SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૦૧ આ બધું ધ્યાનમાં લઈને જ ષડશીતિકારે પણ ત્રણ અજ્ઞાન માર્ગણામાં બે કે ત્રણ ગુણઠાણા જ કહ્યાં છે.. હવે કર્મસ્તવ મુજબ કેટલી માર્ગણામાં પોતાના ગુણઠાણે જ કર્મપ્રકૃતિનો ઉદય સમજવાનો છે, તે કહે છેसुहुमम्मि देसविरए, मीसे साणे य मिच्छम्मि । अजयम्मि पढमचऊसु, बारससुमचक्खुदंसम्मि ॥५४ ॥ सूक्ष्मे देशविरते, मिश्रे सास्वादने च मिथ्यात्वे । अयते प्रथमचतुर्पु, द्वादशस्वचक्षुर्दर्शने ॥५४॥ ગાથાર્થ સૂક્ષ્મસંપરાય, દેશવિરત, મિશ્ર, સાસ્વાદન અને મિથ્યાત્વ - આ બધી માર્ગણાઓમાં (પોત-પોતાનાં ગુણઠાણે)... અવિરત માર્ગણામાં પહેલા ચાર ગુણઠાણે.. અચક્ષુદર્શનમાર્ગણામાં ૧૨ ગુણઠાણે... (૫૪) વિવેચન : 24 સૂક્ષ્મસંપાયમાર્ગણામાં ૧૦ મે ગુણઠાણે – ૬૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. જ દેશવિરત માર્ગણામાં ૫ મે ગુણઠાણ – ૮૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. * મિશ્રમાર્ગણામાં ત્રીજે ગુણઠાણ - ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. * સાસ્વાદનમાર્ગણામાં બીજે ગુણઠાણે - ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. 7 મિથ્યાત્વમાર્ગણામાં પહેલે ગુણઠાણે - ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. આ પ્રમાણે આ બધી માર્ગણાઓમાં, પોત-પોતાના પ્રતિનિયત ગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો.. (૧-૪) અવિરતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણાથી લઈને અવિરત સુધીનાં ચાર ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. તે આ મુજબ – મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૧૧, મિશ્ર ૧૦૦, અવિરતે ૧૦૪.. (૧-૧૨) અચક્ષુદર્શનમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણાથી લઈને ક્ષણમોહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy