, एतेषु सर्वेष्वपि मार्गणास्थानेषु यथासम्भवं सर्वयोगप्राप्तेः ।।" - नव्यषडशीतिवत्तिः । For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત સં. | ગુણઠાણું | પ્રકૃતિઓ ઓઘથી ૫૬ ♦ આહારકમિશ્નકાયયોગમાં ઉદયયંત્ર વિચ્છેદ આહારકકાયમાં ઓથે કહેલ ૬૨-માંથી પરાઘાતદ્વિક + નિદ્રાદ્વિક + સુસ્વર + સુખગતિ=૬ ઓઘની જેમ ૬ પ્રમત્ત ૫૬ હવે કાર્પણકાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે— ♦ કાર્મણકાયયોગમાં ઉદયસ્વામિત્વ પહેલાં અહીં ઉપયોગી હોવાથી ૪૧મી ગાથા મૂકાય છે અને તે ગાથાની અંદર જ ૪૦મી ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરાશે– साहारण-आहारगतिगं छसंघयण आगिईछक्कं । पनिद्दा विणु ओहे, सत्तासीई हवइ कम्मम्मि ॥ ४१ ॥ साधारणाऽऽहारकत्रिकं, षट्संहननान्याकृतिषट्कम् । पञ्चनिद्रा विनौघे, सप्ताशीतिर्भवति कार्मणे ॥ ४१ ॥ ગાથાર્થ : કાર્મણકાયયોગમાર્ગણામાં, સાધારણત્રિક, આહારકત્રિક, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૫ નિદ્રા (+પૂર્વગાથામાં કહેલ પ્રકૃતિઓ) આ ૩૫ પ્રકૃતિઓ છોડીને ઓઘે ૮૭ પ્રકૃતિઓનો ઉદય થાય છે. (૪૧) વિવેચન : કાર્મણકાયયોગમાર્ગણામાં ૧૨૨માંથી વૈક્રિયદ્ધિક, ઔદારિકદ્ધિક, શુભ-અશુભવિહાયોગતિ, પરાઘાત-ઉચ્છ્વાસ, સુસ્વર-દુઃસ્વર, ઉપઘાત-પ્રત્યેક, સાધારણ, આતપ-ઉદ્યોત, આહારકદ્ધિક, મિશ્રમોહનીય, ૬ સંઘયણ, ૬ સંસ્થાન અને ૫ નિદ્રા આ ૩૫ પ્રકૃતિઓ છોડીને ઓધે ૮૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. - ७७ • > તર્કગવેષણા » * આ માર્ગણામાં ૧, ૨, ૪ અને ૧૩ આ ચાર ગુણઠાણા જ હોય છે, કારણ કે કાર્યણકાયયોગ વિગ્રહગતિમાં અને કેવલીસમુદ્દાતમાં જ હોય છે, એવું બૃહત્સડશીતિ વગેરેમાં કહ્યું છે. ** * “जोगा अकम्मगाहारेसु कम्मणमणाहारे ।" - बृहत्षडशीतौ श्लो० ४१ । तथा च - For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ હવે ૩૫ પ્રકૃતિનો ઉદય કેમ ન હોય - તેના હેતુઓ વિચારીએ * વૈક્રિયદ્ધિક અને ઔદારિકદ્ધિકનો ઉદય અનુક્રમે વૈક્રિયશરીરવાળા અને દારિકશરીરવાળાને હોય છે અને આ શરીરવાળાઓને કાર્મણશરીરનામકર્મનો ઉદય હોતો નથી. એટલે અહીં તે બંને દ્વિકનો ઉદયવિચ્છેદ કહ્યો. 7 શુભ-અશુભવિહાયોગતિ, પરાઘાત, આતપ-ઉદ્યોત અને નિદ્રાપંચકઆ ૧૦ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ પછી, સુસ્વર-દુઃસ્વરનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી અને ઉચ્છવાસનામકર્મનો ઉદય શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પછી થાય છે. હવે આ બધી વખતે કામણકાયયોગ હોતો જ નથી, કારણ કે શરીરાદિ પર્યાપ્તિ સમાપ્ત થયા પહેલા જ કાર્મણકાયયોગ પૂર્ણ થઈ જાય છે. એટલે અહીં તે બધી કર્મપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો. * આહારકદ્ધિક અને મિશ્રમોહનીયનો ઉદય પર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને ત્યારે કાર્મણકાયયોગ ન હોવાથી અહીં તે કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ કહ્યો. જ ઉપરોક્ત સિવાયની ઉપઘાત, પ્રત્યક, સાધારણ, ૬ સંઘયણ અને ૬ સંસ્થાન - આ ૧૫ કર્મપ્રકૃતિનો ઉદય આહારપર્યાપ્તિએ પર્યાપ્ત જીવોને હોય છે, એવું કર્મપ્રકૃતિ વગેરેમાં કહ્યું છે. હવે ત્યારે કામશકાયયોગ હોતો નથી. એટલે એ ૧૫ પ્રકૃતિનો પણ અહીં ઉદયવિચ્છેદ કર્યો. વિશેષ નોંધઃ કેટલાંક આચાર્યો ઉત્પત્તિના પ્રથમ સમયે પણ કાર્મણકાયયોગ માને છે, તેઓના મતે જે પ્રકૃતિનો ઉદય ઉત્પત્તિના પ્રથમ સમયે થાય, તે પ્રકૃતિઓનો પણ કાર્મણકાયયોગમાં ઉદય માનવો... આ પ્રમાણે કાર્પણ કાયયોગમાર્ગણામાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે ગુણઠાણા પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે– मिच्छे जिणसम्मं विणु, सुहुमदु-णिरयतिग-मिच्छं विणु साणे । विगलपणअणथी विणु, अजयम्मि ससम्मणिरयतिगा ॥ ४२ ॥ तद्हारिभद्र्याम् - "योगा: 'अकार्मणा:' कार्मणशरीररहितश्चतुर्दशेत्यर्थः, केषु ? इत्याह - आहारकेषु भवन्ति । कार्मणमेवैकं 'अनाहारे' अनाहारकजीवे । अनाहारको हि मिथ्यादृष्टिसासादनाविरतसम्यग्दृष्टिगुणस्थानकत्रये विग्रहगतौ सयोगिगुणस्थानके केवलिसमुद्घाते" । अभिहितञ्च षट्खण्डागमेऽपि- "कम्मइयकायजोगो विग्गहगइसमावण्णाणं केवलीणं वा समुग्घादगदाणं ।" (પા., પૃ. ૩૦૦, નૂ. //૬૦) I For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૦૯ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત मिथ्यात्वे जिनसम्यक्त्वे विना, सूक्ष्मद्विकनरकत्रिकमिथ्यात्वानि विना सास्वादने । विकलपञ्चकानन्तानुबन्धिस्त्रीविना, अयते ससम्यक्त्वनरकत्रिका ॥ ४२ ॥ ગાથાર્થ : મિથ્યાત્વે જિનનામ + સમ્યક્વમોહનીય વિના ૮૫.. સાસ્વાદને સૂક્ષ્મદ્ધિક + નરકત્રિક અને મિથ્યાત્વ વિના ૭૯.. અવિરત વિકસેન્દ્રિયપંચક + અનંતા- ૪ + સ્ત્રીવેદ વિના અને સમ્યક્વમોહનીય + નરકત્રિક સાથે ૭૩. (૪૨) વિવેચન : (૧) ૮૭માંથી મિથ્યાત્વગુણઠાણે સમ્યક્વમોહનીય અને જિનનામ છોડીને ૮૫ પ્રકૃતિનો ઉદય કહેવો. (સમ્યક્વમોહનીયનો ઉદય ચોથાદિ ગુણઠાણે અને જિનનામનો ઉદય તેરમાદિ ગુણઠાણે થતો હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો.) (૨) ૮પમાંથી સાસ્વાદનગુણઠાણે સૂક્ષ્મ, અપર્યાપ્ત, નરકગતિ, નરકાયુષ્ય, નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ - આ ૬ પ્રકૃતિઓ છોડીને ૭૯ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. ભાવના : 7 સાસ્વાદન સાથે કોઈપણ જીવ સૂક્ષ્મ, લબ્ધપર્યાપ્ત કે નરકમાં ઉત્પન્ન થતો નથી. એટલે સૂક્ષ્માદિની અપર્યાપ્તાવસ્થાકાલીન કાર્મણકાયયોગમાં કોઈપણ જીવ સાસ્વાદનસહિતનો મળતો નથી. એટલે આ માર્ગણામાં સાસ્વાદનગુણઠાણે સૂક્ષ્મ + અપર્યાપ્ત + નરકત્રિકનો ઉદયવિચ્છેદ કર્યો. & મિથ્યાત્વમોહનીયનો ઉદય પહેલા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. (૪) ૭૯માંથી અવિરતસમ્યત્વે વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, અનંતાનુબંધીચતુષ્ક + સ્ત્રીવેદ – આ ૧૦ પ્રકૃતિઓ છોડીને અને સમ્યક્વમોહનીય + નરકત્રિક - એ ૪ પ્રકૃતિઓ ઉમેરીને ૭૩ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : કે એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને પહેલા બે ગુણઠાણા જ હોય છે. એટલે અહીં એકેન્દ્રિય-વિકલેન્દ્રિયપ્રાયોગ્ય યથાસંભવ વિકસેન્દ્રિયત્રિકાદિ પાંચ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ * અનંતાનુબંધીચતુનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોય છે, એટલે તેનું પણ અહીં વર્જન કર્યું. ઉદયસ્વામિત્વ * સમ્યક્ત્વ સાથે કોઈપણ જીવ સ્ત્રી તરીકે ઉત્પન્ન થતો નથી, એવું અમે ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં વિસ્તારથી બતાવી ગયા.. એટલે વિગ્રહગતિમાં સમ્યક્ત્વ સાથેની કોઈપણ સ્ત્રી મળતી નથી. તેથી કાર્યણકાયયોગમાં ચોથે ગુણઠાણે સ્ત્રીવેદનો પણ ઉદય ન સંભવે. તે * જે જીવ ક્ષાયોપશમસમ્યક્ત્વ સાથે પરભવમાં ઉત્પન્ન થાય છે, જીવને લઈને અહીં સમ્યક્ત્વમોહનીયનો ઉદય નિર્બાધ ઘટી શકે.. * પૂર્વબદ્ધ નરકાયુષ્યવાળો જે જીવ ક્ષાયિક સમ્યક્ત્વ લઈને નરકગતિમાં ઉત્પન્ન થાય છે, તે જીવને કાર્યણકાયયોગમાં ચોથે ગુણઠાણે નરકગત્યાદિ ત્રણ પ્રકૃતિનો ઉદય પણ સંભવી શકે છે. • હવે સયોગીગુણઠાણે કેવલીસમુદ્દાતાવસ્થામાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયે પણ કાર્યણકાયયોગ સંભવે છે, તો ત્યાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય તે જણાવવા કહે છે— तसथिरतिगुच्चतेआइज्जा - थिरवेअदुगणराउगई । वन्नचउपणिदिनिमिण - अगुरुलहु उदये सजोगिम्मि ॥ ४३ ॥ त्रसस्थिरत्रिकोच्चतेज-आदेयाऽस्थिरवेदनीयद्विकनरायुर्गति - । वर्णचतुष्कपञ्चेन्द्रियनिर्माणागुरुलघव उदये सयोगिनि ॥ ४३ ॥ ગાથાર્થ : સયોગીગુણઠાણે ત્રસત્રિક, સ્થિરત્રિક, ઉચ્ચગોત્રદ્વિક, તેજસદ્ધિક, આદેયદ્ધિક, અસ્થિરદ્ધિક, વેદનીયદ્ધિક, મનુષ્યાયુષ્ય-મનુષ્યગતિ, વર્ણચતુષ્ક, પંચેન્દ્રિયજાતિ, નિર્માણ અને અગુરુલઘુ આ ૨૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. (૪૩) વિવેચન : (૧૩) સયોગીકેવલીગુણઠાણે ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ, સુભગ, ઉચ્ચગોત્ર-જિનનામ, તેજસ-કાર્મણ, આદેય-યશ, અસ્થિરઅશુભ, શાતા-અશાતાવેદનીય, મનુષ્યાયુષ્ય-મનુષ્યગતિ, વર્ણચતુષ્ક, પંચેન્દ્રિય, નિર્માણ અને અગુરુલઘુ આ ૨૫ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. - For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૮૧ ... ભાવના : કૃતકૃત્ય પણ કેવલીભગવંત, વેદનીય-નામ અને ગોત્ર એ ત્રણ કર્મોને આયુષ્યકર્મની સમાન કરવા માટે કેવલીસમુદ્દાત કરે છે. તેમાં જે જીવને છ મહિના કે તેનાથી અધિક કાળ હજી આયુષ્યપૂર્ણાહૂતિને બાકી હોય, તે જીવ નિયમા કેવલીસમુદ્દાત કરે અને બીજા જીવો કરે કે ન પણ કરે. આ સમુદ્દાતની પ્રક્રિયામાં કાયયોગનો જ વ્યાપાર હોય છે, મનોયોગ કે વચનયોગનો નહીં, કારણ કે તે બે યોગ કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી. ધર્મસારની મૂલટીકામાં કહ્યું છે કે – “ત્યારે પ્રયોજન ન હોવાથી મન-વચનનો વ્યાપાર નથી હોતો..’’ સમુદ્ધાતની પ્રક્રિયા આઠ સમય સુધી ચાલે, તેમાં ત્રીજા-ચોથા અને પાંચમાં સમયમાં કેવળ કાર્યણશરીરનો જ વ્યાપાર હોય છે અને ત્યારે ઉપરોક્ત ૨૫ પ્રકૃતિઓનો જ ઉદય હોય છે. પ્રશ્ન ઃ સયોગીગુણઠાણે ૪૨ કર્મપ્રકૃતિનો ઉદય હોય છે, તો ૨૫ સિવાયની બાકીની ૧૭ પ્રકૃતિઓનો ઉદય અહીં કેમ ન કહ્યો ? ઉત્તર ઃ કારણ કે તે ૧૭ પ્રકૃતિઓનો ઉદય ઔદારિકરૂપ સ્થૂલ શરીરને આશ્રયીને થતો હોવાથી અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. કારણ કે અહીં કાર્મણકાયયોગ ચાલી રહ્યો છે. * ‘નાળ વેયાિં, અવયં આયું ૨ થોવાનું गंतूण समुग्घायं, खवेइ कम्मं निरवसेसं ॥ ९५४ ॥ " - आवश्यकनिर्यु० । * ‘“ષમાસાધિજાયુધ્ધો તમતે વ્હેવતોામમ્ । करोत्यसौ समुद्घातमन्ये कुर्वन्ति वा न वा ॥ ९३ ॥ " - गुणस्थानक्रमारोहे | “उक्कस्सएण छम्मासाउगसेसम्मि केवली जादा । वच्चंति समुग्घादं सेसा भज्जा समुग्घादे || २१०५ ||" - मूलाराधना । “छम्मासाउवसेसे उपण्णं जस्स केवलं गाणं । स-समुग्धाओ सिज्झइ सेसा भज्जा समुग्धाए ॥" - ધવલટીા (ભા.૧, પૃ. રૂ૦, ૧/૧/૬૦) " षण्मासायुषि शेषे स्यादुत्पन्नं यस्य केवलम् | समुद्घातमसौ याति केवली नापर: पुनः || ३२७ ॥" - आशाम्बर- पञ्चसङ्ग्रहे । ‘મનોવવસી તવા ન વ્યાપારયતિ, પ્રયોગનામાવાત્ ।' - ધર્મસારમૂલટીના । For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ % કામણ કાચયોગમાં ઉદયયંત્ર જે | સં. ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય | વિચ્છેદ પુનરુદય | ઓઘથી | ૮૭ ] વૈક્રિયદ્ધિક+ઔદારિકદ્ધિક+ ખગતિદ્વિક+પરાઘાતદ્ધિક સ્વરદ્ધિક+ઉપઘાતપ્રત્યેક સાધારણત્રિક+આહારકત્રિક+ છ સંઘયણ+છ સંસ્થાન+ નિદ્રાપંચક ૩૫ ૧ મિથ્યાત્વ ૮૫ જિનનામ + સમ્યક્તમોત ૨ સિાસ્વાદન ૭૯ નરકત્રિક | સૂક્ષ્મદ્ધિક + મિથ્યાત્વ = ૩ | ૩ |અવિરત | ૭૩ વિકસેન્દ્રિયપંચક + અનંતા | નરકત્રિક + + સ્ત્રીવેદ = ૧૦ | સમ્યક્વમો ઉદયપ્રાયોગ્યપ્રકૃતિ ૧૩ સયોગી |_૨૫ ત્રસત્રિક+સ્થિરત્રિક-ઉચ્ચગોત્ર+જિનનામ+આદેયદ્ધિક+ યશદ્ધિક+અસ્થિરદ્ધિક+વેદનીયદ્ધિક+મનુષ્પાયુષ્ય+મનુષ્યગતિ વર્ણચતુષ્ક+પંચેન્દ્રિયનામ+નિર્માણ+અગુરુલઘુ = ૨૫ // આ પ્રમાણે યોગમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. || For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત વેદમાણા હવે વેદમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવતાં, સૌ પ્રથમ પુરુષવેદમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે % પુરુષવેદમાગણામાં ઉદયસ્વામિત્વ છે णिरयतिग-विगलछगनपु-थीगापज्जतिगजिण विणा पुरिसे । सगसयमोहे मिच्छे, आहारगचउ विणा साणे ॥ ४४ ॥ मिच्छं मोत्तूणं अण-तिआणुपुव्वी विणा समीसा य । मीसे तिआणुपुव्वी-सम्मजुआ मीसविणु अजये ॥ ४५ ॥ नरकत्रिकविकलषट्कनपुंसकस्त्रीकापर्याप्तत्रिकजिनानि विना पुरुषे । सप्तशतमोघे मिथ्यात्वे, आहारकचतुष्कं विना सास्वादने ॥४४॥ मिथ्यात्वं मुक्त्वानन्तत्र्यानुपूर्वीविना समिश्रा च। मिश्रे त्र्यानुपूर्वीसम्यक्त्वयुता मिश्रं विनाऽयते ॥ ४५ ॥ ગાથાર્થ પુરુષવેદમાર્ગણામાં નરકત્રિક, વિકસેન્દ્રિયષક, નપુંસક-સ્ત્રીવેદ, અપર્યાપ્તત્રિક અને જિનનામ - આ ૧૫ વિના ઓઘે ૧૦૭ પ્રકૃતિનો ઉદય કહેવો. મિથ્યાત્વે આહારકચતુષ્ક વિના ૧૦૩. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૨.. મિશ્ર અનંતાનુબંધીચતુષ્ક +ત્રણ આનુપૂર્વીને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૯૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો... અને અવિરતગુણઠાણે ત્રણ આનુપૂર્વી+સમ્યક્વમોહનીય ઉમેરીને અને મિશ્રમોહનીય છોડીને ૯૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૪૪-૪૫) વિવેચન : પુરુષવેદમાર્ગણામાં ૧૨૨માંથી નરકત્રિક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, નપુંસક-સ્ત્રીવેદ, અપર્યાપ્ત-સાધારણ-આતપ અને જિનનામ - આ ૧૫ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. $ હેતુગવેષણા 7 નારકો, એકેન્દ્રિય, વિકલેન્દ્રિયો અને બધા લબ્ધપર્યાપ્ત જીવો નિયમ નપુંસકવેદી જ હોય છે. એટલે પુરુષવેદમાર્ગણામાં તેમના પ્રાયોગ્ય નરકત્રિક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ અને અપર્યાપ્તત્રિક - એ ૧૨ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ઉદયસ્વામિત્વ પ્રકૃતિઓનું વર્જન કર્યું... કે પુરુષવેદીને સ્ત્રી-નપુંસકવેદનો ઉદય ન હોય, એટલે બાકીના બીજા બે વેદનું અહીં વર્જન કર્યું. 26 જિનનામકર્મનો ઉદય તેરમા-ચૌદમા ગુણઠાણે થાય અને ત્યાં કોઈ વેદ હોતો *નથી.. એટલે અહીં જિનનામકર્મનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.. (૧) ૧૦૦માંથી મિથ્યાત્વગુણઠાણે આહારકદ્ધિક, સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય – એ ૪ પ્રકૃતિઓ છોડીને ૧૦૩ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (આ ચારે પ્રકૃતિનો ઉદય યથાસંભવ ઉપરના ત્રીજાદિ ગુણઠાણે થતો હોવાથી અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.) (૨) ૧૦૩માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વને છોડીને ૧૦૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિથ્યાત્વનો ઉદય પહેલે ગુણઠાણે જ થવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.) (૩) ૧૦૨માંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક + દેવ-મનુષ્ય-તિર્યંચ એ ત્રણ આનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૯૬ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. ભાવના : * અનંતાનુબંધીચતુષ્કનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.. 24 ત્રણ આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે અને ત્યાં ત્રીજું ગુણઠાણું હોતું નથી. એટલે અહીં ત્રણ આનુપૂર્વીનો અનુદય કહ્યો.. 7 ત્રીજે મિશ્રમોહનીયનો નિયમા ઉદય હોય.. (૪) ૯૬ માંથી અવિરતગુણઠાણે ત્રણ આનુપૂર્વી + સમ્યક્વમોહનીય ઉમેરીને અને મિશ્રમોહનીયને છોડીને ૯૯ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. ભાવના : * ક્ષયોપશમસમ્યક્તવાળા પુરુષને લઈને અહીં સમ્યક્વમોહનીયનો ઉદય નિયમા હોય. - * વેદનો ઉદય નવમા ગુણઠાણા સુધી જ હોય છે, ત્યારબાદ તેનાં ઉદયનો વિચ્છેદ થઈ જાય છે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ... ૮૫ * જે સમ્યગ્દષ્ટિ જીવ સમ્યક્ત્વ સાથે દેવ-મનુષ્ય-તિર્યંચમાં ઉત્પન્ન થાય, તેને લઈને અહીં ત્રણ આનુપૂર્વીનો પણ ઉદય હોય.. * મિશ્રમોહનીયનો ઉદય ચોથે ન હોય. હવે બાકીના ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તેને અતિદેશથી જણાવે છે - सेसपणगुणेसु नपु-त्थीविणु ओहव्व थीअ पुरिसव्व । वरं पुमठाणे थी, उदओ णोहे तह पत्ते ॥ ४६ ॥ शेषपञ्चगुणेषु नपुंसकस्त्रियौ विनौघस्येव स्त्रियां `पुरुषवत् 1 नवरं पुरुषस्थाने स्त्र्युदयो नौघे तथा प्रमत्ते ॥ ४६ ॥ ગાથાર્થ : બાકીના પાંચ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. સ્ત્રીવેદમાર્ગણામાં પુરુષની જેમ ઉદય કહેવો, પણ ફરક એટલો કે પુરુષના સ્થાને સ્ત્રીવેદનો ઉદય કહેવો તથા ઓથે + પ્રમત્તે આહારકદ્વિકનો ઉદય ન કહેવો. (૪૬) વિવેચન : (૫-૯) પુરુષવેદમાર્ગણામાં દેશવિરતથી લઈને અનિવૃત્તિકરણ સુધીના પાંચ ગુણઠાણે નપુંસકવેદ અને સ્ત્રીવેદને છોડીને, જે પ્રમાણે કર્મસ્તવમાં ઓધથી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. (અહીં પુરુષવેદમાર્ગણા પ્રસ્તુત છે, એટલે તે સિવાયના બે વેદનો ઉદયવિચ્છેદ થાય.) તે આ પ્રમાણે - દેશવિરતે (૮૭-૨=)૮૫, પ્રમત્તગુણઠાણે (૮૧૨=)૭૯, અપ્રમત્તગુણઠાણે (૭૬-૨=)૭૪, અપૂર્વકરણે (૭૨-૨=)૭૦, અનિવૃત્તિકરણે (૬૬-૨=)૬૪.. અહીં બધે કર્મપ્રકૃતિના ઉદય-અનુદયની ભાવના કર્મસ્તવ મુજબ સમજવી. * નરકમાં જનાર જીવ નપુંસકવેદી હોય છે, એટલે અહીં પુરુષવેદમાર્ગણામાં નરક સિવાયની ત્રણ ગતિનો ઉલ્લેખ કર્યો.. * ૪૭ મી ગાથામાં રહેલ ‘આહારવુાં’ પદનો અન્વય અહીં કરવો. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ ૧૦૭ ૧૦૩ ( ૬ પ્રમત્ત ( % પુરુષવેદમાર્ગણામાં ઉદયયંત્ર છે. સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદાય | વિચ્છેદ પુનરુદય ઓઘથી નરકત્રિક+વિકસેન્દ્રિયનવક+ સ્ત્રી-નપુંસકવેદ + જિનનામ= ૧પ Tમિથ્યાત્વ આહારકદ્ધિક | મિશ્રદ્ધિક ૨ | સાસ્વાદન ૧૦૨ – મિથ્યાત્વ |૩| મિશ્ર ત્રણ અનંતાનુબંધી-૪ મિશ્રમોહનીય | આનુપૂર્વી ૪]અવિરત ૯૯ મિશ્રમોહનીય ત્રણ આનુપૂર્વી સમ્યક્વમો |દેશવિરત | કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસકસ્ત્રીવેદ કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસક+સ્ત્રીવેદ કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસક+સ્ત્રીવેદ અપૂર્વકરણ |૭૦ કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસકસ્ત્રીવેદ ૯ અનિવૃત્તિકરણ ૬૪ | કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસકસ્ત્રીવેદ આ પ્રમાણે પુરુષવેદમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે સ્ત્રીવેદમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે– છે સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે. સ્ત્રીવેદમાર્ગણામાં પુરુષવેદની જેમ જ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો, પણ પુરુષવેદના સ્થાને સ્ત્રીવેદનો ઉદય કહેવો. કારણ કે અહીં સ્ત્રીવેદમાર્ગણા પ્રસ્તુત છે. વળી, બીજી વિશેષતા એ કે, પુરુષવેદમાર્ગણામાં ઓધે અને પ્રમત્તગુણઠાણે આહારકદ્વિકનો પણ ઉદય કહ્યો હતો, પરંતુ અહીં તે ન કહેવો. તેનું કારણ એ કે, આહારકદ્ધિકનો ઉદય ચૌદ પૂર્વધરોને હોય છે અને સ્ત્રીઓ ને ચૌદપૂર્વનું જ્ઞાન ન હોવાથી આહારકદ્ધિકનો ઉદય તેમને ન હોય. એટલે ૭ | અપ્રમત્ત For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત સ્ત્રીવેદમાર્ગણામાં ઓધે તથા પ્રમત્તે આહારકદ્ધિકનો ઉદય ન કહેવો. હવે ગ્રંથકારશ્રી, સ્ત્રીવેદમાર્ગણામાં ત્રીજી વિશેષતા જણાવે છે– आहारदुगं अजये, तिआनुपुव्वी नपुम्मि सोलसयं । सुरतिगथीदुगजिणविणु, ओहे मिच्छे दुवालसयं ॥ ४७ ॥ आहारकद्विकमयते, त्र्यानुपूर्को नपुंसके षोडशशतम्। सुरत्रिकस्त्रीद्विकजिनानि विना, ओघे मिथ्यात्वे द्वादशशतम् ॥ ४७ ॥ ગાથાર્થ આહારદ્ધિકનો ઉદય (પ્રમત્તે અને ઓથે ન કહેવો) અને ચોથે ગુણઠાણે ત્રણ આનુપૂર્વીનો ઉદય ન કહેવો. નપુંસકવેદમાર્ગણામાં સુરત્રિક, સ્ત્રીદ્ધિક અને જિનનામ - આ ૬ પ્રકૃતિ વિના ૧૧૬ પ્રકૃતિનો ઉદય ઓઘે કહેવો અને મિથ્યાત્વે ૧૧૨. (૪૭) વિવેચન : પુરુષવેદમાર્ગણામાં ચોથે ગુણઠાણે દેવ-મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ આનુપૂર્વીનો પણ ઉદય કહ્યો હતો, પણ અહીં તેઓનો ઉદય ન કહેવો. તેનું કારણ એ કે, તે આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે અને ત્યાં કોઈપણ સમ્યસ્વી જીવ સ્ત્રી તરીકે મળે નહીં (કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ સ્ત્રી તરીકે ઉત્પન્ન ન થાય.) એટલે સ્ત્રીવેદમાર્ગણામાં ચોથે ત્રણ આનુપૂર્વીનો ઉદય ન કહેવો. સાર : (૧) પુરુષવેદમાં ઓધે ૧૦૭ અને પ્રમત્તે – ૭૯ પ્રકૃતિઓ કહી હતી, પણ અહીં (=સ્ત્રીવેદમાર્ગણામાં) ઓધે - ૧૦૫ અને પ્રમત્તે – ૭૭ પ્રકૃતિઓ કહેવી. (૨) પુરુષવેદમાં અવિરતગુણઠાણે – ૯૯ પ્રકૃતિઓ કહી હતી, પણ અહીં ત્રણ આનુપૂર્વીને છોડીને ૯૬ પ્રકૃતિઓ કહેવી, અને (૩) બાકીના બધાં ગુણઠાણે પુરુષવેદની જેમ જ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ પુરુષવેદના બદલે સ્ત્રીવેદનો ઉદય કહેવો. % સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયયંત્ર છે સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ |_| પુનરુદય | ઓઘથી ૧૦૫ | નરકત્રિક + વિકસેન્દ્રિયનવક + પુરુષ-નપુંસકવેદ+ | જિનનામ+આહારકદ્ધિક=૧૭ ૧ મિથ્યાત્વ |૧૦૩ |મિશ્રદ્ધિક For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ઉદયસ્વામિત્વ દેિશવિરત ૮૫. ૬ પ્રમત્ત ૭૪ સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ પુનરુદય ૨ |સાસ્વાદન [૧૦૨ | મિથ્યાત્વ ૩|મિશ્ર ૯૬ અનંતા૦ ૪+ત્રણ મિશ્રમો આનુપૂર્વા=૭ |૪|અવિરત મિશ્રમોહનીય સમ્યક્વમો ઓઘમાંથી પુરુષ + નપુંસકવેદ ઓઘમાંથી પુરુષ | નપુંસકવેદ+આહારકદ્ધિક ૭] અપ્રમત્ત ઓઘમાંથી પુરુષ + નપુંસકવેદ ૮ | અપૂર્વકરણ | ૭૦ ઓઘમાંથી પુરુષ + નપુંસકવેદ ૯ | અનિવૃત્તિકરણ ૬૪ ઓઘમાંથી પુરુષ + નપુંસકવેદ આ પ્રમાણે સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વને જણાવીને, હવે નપુંસકવેદમાર્ગણામાં કહે છે– ૪ નપુંસકવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ નપુંસકવેદમાર્ગણામાં ૧૨૨માંથી દેવત્રિક, સ્ત્રી-પુરુષવેદ અને જિનનામ - આ ૬ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૧૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના : 7 દેવોને સ્ત્રી-પુરુષવેદ જ હોય છે, નપુંસકવેદ નહીં. એટલે અહીં દેવગતિપ્રાયોગ્ય દેવત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો. પ્રસ્તુતમાં નપુંસકવેદની વાત ચાલી રહી છે અને તે વેદના ઉદયવાળાને બાકીના બે વેદનો ઉદય ન હોય.. 26 જિનનામકર્મનો ઉદય તેરમે-ચૌદમે ગુણઠાણે થાય છે અને ત્યારે કોઈપણ વેદનો ઉદય સંભવતો નથી. એટલે અહીં જિનનામકર્મનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.. (૧) ૧૧૬માંથી મિથ્યાત્વગુણઠાણે - ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે, For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત તે કેવી રીતે? એ વાત જણાવે છે– आहारमीसदुग विणु, साणे छसयं णिरयाणुपुव्वीं । सुहुमचऊग मिच्छं य, विमोत्तुं मीसगुणठाणे ॥ ४८ ॥ आहारकमिश्रद्विकं विना, सास्वादने षट्शतं नरकानुर्वी । सूक्ष्मचतुष्कं मिथ्यात्वञ्च, विमुच्य मिश्रगुणस्थाने ॥ ४८ ॥ ગાથાર્થ આહારકદ્ધિક અને મિશ્રદ્ધિક વિના (મિથ્યાત્વે ૧૧૨) સાસ્વાદને નરકાનુપૂર્વી, સૂક્ષ્મચતુષ્ક અને મિથ્યાત્વને છોડીને ૧૦૬. અને મિશ્રગુણઠાણે. (૪૮). વિવેચનઃ મિથ્યાત્વગુણઠાણે ૧૧૬માંથી આહારકદ્ધિક અને મિશ્રદ્ધિક એ ૪ પ્રકૃતિ વિના ૧૧૨ પ્રકૃતિનો ઉદય કહેવો. (આ ૪ પ્રકૃતિનો ઉદય યથાસંભવ ઉપરના ત્રીજાદિ ગુણઠાણે થતો હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો.) (૨) સાસ્વાદનગુણઠાણે ૧૧૨માંથી નરકાનુપૂર્વી, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને મિથ્યાત્વ - આ ૬ પ્રકૃતિઓ છોડીને ૧૦૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : * સાસ્વાદન સાથે કોઈપણ જીવ નરકમાં જતો નથી. એટલે અહીં નરકાનુપૂર્વીનો અનુદય કહ્યો. * સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામકર્મના ઉદયવાળા જીવોને પહેલું ગુણઠાણું જ હોવાથી, સૂક્ષ્મત્રિકનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. કે આતપ નામકર્મનો ઉદય બાદરપર્યાપ્ત પૃથ્વીકાયિકોને શરીરપર્યાપ્તિ પછી જ હોય છે અને સાસ્વાદન ગુણઠાણું તો તેઓને શરીરપર્યાપ્તિ પહેલાં જ પૂર્ણ થઈ જતું હોવાથી અહીં આપ નામનો પણ ઉદયવિચ્છેદ કહ્યો. - બીજે ગુણઠાણે મિથ્યાત્વનો ઉદય ન હોય - એ તો સ્પષ્ટ જ છે.. (૩) મિશ્રગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય? તે જણાવતાં આચાર્ય ભગવંત કહે છે– मीससहिया अणविगलपण - तिरिणरपुचि विणु मीसूणा। सणिरयपुव्वीसम्मा, अजयेऽन्नेसु पुरिसव्व परं ॥ ४९ ॥ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ... मिश्रसहिताऽनन्तानुबन्धिविकलपञ्चकतिर्यग्नरानुपूर्वीविना मिश्रोना । सनरकानुपूर्वीसम्यक्त्वा, अयतेऽन्येषु पुरुषस्येव परम् ॥ ४९ ॥ ગાથાર્થ : (મિશ્રગુણઠાણે) અનંતાનુબંધીચતુષ્ક + વિકલપંચક + તિર્યંચમનુષ્યાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય સાથે ૯૬.. અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને નરકાનુપૂર્વી + સમ્યક્ત્વમોહનીય સાથે ૯૭.. અને બાકીના ગુણઠાણે પુરુષવેદની જેમ સમજવું, પણ.... (૪૯) ઉદયસ્વામિત્વ વિવેચન ઃ મિશ્રગુણઠાણે ૧૦૬માંથી અનંતાનુબંધીચતુષ્ક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી - આ ૧૧ પ્રકૃતિઓ છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૯૬ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. ભાવના : * અનંતાનુબંધીચતુષ્કનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોય છે.. * એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને પહેલું-બીજું ગુણઠાણું જ હોવાથી યથાસંભવ તેમના પ્રાયોગ્ય વિકલેન્દ્રિયત્રિક-એકેન્દ્રિય-સ્થાવરરૂપ પાંચ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કર્યો.. * મિશ્રે એક પણ આનુપૂર્વીનો ઉદય ન ઘટવાથી તિર્યંચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો. (દેવાનુપૂર્વી ઓઘમાંથી જ નીકાળી દીધી હતી અને નરકાનુપૂર્વીનો અનુદય સાસ્વાદને જ કહી દીધો હતો, એટલે તે સિવાયની બે આનુપૂર્વીની અહીં વાત કરી..) * મિશ્રમોહનીયનો અહીં નિયમા ઉદય હોય છે.. (૪) અવિરતગુણઠાણે ૯૬માંથી મિશ્રમોહનીયને છોડીને અને નરકાનુપૂર્વી+ સમ્યક્ત્વમોહનીયને ઉમેરીને ૯૭ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : * મિશ્રમોહનીયનો ત્રીજે જ ઉદય હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. * જે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવ વિગ્રહગતિથી નરકગતિમાં ઉત્પન્ન થાય, તેને લઈને અહીં નરકાનુપૂર્વીનો ઉદય સંભવી શકે છે. એટલે જ નરકાનુપૂર્વીનો પુનરુદય કહ્યો. પ્રશ્ન ઃ ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવ તો ચારેય ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે, For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત .. તો તેને લઈને તિર્યંચ વગેરે આનુપૂર્વીનો ઉદય પણ કેમ ન ઘટે ? ઉત્તર : હમણાં નપુંસકવેદની વાત ચાલી રહી છે. હવે કોઈપણ જીવ સમ્યક્ત્વ સાથે તિર્યંચગતિ વગેરેમાં નપુંસક તરીકે ઉત્પન્ન થતો નથી, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ નરક સિવાય સર્વત્ર પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે. (એટલે નપુંસકવેદમાર્ગણામાં ચોથે ગુણઠાણે માત્ર નરકાનુપૂર્વીનો ઉદય જ સંભવી શકે છે...) *ક્ષયોપશમસમ્યક્ત્વવાળા નપુંસકને સમ્યક્ત્વમોહનીયનો ઉદય હોય એ તો સ્પષ્ટ જ છે. ૯૧ (૫-૯) દેશવિરતથી લઈને અનિવૃત્તિકરણ સુધીના ૫ ગુણઠાણે, જે પ્રમાણે પુરુષવેદમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. પરંતુ નપુંસકવેદમાર્ગણામાં જે વિશેષતા સમજવાની છે, તે કહે છે पुमठाणे नपुवेओ, कोहे ओहम्मि नवसयं तित्थं । विणु य चउमानमाया - लोहा आहारचउग विणा ॥ ५० ॥ पुरुषस्थाने नपुंसकवेदः, क्रोधे ओघे नवशतं तीर्थम् । विना च चतुर्मानमाया - लोभेभ्यः आहारकचतुष्कं विना ॥ ५० ॥ ગાથાર્થ : પુરુષવેદના સ્થાને નપુંસકવેદનો ઉદય કહેવો. ક્રોધમાર્ગણામાં માનચતુષ્ક, માયાચતુષ્ક, લોભચતુષ્ક અને જિનનામને છોડીને ઓઘે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. મિથ્યાત્વે આહારક ચતુષ્ક વિના ૧૦૫.. (૫૦) * વિવેચન : દેવરતાદિ પાંચ ગુણઠાણે પુરુષવેદમાર્ગણામાં પુરુષવેદનો ઉદય કહ્યો હતો, જ્યારે અહીં નપુંસકવેદનો ઉદય કહેવો, બાકી બધું પુરુષવેદમાર્ગણાની જેમ સમજવું. નપુંસકોને પણ આહા૨કલબ્ધિ હોઈ જ શકે છે, એટલે જ ચોથા કર્મગ્રંથમાં નપુંસકવેદમાર્ગણામાં ૧૫ યોગો કહ્યા છે. તેથી પુરુષવેદની જેમ નપુંસકવેદ માર્ગણામાં પણ આહારકદ્વિકનો ઉદય સંભવી જ શકે.. * ૫૧ મી ગાથામાં રહેલ ‘મિચ્છે=મિથ્યાત્વગુણઠાણે' એ પદનો અન્વય અહીં કરવાનો છે.. જુઓ ચોથો કર્મગ્રંથ શ્લોક-૨૫. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ 65 ઉદયસ્વામિત્વ (૬ ૭] અપ્રમત્ત જ નપુંસકવેદમાર્ગણામાં ઉદચયંત્ર સ. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ | | પુનરુદય | ઓઘથી ૧૧૬ દેવત્રિક+સ્ત્રી-પુરુષવેદ+ જિનનામ = ૬ મિથ્યાત્વ ૧૧૨ આહારકદ્ધિક મિશ્રદ્ધિક |સાસ્વાદન |૧૦૬ |નરકાનુપૂર્વી | સૂક્ષ્મચતુષ્ક+મિથ્યાત્વ ૩ મિશ્ર અનંતા૦૪-વિકલેન્દ્રિયપંચક + મિશ્રમોહ ' મનુષ્યાનુપૂર્વી + | તિર્યંચાનુપૂર્વી = ૧૧ અવિરત મિશ્રમોહનીય સમ્યક્વમો નિરકાનુપૂર્વી ૫ દેશવિરત ૮૫ ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ ૬ |પ્રમત્ત ૭૯ ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ ७४ ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ | અપૂર્વકરણ |૭૦ – ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ ૯| અનિવૃત્તિકરણ ૬૪ ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ અહીં પ્રસંગને અનુરૂપ અવેદીમાર્ગણામાં પણ કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે પણ જોઈ લઈએ– છે અવેદીમાગણામાં ઉદયસ્વામિત્વ શું અવેદીમાર્ગણામાં, અનિવૃત્તિકરણગુણઠાણે કર્મસ્તવમાં જે ૬૬ કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તેમાંથી ત્રણ વેદને છોડીને અને જિનનામકર્મને ઉમેરીને ઓધે - ૬૪ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૯) ૬૪માંથી જિનનામકર્મને છોડીને અનિવૃત્તિકરણે - ૬૩ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ત્યારબાદ ૬૩માંથી યથાક્રમ સંજવલન ક્રોધ, માન, માયાનો વિચ્છેદ થવાથી અનુક્રમે ૬૨-૬૧-૬૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૧૦-૧૪) બાકીના સૂરંપરાયગુણઠાણાથી લઈને અયોગગુણઠાણા સુધીના પાંચ ગુણઠાણે, કર્મસ્તવમાં કહેલ ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો... For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત .. સં.| ગુણઠાણું | પ્રકૃતિઓ ઓઘથી ૬૪ ૯ | અનિવૃત્તિ ૧૦-૧૪ > અવેદમાર્ગણામાં ઉદયયંત્ર અનુદય ૬૩ ૬૨ ૬૧ ૬૦ જિનનામ - વિચ્છેદ અનિવૃત્તિગુણઠાણે કહેલ ૬૬ માંથી ત્રણ વેદ (અને જિનનામનો ઉદય કહેવો.) સંજ્વલન ક્રોધ સંજ્વલન માન સંજ્વલન માયા કર્મસ્તવમાં કહ્યા મુજબ ॥ આ પ્રમાણે વેદમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું.. || ૭૦૦ ૯૩ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪ ઉદયસ્વામિત્વ કષાયમાગંણા હવે કષાયમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા, સૌ પ્રથમ ક્રોધકષાયમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે– છે ક્રોધકષાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે ક્રોધકષાયમાર્ગણામાં ૧૨૨માંથી જિનનામ, માનચતુષ્ક, માયાચતુષ્ક અને લોભચતુષ્ક – ૧૩ પ્રકૃતિઓને છોડીને ઓલ્વે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ૐ કારણગવેષણા % * જિનનામકર્મનો ઉદય તેરમા-ચૌદમા ગુણઠાણે હોય છે અને તે ગુણઠાણાવાળા જીવો ક્ષણિકષાયવાળા હોવાથી, તેઓને ક્રોધનો ઉદય ન હોય. તેથી અહીં જિનનામકર્મનો ઉદયવિચ્છેદ કહ્યો. ક ૧૬ કષાયમાંથી અહીં માત્ર ક્રોધનો જ અધિકાર છે. એટલે અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન અને સંજવલન એ ક્રોધચતુષ્ઠને છોડીને, બાકીના માનચતુષ્ક, માયાચતુષ્ક અને લોભચતુષ્ક – એ ૧૨ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કર્યો.. (૧) ૧૦૯માંથી મિથ્યાત્વગુણઠાણે આહારકદ્ધિક, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય – એ ૪ પ્રકૃતિઓ છોડીને ૧૦૫ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (આ ૪ પ્રકૃતિઓનો ઉદય યથાસંભવ ઉપરના ત્રીજા વગેરે ગુણઠાણે થતો હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો..). હવે બાકીના ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા અને માનાદિમાં પણ અતિદેશથી કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા કહે છે– मिच्छे परअडसु पयडि - वज्जणमोहव्व मीस-आइतिगे। कोहं चिअ वज्जेज्जा, माणाइसु पि एमेव ॥५१॥ मिथ्यात्वे पराष्टसु प्रकृतिवर्जनमोघस्येव मिश्रादित्रिके। क्रौधं चैव वर्जयेत्, मानादिष्वप्येवमेव ॥५१॥ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ગાથાર્થ : મિથ્યાત્વે (૧૦૫ પ્રકૃતિનો ઉદય હોય..) આગળના આઠ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનું વર્જન કરવું. પણ અહીં વિશેષતા એ છે કે, મિશ્રાદિ ત્રણ ગુણઠાણે ક્રોધનું જ વર્જન કરવું. આ પ્રમાણે જ માન વગેરેમાં પણ સમજવું.. (૫૧) વિવેચન : (૨-૯) મિથ્યાત્વ સિવાયના બાકીના સાસ્વાદનથી લઈને અનિવૃત્તિકરણ સુધીના ૮ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે પ્રમાણે જ કહેવો.. પરંતુ અહીં વિશેષતા એ સમજવાની છે કે, મિશ્ર-દેશવિરત અને પ્રમત્તઆ ત્રણ* ગુણઠાણે ક્રોધમોહનીયનું જ વર્જન કરવું. આશય એ કે, કર્મસ્તવમાં મિશ્રાદિગુણઠાણે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન-માયા-લોભ વગેરે રૂપે ચાર-ચાર કષાયોનો વિચ્છેદ કરાયો છે, પણ અહીં ક્રોધ સિવાયના બાકીના ત્રણ કષાયો તો ઓઘમાંથી જ નીકાળી દીધા હોવાથી, માત્ર ક્રોધનો જ ઉદયવિચ્છેદ કરવાનો બાકી રહે છે. એટલે મિશ્રાદિગુણઠાણે અનંતાનુબંધી ક્રોધાદિનો જ ઉદયવિચ્છેદ કહેવો. છે ક્રોધમાર્ગણામાં ઉદયયંત્ર છે. સિ. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ | પુનરુદય | ઓઘથી – માનચતુષ્ક+માયાચતુષ્ક+ લોભચતુષ્ક-જિનનામ=૧૩ | આહારદ્ધિક મિશ્રદ્ધિક=૪ ૨ સાસ્વાદન |૯૯ નરકાનુપૂર્વી | મિથ્યાત્વ+સૂક્ષ્મત્રિક+ આતપઃપ ૩ |મિશ્ર T૯૧ અનંતાક્રોધ+વિકલેન્દ્રિયઆનુપૂર્વી પંચક૬ મિશ્રમોહ ૪ | અવિરત મિશ્રમોહનીય ચાર આનુપૂર્વી સમ્યક્વમો. પદેિશવિરત અપ્રત્યાખ્યાન ક્રોધ+ વૈક્રિયાષ્ટક+દુર્ભગત્રિક * “મિશ્રાદિ ત્રણ ગુણઠાણા' અહીં મંડૂકહુતિન્યાયથી મિશ્રગુણઠાણા પછી અવિરતગુણઠાણું છોડીને સીધા દેશવિરત અને પ્રમત્ત એ બે ગુણઠાણા લેવા.. ૧૦૯ ૧ મિથ્યાત્વ ૧ ૫ ત્રણ ૯૫ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સં.| ગુણઠાણું ૬ પ્રમત્ત ૭ અપ્રમત્ત પ્રકૃતિઓ ૭૮ ૭૩ ૮ | અપૂર્વકરણ ૯ | અનિવૃત્તિકરણ ૬૩ ૬૯ અનુદય વિચ્છેદ + મનુષ્યાનુપૂર્વી+ |તિયંગાનુપૂર્વી = ૧૪ તિર્યંચાયુષ્ય-ગતિ + |નીચ + ઉદ્યોત + |પ્રત્યાખ્યાનક્રોધ = ૫ થીણદ્વિત્રિક + આહારકદ્ધિક =પ છેલ્લા ત્રણ સંધયણ+ સમ્યક્ત્વમો=૪ હાસ્યષટ્ક णवरं कोहठाणे, सपदं ओहव्व सुहुमे लोहे । અનયાડ્યું નવસુ, મ-યુએસુ વેગ ચડયુ મળે । ૧૨ ।। नवरं क्रोधस्थाने, स्वपदमोघस्येव सूक्ष्मे लोभे । अयतादिषु नवसु मतिश्रुतयोर्वेदके चतुर्षु मनःपर्यवे ॥ ५२ ॥ ઉદયસ્વામિત્વ માન-માયા-લોભમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જે પ્રમાણે ક્રોધમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે માન, માયા, અને લોભમાર્ગણામાં પણ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો, પણ અહીં કંઈક વિશેષતા છે, તે કહે છે— .9 પુનરુદય For Personal & Private Use Only |આહારકફ્રિક ગાથાર્થ : પણ માનાદિમાં ક્રોધના સ્થાને સ્વપદ કહેવું અને લોભમાં સૂક્ષ્મસંપ૨ાયે ઓઘની જેમ કહેવું. મતિ-શ્રુતમાર્ગણામાં, અવિરતાદિ ૯ ગુણઠાણે.. વેદકસમ્યક્ત્વમાં ૪ ગુણઠાણે.. મન:પર્યવમાં... (૫૨) વિવેચન : માનાદિમાર્ગણામાં વિશેષતા એ સમજવાની છે કે, ક્રોધના સ્થાને પોત-પોતાનું નામ લેવું... આશય એ કે, ક્રોધમાર્ગણામાં મિશ્રાદિગુણઠાણે અનંતાનુબંધી-આદિ ક્રોધનો ઉદયવિચ્છેદ કહ્યો હતો, પણ અહીં તો ક્રોધનો ઓધમાંથી જ ઉદયવિચ્છેદ કરી દીધો છે. એટલે અહીં મિશ્રાદિ ગુણઠાણે અનંતાનુબંધી-આદિ માનનો જ ઉદયવિચ્છેદ કહેવો.. એમ માયાદિમાં પણ પોતપોતાનું નામ જ લેવું. Page #114 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ••• વળી, લોભમાર્ગણામાં સૂક્ષ્મસં૫રાય નામનું એક વધુ ગુણઠાણું હોય છે, તો ત્યાં જે પ્રમાણે કર્મસ્તવમાં ૬૦ પ્રકૃતિનો ઉદય કહ્યો, તેમ અહીં પણ કહેવો... > માનમાર્ગણામાં ઉદયયંત્ર સં. | ગુણઠાણું ઓધથી ૧-| મિથ્યાત્વથી ૯ નવમા સુધી સં. | ગુણઠાણું ઓધથી ૧-| મિથ્યાત્વથી ૯ નવમા સુધી સં.| ગુણઠાણું ઓઘથી ૧ |મિથ્યાત્વ |૨ |સાસ્વાદન |૩|મિશ્ર |૪|અવિરત ૫ દેશવિરત ૬ પ્રમત્ત પ્રકૃતિઓ ૧૦૯ > માયામાર્ગણામાં ઉદયયંત્ર પ્રકૃતિઓ ૧૦૯ પ્રકૃતિઓ ૧૦૯ ૧૦૫ 2) ૯૧ ૯૫ ૮૧ વિચ્છેદ ચાર ક્રોધ+ચાર માયા+ચાર લોભ+જિનનામ=૧૩ ७८ બધું ક્રોધની જેમ, પણ ક્રોધના સ્થાને માન મૂકવું. વિચ્છેદ ચાર ક્રોધ+ચાર માન+ચાર લોભ+જિનનામ=૧૩ બધું ક્રોધની જેમ, પણ ક્રોધના સ્થાને માયા મૂકવી. > લોભમાર્ગણામાં ઉદયયંત્ર અનુદય વિચ્છેદ ચાર ક્રોધ+ચાર માન+ચાર માયા+જિનનામ = ૧૩ આહારકફ્રિક+ મિશ્રદ્વિક =૪ નરકાનુપૂર્વી |સૂક્ષ્મત્રિક + આતપ + મિથ્યાત્વ = ૫ ત્રણ આનુપૂર્વી અનંતા લોભ + વિકલેન્દ્રિયપંચક = ૬ મિશ્રમોહનીય અપ્રત્યાખ્યાન લોભ+ વૈક્રિયાષ્ટક+દુર્ભગત્રિક+ મનુષ્યાનુપૂર્વી+ તિયંગાનુપૂર્વી = ૧૪ તિર્યંચાયુષ્ય-ગતિ+ નીચ+ઉદ્યોત+ પ્રત્યાખ્યાનલોભ = = ૫ For Personal & Private Use Only co પુનરુદય મિશ્રમોહનીય ચાર આનુપૂર્વી સમ્યક્ત્વમો આહારકદ્ધિક Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ઉદયસ્વામિત્વ સં. ગુણઠાણું પુનરુદય | પ્રકૃતિઓ | ૭૩ અપ્રમત્ત ૮ | અપૂર્વકરણ અનુદય | વિચ્છેદ થીણદ્વિત્રિક+ આહારકદ્વિક–પ છેલ્લા ત્રણ સંઘયણ+ સમ્યક્વમોહ = ૪ હાસ્યપર્ક ત્રણવેદ |અનિવૃત્તિકરણ ૬૩ ૧૦ સૂક્ષ્મસંપરાય ૬૦ | આ પ્રમાણે કષાયમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું // હવે જે માર્ગણાઓમાં કર્મપ્રકૃતિનો ઉદય, કર્મસ્તવમાં કહેલ ઓઘ મુજબ જ સમજવાનો છે, તે બધી માર્ગણાઓમાં ગુણઠાણા પ્રમાણે *અતિદેશથી કર્મપ્રકૃતિનો ઉદય કહે છે – » મતિ-શ્રુતજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે (૪-૧૨) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન માર્ગણામાં અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણાથી લઈને ક્ષીણમોહ સુધીના ૯ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. આશય એ કે, અવિરતાદિ તે તે ગુણઠાણે કર્મસ્તવમાં જેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય કહ્યો, તેટલી જ કર્મપ્રકૃતિઓનો ઉદય અહીં પણ સમાનપણે કહેવો. $ વેદક સ ત્ત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે (૪-૧૭) વેદકસમ્યક્તમાર્ગણામાં અવિરતથી લઈને અપ્રમત્ત સુધીના ચાર ગુણઠાણે કર્મસ્તવમાં કહેલા ઓઘોદયની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. પૂર્વપક્ષ : કર્મસ્તવમાં તો ચોથે ગુણઠાણે ચારેય આનુપૂર્વીનો ઉદય કહ્યો છે, પણ અહીં તે કેવી રીતે ? કારણ, કાર્મગ્રંથિકમતે ક્ષયોપશમસમ્યક્તવાળા તિર્યંચ-મનુષ્યો નિયમા વૈમાનિકમાં જ ઉત્પન્ન થાય છે અને તેવા દેવ-નારકો * અહીં માત્ર “આ માર્ગણામાં આટલા ગુણઠાણા સુધી કર્મસ્તવ પ્રમાણે ઉદય કહેવો” એવો અતિદેશ જ કરાશે, બાકી કોઠા-ભાવનાદિનું નિરૂપણ કર્યસ્તવ મુજબ સમજવું.. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૯ નિયમાં સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. હવે કોઈપણ ક્ષયોપશમસમ્યક્તવાળા જીવો તિર્યંચ-નરકમાં ઉત્પન્ન જ થતાં નથી, તો પછી ક્ષયોપશમસમ્યક્તમાર્ગણામાં તિર્યંચ-નરકાનુપૂર્વીનો ઉદય કેવી રીતે ઘટી શકે ? હા, સિદ્ધાંતમતે ક્ષયોપશમસમ્યક્તવાળા જીવો તિર્યંચ-મનુષ્યોમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે તેમના મતે તિર્યંચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદય ઘટી શકે, પણ તે મત તો અહીં નથી લેવાનો ને ? ઉત્તરપક્ષ : અહીં વેદકસભ્યત્ત્વની વાત ચાલી રહી છે. હવે ક્ષાયિકસમ્યત્ત્વની છેલ્લી પ્રક્રિયાકાલીન કૃતકરણાદ્ધામાં વર્તતો જીવ પણ વેદકસમ્યક્તી તરીકે લેવાય અને આવો જીવ કાર્મગ્રંથિકમતે ચારે ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે, એટલે તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વીનો ઉદય હોવામાં કોઈ વિરોધ નથી. $ મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ $ હવે મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં કેટલા ગુણઠાણા સુધી કર્મસ્તવ પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય સમજવાનો છે, તે વાત જણાવે છે– जयआइसगसु केवल-दुगम्मि अंतिमदुगे अणाणदुगे । दुसु तिसु समइअछेए जयाइचउसु सठाणम्मि ॥५३ ॥ यतादिसप्तसु केवलद्विकेऽन्तिमद्विकेऽज्ञानद्विके। द्वयोस्त्रिषु सामायिक-छेदोपस्थापनीययोर्यतादिचतुर्षु स्वस्थाने ॥५३॥ ગાથાર્થ : (મન પર્યવજ્ઞાનમાર્ગણામાં) પ્રમત્તસંયતથી માંડીને ક્ષીણમોહ સુધીના સાત ગુણઠાણે..કેવલજ્ઞાન-કેવલદર્શનમાં છેલ્લા બે ગુણઠાણે.. અજ્ઞાનદ્રિકમાં બે કે ત્રણ ગુણઠાણે... સામાયિક- છેદોપસ્થાપનીયમાં પ્રમત્તસંયતાદિ ૪ ગુણઠાણે.. પોતાના સ્થાને.. (૫૩) વિવેચન : (૬-૧૨) મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં પ્રમત્તસંયત ગુણઠાણાથી લઈને ક્ષીણમોહ સુધીના સાત ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો. (૧૩-૧૪) કેવલજ્ઞાન અને કેવલદર્શનમાર્ગણામાં તેરમા અને ચૌદમા ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉદયસ્વામિત્વ (૧-૨/૩) મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાર્ગણામાં પહેલા બે ગુણઠાણે અથવા પહેલા ત્રણ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો. (૬-૯) સામાયિક અને છેદોપસ્થાપનીય માર્ગણામાં પ્રમત્તસંયતથી લઈને અનિવૃત્તિકરણ સુધીના ચાર ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. તાત્પર્ય એ કે, મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં સાત ગુણઠાણે કર્મસ્તવ પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. તે આ પ્રમાણે – પ્રમત્તે - ૮૧, અપ્રમત્તે – ૭૬, અપૂર્વકરણ - ૭૨, અનિવૃત્તિકરણે - ૬૬, સૂક્ષ્મસંપરાય - ૬૦, ઉપશાંતમોહે૫૯, ક્ષણમોહે - પ૭/૫૫.. આ પ્રમાણે દરેક માર્ગણાઓમાં પોત-પોતાના ગુણઠાણે કર્મસ્તવ પ્રમાણે ઉદય કહેવો.. પ્રશ્ન : મતિઅજ્ઞાન-શ્રુતજ્ઞાનમાર્ગણામાં “બે અથવા ત્રણ ગુણઠાણા” એ પ્રમાણે વૈકલ્પિક વિધાન કેમ કર્યું ? ઉત્તર : અહીં બે મત છે : (૧) કેટલાંકોનું એવું માનવું છે કે, જ્ઞાનના અંશનું અસ્તિત્વ હોવાથી મિશ્રગુણઠાણું અજ્ઞાનમાર્ગણામાં ન લઈ શકાય. એટલે તે મતને લઈને અમારા વડે “અજ્ઞાનમાર્ગણામાં બે ગુણઠાણા હોય” એમ કહેવાયું.. (૨) કેટલાકોનું એવું માનવું છે કે, અજ્ઞાનમાર્ગણામાં મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર – એ ત્રણે ગુણઠાણા હોઈ શકે છે. તેઓ યુક્તિ આ પ્રમાણે આપે છે - જો કે મિશ્રદષ્ટિનું અજ્ઞાન જ્ઞાનમિશ્રિત હોય છે, તો પણ તે શુદ્ધજ્ઞાન તરીકે તો ન જ લેવાય, કારણ કે શુદ્ધજ્ઞાન તો સમ્યક્વમૂલક જ હોય છે (જો અશુદ્ધસમ્યક્તને પણ જ્ઞાન તરીકે મનાય, તો સાસ્વાદનવાળાને પણ જ્ઞાન માનવાનો પ્રસંગ આવશે.) એટલે મિશ્રદૃષ્ટિનું અજ્ઞાન, જ્ઞાનમિશ્રિત હોવા છતાં પણ અજ્ઞાન જ છે, તેથી તે મતને લઈને અમારા વડે “અજ્ઞાનમાર્ગણામાં ત્રણ ગુણઠાણા હોય' એમ કહેવાયું. * "मिथ्यात्वाधिकस्य मिश्रदृष्टेरज्ञानबाहुल्यं सम्यक्त्वाधिकस्य पुनः सम्यग्ज्ञानबाहुल्यम्।" - નિનવમીય શતિટીયામ્ (પત્ર- ૬૦/૨) “મિર્સમ્મી વાકિસ્સા”- પ્રશ્નસંપ્રદે સ્નો૨૦ || 3 આ બધાં મતોનું સુવિશદ નિરૂપણ, ઉદયસ્વામિત્વ પરની સંસ્કૃત વૃત્તિમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૦૧ આ બધું ધ્યાનમાં લઈને જ ષડશીતિકારે પણ ત્રણ અજ્ઞાન માર્ગણામાં બે કે ત્રણ ગુણઠાણા જ કહ્યાં છે.. હવે કર્મસ્તવ મુજબ કેટલી માર્ગણામાં પોતાના ગુણઠાણે જ કર્મપ્રકૃતિનો ઉદય સમજવાનો છે, તે કહે છેसुहुमम्मि देसविरए, मीसे साणे य मिच्छम्मि । अजयम्मि पढमचऊसु, बारससुमचक्खुदंसम्मि ॥५४ ॥ सूक्ष्मे देशविरते, मिश्रे सास्वादने च मिथ्यात्वे । अयते प्रथमचतुर्पु, द्वादशस्वचक्षुर्दर्शने ॥५४॥ ગાથાર્થ સૂક્ષ્મસંપરાય, દેશવિરત, મિશ્ર, સાસ્વાદન અને મિથ્યાત્વ - આ બધી માર્ગણાઓમાં (પોત-પોતાનાં ગુણઠાણે)... અવિરત માર્ગણામાં પહેલા ચાર ગુણઠાણે.. અચક્ષુદર્શનમાર્ગણામાં ૧૨ ગુણઠાણે... (૫૪) વિવેચન : 24 સૂક્ષ્મસંપાયમાર્ગણામાં ૧૦ મે ગુણઠાણે – ૬૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. જ દેશવિરત માર્ગણામાં ૫ મે ગુણઠાણ – ૮૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. * મિશ્રમાર્ગણામાં ત્રીજે ગુણઠાણ - ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. * સાસ્વાદનમાર્ગણામાં બીજે ગુણઠાણે - ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. 7 મિથ્યાત્વમાર્ગણામાં પહેલે ગુણઠાણે - ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. આ પ્રમાણે આ બધી માર્ગણાઓમાં, પોત-પોતાના પ્રતિનિયત ગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો.. (૧-૪) અવિરતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણાથી લઈને અવિરત સુધીનાં ચાર ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. તે આ મુજબ – મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૧૧, મિશ્ર ૧૦૦, અવિરતે ૧૦૪.. (૧-૧૨) અચક્ષુદર્શનમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણાથી લઈને ક્ષણમોહ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉદયસ્વામિત્વ - સુધીના ૧૨ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં (મિથ્યાત્વે - ૧૧૭ ઇત્યાદિરૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. પ્રશ્ન ઃ તમે અચક્ષુદર્શનમાર્ગણામાં ચાર આનુપૂર્વીનો પણ ઉદય કહ્યો. પણ અચક્ષુદર્શન, શું વિગ્રહગતિમાં પણ હોઈ શકે ? ઉત્તર ઃ હા જરૂર... એટલે જ બૃહત્સડશીતિકારે પણ અનાહારકમાર્ગણામાં મન:પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શનને છોડીને ૧૦ ઉપયોગ માન્યા છે. * હવે ગ્રંથકારશ્રી બીજી માર્ગણાઓમાં કર્મસ્તવ મુજબ કર્મપ્રકૃતિના ઉદયનો અતિદેશ કરવા કહે છે— भव्वे सव्वेसु तह, अभव्वे मिच्छम्मि नियनियगुणोहो । अहखाये संजमे तु, ओहव्व चरमचऊगुणेसु ॥ ५५ ॥ भव्ये सर्वेषु तथाऽभव्ये मिथ्यात्वे निजनिजगुणौघः । यथाख्याते संयमे तु, ओघवच्चरमचतुर्गुणेषु ॥ ५५ ॥ ગાથાર્થ : ભવ્યમાર્ગણામાં બધા ગુણઠાણે તથા અભવ્યમાર્ગણામાં પહેલે મિથ્યાત્વ-ગુણઠાણે પોત-પોતાનાં ગુણઠાણે કહેલ ઓઘોદય સમજવો. યથાખ્યાત સંયમમાં છેલ્લા ચાર ગુણઠાણે ઓઘોદયની જેમ.. (૫૫) વિવેચન : (૧-૧૪) ભવ્યમાર્ગણામાં મિથ્યાત્વથી લઈને અયોગી સુધીના ૧૪ ગુણઠાણે કર્મસ્તવમાં કહેલ ઓઘોદયની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો.. અભવ્યમાર્ગણામાં પહેલે ગુણઠાણે કર્મસ્તવમાં કહેલ ઓઘોદયની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો.. આ પ્રમાણે છેલ્લી ચાર ગાથામાં, જે માર્ગણાઓમાં જે ગુણઠાણા કહ્યાં, તે ગુણઠાણાઓમાં કર્મસ્તવમાં જેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય કહ્યો છે. તેટલી કર્મપ્રકૃતિનો ઉદય અહીં પણ સમજવો.. (૧૧-૧૪) યથાખ્યાતસંયમમાર્ગણામાં ઉપશાંતમોહથી લઈને અયોગી સુધીના ચાર ગુણઠાણે, કર્મસ્તવમાં કહેલ ઓઘોદયની જેમ (ઉપશાંતમોહે-૫૯ વગેરે રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. ॥ આ પ્રમાણે જે માર્ગણાઓમાં કર્મસ્તવ મુજબ કર્મપ્રકૃતિનો ઉદય સમજવાનો છે, તે માર્ગણાઓ બતાવી... | * ‘મળનાળપવવુપહિયા, વસ ૩ ઝળાહારશેસુ વગો’- વૃષડશીતો શ્લો૦ ૪૬ । For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૦૩ જ્ઞાનમાર્ગા જ્ઞાનમાર્ગણામાં મતિ-શ્રુતજ્ઞાનમાર્ગણા, મન:પર્યવજ્ઞાનમાર્ગણા, મતિઅજ્ઞાનશ્રુતજ્ઞાનમાર્ગણા અને કેવલજ્ઞાનમાર્ગણા - આ બધી માર્ગણાઓમાં કર્મપ્રકૃતિનો ઉદય પૂર્વે જ કહી દીધો છે. તેનો કોઠો આ પ્રમાણે છે– % મતિ-શ્વેતાદિ માર્ગણામાં ઉદયયંત્ર છે માર્ગણા ગુણઠાણું પ્રકૃતિઓ | વિશેષ વાત મતિજ્ઞાન+ ઓઘથી | ૧૦૬ | કર્મસ્તવમાં અવિરતગુણઠાણે કહેલ ૧૦૪માં શ્રુતજ્ઞાન આહારકદ્ધિક ઉમેરવું. એટલે ૧૦૬ થાય. ૪-૧૨ આ ૯ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું મન:પર્યવજ્ઞાન | ઓઘથી |૮૧ | કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ કર્મપ્રકૃતિ જ અહીં ઓઘથી સમજવી. ૪-૧૨ આ ૭ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું. મતિઅજ્ઞાન ઓઘથી | ૧૧૭/ ત્રીજા ગુણઠાણાની પણ વિવક્ષા કરીએ, તો શ્રુતઅજ્ઞાન ૧૧૮ | મિથ્યાત્વ-ગુણઠાણે કહેલ ૧૧૭માં મિશ્રમોહ ઉમેરવું એટલે ૧૧૮. ૧-૨/૩ ' આ ૨ કે ૩ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું કેવલજ્ઞાન ઓઘથી |૪૨ | સયોગી ગુણઠાણે કહેલ ૪૨ કર્મપ્રકૃતિઓ. ૧૩-૧૪ ] આ ૨ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું હવે જ્ઞાનમાર્ગણામાં, બાકીની માર્ગણાઓમાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા, સૌ પ્રથમ અવધિજ્ઞાનમાર્ગણામાં (પ્રસંગથી અવધિદર્શનમાં પણ) કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે બતાવતાં કહે છે– ૪ અવધિજ્ઞાન-અવધિદર્શનમાં ઉદયવામિત્વ % ओहिदुगे पंचसयं ओहे विगलाइविणु अजयठाणे। आहारदुगविणु इयर-अट्ठगुणेसुं तु ओहव्व ॥५६ ॥ अवधिद्विके पञ्चशतमोघे विकलादिं विनाऽयतस्थाने । आहारकद्विकं विनेतराष्टगुणेषु त्वोघवत् ॥५६ ॥ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉદયસ્વામિત્વ ગાથાર્થ : અવધિદ્રિકમાર્ગણામાં વિકલાદિ - ૧૭ પ્રકૃતિ વિના ઓઘે - ૧૦૫ પ્રકૃતિનો ઉદય કહેવો.. અવિરતગુણઠાણે આહારકદ્ધિક વિના ૧૦૩.. અને બાકીના આઠ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. (૫૬) વિવેચનઃ અવધિજ્ઞાન અને અવધિદર્શન - એ બે માર્ગણામાં ૧૨રમાંથી વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, જિનનામ, તિર્યંચાનુપૂર્વી, મિથ્યાત્વ, મિશ્ર અને અનંતાનુબંધીચતુષ્ક - આ ૧૭ પ્રકૃતિઓ નીકાળીને ઓ9 - ૧૦૫ પ્રકૃતિઓનો ઉદય કહેવો. . તર્કસંલોક છે " * અવધિબ્રિકનો ઉદય લબ્ધિપર્યાપ્ત સમ્યગ્દષ્ટિ એવા સંજ્ઞીપંચેન્દ્રિયોને જ હોય છે. એટલે વિકલેન્દ્રિય, એકેન્દ્રિય અને લબ્ધપર્યાપ્ત જીવોને યોગ્ય જાતિચતુષ્ક-સ્થાવરચતુષ્ક અને આતપ - એ ૯ પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. * જિનનામનો ઉદય તેરમે-ચૌદમે ગુણઠાણે થાય અને ત્યાં અવધિજ્ઞાનઅવધિદર્શન હોતું નથી (અવધિજ્ઞાન, બારમા ગુણઠાણા સુધી જ હોય..) એટલે અહીં જિનનામનો પણ ઉદયવિચ્છેદ કર્યો.. * કાર્મગ્રંથિકમતે કોઈપણ જીવ અવધિજ્ઞાન સાથે તિર્યંચગતિમાં ઉત્પન્ન થતો નથી, કારણ કે અવધિજ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય અને સમ્યગ્દષ્ટિ જીવ તિર્યંચમાં પણ યુગલિક તિર્યંચમાં જ ઉત્પન્ન થાય. હવે યુગલિકોમાં તો અવધિજ્ઞાન હોતું જ નથી, એટલે ત્યાં કોઈ અવધિજ્ઞાનને લઈને ઉત્પન્ન પણ ન થઈ શકે, એવું ફલિત થાય.. એટલે અવધિજ્ઞાનમાર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવી શકે નહીં. જ્યારે સિદ્ધાંતમતે સમ્યગ્દષ્ટિ જીવ (ક્ષયોપશમસમ્યક્તી) સંખ્યાતવર્ષના આયુષ્યવાળા યુગલિક સિવાયના) તિર્યંચોમાં પણ ઉત્પન્ન થઈ શકે છે અને તે તિર્યંચોને અવધિજ્ઞાન પણ હોઈ શકે છે. એટલે સમ્યગ્દષ્ટિ જીવ અવધિજ્ઞાન પૂર્વબદ્ધ તિર્યંચાયુષ્યવાળા ક્ષાયિકસમ્યગ્દષ્ટિ કે કૃતકરણાદ્ધામાં વર્તનારા જીવો જ સમ્યક્ત સાથે તિર્યંચગતિમાં જાય છે અને આવા જીવો નિયમા યુગલિક તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે.. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૦૫ લઈને ત્યાં ઉત્પન્ન થાય એમાં કોઈ બાધ નથી અને તેથી અવધિજ્ઞાનમાર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય નિબંધ ઘટી શકે. પણ અહીં કાર્મગ્રંથિકમત મુખ્ય રાખ્યો છે, એ ખાસ ધ્યાનમાં રાખવું (કારણ કે આ કર્મસાહિત્યનો ગ્રંથ છે..). 7 મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ઉદય અનુક્રમે પહેલા અને ત્રીજા ગુણઠાણે જ હોવાથી અહીં તે બેનું વર્જન કર્યું.. 7: અનંતાનુબંધીનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. (અવધિઢિક, ચોથાદિ ગુણઠાણે હોય છે.) (૪) અવિરતગુણઠાણે ૧૦પમાંથી આહારકદ્ધિકને છોડીને ૧૦૩ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (આહારકદ્ધિકનો ઉદય છેકે ગુણઠાણે થવાથી અહીં તેનો અનુદય કહ્યો..) શંકા : અહીં ચોથે ગુણઠાણે તિર્યંચાનુપૂર્વીને છોડીને બાકીની ત્રણ આનુપૂર્વીનો ઉદય કેમ ન ઘટે ? તે સમજાવો.. સમાધાનઃ જુઓ; સમ્યગ્દષ્ટિ જીવોનો દેવભવમાં ઉત્પાદ થાય એમાં કોઈ વિવાદ નથી અને જે પૂર્વબદ્ધ નરકાયુષ્યવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિઓ કે કૃતકરણાદ્ધામાં વર્તનારા જીવો છે, તેઓ નરકગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, તેથી આ જીવો જ્યારે સસમ્યક્ત અવધિજ્ઞાન સાથે દેવ-નરકગતિમાં ઉત્પન્ન થાય, ત્યારે તેઓને લઈને દેવ-નરકાનુપૂર્વીનો ઉદય સંગત જ છે. વળી, દેવ કે નરકભવમાં રહેનારા તીર્થંકર વગેરેના જીવો, જયારે સસમ્યક્ત અવધિજ્ઞાન સાથે મનુષ્યગતિમાં આવે, ત્યારે તેઓને લઈને મનુષ્યાનુપૂર્વીનો ઉદય પણ નિબંધ ઘટી શકે... (આ પ્રમાણે કાર્મગ્રંથિકમતે પણ ત્રણે આનુપૂર્વીનો ઉદય સંગત છે.) હવે દેશવિરતાદિ ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે વાત અતિદેશથી જણાવે છે - (પ-૧૨) દેશવિરતથી લઈને ક્ષણમોહ સુધીના આઠ ગુણઠાણે જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો (દેશવિરતે - ૮૭ વગેરે રૂપે..). For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉદયસ્વામિત્વ અવધિદ્વિકમાર્ગણામાં ઉદયયંત્ર w | સં.) ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય વિચ્છેદ ઓઘથી | ૧૦૫ | ૧૨૨માંથી સ્થાવરચતુષ્ક+જાતિચતુષ્કt આતા+જિનનામતિર્યગાનુપૂર્વી+ મિથ્યાત્વ+મિશ્રમોઅનંતા૦૪ = ૧૭. અવિરત | ૧૦૩ | આહારકદ્ધિક | પ-૧૨ | – આ ૮ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું – આ પ્રમાણે અવધિદ્ધિકમાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે– વિગજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે विगलनवजिणतिगतिरियणरानुपुव्वी विणा य सम्मत्तं । सत्तसयं विब्भंगे उ, ओहे मिच्छे विणा मीसं ॥५७ ॥ विकलनवजिनत्रिकतिर्यग्नरानुपूर्वीविना च सम्यक्त्वम् । सप्तशतं विभङ्गे तु, ओघे मिथ्यात्वे विना मिश्रम् ॥५७ ॥ ગાથાર્થ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં વિકસેન્દ્રિયનવક, જિનત્રિક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને સમ્યક્વમોહનીય વિના ઓઘે - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો અને મિથ્યાત્વે મિશ્રમોહનીય વિના ૧૦૬. (૫૭) વિવેચનઃ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૧૨૨માંથી વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, જિનનામ - આહારકદ્ધિક, તિર્યંચાનુપૂર્વી – મનુષ્યાનુપૂર્વી અને સમ્યક્વમોહનીય - આ ૧૫ પ્રકૃતિઓ વિના ઓઘ - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. જ હેતુસંલોક છે * વિર્ભાગજ્ઞાન માત્ર લબ્ધિપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયોને જ હોય છે, એટલે વિકલેન્દ્રિય-એકેન્દ્રિય અને લબ્ધપર્યાપ્તને પ્રાયોગ્ય યથાસંભવ વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ અને આતપ - આ ૯ 8 અવધિદર્શનમાર્ગણામાં પણ આ જ ઉદયયંત્ર સમજવું, પણ અવધિદર્શન વખતે માત્ર આનો અતિદેશ કરાશે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ગુજરાતી વિવેચનાદિ સમન્વિત પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો.. * વિર્ભાગજ્ઞાન ત્રીજાગુણઠાણા સુધી જ હોય છે, એટલે યથાસંભવ ચોથા વગેરે ઉપરનાં ગુણઠાણે ઉદયમાં આવનારી સમ્યક્વમોહનીય, આહારદ્ધિક અને જિનનામ – એ ૪ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કર્યો. * તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય, તિર્યંચ અને મનુષ્યગતિમાં વિગ્રહગતિથી જનાર જીવને હોય છે.. પણ વિલંગજ્ઞાન સાથે કોઈપણ જીવ તિર્યંચ-મનુષ્ય ગતિમાં વિગ્રહગતિથી ઉત્પન્ન થતો નથી. પ્રશ્ન : પણ આવું તમે શેના આધારે જાણ્યું ? ઉત્તર : જુઓ આ વિશે બે મત છે : (૧) ભગવતીમત, અને (૨) પન્નવણામત. તે આ પ્રમાણે (૧) ભગવતીમતે કોઈપણ જીવ તિર્યંચ-મનુષ્યમાં વિર્ભાગજ્ઞાન સાથે આવતો નથી, ત્યાં તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થતાં જીવોને મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે અજ્ઞાન જ કહ્યાં છે, વિર્ભાગજ્ઞાન નહીં. એટલે તેમના મતે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં તિર્યંચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોઈ શકે નહીં. (૨) પન્નવણામતે જો કે વિર્ભાગજ્ઞાની પણ તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે, પણ તેઓ ઋજુગતિથી ઉત્પન્ન થાય, વિગ્રહગતિથી નહીં. અને આનુપૂર્વીનો ઉદય તો વિગ્રહગતિમાં જ હોય, એટલે તેમના મતે પણ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં તિર્યચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદય સંભવી શકે નહીં. * "तिरियगतिया णं भंते ! जीवा किं नाणी अन्नाणी ? गोयमा ! दो नाणा, दो अन्नाणा, नियमा ।। मणुस्सगइया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? गोयमा ! तिन्नि नाणाई भयणाए, दो અન્નીનારું નિયમા" - માવતીસૂત્રમ્ શત, ૮, ૩દે ૨, સૂ૦ રૂ૨-૩રૂ I ___"ज्ञानत्रिकमवधिदर्शनं करणापर्याप्तस्याविरतसम्यग्दृशो विभङ्गस्तु मिथ्यादृशः, नवरं मनुष्यस्य विभङ्गस्तिरश्चश्चावधिविभङ्गौ न स्तः, प्रज्ञापनादिषु (प्रज्ञप्त्यादिषु ?) प्रतिषिद्धत्वात्; तिर्यक्षु हि विभङ्गावध्योः प्रतिपतितयोरेवोत्पत्तिः, मनुष्येषु तु विभङ्गे प्रतिपतित एव, अवधौ तु सत्यपि तीर्थकरवत् ।"- बृहत्षडशीतिवृत्तौ श्लो० ९ । ® "विभङ्गज्ञानी.... सर्वत्र च तिर्यसूत्पद्यमानोऽविग्रहेणोत्पद्यते, विग्रहे विभङ्गस्य तिर्यक्षु मनुष्येषु च निषेधात्, यद्वक्ष्यति- 'विभंगनाणी पंचिंदियतिरिक्खजोणिया मणूसा आहारगा णो મહાર'I' " - પ્રજ્ઞાપના સૂત્રમ્ (૫-૧૮, ૨૦ ૨૨, સૂ૦ ર૪૨) તથા વ તત્રવારે પ્રતિમ્ - "विभङ्गज्ञानसहितस्य विग्रहगत्या तिर्यक्पञ्चेन्द्रियेषु मनुष्येषु चोत्पत्त्यसम्भवात्" (पद० १८, उद्दे० ૨, સૂ૦ રૂ88) For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉદયસ્વામિત્વ આમ બંને મત પ્રમાણે, વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં તિર્યંચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે.. પ્રશ્ન : વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીનો ઉદય કેવી રીતે સંગત થાય ? ઉત્તર : જે સંજ્ઞી જીવો, વિર્ભાગજ્ઞાન સાથે દેવગતિમાં કે નરકગતિમાં વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, તેઓને લઈને અહીં દેવ-નરકાનુપૂર્વીનો ઉદય નિબંધ ઘટે. એટલે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં દેવ-નારકોને અપર્યાપ્તાવસ્થામાં મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન - એમ ત્રણ અજ્ઞાન મનાયા છે. પૂજય યશોભદ્રસૂરિજીએ પણ બહષડશીતિવૃત્તિમાં “દેવ-નારકોને વિગ્રહગતિમાં કે ઋજુગતિમાં અવધિ કે વિગજ્ઞાન હોઈ શકે છે” એમ કહ્યું છે. પખંડાગમમતે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ચારમાંથી એકેય આનુપૂર્વીનો - અહીં સંજ્ઞી જીવોનું ગ્રહણ, અસંજ્ઞી જીવોનાં વ્યવચ્છેદ માટે સમજવું. એટલે કહેવાનું તાત્પર્ય એ કે, જે અસંજ્ઞી જીવો પોતાના ભવથી અવીને દેવ-નરકમાં ઉત્પન્ન થાય, તે જીવોને દેવ-નરકભવમાં અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી, પણ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. જુઓ આ વિશેનો શાસ્ત્રપાઠ – “સન્ની નેરડુપણું ૩રત્નપરિન્થીયાંતરે સમ ! વિમાં મોહિં વા अविग्गहे विग्गहे लभइ || - इति वचनात्संज्ञिभ्यो नारकेषूत्पद्यमानयोरपर्याप्तदशायां मन्तव्यम्, असंज्ञिभ्यः पुनर्नरकेषूत्पन्नस्य मिथ्यादृशः पर्याप्तदशायामेव विभङ्गज्ञानम् । यत उक्तम् – 'अस्सन्नी नरएसुं पज्जत्तो जेण लहइ विब्भंगं । नाणा तिन्नेव तओ अन्नाणा दुन्नि तिन्नेवे ।' ति । एतच्च भवनपतिव्यन्तरेष्वुत्पद्यमानयोर्वाच्यम् ॥" - बृहत्षडशीतिवृत्तिः श्लो० ४९ -वृत्तिः । * "अपज्जत्ता णं भन्ते ! नेरतिया किं नाणी अन्नाणी? तिन्नि नाणा नियमा, तिन्नि अन्नाणा भयणाए, एवं जाव थणियकुमारा" - व्याख्याप्रज्ञपत्याम् (शत० ८, उद्दे० २, सू० ४७)। * "सन्नी नेरइएसुं उरलपरिच्चायणंतरे समए । विन्भंगं ओहि वा अविग्गहे विग्गहे लभइ ।।" -बृहत्षडशीतिः श्लो० ४९ ."विभंगणाणं सण्णि-मिच्छाइट्ठीणं वा सासणसम्माइट्ठीणं वा ।। પન્નત્તામાં સ્થિ, મજ્જાનું Oિ II” – પામ: (૧, ૨, ૨૭/૧૧૮) तस्य धवलाटीकायामपि- “अथ स्याद्यदि देवनारकाणां विभङ्गज्ञानं भवनिबन्धनं भवेत्, अपर्याप्तकालेऽपि तेन भवितव्यम्, तद्धेतोर्भवस्य सत्त्वादिति, न, 'सामान्यबोधनाश्च विशेषेष्ववतिष्ठन्ते' इति न्यायात् नापर्याप्तिविशिष्टं देवनारकत्वं विभङ्गज्ञाननिबन्धनम्, अपि तु पर्याप्तिविशिष्टमिति । ततो नापर्याप्तकाले तदस्तीति सिद्धम् ।।" For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૦૯ ઉદય મનાતો નથી, કારણ કે તેમના મતે ચારેય ગતિમાં અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાનનો નિષેધ કરવામાં આવ્યો છે. આ જ મતને લઈને ગોમ્મદસારમાં પણ, વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ચાર આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો છે. પ્રસ્તુતમાં ભગવતી વગેરે ગ્રંથોના આધારે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં તિર્યંચમનુષ્યાનુપૂર્વીનો ઉદય ન ઘટે અને બાકીની બે આનુપૂર્વીનો ઉદય થઈ શકે - એવું જણાય છે. એટલે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૧૨૨માંથી વિકલનવકાદિ – ૧૫ પ્રકૃતિઓ નીકાળીને ઓલ્વે - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૧) ૧૦૭માંથી મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીયને છોડીને ૧૦૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે જ થવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.) હવે બીજા + ત્રીજા ગુણઠાણે અને ચારિત્રમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો હોય, તે જણાવવા કહે છે– णिरयाणुपुव्विमिच्छं विणु सासणि मिसि य सयमोहव्व । तिअहत्तरि आहार-गदुगाद्धनारायतिगइत्थी ॥५८ ॥ विणु जयजुग्गाउ रिसहनारायदुगं पिअ विणु पमत्ते । ओहम्मि य परिहारे थीणतिगं विणु य अपमत्ते ॥५९ ॥ नरकानुपूर्वीमिथ्यात्वे विना, सास्वादने मिश्रे च शतमोघवत् । त्रिसप्ततिराहारकद्विकार्द्धनाराचत्रिकस्त्रीः ॥५८ ॥ विना यतयोग्याया ऋषभनाराचद्विकमपि च विना प्रमत्ते। ओघे च परिहारे स्त्यानत्रिकं विना चाप्रमत्ते ॥५९ ॥ ગાથાર્થ : સાસ્વાદને નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ વિના ૧૦૪. મિશ્ર ઓઘોદયની જેમ ૧૦૦. પરિહારવિશુદ્ધિમાર્ગણામાં પ્રમત્તસંયતયોગ્ય ૮૧માંથી “વેવિ જ તાવિવિ ત્રિી થાવરાનું વકI રૂર૬ I” – જોમદાર કર્મવાન્ડે ! * જે લોકો અજ્ઞાનને બીજા ગુણઠાણા સુધી જ માને છે, તેઓના મતે વિભંગજ્ઞાનમાર્ગણામાં મિશ્રમોહનીયનું પણ વર્જન કરવું (કારણ કે તેનો ઉદય ત્રીજા ગુણઠાણે હોય છે, એટલે તેમના મતે ૧૦૭ – ૧ = ૧૦૬ પ્રકૃતિઓ ઓઘે કહેવી. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ .... આહારકદ્વિક, છેલ્લા ત્રણ સંઘયણ અને સ્ત્રીવેદ - આ ૬ પ્રકૃતિ વિના અને ઋષભનારાચદ્દિકને પણ છોડીને ઓઘે અને પ્રમત્તે ૭૩ પ્રકૃતિનો ઉદય કહેવો અને અપ્રમત્તે થીણદ્વિત્રિક વિના ૭૦.. (૫૮-૫૯) ૧૧૦ ... વિવેચન : (૨) સાસ્વાદને ૧૦૬માંથી નરકાનુપૂર્વી અને મિથ્યાત્વને છોડીને ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહેવો.. (કોઈપણ જીવ સાસ્વાદન સાથે નરકે જતો નથી અને મિથ્યાત્વનો ઉદય પહેલા ગુણઠાણા સુધી જ હોય, એટલે તે બેનું અહીં અગ્રહણ કર્યું..) (૩) મિશ્રગુણઠાણે જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે પ્રમાણે અહીં પણ કહેવો.. તે આ પ્રમાણે - ૧૦૪માંથી અનંતાનુબંધી ૪ + દેવાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (અનંતાનુબંધી-૪નો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો અને મિશ્રગુણઠાણું વિગ્રહગતિમાં ન હોવાથી દેવાનુપૂર્વીનો પણ ઉદયવિચ્છેદ થાય.. વળી, મિશ્રમોહનીયનો અહીં નિયમા ઉદય હોય..) ♦ વિભંગજ્ઞાનમાર્ગણામાં ઉદયયંત્ર સં. | ગુણઠાણું | પ્રકૃતિઓ | અનુદય ઓધથી ૧૦૭ મિથ્યાત્વ ૧૦૬ મિશ્રમો ૧૦૪ ૧૦૦ ૧ ર સાસ્વાદન ૩ મિશ્ર વિચ્છેદ વિકલેન્દ્રિયનવક+જિન+આહા૨કકિ +તિર્યંચાનુપૂર્વી+મનુષ્યાનુપૂર્વી+ સમ્યક્ત્વમો = ૧૫ - નરકાનુપૂર્વી+મિથ્યાત્વ=૨ અનંતા૪+દેવાનુપૂર્વી=પ ॥ આ પ્રમાણે જ્ઞાનમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. ॥ For Personal & Private Use Only પુનરુદય મિશ્રમો Page #128 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૧૧ ચારિત્રમાર્ગણા ચારિત્રમાર્ગણામાં સામાયિકમાર્ગણા - છેદોપસ્થાપનીયમાર્ગણા + સૂક્ષ્મસંપાયમાર્ગણા + યથાખ્યાતમાર્ગણા + દેશવિરતિમાર્ગણા + અવિરતિમાર્ગણા - આ બધી માર્ગણાઓમાં કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તેનું સ્વરૂપ પૂર્વે જ જણાવી દીધું છે. તેનો કોઠો આ પ્રમાણે– છે સામાચિકાદિ માર્ગણામાં ઉદયયંત્ર છું માર્ગણા | ગુણઠાણું | પ્રવૃતિઓ વિશેષ વાત સામાયિક +| ઓઘથી | ૮૧ | કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ છેદોપ૬-૯ આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું સ્થાપનીય સૂક્ષ્મ | ઓઘથી | ૨૦ | કર્મસ્તવમાં સૂક્ષ્મસંપરા ગુણઠાણે કહેલ ૬૦ સંપરાય ઓઘની જેમ યથાખ્યાત ઓઘથી | ૬૦ | | ઉપશાન્તમોગુણઠાણે કહેલ પ૯ + જિનનામ = ૬૦ ૧૧-૧૪ આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું | દેશવિરતિ | ઓઘથી | ૮૭ | કર્મસ્તવમાં દેશવિરતગુણઠાણે કહેલ ૮૭ | ૫ | ઓઘની જેમ અવિરતિ | ઓઘથી | ૧૧૯ | મિથ્યાત્વગુણઠાણે કહેલ ૧૧૭ મિશ્રદ્ધિક = ૧૧૯ | ૧-૪ આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું હવે પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે ૧૦ છે. પરિહારવિશુદ્ધિમાગણામાં ઉદયરવામિત્વ શું પરિહારવિશુદ્ધિમાર્ગણામાં, કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે જે ૮૧ પ્રકૃતિઓનો ઉદય કહ્યો, તેમાંથી આહારદ્ધિક, છેલ્લાં ત્રણ સંઘયણ, સ્ત્રીવેદ, ઋષભનારાચ અને નારાચ - આ ૮ પ્રકૃતિઓને છોડીને ઓશે અને પ્રમત્તગુણઠાણે ૭૩ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉદયસ્વામિત્વ % કારણસંલોક છે. કે આહારકદ્ધિકનો ઉદય ચૌદ પૂર્વધરોને જ હોય* છે. હવે જે જીવ ઉત્કૃષ્ટથી પણ કંઈક ન્યૂન દસ પૂર્વ ભણેલો હોય, તે જ પરિહારવિશુદ્ધિ સંયમને સ્વીકારે છે, એવું સિદ્ધાંતમાં કહ્યું છે, એટલે પરિહારવિશુદ્ધિવાળા ચૌદ પૂર્વધર ન હોવાથી તેઓને આહારકદ્ધિકનો ઉદય ન હોય.. પરિહારવિશુદ્ધિવાળા જીવો અત્યંત વિશુદ્ધ સંયમને આરાધવામાં તત્પર હોવાથી, તેઓ વૈક્રિય વગેરે લબ્ધિનો પ્રયોગ કરતા નથી, એટલે જ પરિહારવિશુદ્ધિમાર્ગણામાં વૈક્રિય વગેરે યોગો નથી હોતા, એવું ષડશીતિમાં કહ્યું છે.. * પહેલાં સંઘયણવાળા જીવો જ પરિહારવિશુદ્ધિ સંયમને સ્વીકારવામાં સમર્થ છે.. એટલે પહેલાં સંઘયણ સિવાયના બાકીના પાંચ સંઘયણનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. 7 સ્ત્રીઓ પૂર્વધર હોતી નથી અને પરિહારવિશુદ્ધિસંયમને જઘન્યથી પણ સાધિક નવ પૂર્વધર જ સ્વીકારી શકે છે, એટલે અહીં સ્ત્રીવેદનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે.. એટલે પરિહારવિશુદ્ધિમાર્ગણામાં પ્રમત્તપ્રાયોગ્ય ૮૧માંથી ૮ પ્રકૃતિઓ નીકાળીને ઓથે + પ્રમત્તે ૭૩ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. પ્રશ્ન : ૭૩ પ્રકૃતિઓમાં તમે થીણદ્વિત્રિકનો પણ ઉદય કહ્યો છે, પણ સંયમ લીધા પછી થીણદ્વિત્રિકના ઉદયવાળા જીવોનું રજોહરણ પણ પાછું લઈ લેવાય છે, તો અત્યંત વિશુદ્ધ સંયમવાળા પરિહારવિશુદ્ધિચારિત્રીઓને થીણદ્વિત્રિકનો ઉદય કેવી રીતે થાય ? ઉત્તર : પ્રબળતાથી ભલે થીણદ્વિત્રિકનો ઉદય ન હોય, પણ મંદતાથી તો પરિહારવિશુદ્ધિવાળાને પણ તેનો ઉદય થઈ શકે છે. આ પ્રમાણે બીજું પણ કારણ, આગમને બાધ ન આવે એ રીતે વિચારવું.. (૭) ૭૩માંથી અપ્રમત્તગુણઠાણે થીણદ્વિત્રિકને છોડીને ૭૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (વીણદ્વિત્રિકનો ઉદય છઠ્ઠા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો..). * “માદાર વરસપુષ્યિો " તિ વવનાત્ | For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત .. ૧૧૩ ... પરિહારવિશુદ્ધિમાર્ગણામાં ૬-૭ એ બે ગુણઠાણા જ હોય છે, તેનાથી વધુ નહીં, કારણ કે પરિહારવિશુદ્ધિવાળાઓને શ્રેણિસ્વીકારનો નિષેધ છે.. ♦ પરિહારવિશુદ્ધિમાર્ગણામાં ઉદયયંત્ર સં. ૬ | 2 ગુણઠાણું ઓઘથી પ્રમત્ત અપ્રમત્ત પ્રકૃતિઓ ૭૩ ૭૩ ৩০ વિચ્છેદ પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ માંથી પાંચ સંઘયણ+ આહારકદ્વિક + સ્ત્રીવેદ = ૮ ઓઘની જેમ થીણદ્ધિત્રિક ॥ આ પ્રમાણે ચારિત્રમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું ॥ “द्वे गुणस्थानके प्रमत्ताप्रमत्तरूपे परिहारविशुद्धिकचारित्र इत्यर्थः, नोत्तराणि, तस्मिन् चारित्रे वर्तमानस्य श्रेण्यारोहणप्रतिषेधात् ॥" - नव्यषडशीतिवृत्तौ श्लो० २१ । For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉદયસ્વામિત્વ દર્શનમાણા હવે દર્શનમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા, ચક્ષુદર્શનમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે– नवसयमेगिंदियछगअणुपुव्वीचउगजिणविणा आहे । चक्खुम्मि य बितिइंदियविणु मीसाहारदुविणु मिच्छे ।। ६० ॥ मिच्छं विणु सासाणे, चउ-अणविणा मीसे उ मीसजुआ। णेयं अजयाईसुं, दसगुणठाणेसुं ओहव्व ॥६१ ॥ नवशतमेकेन्द्रियषटकानुपूर्वीचतुष्कजिनानि विनौघे । चक्षुषि च द्वित्रीन्द्रिये विना, मिश्राहारकद्विकं विना मिथ्यात्वे॥६० ॥ मिथ्यात्वं विना सास्वादने, चतुरिन्द्रियानन्तान् विना मिश्रे तु मिश्रयुता।. ज्ञेयमयतादिषु, दशगुणस्थानेष्वोघवत् ॥६१ ॥ ગાથાર્થ : ચક્ષુદર્શનમાર્ગણામાં એકેન્દ્રિયષક, આનુપૂર્વીચતુષ્ક, જિનનામ વિના અને બેઇન્દ્રિય-તે ઇન્દ્રિયજાતિ વિના ઓઘે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો. મિથ્યાત્વે મિશ્રઢિક અને આહારકદ્ધિક વિના ૧૦૫.. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૪. તેમાંથી મિશ્રગુણઠાણે ચઉરિન્દ્રિયજાતિ + અનંતાનુબંધીને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. બાકીનાં અવિરતાદિ ૧૦ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૬૦-૬૧) % ચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે વિવેચન : ચક્ષુદર્શનમાર્ગણામાં ૧૨૨માંથી એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, ચાર આનુપૂર્વી, જિનનામ અને બેઇન્દ્રિયતેઇન્દ્રિયજાતિ - આ ૧૩ પ્રકૃતિઓને છોડીને ઓથે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. જ હેતુવિચાર છે * એકેન્દ્રિય, બેઇન્દ્રિય અને તે ઇન્દ્રિયોને ચક્ષુરિન્દ્રિય હોતી નથી. એટલે ચક્ષુરિન્દ્રિયને અવલંબીને થનાર ચક્ષુદર્શન પણ ન હોય.. તેથી અહીં તેમના For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૧૫ પ્રાયોગ્ય એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ – એ ૭ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો.. લબ્ધપર્યાપ્ત જીવોને ચક્ષુદર્શન હોતું નથી. એટલે અહીં અપર્યાપ્ત નામકર્મનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.. વિશેષાર્થ: આ વિશે બે મત છે : (૧) કાર્મગ્રંથિક, અને (૨) સૈદ્ધાંતિક. તે આ પ્રમાણે(૧) કાર્મગ્રંચિકમત : (ક) કેટલાંક આચાર્ય ભગવંતો બધી પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ ચક્ષુદર્શન માને છે. એટલે જ ચોથા કર્મગ્રંથમાં ચક્ષુદર્શનમાર્ગણામાં સર્વપર્યાપ્તિએ પર્યાપ્તા એવા જીવસ્થાનકો જ લીધા છે. (ખ) કેટલાંક આચાર્ય ભગવંતો કરણ-અપર્યાપ્ત અવસ્થામાં પણ જે જીવોને ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થઈ ગઈ છે, તેઓને પણ ચક્ષુદર્શન હોઈ શકે છે – એવું માને છે . પણ આ બંને મત પ્રમાણે લબ્ધપર્યાપ્ત જીવોમાં તો ચક્ષુદર્શન નથી જ મનાયું. એટલે જ લધ્યપર્યાપ્ત એવા ચઉરિન્દ્રિય વગેરે જીવોમાં માત્ર ત્રણ ઉપયોગ જ સ્વીકારાયા છે. એટલે કાર્મગ્રંથિકમતે ચક્ષુદર્શનમાર્ગણામાં અપર્યાપ્ત નામકર્મનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે.. (૨) સિદ્ધાંત મત : સિદ્ધાંતમતે લધ્યપર્યાપ્ત જીવોમાં પણ ચક્ષુદર્શન મનાયું છે. એટલે * तदुक्तं. नव्यषडशीतिवृत्तौ - "चक्षुर्दर्शने त्रीणि जीवस्थानानि पर्याप्तचतुरिन्द्रियपर्याप्तासंज्ञिपञ्चेन्द्रियपर्याप्तसंज्ञिपञ्चेन्द्रियरूपाणि, नान्यानि, तेषु चक्षुष एवाभावात् ।" (श्लो० १७વૃત્તી) I * उक्तञ्च पञ्चसङ्ग्रहस्वोपज्ञव्याख्यायाम् - "करणापर्याप्तकेष्विन्द्रियपर्याप्तौ सत्यां तेषां चक्षुर्दर्शनं भवति" (द्वार-१, श्लो० ८-वृत्तौ) । एतन्मतसमुपदर्शनार्थं नव्यषडशीतिवृत्तावपि अभिहितम् - "अपर्याप्तपर्याप्तचतुरिन्द्रियासंज्ञिपञ्चेन्द्रियसंज्ञिपञ्चेन्द्रियरूपाणि षड् जीवस्थानानि चक्षुर्दर्शने भवन्ति, चतुरिन्द्रियादीनामिन्द्रियपर्याप्त्या पर्याप्तानां शेषपर्याप्त्यपेक्षया अपर्याप्तानामपि आचार्यान्तरैश्चक्षुर्दर्शनाभ्युपगमात् । • सैद्धान्तिकास्तु लब्ध्यपर्याप्तकेष्वपि तेषु चक्षुदर्शनं मन्यन्ते इति" । - श्रीनन्दनमुनिकृतायां षडशीतिवृत्तौ श्लो० ६ ।। For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉદયસ્વામિત્વ તેમના મતે ચક્ષુદર્શનમાર્ગણામાં અપર્યાપ્ત નામકર્મનો ઉદયવિચ્છેદ ન થાય.. (અહીં કાર્મગ્રંથિકમત મુખ્ય રાખ્યો છે – એ ખાસ ધ્યાન રાખવું.) રk ચાર આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે અને ત્યારે ચક્ષુદર્શન હોતું નથી, કારણ કે ઇન્દ્રિયપર્યાપ્તિ પૂરી થયા પહેલાં ચક્ષુદર્શન હોય-એવું કોઈને માન્ય નથી. જો કે ક્ષાયોપથમિક લબ્ધિને આશ્રયીને વિગ્રહગતિમાં પણ ચક્ષુદર્શન હોઈ શકે છે, પણ પડશીતિકાર - પંચસંગ્રહકાર વગેરે પૂર્વમહર્ષિઓએ ઉપયોગને આશ્રયીને જ ચક્ષુદર્શનનું અસ્તિત્વ માન્યું છે. એટલે અમે પણ તે જ રસ્તો અપનાવ્યો છે. તેથી ચક્ષુદર્શનમાર્ગણામાં ચાર આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે.. * જિનનામકર્મનો ઉદય તેર-ચૌદમે ગુણઠાણે થાય છે અને ચક્ષુદર્શન બારમા ગુણઠાણા સુધી જ હોવાથી ત્યાં તેનું અસ્તિત્વ હોતું નથી. એટલે અહીં જિનનામનો ઉદયવિચ્છેદ કહ્યો. તેથી ચક્ષુદર્શનમાર્ગણામાં, ૧૨૨માંથી ૧૩ - પ્રકૃતિઓ નીકાળીને ઓધે૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.: (૧) મિથ્યાત્વગુણઠાણે ૧૦૯માંથી મિશ્રમોહનીય - સમ્યક્વમોહનીય અને આહારકદ્ધિક વિના ૧૦૫ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિશ્ર-સમ્યક્તમોહનીયનો ઉદય અનુક્રમે ત્રીજા-ચોથાદિ ગુણઠાણે થાય અને આહારકદ્વિકનો ઉદય છદ્દે ગુણઠાણે થાય. એટલે અહીં તેઓને અનુદય કહ્યો..) (૨) સાસ્વાદનગુણઠાણે ૧૦૫માંથી મિથ્યાત્વમોહનીયને છોડીને ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિથ્યાત્વનો ઉદય બીજાદિ ગુણઠાણે ન હોય..) (૩) મિશ્રગુણઠાણે ૧૦૪માંથી ચઉરિન્દ્રિયજાતિ + અનંતાનુબંધીચતુષ્કને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના : 7 ચઉરિન્દ્રિયોને પહેલું બીજું ગુણઠાણું જ હોવાથી ચઉરિન્દ્રિયજાતિનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. 7 અનંતાનુબંધીનો ઉદય ત્રીજે ન હોય - એ તો સ્પષ્ટ જ છે. ઝક મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે નિયમા હોય. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૧૦ ૨ | સાસ્વાદન [૧૦૪ ८७ (૪-૧૨) અવિરતથી લઈને ક્ષીણમોહ ગુણઠાણા સુધીના ૧૦ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. (અવિરત - ૧૦૦, દેશવિરત - ૮૭ વગેરે રૂપ..) ચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયયંત્ર છે સં. | ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદય | વિચ્છેદ | પુનરુદય | ઓઘથી | ૧૦૯ | એકેન્દ્રિયષક-૪ આનુપૂર્વી+ | જિનનામ + બેઇન્દ્રિય + તે ઇન્દ્રિય = ૧૩ મિથ્યાત્વ ૧૦૫ મિશ્રદ્ધિક આહારકદ્વિક મિથ્યાત્વ | મિશ્ર ૧૦૦ ચઉરિન્દ્રિયજાતિ + અનંતા |મિશ્રમોટ ૪=૫ ૪ ] અવિરત ૧૦૦ મિશ્રમોહનીય સમ્યત્વમો૦ ૫ દેિશવિરત દેવદ્ધિક+નરકદ્વિક+વૈક્રિયદિક +અપ્રત્યાખ્યાન ૪+ દુર્ભગત્રિક=૧૩ ૬ પ્રમત્ત પ્રત્યાખ્યાનકષાયચતુષ્ક + આહારકદ્ધિક તિર્યંચાયુષ્ય-ગતિ+ની+ ઉદ્યોત૮ | ૭ | અપ્રમત્ત |૭૬ થીણદ્વિત્રિક+આહારદ્ધિક ૫ ૮ |અપૂર્વકરણ ૭૨ છેલ્લા ત્રણ સંઘયણ+ સમ્યક્વમો૦ અનિવૃત્તિકરણ ૬૬ હાસ્યષક ૧૦|સૂક્ષ્મસંપરાય ૬૦ ત્રણવેદમંત્રણ સંજવલન ૬ ઉપશાંતમોહ ૫૯ – સંજવલનલોભ | ૧૨ ક્ષીણમોહ ૫૭/પપ | - બીજું-ત્રીજું સંઘયણ+નિદ્રાદ્ધિક | અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન - એ ત્રણ માર્ગણાઓમાં કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ પૂર્વે જ કરી દીધું છે. તેનો કોઠો આ પ્રમાણે– A કર્મસ્તવમાં ચોથે ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહ્યો છે, પણ અહીં ચાર આનુપૂર્વીનો ઓઘમાંથી જ ઉદયવિચ્છેદ થઈ ગયો હોવાથી, અવિરત - ૧૦૦ પ્રકૃતિનો ઉદય કહેવો.. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉદયસ્વામિત્વ - ૧-૧૨ અચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયયંત્ર છે ગુણઠાણું | પ્રવૃતિઓ વિચ્છેદ ઓઘથી | ૧૨૧ | કર્મસ્તવમાં ઓધે કહેલ ૧૨૨ માંથી જિનનામ – આ ૧૨ ગુણઠાણે બધું કર્મસ્તવ મુજબ સમજવું – જ અવધિજ્ઞાન-અવધિદર્શનમાં ઉદયસ્વામિત્વ છે અવધિદર્શન અવધિજ્ઞાનને અવિનાભાવી છે અને કેવળદર્શન કેવળજ્ઞાનને અવિનાભાવી છે. એટલે તે બંને માર્ગણામાં અનુક્રમે અવધિજ્ઞાન અને કેવળજ્ઞાનની જેમ ઉદયસ્વામિત્વ સમજવું. || આ પ્રમાણે દર્શનમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. | For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૧૯ લેયામાર્ગાણા હવે લેગ્યામાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહે છે. તેમાં સૌ પ્રથમ કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે– છે કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યામાં ઉદચસ્વામિત્વ શું कुलेसासुमोघव्व, छसु णवरं ण किण्हणीलासु। दो अणुपुव्वी सम्मे, सुराणुपुव्वी ण काऊए ॥६२ ॥ कुलेश्यासु ओघस्येव, षट्सु नवरं न कृष्णनीलयोः । द्वे आनुपूौं सम्यक्त्वे, सुरानुपूर्वी न कापोते ॥६२ ॥ ગાથાર્થ : ત્રણ કુલેશ્યામાં છ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ સમ્યત્ત્વગુણઠાણે કૃષ્ણ - નીલમાર્ગણામાં દેવ - નરાકાનુપૂર્વીનો ઉદય ન કહેવો અને કાપોતમાર્ગણામાં દેવાનુપૂર્વીનો ઉદય ન કહેવો. (૬૨) વિવેચન : કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કપોતલેશ્યા – એ ત્રણ અશુભ લેશ્યામાર્ગણામાં ૧૨૨માંથી જિનનામકર્મને છોડીને ઓથે - ૧૨૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (ત્રણ અશુભલેશ્યા છઠ્ઠા ગુણઠાણા સુધી હોય, જ્યારે જિનનામનો ઉદય તેરમે-ચૌદમે ગુણઠાણે હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો..) (૧) મિથ્યાત્વે મિશ્રદ્ધિક અને આહારકદ્ધિક વિના ૧૧૭.. (૨) સાસ્વાદને ૧૧૧.. (૩) મિશ્ર ૧૦૦.. અહીં બધે કર્મસ્તવ મુજબ ભાવના સમજવી.. (૪) સમ્યક્ત ગુણઠાણે કર્મસ્તવમાં ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે, પણ અહીં કૃષ્ણ - નીલેશ્યામાર્ગણામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીને છોડીને ૧૦૨ પ્રકૃતિનો ઉદય કહેવો અને કાપોતલેશ્યામાર્ગણામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વીને છોડીને ૧૦૩ પ્રકૃતિનો ઉદય કહેવો.. જ તર્કવિચાર જી કાર્મગ્રંથિકમતે સમ્યક્ત લઈને જીવ દેવ-નરકમાં અનુક્રમે વૈમાનિક દેવલોક અને પહેલી નરકમાં જ જઈ શકે છે.. હવે વૈમાનિક દેવલોકમાં તો શુભલેશ્યા જ હોવાથી, ત્યાં બધાં શુભલેશ્યા લઈને જ જાય, અશુભલેશ્યા લઈને For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉદયસ્વામિત્વ ત્યાં કોઈ ન જાય. (કારણ કે “નàણે મરે તમે વવજ્ઞરૂ' એવો નિયમ છે. એટલે જીવનું મરણ શુભલેશ્યામાં જ થાય અને એ શુભલેશ્યાને લઈને જ શુભલેશ્યાવાળા વૈમાનિકાદિમાં તેની ઉત્પત્તિ થાય..) તેથી ત્રણ અશુભલેશ્યા માર્ગણામાં ચોથે ગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોઈ શકે નહીં. વળી, પહેલી નરકમાં માત્ર કાપોતલેશ્યા જ હોય, એટલે ત્યાં ઉત્પન્ન થનાર સમ્યગ્દષ્ટિ માત્ર કાપોતલેશ્યા લઈને જ જાય, કૃષ્ણ-નીલલેશ્યા લઈને નહીં.* તેથી કાપોતલેશ્યામાં જ ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વનો ઉદય હોઈ શકે છે, કૃષ્ણ - નીલેશ્યામાં નહીં. સિદ્ધાંતમતે ત્રણ અશુભલેશ્યાવાળા ભવનપતિ - વ્યંતરોમાં પણ સમ્યગ્દષ્ટિનો ઉત્પાદ મનાયો છે. એટલે તેમના મતે ત્રણ અશુભ લેક્ષામાં દેવાનુપૂર્વીનો પણ ઉદય થઈ શકે છે. વળી તેમના મતે, કાપોતલેશ્યાવાળી પહેલી ત્રણ નરકોમાં, નીલલેશ્યાવાળી ત્રીજી વગેરે ત્રણ નરકમાં અને કૃષ્ણલેશ્યાવાળી છઠ્ઠી નરકમાં – આ બધી નરકમાં સમ્યગ્દષ્ટિનો ઉત્પાદ મનાયો છે. એટલે સમ્યગ્દષ્ટિ જીવ (માત્ર કાપોતલેશ્યા લઈને જ નરકગતિમાં ઉત્પન્ન થાય - એવું નહીં; પણ) ત્રણમાંથી કોઈપણ અશુભલેશ્યા લઈને ઉત્પન્ન થાય અને તેથી કાપોતલેશ્યાની જેમ કૃષ્ણનીલલેશ્યામાં પણ ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ઘટી શકે છે. એટલે સાર એ આવ્યો કે, ત્રણ અશુભલેશ્યામાં સમ્યત્વગુણઠાણે, સૈદ્ધાંતિકમતે કર્મસ્તવની જેમ ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહેવો, અને કાર્મગ્રંથિકમતે કૃષ્ણ-નીલલેશ્યામાર્ગણામાં ૧૦૪માંથી દેવ-નરકાનુપૂર્વીને છોડીને ૧૦૨ પ્રકૃતિનો * “જે લેગ્યામાં મરે, તે લેગ્યામાં ઉત્પન્ન થાય' એ નિયમ પ્રમાણે કાપોતલેશ્યાવાળી નરકમાં ઉત્પન્ન થનાર સમ્યગ્દષ્ટિ જીવ, કાપોતલેશ્યામાં મરણ પામીને કાપોતલેશ્યા લઈને જ ત્યાં ઉત્પન્ન થાય, અન્ય વેશ્યા લઈને નહીં.. * अभिहितञ्च व्याख्याप्रज्ञप्त्याम् - "चोसट्ठीए णं भंते ! असुरकुमारावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु असुरकुमारावासेसु किं सम्मद्दिट्ठी असुरकुमारा उववज्जंति, मिच्छादिट्ठी, (उ०) પર્વ નહીં પ્રમાણ તિત્રિ માનવા પયિા તહીં માળિયત્રી....” (શત૨૩, ૩૨ે. ૨, ટૂ. ૨૪) ® प्रगदितञ्च भगवत्याम्- "इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए... किं सम्मदिट्ठी नेरइया उववज्जंति ? गोयमा ! सम्मदिट्ठी वि नेरइया उववज्जंति... एवं सक्करप्पभाए वि, एवं जावતમા વિ” (શત૨૩, ઘેડ ૨, સૂ૦ ૨૫/૨૭) For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમવિતા ૧૨૧ અને કાપોતલેશ્યામાર્ગણામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વી છોડીને ૧૦૩ પ્રકૃતિનો ઉદય કહેવો. (૫) ત્રણ અશુભલેશ્યામાં દેશવિરતગુણઠાણે - ૮૭, અને (૬) પ્રમત્તગુણઠાણ - ૮૧ પ્રકૃતિઓનો ઉદય હોય છે. અહીં બધે ભાવના કર્મસ્તવ મુજબ સમજવી.. વિશેષ નોંધ : જે જીવો દેશવિરતિ-સર્વવિરતિ પામી રહ્યાં હોય છે. તેઓ નિયમા શુભલેશ્યાવાળા જ હોવાથી, પ્રતિપદ્યમાનગુણવાળા જીવોને લઈને પાંચમે-છદ્દે ગુણઠાણે ત્રણ અશુભલેશ્યા ન હોય... પણ, જે જીવો દેશવિરતિ વગેરે ગુણોને પામી ગયા હોય, તે જીવોના પરિણામો પાછળથી પરાવર્તિત થઈ શકે છે, એટલે અહીં પ્રતિપન્નગુણવાળા જીવોને લઈને અશુભલેશ્યા ઘટી શકે પુનરુદય | | | » કૃષ્ણાદિ ત્રણ અશભલેશ્યામાં ઉદયયંત્ર | સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ | | ઓઘથી | ૧૨૧ જિનનામ | મિથ્યાત્વ | ૧૧૭ | મિશ્રદ્ધિક+ આહારદ્ધિક=૪ ૨ | સાસ્વાદન | ૧૧૧ કાપોતમાં સૂક્ષ્મત્રિક-આતપ+ નરકાનુપૂર્વી મિથ્યાત્વ=પ નરકાનુપૂર્વી+ કૃષ્ણ-નીલલેક્ષામાં નરકાનુપૂર્વી * उक्तञ्च नव्यषडशीतिवृत्तौ- "सम्यक्त्वदेशविरतिसर्वविरतीनां प्रतिपत्तिकाले शुभलेश्यात्रयमेव भवति, उत्तरकालं तु सर्वा अपि लेश्याः परावर्तन्तेऽपि" इति (श्लो० २३-वृत्तौ)। भगवत्यामपि प्रगदितम्- “सामाइयसंजए णं भंते ! कइलेसासु हुज्जा ? गोयमा ! छसु लेसासु होज्जा, एवं छेओवट्ठाणिसंजए वि" इति (शत० २५, उद्दे० ७, पृष्ठ ९१३-१) । अभिहितञ्च आवश्यकनिर्युक्त्यामपि"सम्मत्तसुयं सव्वासु लहइ तीसु य चरित्तं । पुव्वपडिवन्नओ पुण, अन्नयरीए उ लेसाए ।। ८२२ ।।" कैश्चित् पुनः प्रतिपद्यमानान् जीवान् समवलम्ब्य लेश्यावये गुणस्थानकचतुष्कमेवाभ्युपगतम् । तथा चोक्तं षट्खण्डागमे- “किण्हलेस्सिया णीललेस्सिया काउलेस्सिया एइंदियप्पहुडि जाव મસંગ-સમ્માદિ ઉત્ત” તિ (૧, ૨, રૂ૭) / હિતૐ સર્વાર્થસિદ્ધાવા- “કૃષ્ણાનીતकापोतलेश्यासु मिथ्यादृष्ट्यादीनि असंयतसम्यग्दृष्ट्यन्तानि सन्ति" इति (१/८) । For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉદયસ્વામિત્વ ૮૧ સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય વિચ્છેદ પુનરુદય ૩ મિશ્ર | ૧૦૦ | ઓઘની જેમ મિશ્રમો ૪ | અવિરત | ૧૦૨/૧૦૩/કર્મસ્તવમાં કહેલ ૧૦૪ માંથી કૃષ્ણનીલમાં દેવ-નરકાનુપૂર્વી નીકાળવી (=૧૦૨) કાપોતમાં માત્ર દેવાનુપૂર્વી નીકાળવી (=૧૦૩) | ૫ |દેશવિરત | ૮૭ | - ઓઘની જેમ – ૬ | પ્રમત્ત – ઓઘની જેમ – આ પ્રમાણે કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યામાં કર્મપ્રકૃતિનો ઉદય બતાવીને, હવે ત્રણ શુભલેશ્યામાં કર્મપ્રકૃતિનો ઉદય બતાવવા, સૌ પ્રથમ તેજોવેશ્યા માર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય – તે જણાવે છે. % તેજલેશ્યામાર્ગણામાં ઉદયરવામિત્વ % तेऊए निरयविगल-तिगसुहुमचऊजिणनाम विणा ओहे। एगारसयमाहार-चऊ मोत्तूणं मिच्छम्मि ॥६३ ॥ तेजसि नरकविकलत्रिकसूक्ष्मचतुष्कजिननामानि विनौघे । एकादशशतमाहारचतुष्कं मुक्त्वा मिथ्यात्वे ॥६३ ॥ ગાથાર્થ તેજલેશ્યામાં ૧૨૨માંથી નરકત્રિક, વિકલત્રિક, સૂક્ષ્મચતુષ્ક અને જિનનામ વિના ઓઘે - ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. મિથ્યાત્વે આહારકચતુષ્કને છોડીને ૧૦૭.. (૬૩) વિવેચનઃ તેજોલેશ્યામાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી નરકત્રિક, વિકસેન્દ્રિયત્રિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને જિનનામ - આ ૧૧ પ્રકૃતિઓને છોડીને ઓલ્વે - ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો... % કારણવિચાર . - નારકોને અને વિકસેન્દ્રિયોને નિયમો ત્રણ અશુભલેશ્યા જ હોવાથી, તેજોલેશ્યામાં નરકત્રિક અને વિકસેન્દ્રિયત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો. પ્રશ્ન : તેજલેશ્યામાર્ગણામાં, વિકલેન્દ્રિયજાતિની જેમ એકેન્દ્રિયજાતિનો પણ ઉદયવિચ્છેદ કેમ ન કર્યો ? ઉત્તરઃ કારણ કે તેજોલેશ્યા એકેન્દ્રિયોને પણ હોઈ શકે છે. તે આ પ્રમાણે – For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૨૩ તેજોવેશ્યાવાળા સૌધર્માદિ દેવો એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થઈ શકે છે અને જે લેશ્યાએ મરે તે જ વેશ્યાએ ઉત્પન્ન થાય' એ નિયમ પ્રમાણે તે દેવો, તેજોલેશ્યામાં મરીને તેજલેશ્યા લઈને જ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને તેથી એકેન્દ્રિયોમાં પણ તેજોલેશ્યા મળી શકે છે. એટલે જ તેજોલેશ્યામાર્ગણામાં એકેન્દ્રિયજાતિનો ઉદયવિચ્છેદ ન કર્યો.. તેજોલેશ્યાવાળા જીવો સૂક્ષ્મ, સાધારણ અને લક્ષ્મપર્યાપ્ત જીવોમાં ઉત્પન્ન થતાં નથી. એટલે સૂક્ષ્માદિ જીવોમાં તેજોલેશ્યા ન મળે. તેથી તેજોલેશ્યામાર્ગણામાં સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામકર્મનો ઉદયવિચ્છેદ કહ્યો.. 7 જો કે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયિકોને તેજલેશ્યા હોય છે, પણ તે અપર્યાપ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ હોય છે. જ્યારે આતપનામકર્મનો ઉદય તો શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ હોય છે. એટલે તેજોલેશ્યામાં આતપનામનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે.. * જિનનામકર્મનો ઉદય તેરમા - ચૌદમા ગુણઠાણે હોય છે અને ત્યાં તેજોવેશ્યા હોતી નથી. (તેજો-પબલેશ્યા સાતમા ગુણઠાણા સુધી જ હોય છે.) એટલે અહીં જિનનામનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.. (૧) ૧૧૧માંથી મિથ્યાત્વગુણઠાણે આહારકદ્ધિક, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયને છોડીને ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (આહારકદ્વિકનો ઉદય છદ્દે ગુણઠાણે થાય અને મિશ્ર-સમ્યક્વમોહનીયનો ઉદય અનુક્રમે ત્રીજાચોથાદિગુણઠાણે થાય. એટલે મિથ્યાત્વે તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.) હવે સાસ્વાદન વગેરે ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય કહે છે– मिच्छूणा साणे अण - पुव्वीतिगिदियदुगविणु समीसा । मीसे सपूव्वीतिगा, सम्मजुआ अमीसा अजये ॥६४ ॥ * उक्तञ्च नव्यषडशीतिवृत्त्याम्- "तेजोलेश्यापद्मलेश्ययोः सप्त गुणस्थानानि भवन्ति, तत्र षट् पूर्वोक्तान्येव, सप्तमं त्वप्रमत्तगुणस्थानकम्" इति (श्लो० २३ -वृत्तौ) । अभिहितञ्च सर्वार्थसिद्धावपि-"तेजःपद्मलेश्ययोमिथ्यादृष्ट्यादीनि अप्रमत्तस्थानान्तानि" इति (१/८) । षट्खण्डागमेऽपि प्रगदितम्- "तेउलेस्सिया पम्मलेस्सिया सण्णि-मिच्छाइट्ठि-प्पहुडि जाव મMAત્તસંગા ઉત્ત(૧, ૨, ૩૮) I For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ .. मिथ्यात्वोना सास्वादनेऽनन्तानुपूर्वीत्रिकेन्द्रियद्विकानि विना समिश्रा । मिश्रे सपूर्वीत्रिका, सम्यक्त्वयुताऽमिश्रायते ॥ ६४॥ ગાથાર્થ : સાસ્વાદને મિથ્યાત્વે વિના ૧૦૬.. મિત્રે અનંતાનુબંધી + ત્રણ આનુપૂર્વી + એકેન્દ્રિયદ્ધિક વિના અને મિશ્રમોહનીય સાથે ૯૮.. અવિરતે મિશ્રમોહનીયને છોડીને અને સમ્યક્ત્વમોહનીય + ત્રણ આનુપૂર્વીને લઈને ૧૦૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૬૪) ઉદયસ્વામિત્વ વિવેચન : (૨) ૧૦૭માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના ૧૦૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિથ્યાત્વનો ઉદય બીજાદિ ગુણઠાણે ન હોય એ તો સ્પષ્ટ જ છે..) ... (૩) ૧૦૬માંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધી-૪ + એકેન્દ્રિયદ્ઘિક + ત્રણ આનુપૂર્વીને નીકાળીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૯૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના : * અનંતાનુબંધીનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. * એકેન્દ્રિયોને પહેલાં બે ગુણઠાણા જ હોવાથી એકેન્દ્રિય – સ્થાવરરૂપ બે પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. * ત્રીજું ગુણઠાણું વિગ્રહગતિમાં ન હોવાથી ત્રણ આનુપૂર્વીનો અનુદય કહ્યો.. (૪) ૯૮માંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીયને છોડીને અને ત્રણ આનુપૂર્વી + સમ્યક્ત્વમોહનીયને ઉમેરીને ૧૦૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના :: * મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ અને સમ્યક્ત્વમોહનીયનો પુનરુદય એ તો સ્પષ્ટ જ છે.. 1 * જે સમ્યગ્દષ્ટિ જીવો તેજોલેશ્યાવાળા સૌધર્મ-ઇશાન દેવલોકમાં કે સંખ્યાત અસંખ્યાતવર્ષનાં આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યમાં સમ્યક્ત્વ સાથે ઉત્પન્ન થાય છે, તેઓને લઈને અહીં દેવ-મનુષ્ય-તિર્યંચ એ ત્રણે આનુપૂર્વીનો ઉદય ઘટી શકે છે.. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત .. હવે બાકીનાં ગુણઠાણે અતિદેશથી કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે ओहव्व देसविरयाइ - गुणेसु णवजुअसयं पम्हाए । विगलनवणिरयतिग-जिणविणु ओहे तह विणा मिच्छे ॥ ६५ ॥ ओघवद् देशविरतादिगुणेषु नवयुतशतं पद्मायाम् । विकलनवकनरकत्रिकजिनानि विनौघे तथा विना मिथ्यात्वे ॥ ६५ ॥ ગાથાર્થ : દેશવિરતાદિ ગુણઠાણે ઓઘની જેમ સમજવો.. પદ્મલેશ્યામાં વિકલેન્દ્રિયનવક, નરકત્રિક અને જિનનામ વિના ઓઘે - ૧૦૯ અને મિથ્યાત્વે.. (૬૫) વિવેચન : (૫-૭) દેશવિરતથી લઈને અપ્રમત્તગુણઠાણા સુધીના ત્રણ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં (દેશવિરતે-૮૭, પ્રમત્તે-૮૧, અપ્રમત્તે-૭૬ એ રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે પ્રમાણે અહીં પણ કહેવો.. > તેજોલેશ્યામાર્ગણામાં ઉદયયંત્ર અનુદય સં. | ગુણઠાણું પ્રકૃતિઓ ઓધથી ૧૧૧ ૧ ૨ ૩ ૪ ૫ ૬ મિથ્યાત્વ ૧૦૭ સાસ્વાદન | ૧૦૬ મિશ્ર ૯૮ અવિરત ૧૦૧ દેશવિરત |૮૭ પ્રમત્ત ૮૧ અપ્રમત્ત ૭૬ મિશ્રદ્વિક આહારકક્રિક - ત્રણ આનુપૂર્વી વિચ્છેદ નરકત્રિક+વિક્લેન્દ્રિયત્રિક+ સૂક્ષ્મચતુષ્ક+જિનનામ=૧૧ મિથ્યાત્વ અનંતા૦૪+એકેન્દ્રિય+ સ્થાવર=દ મિશ્રમોહનીય દેવત્રિક+વૈક્રિયદ્વિક+ મનુષ્યાનુપૂર્વી+તિર્યંચાનુપૂર્વી+ દુર્ભગત્રિક+અપ્રત્યા૦૪=૧૪ ઓધની જેમ ઓધની જેમ ૧૨૫ For Personal & Private Use Only પુનરુદય મિશ્રમો ત્રણ આનુ સમ્યક્ત્વમો આહારકફ્રિક Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ .. હવે પદ્મલેશ્યામાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય - તે જણાવે છે - > પદ્મલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ પદ્મલેશ્યામાર્ગણામાં ૧૨૨માંથી વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, નરકત્રિક અને જિનનામ એ ૧૩ પ્રકૃતિઓને છોડીને ઓઘે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય હોય છે. ♦ તર્કગવેષણા ઉદયસ્વામિત્વ માત્ર ત્રણ * નારક, વિકલેન્દ્રિય અને લબ્ધપર્યાપ્ત જીવોને તથાસ્વભાવે અશુભ લેશ્યા જ હોય છે. એટલે અહીં નરકત્રિક, વિકલત્રિક અને અપર્યાપ્ત નામકર્મનો ઉદયવિચ્છેદ કહ્યો. * એકેન્દ્રિયોને ઉત્કૃષ્ટથી પણ ચાર લેશ્યા જ હોવાથી, અહીં એકેન્દ્રિય પ્રાયોગ્ય એકેન્દ્રિય – સ્થાવર – સૂક્ષ્મ - સાધારણ - આતપ એ પાંચ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો.. પ્રશ્ન ઃ એકેન્દ્રિયોમાં તેજોલેશ્યાની જેમ પદ્મલેશ્યા પણ કેમ ન ઘટે ? ઉત્તર : જુઓ; જે તેજોલેશ્યાવાળા ભવનપતિ વગેરે એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય, તેઓને લઈને એકેન્દ્રિયમાં તેોલેશ્યા કહેવાઈ હતી. પણ પદ્મલેશ્યાવાળા દેવો સનત્કુમારાદિ ત્રીજા વગે૨ે કલ્પમાં રહેનારા છે અને તે દેવો પંચેન્દ્રિય તિર્યંચમનુષ્યમાં જ ઉત્પન્ન થતા હોવાથી એકેન્દ્રિયોમાં તેમનો જન્મ ન થાય. એટલે એકેન્દ્રિયોમાં કોઈને પણ લઈને પદ્મલેશ્યા સંભવે નહીં. . છે— * જિનનામકર્મનો ઉદય તેરમા - ચૌદમા ગુણઠાણે થાય અને પદ્મલેશ્યા સાત ગુણઠાણા સુધી હોવાથી ત્યાં તેનું અસ્તિત્વ ન હોય. એટલે અહીં જિનનામકર્મનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.. (૧) ૧૦૯માંથી મિથ્યાત્વગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે आहारचऊ साणे, मिच्छं विणु तिरिपुव्वी सम्मे तेउव्व । ओहे णिरयतिग - विगलिंदियनवगतिरियाणुपुव्वी विणु ॥ ६६ ॥ आहारचतुष्कं सास्वादने मिथ्यात्वं विना तिर्यगानुपूर्वी सम्यक्त्वे तेजोवत् । ओघे नरकत्रिकविकलेन्द्रियनवकतिर्यगानुपूर्वीर्विना ॥ ६६ ॥ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧ર૦. ગાથાર્થ : મિથ્યાત્વે આહારકચતુષ્ક વિના ૧૦૫. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૪. બાકીનાં ગુણઠાણે તેજલેશ્યાની જેમ સમજવું, માત્ર સમ્યક્તગુણઠાણે તિર્યંચાનુપૂર્વી છોડી દેવી.. ઓથે નરકત્રિક, વિકલેન્દ્રિયનવક અને તિર્યંચાનુપૂર્વી વિના શુક્લલેશ્યામાર્ગણામાં ૧૦૯* પ્રકૃતિનો ઉદય કહેવો. (૬૬) વિવેચન : મિથ્યાત્વગુણઠાણે ૧૦૯માંથી આહારકદ્ધિક, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય - એ ૪ પ્રકૃતિઓને છોડીને ૧૦૫ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (આ ચાર પ્રકૃતિનો ઉદય યથાસંભવ ઉપરનાં ત્રીજા વગેરે ગુણઠાણે થતો હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો..) (૨) ૧૦૫માંથી સાસ્વાદને મિથ્યાત્વમોહનીયને છોડીને ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિથ્યાત્વનો ઉદય બીજા વગેરે ગુણઠાણે ન હોવો સ્પષ્ટ જ છે.) (૩-૭) મિશ્રગુણઠાણાથી લઈને અપ્રમત્તગુણઠાણા સુધીનાં બાકીનાં પાંચ ગુણઠાણે, જે પ્રમાણે તેજોલેશ્યામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ અહીં તફાવત એ સમજવાનો છે કે, તેજલેશ્યામાં ચોથે ગુણઠાણે તિર્યંચાનુપૂર્વીનો પણ ઉદય કહ્યો હતો, જયારે અહીં તેનો ઉદય ન કહેવો.. એટલે પધલેશ્યામાર્ગણામાં મિશ્રે-૯૮, અવિરતે (૧૦૧માંથી તિર્યંચાનુપૂર્વી છોડીને) ૧૦૦, પ્રમત્તે-૮૧, અપ્રમત્તે-૭૬ .. પ્રશ્ન : પદ્મશ્યામાં ચોથે ગુણઠાણે તિર્યંચાનુપૂર્વીનો ઉદય ન હોવાનું કારણ? ઉત્તર : કારણ એ કે - ચોથે તિર્યંચાનુપૂર્વીનો ઉદય, સમ્યક્ત સાથે વિગ્રહગતિથી તિર્યંચગતિમાં ઉત્પન્ન થનાર જીવને હોય છે. હવે જે મનુષ્ય પૂર્વબદ્ધતિર્યંચાયુષ્યવાળો ક્ષાયિકસમ્યગ્દષ્ટિ કે કૃતકરણાદ્ધાવર્તી હોય, તે જીવ તિર્યંચગતિમાં પણ માત્ર યુગલિક તિર્યંચમાં જ ઉત્પન્ન થાય અને યુગલિકોને કૃષ્ણાદિ ચાર લેશ્યા જ હોય, પધ-શુક્લલેશ્યા નહીં.. એટલે તે જીવ, યુગલિક - ૬૫ મી ગાથામાં રહેલ ‘વિધા મિજે એ પદનું જોડાણ આ ગાથા સાથે કરવાનું છે. & ૬૭ મી ગાથામાં રહેલ “સુaણ તુ નવસર્ચ' એ ત્રણ પદોનું જોડાણ આ ગાથા સાથે નિર્દેશ મુજબ કરવાનું છે. * “कति णं भंते ! लेसा पन्नत्ता ? गोयमा छ लेसा पन्नत्ता.... अकम्मभूमयमणुस्साणं For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉદયસ્વામિત્વ તિર્યંચમાં પદ્મવેશ્યા લઈને ઉત્પન્ન થાય નહીં અને તેથી પબલેશ્યામાર્ગણામાં ચોથે ગુણઠાણે તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવી શકે નહીં. પદ્મલેશ્યામાર્ગણામાં ઉદયયંત્ર છે | સં| ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | | વિચ્છેદ ઓઘથી |૧૦૯ નરકત્રિક વિકલેન્દ્રિયનવક || પુનરુદય | જિનનામ=૧૩ સાસ્વાદન[ ૧૦૪ મિશ્ર ૯૮ ૧ | મિથ્યાત્વ | ૧૦૫ | આહારદ્ધિક+ મિશ્રદ્ધિક=૪ મિથ્યાત્વ દેવાનુપૂર્વી | અનંતા ૪+તિર્યંચાનુપૂર્વી=પ | મિશ્રમોટ મનુષ્યાનુપૂર્વી | ૪ | અવિરત | ૧૦૦ મિશ્રમોહનીય બે આનુo સમ્યક્વમો૦ પ | દેશવિરત |૮૭ દેવત્રિકવૈક્રિયદ્ધિક+ મનુષ્યાનુપૂર્વી + દુર્ભગસપ્તક = ૧૩ ૬ | પ્રમત્ત [૮૧ | ઓઘની જેમ આહારદ્ધિક અપ્રમત્ત ૭િ૬ | ઓઘની જેમ આ પ્રમાણે પદ્મલેશ્યામાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે શુક્લલેશ્યામાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે – $ શુક્લલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે શુક્લલેશ્યામાર્ગણામાં ૧૨૨માંથી નરકત્રિક, વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને તિર્યંચાનુપૂર્વી - આ ૧૩ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. » હેતુગવેષણા % 7 શુક્લલેશ્યા લબ્ધિપર્યાપ્ત - સંજ્ઞીપંચેન્દ્રિય એવા તિર્યંચ, મનુષ્ય અને પુછા, જો.! વારિ સેસનો પં., . – દા નાવ તેo II” – પ્રાપનાહૂત્રમ્ (ન્દ્ર-૨૭, ૩દ્દે ૬, સૂ૦ ૨૨૨) For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૨૯ દેવોને જ હોય છે.. નારક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય કે લધ્યપર્યાપ્ત જીવોને નહીં. એટલે તેમનાં પ્રાયોગ્ય નરકત્રિક ને વિકલનવકનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. આઠમાં દેવલોક સુધી પડ્યૂલેશ્યા હોય છે, તેનાથી આગળ નવમાં વગેરે દેવલોકમાં શુક્લલેશ્યા હોય છે. હવે આ (= નવમા વગેરે) દેવલોકવાળા દેવો નિયમા મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થાય, તિર્યંચગતિમાં નહીં. એટલે શુક્લલેશ્યામાં માત્ર મનુષ્યાનુપૂર્વીનો જ ઉદય ઘટે, તિર્યંચાનુપૂર્વીનો નહીં. તત્ત્વાર્થ વગેરે ગ્રંથોના અભિપ્રાયે છઠ્ઠી વગેરે દેવલોકમાં પણ શુક્લલેશ્યા કહેવાઈ છે અને છઠ્ઠા વગેરે દેવલોકના દેવો તો તિર્યંચમાં પણ ઉત્પન્ન થાય છે.. એટલે તેમનાં મતે શુક્લલશ્યામાર્ગણામાં તિર્યંચાનુપૂર્વી પણ ઉદય હોઈ શકે છે. (પણ અહીં આ મત મુખ્ય રાખ્યો નથી..) શુક્લલેશ્યાવાળા તિર્યંચ-મનુષ્યો મરીને તિર્યંચગતિમાં ઉત્પન્ન થતાં નથી, એટલે તેઓને લઈને પણ શુક્લલેશ્યામાર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય ઘટી શકે નહીં. હવે મિથ્યાત્વ વગેરે ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા અતિદેશથી કહે છે सुक्काए तु नवसयं, मिच्छे जिणपणग विणु य पम्हव्व । साणाइछसु इयरछसु, ओहव्व सत्तणवइ उवसमि ओहे ॥६७ ॥ शुक्लायां तु नवशतं, मिथ्यात्वे जिनपञ्चकं विना च पद्माया इव । सास्वादनादिषट्सु इतरषट्सु, ओघस्येव सप्तनवतिरुपशमे ओघे ॥६७ ॥ €3 ‘આઠમા દેવલોક સુધી પદ્મલેશ્યા હોય છે એ વાત બંધસ્વામિત્વ વગેરે ગ્રંથોથી સિદ્ધ થાય.. તે વિશેની સુવિસ્તૃત માહિતી માટે જુઓ ઉદયસ્વામિત્વ પરની સંસ્કૃતવૃત્તિ.. છે તથા વોક્ત તત્ત્વાર્થસૂત્રે- “ત-પા-ગુરૂજોથા દ્વિ-ત્રિ-શેષેપુ” (૪/ર૩) I बृहत्सङ्ग्रहण्यामपि प्रगदितम्- "कप्पे सणंकुमारे, माहिदे चेव बंभलोए अ । एएसु पम्हलेसा, तेण परं सुक्कलेसा उ ॥ १९४ ।।" इति । अभिहितञ्च दण्डकटीकायामपि- "परमाधार्मिकाणां कृष्णैव ज्योतिष्केषु आद्यकल्पद्विके च तेजोलेश्या, कल्पत्रिके सनत्कुमारादिके पद्मलेश्या, लान्तकादिषु વાનુત્તાન્તપુ સુવર્નફ્લેશ્યા મવતિ" રૂતિ (સ્સો ૨૫ -વૃત્તી) શુક્લલેશ્યાવાળા તિર્યચ-મનુષ્યો મરીને તિર્યંચગતિમાં કેમ ઉત્પન્ન ન થાય?’ એ વાતની તર્કથી સિદ્ધિ, ઉદયસ્વામિત્વ પરની સંસ્કૃતવૃત્તિમાં વિસ્તારથી કરવામાં આવી છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ખાસ ભલામણ.. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ... ગાથાર્થ ઃ શુક્લલેશ્યામાર્ગણામાં ૧૦૯. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૫.. સાસ્વાદનાદિ ૬ ગુણઠાણે પદ્મલેશ્યાની જેમ.. અને બાકીનાં ૬ ગુણઠાણે ઓઘની જેમ.. ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓઘે - ૯૭.. (૬૭) વિવેચન : (૧) ૧૦૯માંથી મિથ્યાત્વગુણઠાણે જિનનામ, આહારકદ્વિક, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય - એ પાંચ પ્રકૃતિ વિના ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (એ પાંચ પ્રકૃતિનો ઉદય અહીં કેમ ન હોય - તેની ભાવના સુગમ છે..) (૨-૭) સાસ્વાદનથી લઈને અપ્રમત્ત સુધીના ૬ ગુણઠાણે, જે પ્રમાણે પદ્મલેશ્યામાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો હતો, તે પ્રમાણે અહીં પણ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ વિશેષતા એ સમજવાની કે, પદ્મલેશ્યામાં સાસ્વાદને ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહ્યો હતો, પણ અહીં તિર્યંચાનુપૂર્વી ઓઘમાંથી જ નીકાળી દીધી હોવાથી તેને છોડીને અહીં ૧૦૩ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૮-૧૩) અપૂર્વકરણથી લઈને સયોગીગુણઠાણા સુધીના ૬ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે પ્રમાણે અહીં પણ (અપૂર્વકરણે - ૭૨ વગેરે રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. ♦ શુક્લલેશ્યામાર્ગણામાં ઉદયયંત્ર ♦ અનુદય વિચ્છેદ વિકલેન્દ્રિયનવક+ નરકત્રિક+તિર્યગા૦=૧૩ સં. ગુણઠાણું ઓઘથી ૧ મિથ્યાત્વ ૨ સાસ્વાદન ૩ |મિશ્ર ૪ અવિરત ૫ |દેશવિરત પ્રકૃતિઓ ૧૦૯ ૧૦૪ જિનપંચક ૧૦૩ ૯૮ ૧૦૦ ૮૭ – મિથ્યાત્વ દેવાનુપૂર્વી | અનંતાનુબંધી-૪ મનુષ્યાનુપૂર્વી ઉદયસ્વામિત્વ મિશ્રમોહનીય અપ્રત્યા૦૪+દુર્ભગત્રિક+ વૈક્રિયદ્વિક+દેવત્રિક+ મનુષ્યાનુપૂર્વી=૧૩ For Personal & Private Use Only પુનરુદય મિશ્રમો સમ્યક્ત્વમો દેવ-મનુષ્યા Page #148 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમવિતા ૧૩૧ પુનરુદય આહારકદ્ધિક ૭૬ સં. [ ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદાય | વિચ્છેદ ૬ પ્રમત્ત ૮૧ | ઓઘની જેમ ૭ અપ્રમત્ત ઓઘની જેમ ૮ અપૂર્વકરણ | ૭૨ ઓઘની જેમ ૯ અનિવૃત્તિકરણ ૬૬ ઓઘની જેમ ૧૦ સૂક્ષ્મસંપરાય ઓઘની જેમ ૧૧|ઉપશાંતમોહ ઓઘની જેમ ૧૨ ક્ષિીણમોહ | | પ૭/૫૫ ઓઘની જેમ ૧૩ સયોગી | ૪૨ | – ઓઘની જેમ ૫૯ જિનનામ I આ પ્રમાણે લેશ્યામાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું.. ! For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઉદયસ્વામિત્વ ભવ્યમાર્ગાણા ભવ્યમાર્ગણા અને અભવ્યમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તેનું સ્વરૂપ પૂર્વે જ જણાવી દીધું હોવાથી, અહીં માત્ર કોઠો બતાવાય છે– $ ભવ્યમાર્ગણામાં ઉદયયંત્ર | ગુણઠાણું | પ્રવૃતિઓ | વિશેષ વાત | ઓઘની | ૧૨૨ ] બધી કર્મપ્રકૃતિઓ ઉદયમાં હોય છે ૧-૧૪ | – આ ચૌદે ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું ગુણઠાણું | પ્રવૃતિઓ ઓઘની ૧૧૭ અભવ્યમાર્ગણામાં ઉદયયંત્ર છે વિશેષ વાત કર્મસ્તવમાં મિથ્યાત્વગુણઠાણે કહેલ ૧૧૭ – ઓઘની જેમ – ૧ || આ પ્રમાણે ભવ્યમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. તે For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત .. સમ્યક્ત્વમાણા સમ્યક્ત્વમાર્ગણામાં વેદકસમ્યક્ત્વમાર્ગણા, મિશ્રસમ્યક્ત્વમાર્ગણા, સાસ્વાદનસમ્યક્ત્વમાર્ગણા અને મિથ્યાત્વમાર્ગણા - આ બધી માર્ગણાઓમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે પૂર્વે જ જણાવી દીધું છે. તેનો કોઠો આ પ્રમાણે છે— > વેદકસમ્યક્ત્વાદિ માર્ગણામાં ઉદયયંત્ર ♦ વિશેષ વાત કર્મસ્તવમાં અવિરતગુણઠાણે કહેલ ૧૦૪ + આહારકદ્ધિક = ૧૦૬ આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું કર્મસ્તવમાં મિશ્રગુણઠાણે કહેલ ૧૦૦ ઓધની જેમ માર્ગણા ગુણઠાણું | પ્રકૃતિઓ વેદક ઓધથી ૧-૬ સમ્યક્ત્વ મિશ્ર સમ્યક્ત્વ સાસ્વાદન સમ્યક્ત્વ મિથ્યાત્વ ૪-૭ ઓઘથી ૧૦૦ ૩ ઓધથી ૧૧૧ ૨ ઓધથી ૧૧૭ ૧ કર્મસ્તવમાં બીજે ગુણઠાણે કહેલ ૧૧૧ ઓઘની જેમ કર્મસ્તવમાં પહેલે ગુણઠાણે કહેલ ૧૧૭ ઓઘની જેમ ૧૩૩ ... * હવે ઉપશમસમ્યક્ત્વ અને ક્ષાયિકસમ્યક્ત્વમાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા સૌ પ્રથમ ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે– ♦ ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓઘે - ૯૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે— विगलनवथीणतिजिणपण अणमिच्छमणुणिरयतिरिपुव्वि विणु । अजये विणु विउवदुसुर- तिगणिरयाउगइदुहगसगं ॥ ६८ ॥ विकलनवस्त्यानत्रिकजिनपञ्चकानन्त - मिथ्यात्वमनुजनरकतिर्यगानुपूर्वीर्विना । अयते विना वैक्रियद्विकसुरत्रिकनरकायुर्गतिदुर्भगसप्तकम् ॥ ६८ ॥ ગાથાર્થ : વિકલનવક, થીણદ્વિત્રિક, જિનપંચક, અનંતાનુબંધી, મિથ્યાત્વ, મનુષ્યાનુપૂર્વી-નરકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી વિના ઓથે અને ચોથે ગુણઠાણે ૯૭ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉદયસ્વામિત્વ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. દેશવિરતે વૈક્રિયદ્રિક, દેવત્રિક, નરકાયુષ્ય, નરકગતિ, દૌર્ભાગ્યસપ્તક વિના ૮૬. (૬૮) વિવેચન : ઉપશમસમ્યક્તમાર્ગણામાં ૧૨૨માંથી વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, થીણદ્વિત્રિક, જિનનામ, આહારકદ્ધિક, સમ્યક્વમોહનીય - મિશ્રમોહનીય, અનંતાનુબંધી, મિથ્યાત્વ, મનુષ્યાનુપૂર્વી, નરકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી – આ ૨૫ પ્રકૃતિઓને છોડીને ઓધે અને અવિરત ગુણઠાણે ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો... છે કારણગવેષણા છે.' 7 ઉપશમસમ્યક્ત પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ હોય છે. એટલે યથાસંભવ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને લબ્ધપર્યાપ્તને પ્રાયોગ્ય વિકલેન્દ્રિયનવકનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. 7 ઉપશમસમ્યક્ત, અવિરતથી લઈને ઉપશાંતમોહ સુધીના આઠ ગુણઠાણે હોય છે. એટલે જે પ્રકૃતિનો ઉદય તે સિવાયનાં ગુણઠાણે જ છે, તેમનો અહીં વિચ્છેદ જાણવો. (તેથી પહેલાં ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય મિથ્યાત્વનો, પહેલાબીજા ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય અનંતાનુબંધીનો, ત્રીજા ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય મિશ્રમોહનીયનો અને તેરમા-ચૌદમા ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય જિનનામકર્મનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો..) 7 ઉપશમસમ્યત્વે બે પ્રકારનું છે : (૧) પ્રથમ ઉપશમસમ્યક્ત, અને (૨) શ્રેણિનું ઉપશમસમ્યક્ત.. તેમાં પ્રથમ ઉપશમસમ્યક્ત વખતે ચૌદ પૂર્વનું જ્ઞાન ન હોવાથી કોઈપણ જીવ આહારક શરીર ન નિકુર્વે, અને (૨) શ્રેણિનાં ઉપશમસમ્યક્ત વખતે પણ અપ્રમાદભાવના અતિશયને કારણે કોઈપણ જીવ આહારક શરીર ન નિકુર્વે.. એટલે ઉપશમસમ્યક્તમાર્ગણામાં આહારકદ્રિકનો ઉદય ન થાય.. - ૬૯મી ગાથામાં રહેલ ટ્રેસે = દેશવિરતગુણઠાણે એ પદનું જોડાણ અહીં કરવાનું છે. ૩- “હીરાં તુ પત્તો સપાટુન અપ્પમત્તો” તા આ વિશેની સવિસ્તૃત માહિતી મેળવવા, ઉદયસ્વામિત્વ પરની સંસ્કૃત વૃત્તિનું અવલોકન કરવું.. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૩૫ - 7 ઉપશમ સમ્યક્ત સાથે કોઈપણ જીવ દેવગતિ સિવાય બાકીની ત્રણ ગતિમાં જતો નથી. એટલે અહીં દેવાનુપૂર્વી સિવાય બાકીની ત્રણ આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો.. (ઉપશમસમ્યક્તી દેવગતિમાં પણ અનુત્તર દેવલોકમાં જ ઉત્પન્ન થાય, એટલે અનુત્તરવાસી દેવોને લઈને જ અહીં દેવાનુપૂર્વીનો ઉદય સમજવો..) (૧) કેટલાંક આચાર્ય ભગવંતો અપર્યાપ્તાવસ્થામાં કોઈને પણ ઉપશમસમ્યક્ત માનતા નથી. તેઓનું કહેવું છે કે, ભવક્ષયે ઉપશમશ્રેણિથી પડનાર જીવને પહેલાં જ સમયથી ક્ષાયોપથમિક સમ્યક્ત આવી જાય છે. એટલે તે જીવને લઈને પણ અપર્યાપ્તાવસ્થામાં દેવોને ઉપશમસમ્યક્ત ન મનાય.. (૨) કેટલાંક આચાર્ય ભગવંતો અપર્યાપ્તાવસ્થામાં પણ ઉપશમસમ્યક્ત હોવાનું માને છે. તેઓના મતે, ભવક્ષયે ઉપશમશ્રેણિથી પડનાર જીવ ઉપશમસમ્યક્ત સાથે લઈને દેવલોકમાં જાય છે. એટલે આ મત પ્રમાણે ઉપશમસમ્યક્ત માર્ગણામાં દેવાનુપૂર્વીનો ઉદય ઘટી શકે છે. (આ મત સપ્તતિકાચૂર્ણિકાર, પંચસંગ્રહકાર, ષડશીતિકાર વગેરેનો છે.) ઉપશમસમ્યક્તમાં અત્યંત વિશુદ્ધિ હોવાથી અને અલ્પકાળ હોવાથી થીણદ્વિત્રિકનો ઉદય સંભવે નહીં... કમ્મપયડી-ઉપશમનાકરણવૃત્તિમાં પણ ઉપશમસમ્યક્તની પ્રાપ્તિ વખતે નિદ્રાદિક-અન્યતરનો જ ઉદય કહ્યો છે. માટે અહીં થીણદ્વિત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો છે... તેથી ર૫ પ્રકૃતિઓ છોડીને ઉપશમસમ્યક્તમાર્ગણામાં ઓધે અને અવિરતગુણઠાણે ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૫) ૯૭માંથી દેશવિરતગુણઠાણે વૈક્રિયદ્ધિક, દેવત્રિક, નરકાયુષ્ય - * "उवसंतो कालगओ सव्वढे जाइ" इति वचनात् । • अभिहितञ्च शतकबहच्चूर्णी- "जो उवसमसम्मद्दिट्ठी उवसमसेदीए कालं करेइ सो पढमसमए चेव सम्मत्तपुंजं उदयावलियाए छोढूण सम्मत्तपुग्गले वेएइ, तेण न उवसमसम्मद्दिट्ठी મન્નત્તનો તબ્બરૂ' રૂતિ ઉદયસ્વામિત્વ પરની સંસ્કૃતવૃત્તિમાં, ઉપરોક્ત બંને મતોનું સુવિશદ નિરૂપણ કર્યું છે, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ખાસ ભલામણ.. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ .. નરકગતિ, દુર્ભાગ - અનાદેય - અપયશ અને અપ્રત્યાખ્યાનચતુષ્ક - આ ૧૪ પ્રકૃતિઓને છોડીને ૮૩ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના : * દેવ - નારકોને દેશિવરિત ન હોવાથી તેમનાં પ્રાયોગ્ય વૈક્રિયદ્ઘિક, દેવત્રિક અને નકત્રિક એ ૭ પ્રકૃતિઓનું અહીં વર્જન કર્યું. * દૌર્ભાગ્યસપ્તકનું અહીં ગુણપ્રત્યયથી જ વર્જન થયું સમજવું. હવે બાકીનાં ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે ૧૩૬ - - देसे तिरिया उगईनियुज्जोअतइयकसाय विणु छट्ठे । अपमत्तगुणठाणेवि, तहा सेसचऊसु ओहव्व ॥ ६९॥ देशे तिर्यगायुर्गतिनीचोद्योततृतीयकषायाणि विना षष्ठे । अप्रमत्तगुणस्थानकेऽपि, तथा शेषचतुर्षु ओघस्येव ॥ ६९ ॥ : ગાથાર્થ : દેશવિરતે - ૮૩.. છટ્ટે ગુણઠાણે તિર્યંચાયુષ્ય - ગતિ, નીચ, ઉદ્યોત અને તૃતીય કષાય વિના ૭૫.. અપ્રમત્તે પણ તે પ્રમાણે જ.. બાકીના ચાર ગુણઠાણે ઓઘની જેમ.. (૬૯) વિવેચન : (૬) ૮૩માંથી પ્રમત્તગુણઠાણે તિર્યંચાયુષ્ય-તિર્યંચગતિ, નીચગોત્ર, ઉદ્યોત અને પ્રત્યાખ્યાનાવરણકષાયચતુષ્ક આ ૮ પ્રકૃતિઓ છોડીને ૭૫ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (આ આઠ પ્રકૃતિઓ કેમ છોડી ? તેની ભાવના કર્મસ્તવ મુજબ સમજવી..) (૭) અપ્રમત્તગુણઠાણે પણ છટ્ઠા ગુણઠાણાની જેમ ૭૫ કર્મપ્રકૃતિનો જ ઉદય કહેવો.... (૮-૧૧) અપૂર્વકરણથી લઈને અનિવૃત્તિકરણ સુધીના ૪ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ (અપૂર્વકરણે૭૨ વગેરે રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમવિતા ૧૩૦ છે ઉપશમસમ્યક્તમાર્ગણામાં ઉદયયંત્ર $ સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | વિચ્છેદ ઓઘથી |૯૭ વિકલેન્દ્રિયનવક+થીણદ્વિત્રિક+જિનપંચક-અનંતા ૪+ દેવાનુપૂર્વીને છોડીને શેષ ત્રણ આનુપૂર્વી+મિથ્યાત્વ=૨૫ અવિરત |૯૭ ઓઘની જેમ | દેશવિરત ૮૩ વૈક્રિયદ્ધિક-+દેવત્રિક+નરકાયુષ્ય-ગતિદુર્ભગસપ્તક=૧૪ પ્રમત્ત પ્રત્યા૦૪નીચ+ઉદ્યોત+તિર્યંચાયુષ્ય-ગતિ=૮ અપ્રમત્ત ૭૫ પ્રમત્તગુણઠાણાની જેમ અપૂર્વકરણ | ૭૨ છેલ્લા ત્રણ સંઘયણ અનિવૃત્તિ) |૬૬ હાસ્યષક ૧૦| સૂક્ષ્મસંપરાય) ૬૦ ત્રણ વેદ + ત્રણ સંજવલન |૧૧| ઉપશાંતમોહ | ૫૯ સંજ્વલન લોભ ૭૫ હવે ક્ષાયિકસમ્યક્તમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે– છે ક્ષાકિસભ્યત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે दंसणसत्तगअपढम-संघयणपणगविगलनव विणोहे । खइये इगसयमजये, जिणति विणु मोत्तुं नियुज्जोअं ॥७० ॥ दर्शनसप्तकाप्रथमसंहननपञ्चकविकलनवकानि विनौघे । क्षायिके एकशतमयते, जिनत्रिकं विना मुक्त्वा नीचोद्योतौ ॥७० ॥ ગાથાર્થ : ક્ષાયિકસમ્યક્નમાં દર્શનસપ્તક, અપ્રથમ પાંચ સંઘયણ અને વિકલેજિયનવક વિના ઓઘે - ૧૦૧..અવિરતે જિનત્રિક વિના ૯૮. અને નીચ+ ઉદ્યોત છોડીને.. (૭૦). વિવેચનઃ ક્ષાયિકસમ્યક્તમાર્ગણામાં ૧૨૨માંથી મિથ્યાત્વ, મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય, અનંતાનુબંધીચતુષ્ક, પહેલાં સિવાયનાં પાંચ સંઘયણ, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ આતપ - આ ૨૧ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૦૧ પ્રકૃતિનો ઉદય કહેવો.. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ♦ તર્કસંલોક સામાન્ય નિયમ : (૧) ક્ષાયિકસમ્યક્ત્વની શરૂઆત કરનારા નિયમા મનુષ્યો જ હોય છે* .. (૨) આઠ વરસથી ઉપરની ઉંમરવાળા, (૩) પરમાત્માના વિચરણકાળમાં જન્મ લેનારા, (૪) પહેલાં સંઘયણવાળા આ જીવો જ ક્ષાયિકસમ્યક્ત્વ *પ્રાપ્ત કરે છે.. ઉદયસ્વામિત્વ * દર્શનસપ્તકના ક્ષય પછી જ ક્ષાયિકસમ્યક્ત્વ મેળવાય છે. એટલે અહીં દર્શનસપ્તકનો ઉદયવિચ્છેદ કર્યો.. · * ક્ષાયિકસમ્યક્ત્વવાળા જીવો જો તિર્યંચ - મનુષ્યમાં હોય, તો નિયમા પ્રથમ સંઘયણવાળા જ હોય (તેઓ દેવ-નરકમાં જાય, તો ત્યાં તો સંઘયણ જ હોતું નથી અને તિર્યંચ-મનુષ્યમાં જાય, તો અસંખ્યાતવર્ષનાં આયુષ્યવાળામાં ઉત્પન્ન થાય અને ત્યાં પહેલું સંઘયણ જ હોય છે અને ચરમભવમાં મનુષ્યમાં ઉત્પન્ન થાય, તો ત્યાં પણ પહેલું સંઘયણ જ હોય છે) એટલે ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં પહેલાં સિવાયનાં પાંચ સંઘયણનો ઉદયવિચ્છેદ કર્યો.. જો કે ક્ષાયિકસમ્યક્ત્વ પામ્યા પછી પાંચમા ભવે મોક્ષે જનારા પૂ. દુપ્પસિંહસૂરિ વગેરેને પહેલાં સિવાયનું સંઘયણ પણ હોય છે, પણ તેવાં જીવો અલ્પ હોવાથી પૂર્વાચાર્યોએ તેઓની વિવક્ષા કરી નથી. એટલે અમે પણ તે જ માર્ગ અનુસર્યો છે.. * એકેન્દ્રિય વિકલેન્દ્રિય અને લબ્ધપર્યાપ્ત જીવોને ક્ષાયિકસમ્યક્ત્વ જ હોતું નથી. એટલે તેમના પ્રાયોગ્ય વિકલેન્દ્રિયનવકનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. (૪) ૧૦૧માંથી અવિરતગુણઠાણે જિનનામ અને આહા૨કદ્ધિક વિના ૯૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો (જિનનામનો ઉદય તેરમા - ચૌદમા ગુણઠાણે અને આહારકદ્વિકનો ઉદય છટ્ઠા ગુણઠાણે થતો હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો.) * ‘પદવનો ૩ મજૂસો, નિર્દેવો પડતુ વિ સુ” કૃતિ વચનાત્ । .. ** अभिहितञ्च पञ्चसङ्ग्रहस्वोपज्ञव्याख्यायाम् - "मिथ्यात्वसम्यग्मिथ्यात्व - सम्यक्त्वરૂપમ્, તસ્ય ક્ષપળા, તસ્યા અનેં - યોગ્ય: जिनविहरणकालसम्भवः प्रथमसंहननीत्यर्थः, मनुष्यगतिजीवो व्यतीताष्टवर्षः इति ( उपशमना० श्लो० ३६ ) । तथा चोक्तम् कर्मप्रकृतिचूर्णावपि - " खातियसंमत्तं उप्पाएउं को आढवेइ ? भण्णइ - जिणकाले वट्टमाणो मणुस्सो अठवासाउओ उपरिं वट्टमाणो मणुस्सो पट्ठवेंतो, निट्ठवगो चउसु वि गतिसु भवति" उपशमना० श्लो० ૨૨૫ ... For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૩૯ આ ગાથામાં રહેલા “મુસ્વા' અને “નવોદ્યોતી” એ બે પદોનું જોડાણ ૭૧મી ગાથા સાથે છે. એટલે તેનું વિવેચન, હમણાં ૭૧મી ગાથાના વિવેચનમાં જ કરાશે.. ' હવે દેશવિરતાદિ ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છેविउवअडतिरितिगदुहग-सगणराणुपुव्वी विणा देसम्मि । तियकसाय ण पमत्ते, आहारगदुगस्स पक्खेवा ॥७१ ॥ वैक्रियाष्टकतिर्यत्रिकदुर्भग-सप्तकनरानुपूर्वीविना देशे। तृतीयकषायं न प्रमत्ते, आहारकद्विकस्य प्रक्षेपात् ॥७१ ॥ ગાથાર્થ : (નીચ + ઉદ્યોતને છોડીને અને) વૈક્રિયાષ્ટક, તિર્યચત્રિક, દુર્ભગસપ્તક અને મનુષ્યાનુપૂર્વી વિના દેશવિરતે - ૭૭.. તેમાંથી પ્રમત્તે તૃતીયકષાય વિના અને આહારકદ્વિકના પ્રક્ષેપથી ૭૫.. (૭૧) - વિવેચન : (૫) દેશવિરતગુણઠાણે ૯૮માંથી નીચ, ઉદ્યોત, વૈક્રિયદ્ધિક - દેવત્રિક - નરકત્રિક, તિર્યચત્રિક, દુર્ભગ - અનાદેય - અપયશ, અપ્રત્યાખ્યાનચતુષ્ક અને મનુષ્યાનુપૂર્વી – આ ર૧ પ્રકૃતિઓને છોડીને ૭૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : 7 કર્મસ્તવમાં તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, નીચગોત્ર અને ઉદ્યોત આ ૪ પ્રકૃતિનો ઉદય દેશવિરત તિર્યંચોને લઈને કહ્યો હતો. પણ ક્ષાયિકસમ્યક્તવાળો કોઈપણ તિર્યંચ દેશવિરત હોય નહીં. (કારણ કે ક્ષાયિકસમ્યક્તવાળા તિર્યંચ તરીકે અસંખ્યાતવર્ષનાં આયુષ્યવાળા યુગલિક તિર્યંચનું ગ્રહણ થાય અને તેવા તિર્યંચોને ઉત્કૃષ્ટથી ચાર ગુણઠાણા જ હોવાથી “ક્ષાયિકસમ્યક્તવાળો દેશવિરત તિર્યંચ કોઈને ન મળે) એટલે તિર્યંચપ્રાયોગ્ય એ ૪ પ્રકૃતિનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. * तथा चोक्तं सप्ततिकाचूर्णी- "संखेज्जवासाउएसु तिरिक्खेसु खाइगसम्मद्दिवी ण उववज्जइ, असंखेज्जवासाउएसु उववज्जेज्जा, तस्स देसविरई नत्थि" इति (श्लो० २१ - चूर्णी)। अभिहितञ्च सप्ततिकावृत्त्यामपि- "क्षायिकसम्यग्दृष्टिस्तिर्यक्षु न सङ्ख्येयवर्षायुष्केषु मध्ये समुत्पद्यते, किन्त्वसङ्ख्येयवर्षायुष्केषु, न च तत्र देशविरतिः" इति (श्लो० २१ - वृत्तौ)। For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ઉદયસ્વામિત્વ 7 દેશવિરતિ વિગ્રહગતિમાં ન હોવાથી અહીં ચારે આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો. 24 દેશવિરતિ દેવ-નારકોને ન હોવાથી તેમના પ્રાયોગ્ય દેવદ્ધિક-નરકદ્ધિક અને વૈક્રિયદ્ધિકનું પણ વર્જન કર્યું. કે દેશવિરતે દુર્ભગસપ્તકનો ગુણપ્રત્યયથી જ ઉદય હોતો નથી. એટલે તેનું પણ અહીં વર્જન કર્યું.. (૬) પ્રમત્તગુણઠાણે ૭૭માંથી પ્રત્યાખ્યાનાવરણ કષાયચતુષ્કને છોડીને અને આહારકદ્ધિકને ઉમેરીને ૭૫ પ્રકૃતિનો ઉદય કહેવો.. (પ્રમત્તગુણઠાણે ત્રીજા કષાયનો ગુણપ્રત્યયથી ઉદય હોતો નથી અને ક્ષાયિકસમ્યગ્દષ્ટિ ચૌદ પૂર્વધરને આહારદ્ધિકનો ઉદય હોઈ શકે છે.) - હવે બાકીના ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે– अप्रमत्तगुणठाणे य, थीणतिगाहारदुग विणा सयरी। तो ओहव्व रिसहणा - रायदुग विणा अजोगिं जा ॥७२॥ अप्रमत्तगुणस्थाने च, स्त्यानत्रिकाऽऽहारकद्विके विना सप्ततिः । तत ओघवद् ऋषभनाराचद्विकं विनाऽयोगिनं यावत् ॥७२॥ ગાથાર્થ : અપ્રમત્તગુણઠાણે થાણદ્વિત્રિક અને આહારકદ્ધિક વિના ૭૦. તેનાથી ઉપર અયોગીગુણઠાણા સુધી ઋષભ - નારાચને છોડીને ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૭૨) વિવેચનઃ (૭) અપ્રમત્તગુણઠાણે ૭૫માંથી થીણદ્વિત્રિક અને આહારકદ્ધિકને છોડીને ૭૦ પ્રકૃતિનો ઉદય કહેવો. (આ પાંચ પ્રકૃતિનાં ઉદયવિચ્છેદનું કારણ કર્મસ્તવ મુજબ સમજવું.) (૮-૧૪) અપૂર્વકરણથી લઈને અયોગી સુધીનાં સાત ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. પણ કર્મસ્તવમાં અપૂર્વકરણાદિ ચાર ગુણઠાણે ઋષભ - નારી એ બે પ્રકૃતિનો પણ ઉદય કહ્યો છે, પરંતુ પ્રથમ સંઘયણવાળા ક્ષાયિકસમ્યગ્દષ્ટિને તે બે પ્રકૃતિનો ઉદય હોતો નથી. એટલે ઋષભ -નારાને છોડીને કર્મસ્તવ મુજબ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત તે આ પ્રમાણે – અપૂર્વકરણે (૭૨-૨૩) ૭૦, અનિવૃત્તિકરણે (૬૬-૨=) - ૬૪, સૂક્ષ્મસંઘરાયે (૬૦-૨=) ૫૮, ઉપશાંતમોહગુણઠાણે (૧૯-૨૩) ૨૭, ક્ષીણમોહે – પ૭/૫૫, સયોગીગુણઠાણે - ૪૨, અયોગગુણઠાણે – ૧૨.. ક્ષાવિકસત્ત્વમાર્ગણામાં ઉદચયંત્ર છે સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ | | પુનરુદય ઓઘથી દર્શનસપ્તક + છેલ્લા પાંચ | સંઘયણ+વિકલેન્દ્રિયનવક ૧/૧ =૨૧ ૪ અવિરત | ૯૮ જિનનામ+ આહારકટ્રિક દિશવિરત ૭૫ આહારકદ્ધિક પ્રિમત્ત અપ્રમત્ત ૭ ૭૦ નીચ+ઉદ્યોતવૈક્રિયાષ્ટક તિર્યંચત્રિક+દુર્ભગસપ્તક + મનુષ્યાનુપૂર્વી = ૨૧ પ્રત્યા૦૪ થીણદ્વિત્રિક + આહારદ્ધિક = ૫ ઋષભ-નારાચને છોડી ઓઘવતુ ઋષભ-નારાચને છોડી ૮ અપૂર્વકરણ | ૭૦ ૯ અનિવૃત્તિ) | ૬૪ ઓઘવતું ૧૦ સૂક્ષ્મપરાય | ૫૮ ૧૧ ઉપશાંતમોહ | ૫૭ ઋષભ-નારાચને છોડી ઓઘવતુ ઋષભ-નારાચને છોડી ઓઘવત્ ઓઘની જેમ ઓઘની જેમ ઓઘની જેમ પ૭/પપ ૧૨ ક્ષીણમોહ ૧૩ સિયોગી ૧૪ અયોગી ૪૨ જિનનામ ૧ ૨. આ પ્રમાણે સમ્યક્તમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું.. // For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉદયસ્વામિત્વ સંજ્ઞીમાણા હવે સંશી – અસંજ્ઞીમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય બતાવવા, સૌ પ્રથમ સંજ્ઞીમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે विगलछसाहारदुगापज्ज विणु सण्णिम्मि तिदससयमोहे। जिनपञ्चकञ्च विणु अट्ठ-सयं तु मिच्छम्मि साणम्मि ॥७३ ॥ विकलषट्कसाधारणद्विकापर्याप्तकानि विना संज्ञिनि त्रयोदशशतमोधे । जिनपञ्चकञ्च विना अष्टशतं तु मिथ्यात्वे सास्वादने ॥७३ ॥ ગાથાર્થ : સંજ્ઞીમાર્ગણામાં વિકલષદ્ધ, સાધારણદ્ધિક અને અપર્યાપ્ત વિના ઓઘ - ૧૧૩ પ્રકૃતિનો ઉદય હોય. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૮. અને સાસ્વાદને. (૭૩). » સંજ્ઞીમાર્ગણામાં ઉદયરવામિત્વ છે વિવેચન : ૧૨૨ પ્રકૃતિમાંથી સંજ્ઞીમાર્ગણામાં વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને અપર્યાપ્ત - આ ૯ પ્રકૃતિઓને છોડીને ઓધે - ૧૧૩ પ્રકૃતિનો ઉદય કહેવો. % હેતુસંલોક છે જ વિકસેન્દ્રિયષર્ક અને સાધારણદ્ધિક – આ પ્રકૃતિઓનો ઉદય યથાસંભવ એકેન્દ્રિય - વિકસેન્દ્રિયોને જ હોય છે અને તેઓ સંજ્ઞી ન હોવાથી તેમના પ્રાયોગ્ય ૮ પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. * લધ્યપર્યાપ્તજીવો નિયમા અસંજ્ઞી જ હોય, એટલે સંજ્ઞીમાર્ગણામાં અપર્યાપ્તનામકર્મનો પણ ઉદય ન હોય.. (ષડશીતિ-પંચસંગ્રહ વગેરેમાં સંજ્ઞીજીવના પર્યાપ્ત-અપર્યાપ્ત એવા જે બે ભેદ બતાવ્યા છે, તેમાં અપર્યાપ્ત તરીકે કરણાપર્યાપ્ત જ સમજવો, લબ્ધપર્યાપ્ત નહીં...) પૂર્વપક્ષ : આ માર્ગણામાં જિનનામકર્મનો ઉદય કેવી રીતે સંભવે? કારણ કે તેનો ઉદય તો તેરમા - ચૌદમા ગુણઠાણે હોય અને તે ગુણઠાણાવાળા જીવોને મન તો હોતું નથી અને તો તેઓનો સંજ્ઞી તરીકે વ્યવહાર શી રીતે થાય ? For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત · ઉત્તરપક્ષ : કેવલીઓને ભાવમન ન હોવા છતાં પણ દ્રવ્યમન હોવામાં કોઈ વિરોધ નથી. એટલે દ્રવ્યમનને લઈને સંજ્ઞીપણાનો વ્યવહાર કરવામાં કોઈ બાધ નથી અને તેથી સંજ્ઞીમાર્ગણામાં જિનનામકર્મનો ઉદય નિર્બાધ ઘટે.. (૧) મિથ્યાત્વગુણઠાણે ૧૧૩માંથી જિનનામ, આહારકદ્ધિક, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય - આ ૫ પ્રકૃતિઓને છોડીને ૧૦૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (આ ૫ પ્રકૃતિઓનો ઉદય સ્વયોગ્ય ઉપરનાં ગુણઠાણે હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો..) (૨) ૧૦૮માંથી સાસ્વાદનગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે— विणु मिच्छत्तमोहं णिरय-पुव्वि दुवालससुं य ओहव्व । . विउवड- उच्चछ विणोहे, मिच्छे असण्णिम्मि असयं ॥ ७४ ॥ विना मिथ्यात्वमोहं नरकानुपूर्वीर्द्वादशसु चौघस्येव । वैक्रियाष्टकोच्चषट्के विनौघे, मिथ्यात्वेऽसंज्ञिन्यष्टशतम् ॥ ७४ ॥ ગાથાર્થ : (સાસ્વાદને) મિથ્યાત્વ, અને નરકાનુપૂર્વી વિના ૧૦૬.. અને બાકીનાં બાર ગુણઠાણે ઓઘની જેમ સમજવું.. અસંજ્ઞીમાર્ગણામાં વૈક્રિયાષ્ટક અને ઉચ્ચષટ્કને છોડીને ઓથે + મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૭૪) વિવેચન : ૧૦૮માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી - આ બે પ્રકૃતિઓને છોડીને ૧૦૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ( મિથ્યાત્વનો ઉદય પહેલા ગુણઠાણા સુધી જ હોય.. * સાસ્વાદન લઈને કોઈપણ જીવ ન૨કમાં જતો નથી, એટલે નરકાનુપૂર્વીનો અહીં અનુદય કહ્યો..) (૩-૧૪) મિશ્રગુણઠાણાથી લઈને અયોગી સુધીના ૧૨ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ (મિશ્ને - ૧૦૦ વગેરે રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. ♦ સંજ્ઞીમાર્ગણામાં ઉદયયંત્ર ♦ અનુદય સં.| ગુણઠાણું | પ્રકૃતિઓ ઓધથી ૧૧૩ ૧ મિથ્યાત્વ | ૧૦૮ જિનપંચક ૧૪૩ વિચ્છેદ વિક્લેન્દ્રિયષટ્ક + સાધારણદ્ધિક + અપર્યાપ્ત ઃ = ૯ For Personal & Private Use Only પુનરુદય Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ .. સં.| ગુણઠાણું | પ્રકૃતિઓ અનુદય નરકાનુપૂર્વી ૨ સાસ્વાદન, ૧૦૬ મિથ્યાત્વ ૩-૧૪ ← કર્મસ્તવમાં કહ્યા મુજબ સમજવું -> હવે અસંશીમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે— વિચ્છેદ ♦ અસંજ્ઞીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ અસંજ્ઞીમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી વૈક્રિયદ્ઘિક, દેવત્રિક, નરકત્રિક, ઉચ્ચગોત્ર, જિનનામ, આહારકદ્ધિક, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય - આ ૧૪ પ્રકૃતિઓને છોડીને ઓથે + મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. > કારણસંલોક ઉદયસ્વામિત્વ પુનરુદય * વૈક્રિયાષ્ટકનો ઉદય દેવ-નારકોને હોય છે અને તેઓ ભવસ્વભાવે સંશી જ હોય. એટલે અસંજ્ઞીમાર્ગણામાં વૈક્રિયાષ્ટકનો ઉદયવિચ્છેદ કહ્યો.. * અસંજ્ઞી જીવોને પહેલા બે ગુણઠાણા જ હોવાથી, ત્રીજા ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય મિશ્રમોહનીયનો, ચોથાદિ ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય સમ્યક્ત્વમોહનીયનો, છઠ્ઠ ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય આહારકક્રિકનો અને તેરમા-ચૌદમા ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય જિનનામકર્મનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. * અસંજ્ઞી જીવો નિયમા નીચગોત્રવાળા હોવાથી, ઉચ્ચગોત્ર કર્મનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. મતાંતરો : → બંધશતકકાર વગેરે કેટલાંક આચાર્યોનાં મતે લબ્ધપર્યાપ્તા મનુષ્યો પણ સંજ્ઞી જ હોય છે, અસંશી હોતા નથી. એટલે તેમના મતે અસંજ્ઞીમાર્ગણામાં મનુષ્યત્રિકનો ઉદય ન સંભવે. પરંતુ પન્નવણા - ષડશીતિ વગેરે ગ્રંથોમાં લબ્ધપર્યાપ્તા મનુષ્યો અસંજ્ઞી * * तथा चोक्तं बन्धशतके - " तिरियगईए चोद्दस, हवन्ति सेसासु जाण दो दो उ।" इति (श्लो० ५) । तथा च तच्चूर्णि:- " तत्थ तिरियगईए चोद्दस वि जीवट्ठाणणि भवन्ति । कम्हा ? जेण एगिन्दियादयो जाव पञ्चिन्दिया सव्वे तिरियत्ति काउं... णिरयगइमणुयगइदेवगईसु दो दो जीवट्ठाणाणि, सन्निपञ्चिन्दियपज्जत्तगा अपज्जत्तगा य" इति ॥ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૪૫ તરીકે પણ માન્ય છે. એટલે તેમનો મત લઈને અસંશીમાર્ગણામાં મનુષ્યત્રિકનો ५४ य यो.. – ભગવતી વગેરે ગ્રંથોમાં ભાવવંદને લઈને અસંજ્ઞીને માત્ર નપુંસકવેદી જ કહ્યાં છે.. પણ પંચસંગ્રહ વગેરે ગ્રંથોમાં બાહ્ય લિંગ - આકારને લઈને અસંજ્ઞીઓને સ્ત્રી-પુરુષવેદી પણ માન્યા છે. એટલે અહીં ત્રણે વેદનો ઉદય इत्यो.. – સિદ્ધાંતમતે અસંશી જીવોને છેલ્લાં સંઘયણ અને છેલ્લાં સંસ્થાનનો જ ઉદય મનાય છે. પણ છટ્ટા કર્મગ્રંથમાં છએ સંઘયણ - સંસ્થાનનો ઉદય કહ્યો હોવાથી, અહીં તેઓનો ઉદયવિચ્છેદ ન કર્યો.. → गोम्मटसारमा असंशी वोने सुत्मा, महेय भने अपयश - २॥ ત્રણ પ્રકૃતિઓનો ઉદય ન હોય, એવું કહ્યું છે. પણ સપ્તતિકામાં અસંજ્ઞીઓને આ ત્રણે પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે. (એટલે અહીં તેઓનું વર્જન કર્યું નથી..) तथा च षडशीतिः -"तमसन्निअपज्जजुयं नरे" इति (श्लो० १५) अभिहितञ्च षडशीतिवृत्तावपि - "इह द्वये मनुष्याः, गर्भव्युत्क्रान्तिकाः सम्मूच्छिमाश्च । तत्र ये गर्भव्युत्क्रान्तिकास्तेषु यथोक्तं संज्ञिद्विकं लभ्यते । ये तु वान्तपित्तादिषु सम्मूर्च्छन्नि तेऽन्तर्मुहूर्तायुषोऽसंज्ञिनो लब्ध्यपर्याप्तकाश्च द्रष्टव्याः" इति । प्रज्ञापनायामपि लब्ध्यपर्याप्तकमनुजा असंज्ञित्वेनाभिहिताः । तथा च तद्ग्रन्थः"एत्थ णं समुच्छिममणुस्सा संमुच्छंति, अंगुलस्स असंखेज्जइभागमेत्ताए ओगाहणाए असन्नी मिच्छदिट्ठी अन्नाणी सव्वाहिं पज्जत्तीहिं अपज्जत्तगा अंतोमुहुत्ताउया चेव कालं करेंति" इत्यादि (पद-१, सू० ३६, पृ० ५१/१)। A तथा चोक्तं श्रीभगवतीसूत्रे - "ते णं भंते ! (असन्निपंचेंदियतिरिक्खजोणिया) जीवा किं इत्थिवेयगा पुरिसवेयगा नपुंसगवेयगा? गोयमा! नो इत्थिवेयगा नो पुरिसवेयगा नपुंसगवेयगा" इति (शत० २४, उद्दे० १, सू० ६९३)। • उक्तञ्च पञ्चसङ्ग्रहस्वोपज्ञव्याख्यायाम् - "असंज्ञिपर्याप्तकापर्याप्तकौ तु यद्यपि नपुंसकौ तथापि स्त्रीपुंसलिङ्गाकारमात्रमङ्गीकृत्य स्त्रीपुंसावुक्तौ" इति (द्वा० १, श्लो० २४ -वृत्तौ) । अत एव षडशीतिकारैरपि स्त्रीवेदे पुरुषवेदे च जीवस्थानचतुष्टयमभिहितम् । तथा च तद्ग्रन्थः - "थीनरपणिदि चरमा चउ" इति (श्लो० १८) * तथा चोक्तं व्याख्याप्रज्ञप्त्याम् - "तेसिं णं भंते ! जीवाणं (असन्निपंचिंदियतिरिक्खाणं) सरीरगा किंसंघयणी पन्नत्ता?, गोयमा ! छेवट्ठसंघयणी प० ३, ....तेसिं णं भंते ! जीवाणं सरीरगा किंसंठिता पन्नत्ता ?, गोयमा ! हुंडसंठाणसंठिया पन्नत्ता ।" इति (शत० २४, उद्दे० १, सू० ६९३) अभिहितञ्च प्रज्ञापनायामपि- "संमुच्छिमतिरिक्खजो० पंचिं० ओरा० भंते ! किंसं० पं०? गो० ! हुंडसंठाणसंठिते पं०" इत्यादि (पद-२१, सू० २६८) । For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઉદયસ્વામિત્વા في [ماله અસંજ્ઞીમાર્ગણામાં મતાંતરસંગ્રાહક યંત્ર જે સં. પ્રકૃતિઓ | માનનારા મતો | ન માનનારા મતો | | મનુષ્યત્રિક | ષડશીતિ-પન્નવણા વગેરે | બંધશતક ર | છ સંઘયણ-છ સંસ્થાન | સપ્તતિકા | ભગવતી-પન્નવણા વગેરે | ૩ | સુભગાદિ સપ્તતિકા. | ગોમ્મદસાર તેથી અસંજ્ઞીમાર્ગણામાં ૧૨૨માંથી ૧૪ પ્રકૃતિઓને છોડીને ઓધે અને મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો. હવે સાસ્વાદનગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે – साणम्मि मिच्छणिद्दसुहुमपणनरतिपरघाकुखगइदुगं । सुसरसुखगई विणु, चउपुव्वि विणु ओहव्वाहारे ॥७५ ॥ सास्वादने मिथ्यात्वनिद्रासूक्ष्मपञ्चकनरत्रिकपराघातकुखगतिद्विकानि । सुस्वरसुखगत्यौ विना, चतुःपूर्वीविना ओघस्येवाहारे ॥७५ ॥ ગાથાર્થ : સાસ્વાદને મિથ્યાત્વ, નિદ્રાપંચક, સૂક્ષ્મપંચક, મનુષ્યત્રિક, પરાઘાતદ્રિક, કુખગતિદ્રિક, સુસ્વર અને સુખગતિ વિના ૮૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. અને આહારીમાર્ગણામાં ચાર આનુપૂર્વી વિના ઓઘની જેમ સમજવું.. (૭૫) વિવેચન : (૨) ૧૦૮માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, નિદ્રાપંચક, સૂક્ષ્મ - અપર્યાપ્ત – સાધારણ – આતપ - ઉદ્યોત, મનુષ્યત્રિક, પરાઘાત - ઉચ્છવાસ, કુખગતિ - દુઃસ્વર, સુસ્વર અને શુભવિહાયોગતિ - આ ૨૦ પ્રકૃતિઓને છોડીને ૮૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : * મિથ્યાત્વનો ઉદય પહેલા ગુણઠાણા સુધી જ હોય અને સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ નામકર્મના ઉદયવાળા જીવોને પહેલું ગુણઠાણું જ હોય. એટલે એ ૪ પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. અસંજ્ઞીજીવોને સાસ્વાદનગુણઠાણું શરીરપર્યાપ્તિ પૂર્વે જ હોય છે, તે પછી સાસ્વાદનગુણઠાણું રહેતું નથી. જ્યારે નિદ્રાપંચક + આતપ - ઉદ્યોત + પરાઘાત + શુભ – અશુભવિહાયોગતિ - આ ૧૦ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૪૦ પછી, સુસ્વર - દુઃસ્વર નામકર્મનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી અને ઉચ્છવાસ નામકર્મનો ઉદય થાસોચ્છવાસપર્યાપ્તિ પછી થાય છે. એટલે અહીં આ ૧૩ પ્રકૃતિઓનું વર્જન કર્યું.. * અસંજ્ઞી મનુષ્યો નિયમા વધ્યપર્યાપ્ત જ હોય છે અને લબ્ધપર્યાપ્ત જીવોને પહેલું ગુણઠાણું જ હોવાથી અસંજ્ઞીમનુષ્યોને સાસ્વાદનગુણઠાણું ન સંભવે.. એટલે અહીં મનુષ્યપ્રાયોગ્ય મનુષ્યત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો.. % અસંજ્ઞીમાર્ગણામાં ઉદયચંત્ર છે સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | વિચ્છેદ ઓઘથી ૧૦૮ | વૈક્રિયાષ્ટક + ઉચ્ચગોત્રાદિ ૬ = ૧૪ મિથ્યાત્વ ૧૦૮ ઓઘની જેમ મિથ્યાત્વ+નિદ્રાપંચક+સૂક્ષ્મપંચક+મનુષ્યત્રિક+ પરાઘાતદ્ધિક+કુખગતિદ્ધિક-સુસ્વર-સુખગતિ ૨૦ ૨ ] સાસ્વાદન ૮૮ | આ પ્રમાણે સંજ્ઞીમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. // For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉદયસ્વામિત્વ - 0 આહારીમાણા જ આહારીમાર્ગણામાં ઉદયરવામિત્વ છે આહારીમાર્ગણામાં મિથ્યાત્વથી લઈને સયોગી સુધીનાં ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. વિશેષતા એ કે, કસ્તવમાં ૪ આનુપૂર્વીનો પણ ઉદય કહ્યો હતો, પરંતુ અહીં તેનું વર્જન કરવું.. પ્રશ્ન : આ માર્ગણામાં ૪ આનુપૂર્વીના ઉદયવિચ્છેદનું કારણ શું? ઉત્તર : કારણ એ જ કે, ૪ આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે અને વિગ્રહગતિમાં જીવ નિયમો અનાહારક હોય છે. એટલે અહીં ચાર આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો.. પ્રશ્નઃ વક્રગતિમાં અંતિમ સમયે તો જીવ આહારી હોય છે, તો તે વખતે આનુપૂર્વીનો ઉદય કેમ નહીં ? ઉત્તર : આનુપૂર્વીનો ઉદય ચરમ સમયે મનાતો નથી, તે પૂર્વના સમયમાં જ મનાય છે અને ત્યારે જીવ અણાહારી હોય છે. (એટલે આહારીમાં આનુપૂર્વીનો ઉદય ન ઘટે.) તેથી ઓધે (૧૨૨-૪=)૧૧૮, મિથ્યાત્વે (૧૧૭-૪=)૧૧૩, સાસ્વાદને (૧૧૧-૩=૦૧૦૮, મિશ્ર - ૧૦૦, અવિરતિગુણઠાણે (૧૦૪-૪=)૧૦૦, દેશવિરત - ૮૭... બાકીના ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું.. આહારીમાર્ગણામાં ઉદયયંત્ર છે સં.) ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય વિચ્છેદ પુનરુદય | | ઓઘની | ૧૧૮ | - | ચાર આનુપૂર્વી – | | મિથ્યાત્વ | ૧૧૩ | જિનપંચક | સાસ્વાદન| ૧૦૮ સૂક્ષ્મત્રિક+આપ+મિથ્યાત્વ=પ ૩ | મિશ્ર | ૧૦૦ અનંતા૦૪+જાતિચતુષ્ક+ મિશ્રમોટ સ્થાવર-૯ | અવિરત | ૧૦૦ મિશ્રમોહનીય સમ્યક્વમો For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૪૯ ૬-૧૩ સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદાય | વિચ્છેદ પુનરુદય | દેશવિરત | ૮૭ અપ્રત્યા૦૪+વૈક્રિયદ્ધિક+ દેવાયુષ્ય-ગતિનરકાયુષ્ય ગતિ + દુર્ભગત્રિક = ૧૩ – કર્મસ્તવમાં કહ્યા મુજબ સમજવું – હવે અનાહારીમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે– कम्मणंव अणाहारे, अजोगिम्मि ओहव्व उदीरणावि । उदयव्वेति समत्तं, गुणरयणथुओदयसामित्तं ॥ ७६ ॥ कार्मणवदनाहारे, अयोगिन्योघस्येवोदीरणाऽपि । उदयस्येवेति समाप्तं, गुणरत्नस्तुतोदयस्वामित्वम् ॥ ७६ ॥ ગાથાર્થ : અનાહારીમાર્ગણામાં કાર્મણકાયયોગની જેમ સમજવું અને અયોગગુણઠાણે ઓઘની જેમ સમજવું. ઉદીરણા પણ ઉદય પ્રમાણે સમજવી.. આ પ્રમાણે મુ. ગુણરત્ન વિ. દ્વારા રચાયેલું ઉદયસ્વામિત્વ સમાપ્ત થયું.. (૭૬) ૐ અનાહારીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે વિવેચનઃ (૧-૨-૪-૧૩) અનાહારીમાર્ગણામાં પહેલે, બીજે, ચોથે અને તેરમે ગુણઠાણે, જે પ્રમાણે કાર્મણકાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ (ઓધે-૮૭, મિથ્યાત્વે-૮૫, સાસ્વાદને-૭૯, અવિરતે૭૩ અને સયોગીગુણઠાણે - ૨૫ એ રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. (૧૪) અયોગી કેવલીભગવંતોને કામણકાયયોગ નથી હોતો, પણ અણાહારી તો તેઓ પણ હોય છે જ. એટલે અનાહારીમાર્ગણામાં ચૌદમે ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં ૧૨ પ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. અણાહારી તરીકે સિદ્ધભગવંતો પણ લેવાય, પણ તેઓ અષ્ટકર્મથી રહિત હોવાથી, તેઓને કર્મનો ઉદય હોતો નથી. છે આ પ્રમાણે આહારીમાણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. તે For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉદયસ્વામિત્વ જે ઉદીરણાસ્વામિત્વ છે ઉદયાવલિકાની બહાર રહેલા કર્મપરમાણુઓને સકષાય કે અકષાય એવા વીર્યવિશેષથી ખેંચીને ઉદયાવલિકામાં લાવવા તેને ઉદીરણા' કહેવાય છે.. હવે કઈ માર્ગણામાં કયા ગુણઠાણે કેટલા કર્મોની ઉદીરણા હોય, તેની સંપૂર્ણ વિગતો ઉદયસ્વામિત્વ મુજબ સમજવી.. તાત્પર્ય એ કે, ઉદયસ્વામિત્વ ગ્રંથમાં જે માર્ગણાઓ જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે માર્ગણાએ તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા પણ સમજવી.. પણ તફાવત એ કે, (૧) શાતાવેદનીય, (૨) અશાતા વેદનીય, અને (૩) મનુષ્પાયુષ્ય - આ ત્રણ પ્રકૃતિઓની ઉદીરણા, પ્રમાદસહિત યોગથી જ થાય છે. એટલે તેઓની ઉદીરણા છઠ્ઠા ગુણઠાણા સુધી જ ચાલે, સાતમાં ગુણઠાણે નહીં.. તેથી જે માર્ગણાઓમાં એ ત્રણ પ્રકૃતિનો ઉદય અપ્રમત્તાદિ ગુણઠાણે પણ કહ્યો હોય, તે માર્ગણાઓમાં એ ત્રણ પ્રકૃતિની ઉદીરણા અપ્રમત્તાદિ ગુણઠાણે ન કહેવી.. બીજી વાત, ઉદય તો ચૌદમા ગુણઠાણે પણ હોય છે, પણ ઉદીરણા તો યોગવ્યાપારરૂપ હોવાથી અયોગગુણઠાણે તે ન હોય. તેથી જે માર્ગણાઓમાં અયોગગુણઠાણે પણ કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે માર્ગણાઓમાં અયોગગુણઠાણે કર્મપ્રકૃતિની ઉદીરણા ન કહેવી.. આ પ્રમાણે માર્ગણાઓ વિશે કર્મપ્રકૃતિના ઉદય - ઉદીરણાનું નિરૂપણ કરતો આ “ઉદયસ્વામિત્વ” નામનો ગ્રંથ; જે તપાગચ્છીય મુનિપ્રવર ગુણરત્નવિજયજી (હાલ-દીક્ષાદાનેશ્વરી આ.વિ.ગુણરત્નસૂરીશ્વરજી) દ્વારા રચાયો છે, તે અહીં સાનંદ સંપૂર્ણ થયો.. તેની સાથે આ.વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. દ્વારા રચાયેલો અનુવાદ પણ પૂર્ણ થયો. મૂયછૂમUIક્ય છે રૂતિ શમ્ | ૩ગ્ન પ્રસ્ત - “ગં કરોફિય, ૩૬૪ દ્રિષ્નઃ ૩ીરના સા” (૩ીર श्लो० १) । अभिहितञ्च अन्यत्रापि - "उदयावलियबाहिरिल्लठिईहिंतो कसायसहिएणं असहिएण व जोगसनेण करणेणं दलियमाकड्डिय उदयावलियाए पवेसणं उदीरणत्ति" इति । For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૫૧ આચાર્યવિજય ગુણરત્નસૂરિવિરચિત ઉદયસ્વામિg ગાથા-ગાથાર્થ I/પરિશિષ્ટ II पणमिअ सिरिवीरजिणं, सुगुरुं च पवित्तचरणजुगपउमं । णिरयाइमग्गणासुं, वुच्छमहं उदयसामित्तं ॥१॥ ગાથાર્થ શ્રી વીરજિનેશ્વરને અને પવિત્ર છે ચરણયુગલરૂપી કમળ જેમના એવા સરુને પ્રણામ કરીને, નરકાદિ માર્ગણાઓને વિશે હું ઉદયસ્વામિત્વને કહીશ...(૧) विउवदुग णिरयसुरणर-तिरितिगोरालतणु-उवंगाई। संघयणछ-मज्झागिइ-चउक्क-विगलेंदितिगाइं ॥२॥ एगिदिथावरसुहुमं, अपज्जसाहारणायवुज्जोअं । थीणतिग-थीपुमपढम-आगिई-सुहगचउ-सुखगई ॥३॥ उच्चजिणाहारदुगं च, मीससम्मनपुनीयहुंड्राई। कुखगइदुस्सरदुहगा-णाइज्जदुग-बिइयकसाया ॥ ४ ॥ परघा-उसासा इय, पयडी मोत्तुमुदयाउ संगहिया । चउदसगुणेसु णेयो, कम्मत्थवाओ अ ओहुदओ ॥५॥ ગાથાર્થ વૈક્રિયદ્ધિક, નરકત્રિક, સુરત્રિક, મનુષ્યત્રિક, તિર્યચત્રિક, ઔદારિકશરીર, ઔદારિકાંગોપાંગ, ૬ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, વિકલેન્દ્રિય-ત્રિક.... (૨) એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, ઉદ્યોત, થીણદ્વિત્રિક, સ્ત્રી-પુરષવેદ, સમચતુરસસંસ્થાન, સુભગચતુષ્ક, શુભવિહાયોગતિ... (૩) | ઉચ્ચગોત્ર, જિનનામ, આહારદ્ધિક, મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય, નપુંસકવેદ, નીચગોત્ર, હુડકસંસ્થાન, કુખગતિ, દુઃસ્વર, દુર્ભગ, અનાદેઢિક, અપ્રત્યાખ્યાનચતુષ્ક.. (૪) For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઉદયરવામિત્વ પરાઘાત અને ઉચ્છવાસ.... આ પ્રકૃતિઓ ઉદયમાંથી મૂકવા ભેગી કરેલી છે. ૧૪ ગુણસ્થાનકોમાં કર્મસ્તવની જેમ ઓઘોદય જાણવો... (૫) निरये ओहम्मि सुरछ-चालीस विणा छसयरी मिच्छे उ । मीसदुग-विणु चउसयरी, सासणि मिच्छ-अणुपुव्वि विणा ॥६॥ बिसयरि मीसे अणविणु, नवसट्टी मीससंजुआ अजये । सम्मणिरयाणुपुव्वी-जुअ मीसविणा इह सयरी ॥७॥ ગાથાર્થ નરકગતિમાર્ગણામાં ઓધે સુરત્રિકાદિ - ૪૬ પ્રકૃતિઓ વિના ૭૬ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રઢિક વિના ૭૪ પ્રકૃતિઓ મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય. તેમાંથી મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી વિના ૭૨ પ્રકૃતિઓ સાસ્વાદનગુણઠાણે ઉદયમાં હોય અને તેમાંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધી વિના અને મિશ્રમોહનીય સાથે ૬૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય.. અને અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય-નરકાનુપૂર્વી સાથે અને મિશ્રમોહનીય વિના ૭૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.... (૬-૭) एमेव पढमनिरये, बीयाइसु अजयेऽणुपुव्वि विणु । मोत्तुं विउवेगारस, उच्चचऊ सगसयं आहे ॥८॥ ગાથાર્થ : (મેવક) સામાન્યથી કહેલ ઓઘોદયની જેમ, પ્રથમ નરકમાં પણ ઉદય જાણવો, બીજી વગેરે નરકમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો પુનરુદય ન કહેવો. તૃતિર્યંચગતિમાર્ગણામાં વૈક્રિય-એકાદશ અને ઉચ્ચચતુષ્કને છોડીને ૧૦૭ પ્રકૃતિઓ ઓઘથી ઉદયમાં હોય છે. (૮) तिरिए मीसदुग विणा, मिच्छम्मि य पणजुअसयं सासाणे । सुहुमचउगमिच्छ विणा, मीसे इगनवइ मीसजुआ ॥९॥ विगलपणगअणतिरियाणुपुब्वि, विणु सम्म-आणुपुग्विजुआ । अजये दुणवइ मीसं, विणु देसे दुहगसगपुट्विं ॥१०॥ ગાથાર્થ તિર્યંચગતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે મિશ્રદ્ધિક વિના ૧૦૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય.. સાસ્વાદને સૂક્ષ્મચતુષ્ક અને મિથ્યાત્વ વિના ૧૦૦ પ્રકૃતિઓ. તેમાંથી મિશ્રગુણઠાણે વિકસેન્દ્રિયપંચક, અનંતાનુબંધીચતુષ્ક, અને For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૫૩ તિર્યંચાનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૯૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય. તેમાં અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય અને તિર્યંચાનુપૂર્વી ઉમેરીને અને મિશ્રમોહનીયને છોડીને ૯૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય અને દેશવિરતગુણઠાણે દોર્ભાગ્ય સપ્તક અને તિર્યંચાનુપૂર્વી વિના૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય. (૯-૧૦) विणु चुलसी तिरिओहा, मोत्तुं आयवदु थीअड पज्ज चउ। मज्झागिई छेवट्ठ-रहियं संघयणपणगं च ॥११॥ पराघाय-मीस-कुखगई-दुगं अपज्जतिरियम्मि इगासीइ। विक्कियअडतिरियतिग-अपज्जूणविगलदसगहीणं ॥ १२ ॥ ગાથાર્થ તિર્યંચોને દેશવિરતિ ગુણઠાણે ૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય.. લશ્કેપર્યાપ્ત તિર્યંચમાં, તિર્યંચોને ઓઘથી કહેલ ૧૦૭માંથી આતપદ્રિક, સ્ત્રીઅષ્ટક, પર્યાપ્ત, મધ્યાકૃતિચતુષ્ક, સંહનાનપંચક, પરાઘાતદિક, મિશ્રદ્ધિક અને વિહાયોગતિદ્રિક.. એ ૨૬ પ્રકૃતિઓ બાદ કરતાં ૮૧ કર્મપ્રકૃતિઓ ઉદયમાં હોય... અને વૈક્રિયાષ્ટક, તિર્યચત્રિક, અપર્યાપ્તને છોડીને વિકસેન્દ્રિયદશક.. એ ૨૦ પ્રકૃતિઓ છોડીને હંમનુષ્યગતિમાર્ગણામાં ૧૦૨ પ્રકૃતિઓનો ઉદય હોય. (૧૧-૧૨) मणुए दुसयं मिच्छे, जिणपणविणु सत्तणवइ सासाणे । मिच्छ-अपज्जत्तविणा, पणनवई एगनवई य ॥१३॥ मीसे अणणरपुव्वी-विणु मीसजुआ दुणवई अजयम्मि । मीसविणु सम्मपुव्वी-सहिया दुहगसगनियपुव्वी ॥ १४ ॥ विणु देसे तेआसी, आहारदुगसहिया पमत्तम्मि । રૂપાણી વિI તીયાથી, મોહેલ્થ ફેર-બડયું . ૨૫ / ગાથાર્થ : મનુષ્યગતિમાં ૧૦૨ પ્રકૃતિઓ.. તેમાંથી મિથ્યાત્વે જિનપંચક વિના ૯૭ પ્રકૃતિઓ.. તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ અને અપર્યાપ્ત વિના ૯૫ પ્રકૃતિઓ. તેમાંથી મિશ્રગુણઠાણે અનંતા૪ અને મનુષ્યાનુપૂર્વી વિના તથા મિશ્રમોહનીયના ઉદય સાથે ૯૧ પ્રકૃતિઓ. તેમાંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને સમ્યક્વમોહનીય તથા મનુષ્યાનુપૂર્વી સાથે ૯૨ પ્રકૃતિઓ ઉદય હોય. તેમાંથી દૌર્ભાગ્યસપ્તક, નીચગોત્ર અને મનુષ્યાનુપૂર્વી એ ૯ પ્રકૃતિ વિના For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉદયસ્વામિત્વ - O0c દેશવિરતગુણઠાણે ૮૩ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય.. તેમાંથી પ્રમત્તગુણઠાણે પ્રત્યાખ્યાનાવરણ કષાયચતુષ્ક વિના અને આહારકદ્ધિક સાથે ૮૧ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય... અને સાતમા વગેરે આઠ ગુણઠાણે (કર્મસ્તવમાં કહેલ) ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો... (૧૩-૧૪-૧૫) मणुअम्मि अपज्जम्मि, अपज्जतिरिव्व णवरं समणुअतिगा। तिरियतिगापज्जरहिय - विगलअह्णा खलु असीई ॥ १६ ॥ ગાથાર્થ લબ્ધપર્યાપ્ત મનુષ્યમાં, લબ્ધપર્યાપ્ત તિર્યંચની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ વિશેષતા એ કે, અહીં મનુષ્યત્રિકનો પણ ઉદય કહેવો અને તિર્યચત્રિક + અપર્યાપ્ત છોડીને વિકલાષ્ટક - આ પ્રકૃતિનું વર્જન કરવું. ૮૦ પ્રકૃતિનો ઉદય (દેવગતિમાર્ગણામાં હોય છે.) (૧૬) णरइगतीसणपुपणग-णिरयजिणतिगं विणा सुरे ओहे। मिच्छे मीसदु विणु, अडसयरी साणे विणा मिच्छं ॥ १७ ॥ . सगसयरी मीसे अण-सुरपुव्वी विणु तिसयरी मीसजुआ । सम्मसुरपुस्विजुत्ता, चउसयरी मीसविणु अजये ॥ १८ ॥ ગાથાર્થ દેવગતિમાર્ગણામાં ૧૨૨માંથી મનુષ્યગત્યાદિ - ૩૧, નપુંસકપંચક, નરકત્રિક અને જિનત્રિક - એ ૪૨ વિના ૮૦ પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંથી મિથ્યાત્વે મિશ્રદ્ધિક વિના ૭૮ પ્રકૃતિનો ઉદય હોય.. તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ વિના ૭૭ પ્રકૃતિનો ઉદય હોય. તેમાંથી અનંતાનુબંધીચતુષ્ક + દેવાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય સાથે ૭૩ પ્રકૃતિઓનો ઉદય મિશ્રગુણઠાણે હોય. તેમાં અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય + દેવાનુપૂર્વી ઉમેરીને અને મિશ્રમોહનીય નીકાળીને ૭૪ પ્રકૃતિનો ઉદય કહેવો. (૧૭-૧૮) विक्कियइगारसउरल-उवंगचउदजसूणथीचउद । कुखगइदुपणिदतसं विणु ओहे एगिदियेऽसीइ ॥ १९ ॥ ગાથાર્થ એકેન્દ્રિમાર્ગણામાં વૈક્રિય-એકાદશ, દારિકાંગોપાંગાદિ-૧૪, યશનામ છોડીને સ્ત્રીવેદાદિ-૧૪, કુખગતિકિક, પંચેન્દ્રિય અને ત્રસ- એ ૪૨ પ્રકૃતિ વિના ઓથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. (૧૯) For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત .. मिच्छे पणनिद्द-सुहुमपण- पराघायदुग-मिच्छविणु साणे । સડસઠ્ઠી વાસીરૂં, વિષ્ક્રિયાસં મોજું ॥ ૨૦ ॥ बिंदियापज्जछेवडं विणु संघयणुणवीस थीचउपणिदि । सुखगइसत्ताईज्ज - विणु बिंदियम्मि हु मिच्छोहे ॥ २१ ॥ ગાથાર્થ : મિથ્યાત્વ ગુણઠાણે (ઓઘે કહેલ ૮૦ પ્રકૃતિનો ઉદય કહેવો.) અને સાસ્વાદને ૮૦માંથી નિદ્રાપંચક, સૂક્ષ્મપંચક, પરાઘાતદ્વિક અને મિથ્યાત્વ- એ ૧૩ વિના ૬૭ પ્રકૃતિઓનો ઉદય હોય.. અને બેઈન્દ્રિયમાર્ગણામાં વૈક્રિયકાદશને મૂકીને તથા બેઈન્દ્રિય + અપર્યાપ્ત + સેવાર્ત સિવાયના છ સંઘયણાદિ-૧૯ પ્રકૃતિઓ, સ્ત્રીચતુષ્ક, પંચેન્દ્રિય, સુખગતિસપ્તક અને આઠેય - આ પ્રકૃતિઓ છોડીને ૮૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૨૦-૨૧) मिच्छ - कुखगड़-परघादु - निद्दापज्जुज्जोअसुसर विणु साणे । बेदिय विणु सपदं णवरि तिचउरिंदियेसु तह ॥ २२ ॥ ૧૫૫ ગાથાર્થ ઃ તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ, કુખગતિદ્ધિક, પરાઘાતઢિક, નિદ્રાપંચક, અપર્યાપ્ત, ઉદ્યોત અને સુસ્વર વિના ૬૯ પ્રકૃતિનો ઉદય હોય... અને તેઇન્દ્રિયચઉરિન્દ્રિયમાં પણ તે પ્રમાણે જ કહેવું. પણ વિશેષતા એ કે, બેઈન્દ્રિયને બદલે સ્વપદ (=તેઈન્દ્રિય કે ચઉરિન્દ્રિય પદ) કહેવું. (૨૨) चउदसयमपज्जूण-विगलनव विणा पणिदिये ओहे । મિચ્છેનિળપળ માળે, અપન્ન-ળિયપુ-િમિવિષ્ણુ ॥ ૨૩ II ગાથાર્થ : પંચેન્દ્રિયમાર્ગણામાં અપર્યાપ્ત વિના વિકલેન્દ્રિયનવકને છોડીને ઓઘે ૧૧૪ પ્રકૃતિનો ઉદય કહેવો.. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૯.. તેમાંથી સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્ત, નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ વિના ૧૦૬.. (૨૩) मी अणाणुपुव्वि - तिग विणु मीसजुअमियरिगारससुं । ओहव्वेगिंदिव्व य, पणकायेसु पुढवीई परं ॥ २४॥ ગાથાર્થ : મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક + ત્રણ આનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓ.. બાકીના ૧૧ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો. પૃથ્વીકાયાદિ પાંચ કાયમાં એકેન્દ્રિયની જેમ ઉદય સમજવો. પણ વિશેષતા એ કે, પૃથ્વીકાયમાં... (૨૪) For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉદયસ્વામિત્વ साहारणमाऊए तह, साहारदुगमग्गिवाऊसुं । साहारणतिगकित्तिं, वज्जेज्जा आयवं य वणे ॥ २५ ॥ ગાથાર્થ : પૃથ્વીકાયમાં સાધારણ, અપૂકાયમાં સાધારણદ્રિક, અગ્નિવાયુકાયમાં સાધારણત્રિક અને યશનામ, અને વનસ્પતિમાં આતપ. આમ તે તે કાયમાં તે તે પ્રકૃતિનું વર્જન કરવું. (૨૫) साहारणदुगिगिदिय-तिग विणु सत्तरसयं तसे ओहे । जिणपण विणु मिच्छे, विणु मिच्छ-अपज्ज-णिरयपुव्वी ॥ २६ ॥ ગાથાર્થ ત્રસકાયમાર્ગણામાં સાધારણદ્ધિક અને એકેન્દ્રિયત્રિક વિના ઓથે ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે અને મિથ્યાત્વે જિનપંચક વિના ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય રસાસ્વાદને મિથ્યાત્વ, અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી વિના ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય. (૨૬) साणे ओहव्व इयरबारसु विगलनवगाणुपुब्विचऊ। . मोत्तुं नवसयमोहे, मणम्मि जिणपणग विणु मिच्छे ॥ २७ ॥ ગાથાર્થ બાકીના ૧૨ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. મનોયોગમાર્ગણામાં વિકસેન્દ્રિયનવક અને ૪ આનુપૂર્વી વિના ઓઘે ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહેવો.... (૨૭) सासाणे मिच्छ विणा, मीसे अणविणु य मीसजुत्तं । अजयम्मि ससम्मा, विणु मीसं परनवसु ओहव्व ॥ २८ ॥ ગાથાર્થ તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૩. મિત્રે અનંતા૦૪ વિના અને મિશ્રમોહની સાથે ૧૦૦... અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીયની સાથે અને મિશ્રમોહ વિના ૧૦૦.. અને આગળના (પ-૧૩) નવ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૨૮) एगिदियछगचउ - अणुपुव्वी विणु बारजुअसयं ओहे। वयणे जिणपणगं, विणु मिच्छत्ते होन्ति सासाणे ॥ २९ ॥ मिच्छविगलिंदियतिगं, विणु एगारससुं होन्ति सेसेसु । मणजोगव्व य काये, ओहे तेरससुं ओहव्व ॥३०॥ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ગાથાર્થ : વચનયોગમાર્ગણામાં એકેન્દ્રિયષક અને ચાર આનુપૂર્વી વિના ઓઘે ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય હોય. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૭ પ્રકૃતિઓ. સાસ્વાદને મિથ્યાત્વ અને વિકલેન્દ્રિયત્રિક વિના ૧૦૩ પ્રકૃતિઓ.. બાકીના ૧૧ ગુણઠાણે મનોયોગની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. કાયયોગમાર્ગણામાં ઓઘથી ૧-૧૩ ગુણઠાણે કર્મસ્તવમાં કહેલ ઓઘ પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૨૯૩૦) विउवअडाहारगदुग - णरतिरिपुव्वीअपज्ज विणु उरले । ओहम्मि नवसयं जिण - मीसदुग विणा य मिच्छम्मि ॥ ३१ ॥ ગાથાર્થ : રૌદારિકકાયયોગમાં વૈક્રિયાષ્ટક, આહારદ્ધિક, મનુષ્યતિર્યંચાનુપૂર્વી અને અપર્યાપ્ત નામકર્મને છોડીને ઓલ્વે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વે જિનનામ મિશ્રઢિક વિના ૧૦૬ પ્રકૃતિનો ઉદય કહેવો. (૩૧) विगलछ - साहारणदुग - मिच्छ विणा सासाणेऽणविणु मीसे । मीसजुआ सम्मजुआ, अजये मीसविणु ओहव्व ॥ ३२ ॥ ગાથા : વિકલેન્દ્રિયષક, સાધારણદ્ધિક અને મિથ્યાત્વ વિના સાસ્વાદનગુણઠાણે ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. મિશ્ર અનંતાનુબંધી વિના અને મિશ્રમોહનીય સાથે ૯૪. અયતે સમ્યક્વમોહનીય સાથે અને મિશ્રમોહનીય વિના ૯૪.. અને બાકીનાટ્ટનવ ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય ઓઘની જેમ સમજવો.. (૩૨) सेसणवसु पणनिद्दा परघायवखगइसरदुगं च । मीसं विणु'तम्मीसे सपज्जत्तोहे अजिणसम्मा ॥ ३३ ॥ ગાથાર્થ : ઔદારિકકાયયોગમાં બાકીના નવ ગુણઠાણે ઓઘની જેમ સમજવું. ઔદારિકમિશ્નમાં (દારિકમાં ઓઘે કહેલ કર્મપ્રકૃતિમાંથી) પાંચ નિદ્રા, પરાઘાતદ્રિક, આતપદ્રિક, ખગતિદ્રિક, સ્વરદ્ધિક અને મિશ્રમોહનીય નીકાળીને અને અપર્યાપ્ત નામકર્મને ઉમેરીને ઓલ્વે - ૯૬ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વેર જિનનામ અને સમ્યક્વમોહનીય વિના ૯૪ પ્રકૃતિનો ઉદય કહેવો. (૩૩) मिच्छे साणम्मि सहुम-तिगमिच्छविणु अणविगलपणगविणु। नपुंसत्थिनीयविणु, ससम्मेगुणासीइ अजये ॥ ३४ ॥ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ --- विणु परघाखगइ - सरदुगं सजोगिम्मि सुदयाउ छत्तीसं । देवोहे णिरयाऊ- गइणपुपणपखेवओ विउवे ॥ ३५ ॥ ગાથાર્થ : મિથ્યાત્વે (૯૪ પ્રકૃતિઓનો ઉદય હોય..) સાસ્વાદને સૂક્ષ્મત્રિક અને મિથ્યાત્વ વિના ૯૦ પ્રકૃતિઓ.. તેમાંથી અનંતા૦ ૪, વિકલપંચક, સ્ત્રીનપુંસકવેદ, નીચગોત્ર - આ ૧૨ છોડીને અને સમ્યક્ત્વમોહનીય ઉમેરીને અવિરતે - ૭૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો. સયોગીગુણઠાણે ઉદયપ્રાયોગ્ય ૪૨માંથી પરાઘાતદ્વિક + સ્વરદ્ધિક + ખગતિદ્ધિક એ છને છોડીને ૩૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. વૈક્રિયકાયયોગમાર્ગણામાં, દેવોને ઓઘથી ઉદયપ્રાયોગ્ય ૮૦માં નરકાયુ, નરકગતિ, નપુંસકપંચક - એ સાતનો પ્રક્ષેપ કરીને.. (બાકીનો ફેરફાર આગળની ગાથામાં જણાવે છે.) (૩૪-૩૫) सुराणुपुव्वीहीणा, ओहे छासीइ मीसदुगऊणा । मिच्छे सासणि मिच्छं, विणु अणविणु मीसि मीसजुआ ॥ ३६ ॥ ગાથાર્થ : (૮૦માં ૭નો પ્રક્ષેપ કરી) સુરાનુપૂર્વી નીકાળીને ઓઘે ૮૬ પ્રકૃતિનો ઉદય કહેવો. તેમાંથી મિથ્યાત્વે મિશ્રદ્વિક વિના ૮૪.. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૮૩.. મિશ્ર અનંતાનુબંધીચતુષ્ક વિના અને મિશ્રમોહનીય સાથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય.. (૩૬) अजयगुणे मीसविणा, ससम्मोहम्मि सगसयरि तम्मीसे । निद्दापरघायखगइ सरदुगमीसविणु विउवोहा ॥ ३७ ॥ ઉદયસ્વામિત્વ - ગાથાર્થ : અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને સમ્યક્ત્વમોહનીય સાથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો અને વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં, વૈક્રિયમાં ઓઘથી કહેલ ૮૬માંથી નિદ્રાદ્ધિક, પરાઘાતદ્વિક, ખગતિદ્વિક, સ્વરદ્વિક અને મિશ્રમોહનીય - એ ૯ પ્રકૃતિ વિના ઓઘે - ૭૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૩૭) सम्मं विणु मिच्छे पुण, णिरयाउगइ - णपुति - मिच्छविणु साणे । अजये य अणथी विणा, णिरयाउगड़णपुतिसम्मजुआ ॥ ३८ ॥ ગાથાર્થ : મિથ્યાત્વે સમ્યક્ત્વમોહનીય વિના ૭૬.. સાસ્વાદને નરકાયુષ્ય, નરકગતિ, નપુંસકત્રિક અને મિથ્યાત્વ એ ૬ વિના ૭૦.. અવિરતે અનંતા For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૫૯ નુબંધીચતુષ્ક + સ્ત્રીવેદને છોડીને અને નરકાયુષ્ય + નરકગતિ + નપુંસકત્રિક + સમ્યક્વમોહનીય - એ ૬ પ્રકૃતિઓ ઉમેરીને ૭૧ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૩૮) थीणचउ-उरलकुखगइ-दुगचरिमपणागिई-छसंघयणं । मोत्तुं पमत्तजुग्गाओ, आहारम्मि उ बासठ्ठी ॥ ३९ ॥ ગાથા : આહારકકાયયોગમાર્ગણામાં, પ્રમત્તયોગ્ય ૮૧માંથી થીણદ્ધિચતુષ્ક, ઔદારિકદ્રિક, કુખગતિદ્રિક, છેલ્લા પાંચ સંસ્થાન અને ૬ સંઘયણ - આ ૧૯ પ્રકૃતિઓને છોડીને ૬૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૩૯) परघानिद्ददुग-सुसरसुखगइविणु छप्पनं य तम्मीसे । विउवुरलखगइ-परघासरदुगमुवघायपत्तेयं ॥ ४० ॥ ગાથાર્થ ? આહારકપ્રાયોગ્ય પ્રકૃતિમાંથી પરાઘાતદ્ધિક, નિદ્રાદ્ધિક, સુસ્વરસુખગતિ આ ૬ નીકાળીને આહારકમિશ્રમાં પ૬ પ્રકૃતિનો ઉદય કહેવો. અને વૈક્રિયદ્ધિક, ખગતિદ્ધિક, પરાઘાતદ્ધિક, સ્વરદ્રિક, ઉપઘાત, પ્રત્યેક.... (૪૦) साहारण-आहारगतिगं छसंघयण आगिईछक्कं । पणनिद्दा विणु ओहे, सत्तासीई हवइ कम्मम्मि ॥ ४१ ॥ ગાથાર્થ : કાર્મણકાયયોગમાર્ગણામાં, સાધારણત્રિક, આહારકત્રિક, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૫ નિદ્રા (પૂર્વગાથામાં કહેલ પ્રકૃતિઓ) આ ૩૫ પ્રકૃતિઓ છોડીને ઓથે ૮૭ પ્રકૃતિઓનો ઉદય થાય છે. (૪૧) मिच्छे जिणसम्मं विणु, सुहुमदु-णिरयतिग-मिच्छं विणु साणे । विगलपणअणथी विणु, अजयम्मि ससम्मणिरयतिगा ॥ ४२ ॥ ગાથાર્થઃ મિથ્યાત્વે જિનનામ + સમ્યક્વમોહનીય વિના ૮૫.. સાસ્વાદને સૂક્ષ્મદ્ધિક + નરકત્રિક અને મિથ્યાત્વ વિના ૭૯.. અવિરત વિકસેન્દ્રિયપંચક + અનંતા ૪ + સ્ત્રીવેદ વિના અને સમ્યક્વમોહનીય + નરકત્રિક સાથે ૭૩.. (૪૨) तसथिरतिगुच्चतेआइज्जा - थिरवेअदुगणराउगई। वन्नचउपणिदिनिमिण - अगुरुलहु उदये सजोगिम्मि ॥ ४३ ॥ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉદયસ્વામિત્વ ગાથાર્થ સયોગી ગુણઠાણે ત્રસત્રિક, સ્થિરત્રિક, ઉચ્ચગોત્રદ્ધિક, તેજસદ્રિક, આદેયદ્ધિક, અસ્થિરદ્ધિક, વેદનીયદ્રિક, મનુષ્યાયુષ્ય-મનુષ્યગતિ, વર્ણચતુષ્ક, પંચેન્દ્રિયજાતિ, નિર્માણ અને અગુરુલઘુ - આ ૨૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. (૪૩) णिरयतिग-विगलछगनपु-थीगापज्जतिगजिण विणा पुरिसे । सगसयमोहे मिच्छे, आहारगचउ विणा साणे ॥ ४४ ॥ मिच्छं मोत्तूणं अण-तिआणुपुव्वी विणा समीसा य । मीसे तिआणुपुव्वी-सम्मजुआ मीसविणु अजये ॥ ४५ ॥ ગાથાર્થ પુરુષવેદમાર્ગણામાં નરકત્રિક વિકલેન્દ્રિયષર્ક, નપુંસક-સ્ત્રીવેદ, અપર્યાપ્તત્રિક અને જિનનામ - આ ૧૫ વિના ઓઘે ૧૦૭ પ્રકૃતિનો ઉદય કહેવો. મિથ્યાત્વે આહારકચતુષ્ક વિના ૧૦૩. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૨. મિશ્ર અનંતાનુબંધીચતુષ્ક +ત્રણ આનુપૂર્વીને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૯૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. અને અવિરતગુણઠાણે ત્રણ આનુપૂર્વી+સમ્યક્વમોહનીય ઉમેરીને અને મિશ્રમોહનીય છોડીને ૯૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૪૪-૪૫) सेसपणगुणेसु नपु-त्थीविणु ओहव्व थीअ पुरिसव्व । णवरं पुमठाणे थी, उदओ णोहे तह पमत्ते ॥ ४६ ॥ ગાથાર્થ : બાકીના પાંચ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. સ્ત્રીવેદમાર્ગણામાં પુરુષની જેમ ઉદય કહેવો, પણ ફરક એટલો કે પુરુષના સ્થાને સ્ત્રીવેદનો ઉદય કહેવો તથા ઓથે + પ્રમત્તે આહારકદ્વિકનોદ્ધ ઉદય ન કહેવો. (૪૬) आहारदुगं अजये, तिआनुपुव्वी नपुम्मि सोलसयं । सुरतिगथीदुगजिणविणु, ओहे मिच्छे दुवालसयं ॥ ४७ ॥ ગાથાર્થ ઃ આહારકદ્ધિકનો ઉદય (પ્રમત્તે અને ઓથે ન કહેવો) અને ચોથે ગુણઠાણે ત્રણ આનુપૂર્વીનો ઉદય ન કહેવો. નપુંસકવેદમાર્ગણામાં સુરત્રિક, સ્ત્રીદ્ધિક અને જિનનામ - આ ૬ પ્રકૃતિ વિના ૧૧૬ પ્રકૃતિનો ઉદય ઓઘે કહેવો અને મિથ્યાત્વે ૧૧૨. (૪૭) For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત आहारमीसदुग विणु, साणे छसयं णिरयाणुपुव्वीं। सुहुमचऊग मिच्छं य, विमोत्तुं मीसगुणठाणे ॥ ४८ ॥ ગાથાર્થ આહારદ્ધિક અને મિશ્રદ્ધિક વિના (મિથ્યાત્વે ૧૧૨) સાસ્વાદને નરકાનુપૂર્વી, સૂમચતુષ્ક અને મિથ્યાત્વને છોડીને ૧૦૬. અને મિશ્રગુણઠાણે. (૪૮) मीससहिया अणविगलपण - तिरिणरपुट्वि विणु मीसूणा । सणिरयपुव्वीसम्मा, अजयेऽन्नेसु पुरिसव्व परं ॥ ४९ ॥ ગાથાર્થ : (મિશ્રગુણઠાણે) અનંતાનુબંધીચતુષ્ક + વિકલપંચક + તિર્યંચમનુષ્યાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય સાથે ૯૬. અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને નરકાનુપૂર્વી + સમ્યક્વમોહનીય સાથે ૯૭.. અને બાકીના ગુણઠાણે પુરુષવેદની જેમ સમજવું, પણ... (૪૯) पुमठाणे नपुवेओ, कोहे ओहम्मि नवसयं तित्थं । विणु य चउमानमाया - लोहा आहारचउग विणा ॥५०॥ ગાથાર્થ : પુરુષવેદના સ્થાને નપુંસકવેદનો ઉદય કહેવો. ક્રોધમાર્ગણામાં માનચતુષ્ક, માયાચતુષ્ક, લોભચતુષ્ક અને જિનનામને છોડીને ઓઘે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો. મિથ્યાત્વેર આહારક ચતુષ્ક વિના ૧૦૫. (૫૦) मिच्छे परअडसु पयडि - वज्जणमोहव्व मीस-आइतिगे। कोहं चिअवज्जेज्जा, माणाइसु पि एमेव ॥५१॥ ગાથાર્થ : મિથ્યાત્વે (૧૦૫ પ્રકૃતિનો ઉદય હોય..) આગળના આઠ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનું વર્જન કરવું. પણ અહીં વિશેષતા એ છે કે, મિશ્રાદિ ત્રણ ગુણઠાણે ક્રોધનું જ વર્જન કરવું. આ પ્રમાણે જ માન વગેરેમાં પણ સમજવું. (૫૧) णवरं कोहठाणे, सपदं ओहव्व सुहुमे लोहे । अजयाइसु नवसु, मइ-सुअसु वेअगि चउसु मणे ॥५२॥ ગાથાર્થ : પણ માનાદિમાં ક્રોધના સ્થાને સ્વપદ કહેવું અને લોભમાં For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉદયસ્વામિત્વ સૂક્ષ્મસંપાયે ઓઘની જેમ કહેવું. મતિ-શ્રુતમાર્ગણામાં, અવિરતાદિ ૯ ગુણઠાણે વેદકસમ્યક્તમાં ૪ ગુણઠાણે. મન:પર્યવમાં... (૫૨) जयआइसगसु केवल-दुगम्मि अंतिमदुगे अणाणदुगे। दुसु तिसु समइअछेए जयाइचउसु सठाणम्मि ॥५३॥ ગાથાર્થ : (મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં) પ્રમત્તસંયતથી માંડીને ક્ષણમોહ સુધીના સાત ગુણઠાણે..કેવલજ્ઞાન-કેવલદર્શનમાં છેલ્લા બે ગુણઠાણે.. અજ્ઞાનદ્રિકમાં બે કે ત્રણ ગુણઠાણે. સામાયિક - છેદોપસ્થાપનીયમાં પ્રમત્તસંયતાદિ ૪ ગુણઠાણે.... પોતાના સ્થાને.. (૫૩) सुहुमम्मि देसविरए, मीसे साणे य मिच्छम्मि । अजयम्मि पढमचऊसु, बारससुमचक्खुदंसम्मि ॥५४॥ ગાથાર્થ સૂક્ષ્મસંઘરાય, દેશવિરત, મિશ્ર, સાસ્વાદન અને મિથ્યાત્વ - આ બધી માર્ગણાઓમાં (પોત-પોતાનાં ગુણઠાણે).. અવિરત માર્ગણામાં પહેલા ચાર ગુણઠાણે. અચાદર્શનમાર્ગણામાં ૧૨ ગુણઠાણે... (૫૪) भव्वे सव्वेसु तह, अभव्वे मिच्छम्मि नियनियगुणोहो । अहखाये संजमे तु, ओहव्व चरमचऊगुणेसु ॥५५॥ ગાથાર્થ : ભવ્યમાર્ગણામાં બધા ગુણઠાણે તથા અભવ્યમાર્ગણામાં પહેલે મિથ્યાત્વ-ગુણઠાણે પોત-પોતાનાં ગુણઠાણે કહેલ ઓઘોદય સમજવો. યથાખ્યાત સંયમમાં છેલ્લા ચાર ગુણઠાણે ઓઘોદયની જેમ. (૫૫) ओहिदुगे पंचसयं ओहे विगलाइविणु अजयठाणे । आहारदुगविणु इयर-अट्ठगुणेसुं तु ओहव्व ॥५६ ॥ ગાથાર્થ અવધિઠિકમાર્ગણામાં વિકલાદિ - ૧૭ પ્રકૃતિ વિના ઓઘે - ૧૦૫ પ્રકૃતિનો ઉદય કહેવો.. અવિરતગુણઠાણે આહારદ્ધિક વિના ૧૦૩.. અને બાકીના આઠ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. (૫૬) विगलनवजिणतिगतिरियणरानुपुव्वी विणा य सम्मत्तं । सत्तसयं विब्भंगे उ, ओहे मिच्छे विणा मीसं ॥५७ ॥ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૬૩ ગાથાર્થ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં વિકલેન્દ્રિયનવક, જિનત્રિક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને સમ્યક્વમોહનીય વિના ઓઘ - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો અને મિથ્યાત્વે મિશ્રમોહનીય વિના ૧૦૬.. (૫૭) णिरयाणुपुव्विमिच्छं विणु सासणि मिसि य सयमोहव्व । तिअहत्तरि आहार-गदुगाद्धनारायतिगइत्थी ॥५८ ॥ विणु जयजुग्गाउ रिसहनारायदुगं पिअ विणु पमत्ते । ओहम्मि य परिहारे थीणतिगं विणु य अपमत्ते ॥५९ ॥ ગાથાર્થ : સાસ્વાદને નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ વિના ૧૦૪. મિશ્ર ઓઘોદયની જેમ ૧૦૦. પરિહારવિશુદ્ધિમાર્ગણામાં પ્રમત્તસંયતયોગ્ય ૮૧માંથી આહારકદ્ધિક, છેલ્લા ત્રણ સંઘયણ અને સ્ત્રીવેદ - આ ૬ પ્રકૃતિ વિના અને ઋષભનારાચદ્ધિકને પણ છોડીને ઓઘે અને પ્રમત્તે ૭૩ પ્રકૃતિનો ઉદય કહેવો અને અપ્રમત્તે થીણદ્વિત્રિક વિના ૭૦. (૫૮-૫૯) नवसयमेगिंदियछगअणुपुल्वीचउगजिणविणा आहे । चक्खुम्मि य बितिइंदियविणु मीसाहारदुविणु मिच्छे ॥६० ॥ मिच्छं विणु सासाणे, चउ-अणविणा मीसे उ मीसजुआ। णेयं अजयाईसुं, दसगुणठाणेसुं ओहव्व ॥६१ ॥ ગાથાર્થ : ચક્ષુદર્શનમાર્ગણામાં એકેન્દ્રિયષક, આનુપૂર્વીચતુષ્ક, જિનનામ વિના અને બેઇન્દ્રિય-તે ઇન્દ્રિયજાતિ વિના ઓઘે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો. મિથ્યાત્વે મિશ્રદ્ધિક અને આહારકદ્ધિક વિના ૧૦૫.. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૪. તેમાંથી મિશ્રગુણઠાણે ચઉરિન્દ્રિયજાતિ + અનંતાનુબંધીને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને 100 પ્રકૃતિઓનો ઉદય કહેવો.. બાકીનાં અવિરતાદિ ૧૦ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૬૦-૬૧) कुलेसासुमोघव्व, छसु णवरं ण किण्हणीलासु । दो अणुपुव्वी सम्मे, सुराणुपुव्वी ण काऊए ॥६२ ॥ ગાથાર્થ : ત્રણ કુલેશ્યામાં છ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. પણ સમ્યત્ત્વગુણઠાણે કૃષ્ણ - નીલમાર્ગણામાં દેવ - નરાકાનુપૂર્વીનો ઉદય For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ન કહેવો અને કાપોતમાર્ગણામાં દેવાનુપૂર્વીનો ઉદય ન કહેવો.. (૬૨) ऊए निरयविगल - तिगसुहुमचऊजिणनाम विणा आहे । Iરસયમાહાર-ચ મોનૂળ મિમ્મિ ॥ ૬રૂ ॥ ગાથાર્થ : તેજોલેશ્યામાં ૧૨૨માંથી નરકત્રિક, વિકલત્રિક, સૂક્ષ્મચતુષ્ક અને જિનનામ વિના ઓઘે - ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. મિથ્યાત્વે આહારકચતુષ્કને છોડીને ૧૦૭.. (૬૩) मिच्छूणा साणे अण - पुव्वीतिगिंदियदुगविणु समीसा । मीसे सपूव्वीतिगा, सम्मजुआ अमीसा अजये ॥ ६४ ॥ ગાથાર્થ : સાસ્વાદને મિથ્યાત્વે વિના ૧૦૬.. મિશ્ને અનંતાનુબંધી + ત્રણ આનુપૂર્વી + એકેન્દ્રિયદ્વિક વિના અને મિશ્રમોહનીય સાથે ૯૮.. અવિરતે મિશ્રમોહનીયને છોડીને અને સમ્યક્ત્વમોહનીય + ત્રણ આનુપૂર્વીને લઈને ૧૦૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૬૪) ઉદયસ્વામિત્વ ओहव्व देसविरयाइ - गुणेसु णवजुअसयं पम्हाए । विगलनवणिरयतिग-जिणविणु ओहे तह विणा मिच्छे ॥ ६५ ॥ ગાથાર્થ : દેશિવરતાદિ ગુણઠાણે ઓઘની જેમ સમજવો.. પદ્મલેશ્યામાં વિકલેન્દ્રિયનવક, નરકત્રિક અને જિનનામ વિના ઓથે - ૧૦૯ અને મિથ્યાત્વે.. (૬૫) आहारचऊ साणे, मिच्छं विणु तिरिपुव्वी सम्मे तेउव्व । ओहे णिरयतिग विगलिंदियनवगतिरियाणुपुवी विणु ॥ ६६ ॥ - ગાથાર્થ : મિથ્યાત્વે આહારકચતુષ્ક વિનાનૢ ૧૦૫.. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૪.. બાકીનાં ગુણઠાણે તેજોલેશ્યાની જેમ સમજવું, માત્ર સમ્યક્ત્વગુણઠાણે તિર્યંચાનુપૂર્વી છોડી દેવી.. ઓઘે નરકત્રિક, વિકલેન્દ્રિયનવક અને તિર્યંચાનુપૂર્વી વિના શુક્લલેશ્યામાર્ગણામાં ૧૦૯ષ્ઠ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૬૬) सुक्काए तु नवसयं, मिच्छे जिणपणग विणु य पम्हव्व । साणाइछसु इयरछसु, ओहव्व सत्तणवइ उवसमि आहे ॥ ६७ ॥ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત .. . ગાથાર્થ ઃ શુક્લલેશ્યામાર્ગણામાં ૧૦૯.. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૫.. સાસ્વાદનાદિ ૬ ગુણઠાણે પદ્મલેશ્યાની જેમ.. અને બાકીનાં ૬ ગુણઠાણે ઓઘની જેમ.. ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓઘે - ૯૭.. (૬૭) विगलनवथीणतिजिणपण अणमिच्छमणुणिरयतिरिपुव्वि विणु । अजये विणु विउवदुसुर - तिगणिरयाउगइदुहगसगं ॥ ६८ ॥ ગાથાર્થ : વિકલનવક, થીણદ્વિત્રિક, જિનપંચક, અનંતાનુબંધી, મિથ્યાત્વ, મનુષ્યાનુપૂર્વી-નરકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી વિના ઓઘે અને ચોથે ગુણઠાણે ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. દેશવિરતેર વૈક્રિયદ્ધિક, દેવત્રિક, નરકાયુષ્ય, નરકગતિ, દૌર્ભાગ્યસપ્તક વિના ૮૬.. (૬૮) देसे तिरिया उगईनियुज्जोअतइयकसाय विणु छडे । अपमत्तगुणठाणेवि, तहा सेसचऊसु ओहव्व ॥ ६९ ॥ 0:0 ગાથાર્થ : દેશવિરતે - ૮૩.. છટ્ટે ગુણઠાણે તિર્યંચાયુષ્ય - ગતિ, નીચ, ઉદ્યોત અને તૃતીય કષાય વિના ૭પ.. અપ્રમત્તે પણ તે પ્રમાણે જ.. બાકીના ચાર ગુણઠાણે ઓઘની જેમ.. (૬૯) ૧૬૫ दंसणसत्तगअपढम-संघयणपणगविगलनव विणोहे । खइये इगसयमजये, जिणति विणु मोत्तुं नियुज्जोअं ॥ ७० ॥ ગાથાર્થ : ક્ષાયિકસમ્યક્ત્વમાં દર્શનસપ્તક, અપ્રથમ પાંચ સંઘયણ અને વિકલેન્દ્રિયનવક વિના ઓઘે - ૧૦૧ ...અવિરતે જિનત્રિક વિના ૯૮.. અને નીચ+ ઉદ્યોત છોડીને..(૭૦) विडवअडतिरितिगदुहग-सगणराणुपुव्वी विणा देसम्म । तियकसाय ण पमत्ते, आहारगदुगस्स पक्खेवा ॥ ७१ ॥ ગાથાર્થ : (નીચ + ઉદ્યોતને છોડીને અને) વૈક્રિયાષ્ટક, તિર્યંચત્રિક, દુર્ભગસપ્તક અને મનુષ્યાનુપૂર્વી વિના દેશવિરતે - ૭૭.. તેમાંથી પ્રમત્તે તૃતીયકષાય વિના અને આહારકદ્વિકના પ્રક્ષેપથી ૭૫.. (૭૧) अप्रमत्तगुणठाणे य, थीणतिगाहारदुग विणा सयरी । तो ओहव्व रिसहणा - रायदुग विणा अजोगिं जा ॥ ७२ ॥ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્વામિત્વ ... ગાથાર્થ : અપ્રમત્તગુણઠાણે થીણદ્વિત્રિક અને આહારકદ્ધિક વિના ૭૦.. તેનાથી ઉપર અયોગીગુણઠાણા સુધી ઋષભ નારાચને છોડીને ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. (૭૨) ૧૬૬ ... - विगलछसाहारदुगापज्ज विणु सण्णिम्मि तिदससयमोहे । जिनपञ्चकञ्च विणु अट्ठ-सयं तु मिच्छम्मि साणम्मि ॥ ७३ ॥ ગાથાર્થ : સંજ્ઞીમાર્ગણામાં વિકલષટ્ક, સાધારણદ્ધિક અને અપર્યાપ્ત વિના ઓથે - ૧૧૩ પ્રકૃતિનો ઉદય હોય.. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૮.. અને સાસ્વાદને.. (૭૩) विणु मिच्छत्तमोहं णिरय-पुव्वि दुवालससुं य ओहव्व । विउवड - उच्चछ विणोहे, मिच्छे असण्णिम्मि असयं ॥ ७४ ॥ ગાથાર્થ : (સાસ્વાદને) મિથ્યાત્વ, અને નરકાનુપૂર્વી વિના ૧૦૬.. અને બાકીનાં બાર ગુણઠાણે ઓઘની જેમ સમજવું.. અસંજ્ઞીમાર્ગણામાં વૈક્રિયાષ્ટક અને ઉચ્ચષટ્કને છોડીને ઓથે + મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૭૪) साणम्मि मिच्छणिद्दसुहुमपणनरतिपरघाकुखगइदुगं । सुसरसुखगई विणु, चउपुव्वि विणु ओहव्वाहारे ॥ ७५ ॥ ગાથાર્થ : સાસ્વાદને મિથ્યાત્વ, નિદ્રાપંચક, સૂક્ષ્મપંચક, મનુષ્યત્રિક, પરાઘાતદ્ધિક, કુખગતિદ્વિક, સુસ્વર અને સુખગતિ વિના ૮૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. અને આહારીમાર્ગણામાં ચાર આનુપૂર્વી વિના ઓઘની જેમ સમજવું.. (૭૫) कम्मणंव अणाहारे, अजोगिम्मि ओहव्व उदीरणावि । उदयव्वेति समत्तं, गुणरयणथुओदयसामित्तं ॥ ७६ ॥ ગાથાર્થ : અનાહારીમાર્ગણામાં કાર્યણકાયયોગની જેમ સમજવું અને અયોગીગુણઠાણે ઓઘની જેમ સમજવું.. ઉદીરણા પણ ઉદય પ્રમાણે સમજવી.. આ પ્રમાણે મુ. ગુણરત્ન વિ. દ્વારા રચાયેલું ઉદયસ્વામિત્વ સમાપ્ત થયું.. (૭૬) For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ - ચલ - રિદિit * / #ાઈ ને 25 Years 2069 ૨૦૪જીવOCUS (સૂરિપદરજતાવના બંધસમયે ચિત્ત ચેતીએ રે... ઉદયે શો સંતાપુ ?... Udaysvamitva કયા જીવોને કેટલા, કર્મોનો ઉદય હોય ? તેનું સુંદર નિરૂપણ કરનારી એક અદ્ભુત કૃતિ “ઉદયસ્વામિત્વ” For Personal & Private Use Only