SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત સં. | ગુણઠાણું | પ્રકૃતિઓ ઓઘથી ૧૦૯ ૧ ૨ મિથ્યાત્વ સાસ્વાદન ૩ મિશ્ર ૪ | અવિરત ૫-૧૩ ♦ ઔદારિકકાયયોગમાં ઉદયયંત્ર <> અનુદય વિચ્છેદ વૈક્રિયાષ્ટક + આહારકદ્વિક + મનુષ્યાનુપૂર્વી+તિર્યંચાનુપૂર્વી+ અપર્યાપ્ત = ૧૩ ૧૦૬ 6-2 ૯૪ ૯૪ કરવાનું છે. જિનનામ+ મિશ્રદ્વિક Jain Education International વિકલેન્દ્રિયષટ્ક+સાધારણદ્ધિક+ મિથ્યાત્વ = ૯ मीसं विणु तम्मीसे सपज्जत्तोहे अजिणसम्मा ॥ ३३ ॥ शेषनवसु पञ्चनिद्राः पराघाताऽऽतपखगतिस्वरद्विकञ्च । मिश्रं विना तन्मिश्रे सापर्याप्तौघे अजिनसम्यक्त्वा ॥ ३३ ॥ અનંતાનુબંધી-૪ મિશ્રમોહનીય કર્મસ્તવ મુજબ સમજવું (માત્ર છઠે આહારદ્વિક છોડવું) આ પ્રમાણે ઔદારિકકાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે ઔદારિકમિશ્રકાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે सेसणवसु पणनिद्दा परघायवखगइसरदुगं च । * ૩૪મી ગાથામાં રહેલ ‘મિચ્છે ગાથાર્થ : ઔદારિકકાયયોગમાં બાકીના નવ ગુણઠાણે ઓઘની જેમ સમજવું. ઔદારિકમિશ્નમાં (ઔદારિકમાં ઓથે કહેલ કર્મપ્રકૃતિમાંથી) પાંચ નિદ્રા, પરાઘાતદ્વિક, આતપદ્વિક, ખગતિદ્વિક, સ્વરતિક અને મિશ્રમોહનીય નીકાળીને અને અપર્યાપ્ત નામકર્મને ઉમેરીને ઓઘે - ૯૬ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વે જિનનામ અને સમ્યક્ત્વમોહનીય વિના ૯૪ પ્રકૃતિનો ઉદય કહેવો. (૩૩) ♦ ઔદારિકમિશ્રકાયયોગમાં ઉદયસ્વામિત્વ ૫૯ ... પુનરુદય મિશ્રમો સમ્યક્ત્વમો વિવેચન : ઔદારિકકાયયોગમાં ઓઘે જે ૧૦૯ પ્રકૃતિઓ કહી હતી, તેમાંથી પાંચ નિદ્રા, પરાઘાત-ઉચ્છ્વાસ, આતપ-ઉદ્યોત, શુભ-અશુભવિહાયોગતિ, મિથ્યાત્વગુણઠાણે' એ પદનું જોડાણ અહીં = For Personal & Private Use Only * www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy