________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
સં. | ગુણઠાણું | પ્રકૃતિઓ
ઓઘથી
૧૦૯
૧
૨
મિથ્યાત્વ
સાસ્વાદન
૩
મિશ્ર
૪ | અવિરત
૫-૧૩
♦ ઔદારિકકાયયોગમાં ઉદયયંત્ર <>
અનુદય
વિચ્છેદ
વૈક્રિયાષ્ટક + આહારકદ્વિક + મનુષ્યાનુપૂર્વી+તિર્યંચાનુપૂર્વી+ અપર્યાપ્ત = ૧૩
૧૦૬
6-2
૯૪
૯૪
કરવાનું છે.
જિનનામ+
મિશ્રદ્વિક
Jain Education International
વિકલેન્દ્રિયષટ્ક+સાધારણદ્ધિક+ મિથ્યાત્વ = ૯
मीसं विणु तम्मीसे सपज्जत्तोहे अजिणसम्मा ॥ ३३ ॥ शेषनवसु पञ्चनिद्राः पराघाताऽऽतपखगतिस्वरद्विकञ्च । मिश्रं विना तन्मिश्रे सापर्याप्तौघे अजिनसम्यक्त्वा ॥ ३३ ॥
અનંતાનુબંધી-૪ મિશ્રમોહનીય
કર્મસ્તવ મુજબ સમજવું (માત્ર છઠે આહારદ્વિક છોડવું)
આ પ્રમાણે ઔદારિકકાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે ઔદારિકમિશ્રકાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે
सेसणवसु पणनिद्दा परघायवखगइसरदुगं च ।
* ૩૪મી ગાથામાં રહેલ ‘મિચ્છે
ગાથાર્થ : ઔદારિકકાયયોગમાં બાકીના નવ ગુણઠાણે ઓઘની જેમ સમજવું. ઔદારિકમિશ્નમાં (ઔદારિકમાં ઓથે કહેલ કર્મપ્રકૃતિમાંથી) પાંચ નિદ્રા, પરાઘાતદ્વિક, આતપદ્વિક, ખગતિદ્વિક, સ્વરતિક અને મિશ્રમોહનીય નીકાળીને અને અપર્યાપ્ત નામકર્મને ઉમેરીને ઓઘે - ૯૬ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વે જિનનામ અને સમ્યક્ત્વમોહનીય વિના ૯૪ પ્રકૃતિનો ઉદય કહેવો. (૩૩) ♦ ઔદારિકમિશ્રકાયયોગમાં ઉદયસ્વામિત્વ
૫૯ ...
પુનરુદય
મિશ્રમો
સમ્યક્ત્વમો
વિવેચન : ઔદારિકકાયયોગમાં ઓઘે જે ૧૦૯ પ્રકૃતિઓ કહી હતી, તેમાંથી પાંચ નિદ્રા, પરાઘાત-ઉચ્છ્વાસ, આતપ-ઉદ્યોત, શુભ-અશુભવિહાયોગતિ,
મિથ્યાત્વગુણઠાણે' એ પદનું જોડાણ અહીં
=
For Personal & Private Use Only
*
www.jainelibrary.org