SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૧૧૪ ઉદયસ્વામિત્વ વિવેચનઃ (૩) ૧૦૬માંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક, દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી – આ ૭ પ્રકૃતિઓ છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : અનંતાનુબંધીનો ઉદય સાસ્વાદન સુધી જ હોય..* મિશ્રગુણઠાણે મરણ ન થવાથી, વિગ્રહગતિમાં ઉદય પામનારી ત્રણ આનુપૂર્વીનો ઉદય પણ ત્યાં ન હોય.. (નરકાનુપૂર્વીનો અનુદય તો સાસ્વાદનગુણઠાણે જ કહી દીધો હતો.) (૪-૧૪) પંચેન્દ્રિયમાર્ગણામાં બાકીના ૧૧ ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય ઓઘની જેમ સમજવો (અર્થાત્ ચોથા વગેરે ગુણઠાણે જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તેમ અહીં પણ કહેવો.) ૪ પંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ % | સં.ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદય | | વિચ્છેદ પુનરુદય | ઓઘથી વિકલેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + સાધારણ + આતપ = ૮ ૧ | મિથ્યાત્વ ૧૦૯ જિનનામાદિ- ૨ | સાસ્વાદન ૧૦૬ |નરકાનુપૂર્વી અપર્યાપ્ત + મિથ્યાત્વ ૩ Tમિશ્ર ૧૦૦ ત્રણ આનુપૂર્વી | અનંતાનુબંધી-૪ મિશ્રમોહનીય ૪ | અવિરત – | મિશ્રમોહનીય સમ્યક્વમો. ચાર આનુપૂર્વી દેશવિરત || ૮૭ અપ્રત્યાખ્યાન-૪ + મનુષ્યાનુપૂર્વી + + તિર્યંચાનુપૂર્વી + વૈક્રિયાષ્ટક + દુર્ભગત્રિક=૧૭ | તિર્યંચગતિ-આયુ + |આહારકદ્ધિક નીચ ઉદ્યોત + પ્રત્યાખ્યાન-૪ = ૮ * મિશ્રમોહનીયનો અહીં નિયમા ઉદય હોય. ૧ /૪ પ્રમત્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy