SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ... ગાથાર્થ ઃ શુક્લલેશ્યામાર્ગણામાં ૧૦૯. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૫.. સાસ્વાદનાદિ ૬ ગુણઠાણે પદ્મલેશ્યાની જેમ.. અને બાકીનાં ૬ ગુણઠાણે ઓઘની જેમ.. ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓઘે - ૯૭.. (૬૭) વિવેચન : (૧) ૧૦૯માંથી મિથ્યાત્વગુણઠાણે જિનનામ, આહારકદ્વિક, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય - એ પાંચ પ્રકૃતિ વિના ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (એ પાંચ પ્રકૃતિનો ઉદય અહીં કેમ ન હોય - તેની ભાવના સુગમ છે..) (૨-૭) સાસ્વાદનથી લઈને અપ્રમત્ત સુધીના ૬ ગુણઠાણે, જે પ્રમાણે પદ્મલેશ્યામાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો હતો, તે પ્રમાણે અહીં પણ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ વિશેષતા એ સમજવાની કે, પદ્મલેશ્યામાં સાસ્વાદને ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહ્યો હતો, પણ અહીં તિર્યંચાનુપૂર્વી ઓઘમાંથી જ નીકાળી દીધી હોવાથી તેને છોડીને અહીં ૧૦૩ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૮-૧૩) અપૂર્વકરણથી લઈને સયોગીગુણઠાણા સુધીના ૬ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે પ્રમાણે અહીં પણ (અપૂર્વકરણે - ૭૨ વગેરે રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. ♦ શુક્લલેશ્યામાર્ગણામાં ઉદયયંત્ર ♦ અનુદય વિચ્છેદ વિકલેન્દ્રિયનવક+ નરકત્રિક+તિર્યગા૦=૧૩ સં. ગુણઠાણું ઓઘથી ૧ મિથ્યાત્વ ૨ સાસ્વાદન ૩ |મિશ્ર ૪ અવિરત ૫ |દેશવિરત Jain Education International પ્રકૃતિઓ ૧૦૯ ૧૦૪ જિનપંચક ૧૦૩ ૯૮ ૧૦૦ ૮૭ – મિથ્યાત્વ દેવાનુપૂર્વી | અનંતાનુબંધી-૪ મનુષ્યાનુપૂર્વી ઉદયસ્વામિત્વ મિશ્રમોહનીય અપ્રત્યા૦૪+દુર્ભગત્રિક+ વૈક્રિયદ્વિક+દેવત્રિક+ મનુષ્યાનુપૂર્વી=૧૩ For Personal & Private Use Only પુનરુદય મિશ્રમો સમ્યક્ત્વમો દેવ-મનુષ્યા www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy