SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ગાથાર્થ : મિથ્યાત્વે (૧૦૫ પ્રકૃતિનો ઉદય હોય..) આગળના આઠ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનું વર્જન કરવું. પણ અહીં વિશેષતા એ છે કે, મિશ્રાદિ ત્રણ ગુણઠાણે ક્રોધનું જ વર્જન કરવું. આ પ્રમાણે જ માન વગેરેમાં પણ સમજવું.. (૫૧) વિવેચન : (૨-૯) મિથ્યાત્વ સિવાયના બાકીના સાસ્વાદનથી લઈને અનિવૃત્તિકરણ સુધીના ૮ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે પ્રમાણે જ કહેવો.. પરંતુ અહીં વિશેષતા એ સમજવાની છે કે, મિશ્ર-દેશવિરત અને પ્રમત્તઆ ત્રણ* ગુણઠાણે ક્રોધમોહનીયનું જ વર્જન કરવું. આશય એ કે, કર્મસ્તવમાં મિશ્રાદિગુણઠાણે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન-માયા-લોભ વગેરે રૂપે ચાર-ચાર કષાયોનો વિચ્છેદ કરાયો છે, પણ અહીં ક્રોધ સિવાયના બાકીના ત્રણ કષાયો તો ઓઘમાંથી જ નીકાળી દીધા હોવાથી, માત્ર ક્રોધનો જ ઉદયવિચ્છેદ કરવાનો બાકી રહે છે. એટલે મિશ્રાદિગુણઠાણે અનંતાનુબંધી ક્રોધાદિનો જ ઉદયવિચ્છેદ કહેવો. છે ક્રોધમાર્ગણામાં ઉદયયંત્ર છે. સિ. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ | પુનરુદય | ઓઘથી – માનચતુષ્ક+માયાચતુષ્ક+ લોભચતુષ્ક-જિનનામ=૧૩ | આહારદ્ધિક મિશ્રદ્ધિક=૪ ૨ સાસ્વાદન |૯૯ નરકાનુપૂર્વી | મિથ્યાત્વ+સૂક્ષ્મત્રિક+ આતપઃપ ૩ |મિશ્ર T૯૧ અનંતાક્રોધ+વિકલેન્દ્રિયઆનુપૂર્વી પંચક૬ મિશ્રમોહ ૪ | અવિરત મિશ્રમોહનીય ચાર આનુપૂર્વી સમ્યક્વમો. પદેિશવિરત અપ્રત્યાખ્યાન ક્રોધ+ વૈક્રિયાષ્ટક+દુર્ભગત્રિક * “મિશ્રાદિ ત્રણ ગુણઠાણા' અહીં મંડૂકહુતિન્યાયથી મિશ્રગુણઠાણા પછી અવિરતગુણઠાણું છોડીને સીધા દેશવિરત અને પ્રમત્ત એ બે ગુણઠાણા લેવા.. ૧૦૯ ૧ મિથ્યાત્વ ૧ ૫ ત્રણ ૯૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy