________________
૪૨
૧૧૪
ઉદયસ્વામિત્વ વિવેચનઃ (૩) ૧૦૬માંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક, દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી – આ ૭ પ્રકૃતિઓ છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના :
અનંતાનુબંધીનો ઉદય સાસ્વાદન સુધી જ હોય..* મિશ્રગુણઠાણે મરણ ન થવાથી, વિગ્રહગતિમાં ઉદય પામનારી ત્રણ આનુપૂર્વીનો ઉદય પણ ત્યાં ન હોય.. (નરકાનુપૂર્વીનો અનુદય તો સાસ્વાદનગુણઠાણે જ કહી દીધો હતો.)
(૪-૧૪) પંચેન્દ્રિયમાર્ગણામાં બાકીના ૧૧ ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય ઓઘની જેમ સમજવો (અર્થાત્ ચોથા વગેરે ગુણઠાણે જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તેમ અહીં પણ કહેવો.)
૪ પંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ % | સં.ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદય | | વિચ્છેદ પુનરુદય | ઓઘથી
વિકલેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + સાધારણ +
આતપ = ૮ ૧ | મિથ્યાત્વ ૧૦૯
જિનનામાદિ- ૨ | સાસ્વાદન ૧૦૬ |નરકાનુપૂર્વી અપર્યાપ્ત + મિથ્યાત્વ ૩ Tમિશ્ર
૧૦૦ ત્રણ આનુપૂર્વી | અનંતાનુબંધી-૪ મિશ્રમોહનીય ૪ | અવિરત – | મિશ્રમોહનીય સમ્યક્વમો.
ચાર આનુપૂર્વી દેશવિરત || ૮૭
અપ્રત્યાખ્યાન-૪ + મનુષ્યાનુપૂર્વી + + તિર્યંચાનુપૂર્વી + વૈક્રિયાષ્ટક + દુર્ભગત્રિક=૧૭ | તિર્યંચગતિ-આયુ + |આહારકદ્ધિક નીચ ઉદ્યોત +
પ્રત્યાખ્યાન-૪ = ૮ * મિશ્રમોહનીયનો અહીં નિયમા ઉદય હોય.
૧
/૪
પ્રમત્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org