________________
ગુજરાતી વિવેચનાદિ સમવિતા
૧૨૧ અને કાપોતલેશ્યામાર્ગણામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વી છોડીને ૧૦૩ પ્રકૃતિનો ઉદય
કહેવો.
(૫) ત્રણ અશુભલેશ્યામાં દેશવિરતગુણઠાણે - ૮૭, અને (૬) પ્રમત્તગુણઠાણ - ૮૧ પ્રકૃતિઓનો ઉદય હોય છે. અહીં બધે ભાવના કર્મસ્તવ મુજબ સમજવી..
વિશેષ નોંધ : જે જીવો દેશવિરતિ-સર્વવિરતિ પામી રહ્યાં હોય છે. તેઓ નિયમા શુભલેશ્યાવાળા જ હોવાથી, પ્રતિપદ્યમાનગુણવાળા જીવોને લઈને પાંચમે-છદ્દે ગુણઠાણે ત્રણ અશુભલેશ્યા ન હોય... પણ, જે જીવો દેશવિરતિ વગેરે ગુણોને પામી ગયા હોય, તે જીવોના પરિણામો પાછળથી પરાવર્તિત થઈ શકે છે, એટલે અહીં પ્રતિપન્નગુણવાળા જીવોને લઈને અશુભલેશ્યા ઘટી શકે
પુનરુદય
| | |
» કૃષ્ણાદિ ત્રણ અશભલેશ્યામાં ઉદયયંત્ર | સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ | | ઓઘથી | ૧૨૧
જિનનામ | મિથ્યાત્વ | ૧૧૭ | મિશ્રદ્ધિક+
આહારદ્ધિક=૪ ૨ | સાસ્વાદન | ૧૧૧ કાપોતમાં સૂક્ષ્મત્રિક-આતપ+
નરકાનુપૂર્વી મિથ્યાત્વ=પ નરકાનુપૂર્વી+
કૃષ્ણ-નીલલેક્ષામાં નરકાનુપૂર્વી
* उक्तञ्च नव्यषडशीतिवृत्तौ- "सम्यक्त्वदेशविरतिसर्वविरतीनां प्रतिपत्तिकाले शुभलेश्यात्रयमेव भवति, उत्तरकालं तु सर्वा अपि लेश्याः परावर्तन्तेऽपि" इति (श्लो० २३-वृत्तौ)। भगवत्यामपि प्रगदितम्- “सामाइयसंजए णं भंते ! कइलेसासु हुज्जा ? गोयमा ! छसु लेसासु होज्जा, एवं छेओवट्ठाणिसंजए वि" इति (शत० २५, उद्दे० ७, पृष्ठ ९१३-१) ।
अभिहितञ्च आवश्यकनिर्युक्त्यामपि"सम्मत्तसुयं सव्वासु लहइ तीसु य चरित्तं । पुव्वपडिवन्नओ पुण, अन्नयरीए उ लेसाए ।। ८२२ ।।"
कैश्चित् पुनः प्रतिपद्यमानान् जीवान् समवलम्ब्य लेश्यावये गुणस्थानकचतुष्कमेवाभ्युपगतम् । तथा चोक्तं षट्खण्डागमे- “किण्हलेस्सिया णीललेस्सिया काउलेस्सिया एइंदियप्पहुडि जाव મસંગ-સમ્માદિ ઉત્ત” તિ (૧, ૨, રૂ૭) / હિતૐ સર્વાર્થસિદ્ધાવા- “કૃષ્ણાનીતकापोतलेश्यासु मिथ्यादृष्ट्यादीनि असंयतसम्यग्दृष्ट्यन्तानि सन्ति" इति (१/८) ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org