SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત સં. | ગુણઠાણું | પ્રકૃતિઓ ઓઘથી ૫૬ ♦ આહારકમિશ્નકાયયોગમાં ઉદયયંત્ર વિચ્છેદ આહારકકાયમાં ઓથે કહેલ ૬૨-માંથી પરાઘાતદ્વિક + નિદ્રાદ્વિક + સુસ્વર + સુખગતિ=૬ ઓઘની જેમ ૬ પ્રમત્ત ૫૬ હવે કાર્પણકાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે— ♦ કાર્મણકાયયોગમાં ઉદયસ્વામિત્વ પહેલાં અહીં ઉપયોગી હોવાથી ૪૧મી ગાથા મૂકાય છે અને તે ગાથાની અંદર જ ૪૦મી ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરાશે– साहारण-आहारगतिगं छसंघयण आगिईछक्कं । पनिद्दा विणु ओहे, सत्तासीई हवइ कम्मम्मि ॥ ४१ ॥ साधारणाऽऽहारकत्रिकं, षट्संहननान्याकृतिषट्कम् । पञ्चनिद्रा विनौघे, सप्ताशीतिर्भवति कार्मणे ॥ ४१ ॥ ગાથાર્થ : કાર્મણકાયયોગમાર્ગણામાં, સાધારણત્રિક, આહારકત્રિક, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૫ નિદ્રા (+પૂર્વગાથામાં કહેલ પ્રકૃતિઓ) આ ૩૫ પ્રકૃતિઓ છોડીને ઓઘે ૮૭ પ્રકૃતિઓનો ઉદય થાય છે. (૪૧) વિવેચન : કાર્મણકાયયોગમાર્ગણામાં ૧૨૨માંથી વૈક્રિયદ્ધિક, ઔદારિકદ્ધિક, શુભ-અશુભવિહાયોગતિ, પરાઘાત-ઉચ્છ્વાસ, સુસ્વર-દુઃસ્વર, ઉપઘાત-પ્રત્યેક, સાધારણ, આતપ-ઉદ્યોત, આહારકદ્ધિક, મિશ્રમોહનીય, ૬ સંઘયણ, ૬ સંસ્થાન અને ૫ નિદ્રા આ ૩૫ પ્રકૃતિઓ છોડીને ઓધે ૮૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. - ७७ • Jain Education International > તર્કગવેષણા » * આ માર્ગણામાં ૧, ૨, ૪ અને ૧૩ આ ચાર ગુણઠાણા જ હોય છે, કારણ કે કાર્યણકાયયોગ વિગ્રહગતિમાં અને કેવલીસમુદ્દાતમાં જ હોય છે, એવું બૃહત્સડશીતિ વગેરેમાં કહ્યું છે. ** * “जोगा अकम्मगाहारेसु कम्मणमणाहारे ।" - बृहत्षडशीतौ श्लो० ४१ । तथा च - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy