SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ o૩ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત તો કોઈપણ જીવ ક્યાંય ઉત્પન્ન થતો નથી. એટલે અપર્યાપ્ત-અવસ્થાકાલીન વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં કોઈપણ સમ્યગ્દષ્ટિ આત્માનો સ્ત્રી તરીકે જન્મ થતો નથી. એટલે જ અહીં સ્ત્રીવેદનો ઉદયવિચ્છેદ કહ્યો. * જે ક્ષાયિકસમ્યગ્દષ્ટિએ પહેલા નરકનું આયુષ્ય બાંધી દીધું છે, તે જીવ જ્યારે નરકમાં જાય, ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયમિશ્રકાયયોગે નરકાયુષ્ય + નરકગતિ + નપુંસકત્રિક - એ પાંચ પ્રકૃતિનો ઉદય સંભવી શકે છે. એટલે અહીં એ પાંચ પ્રકૃતિઓનો પુનરુદય કહ્યો. ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ દેવને સમ્યક્વમોહનીયનો નિયમા ઉદય હોય, એટલે અહીં તેનો પુનરુદય કહ્યો. % વૈક્રિયમિશ્રકાચયોગમાં ઉદયચંગ « સં./ ગુણઠાણું |પ્રકૃતિઓ | અનુદય | વિચ્છેદ પુનરુદય | ઓઘથી | ૭૭ | વૈક્રિયકાયયોગમાં વર્જિત ૩૬ + નિદ્રાદ્ધિક + પરાઘાતદ્વિકખગતિદ્વિક+ સ્વરદ્ધિક-મિશ્રમો =૪૫ ૧ | મિથ્યાત્વ | ૭૬ | સમ્યક્વમોહનીય | નરકગતિ-આયુષ્ય| મિથ્યાત્વ +ન્નપુંસકત્રિકપ ૪ |અવિરત | ૭૧ | અનંતાનુબંધી-૪+ નિરકગતિસ્ત્રીવેદ = ૫ આયુષ્ય+ સમ્યક્વમો.+ નપુંસકત્રિક=6 આ પ્રમાણે વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને હવે આહારકડાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે– ૨ |સાસ્વાદન * કાર્મગ્રંથિકમતે કોઈપણ જીવ ક્ષયોપશમ સમ્યક્ત વમીને જ નરકમાં જાય છે, સાથે લઈને નહીં. એટલે નરકમાં વૈક્રિયમિશ્રકાયયોગે કોઈપણ જીવ ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ તરીકે મળતો નથી. એટલે જ અહીં દેવનો ઉલ્લેખ કર્યો છે.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy