SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ સં.| ગુણઠાણું ૬ પ્રમત્ત ૭ અપ્રમત્ત પ્રકૃતિઓ ૭૮ ૭૩ ૮ | અપૂર્વકરણ ૯ | અનિવૃત્તિકરણ ૬૩ ૬૯ અનુદય Jain Education International વિચ્છેદ + મનુષ્યાનુપૂર્વી+ |તિયંગાનુપૂર્વી = ૧૪ તિર્યંચાયુષ્ય-ગતિ + |નીચ + ઉદ્યોત + |પ્રત્યાખ્યાનક્રોધ = ૫ થીણદ્વિત્રિક + આહારકદ્ધિક =પ છેલ્લા ત્રણ સંધયણ+ સમ્યક્ત્વમો=૪ હાસ્યષટ્ક णवरं कोहठाणे, सपदं ओहव्व सुहुमे लोहे । અનયાડ્યું નવસુ, મ-યુએસુ વેગ ચડયુ મળે । ૧૨ ।। नवरं क्रोधस्थाने, स्वपदमोघस्येव सूक्ष्मे लोभे । अयतादिषु नवसु मतिश्रुतयोर्वेदके चतुर्षु मनःपर्यवे ॥ ५२ ॥ ઉદયસ્વામિત્વ માન-માયા-લોભમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જે પ્રમાણે ક્રોધમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે માન, માયા, અને લોભમાર્ગણામાં પણ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો, પણ અહીં કંઈક વિશેષતા છે, તે કહે છે— .9 પુનરુદય For Personal & Private Use Only |આહારકફ્રિક ગાથાર્થ : પણ માનાદિમાં ક્રોધના સ્થાને સ્વપદ કહેવું અને લોભમાં સૂક્ષ્મસંપ૨ાયે ઓઘની જેમ કહેવું. મતિ-શ્રુતમાર્ગણામાં, અવિરતાદિ ૯ ગુણઠાણે.. વેદકસમ્યક્ત્વમાં ૪ ગુણઠાણે.. મન:પર્યવમાં... (૫૨) વિવેચન : માનાદિમાર્ગણામાં વિશેષતા એ સમજવાની છે કે, ક્રોધના સ્થાને પોત-પોતાનું નામ લેવું... આશય એ કે, ક્રોધમાર્ગણામાં મિશ્રાદિગુણઠાણે અનંતાનુબંધી-આદિ ક્રોધનો ઉદયવિચ્છેદ કહ્યો હતો, પણ અહીં તો ક્રોધનો ઓધમાંથી જ ઉદયવિચ્છેદ કરી દીધો છે. એટલે અહીં મિશ્રાદિ ગુણઠાણે અનંતાનુબંધી-આદિ માનનો જ ઉદયવિચ્છેદ કહેવો.. એમ માયાદિમાં પણ પોતપોતાનું નામ જ લેવું. www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy