SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ♦ અનુબંધચતુષ્ટય ♦ (૧) વિષય : આ ગ્રંથમાં નરકગત્યાદિમાર્ગણામાં રહેલા જીવોને કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, એ જણાવેલું હોવાથી, આ ગ્રંથનો મુખ્ય વિષય ‘ઉદયસ્વામિત્વ' છે. (૨) પ્રયોજન : ભવ્ય જીવોને ઉદયસ્વામિત્વનો બોધ કરાવવો, તે ગ્રંથકર્તાનું અનંતરપ્રયોજન છે અને ઉદયસ્વામિત્વનો બોધ થવો, તે શ્રોતાઓનું અનંતપ્રયોજન છે અને બંનેનું પરંપરપ્રયોજન રાગ-દ્વેષની હાનિ-યાવત્ મોક્ષ છે. (૩) સંબંધ ઃ જેના રચિયતા અર્થથી તીર્થંકર પરમાત્મા છે અને સૂત્રથી ગણધર ભગવંતો છે અને જે ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલ છે, તે પદાર્થોના સંકલનરૂપ પ્રસ્તુત ગ્રંથનો ‘ગુરુપર્વક્રમ’ સંબંધ છે. ઉદયસ્વામિત્વ (૪) અધિકારી ઃ જે માર્ગાભિમુખ ભવ્યજીવો ઉદયસ્વામિત્વની જિજ્ઞાસાવાળા હોય અને જેઓમાં ઉદયસ્વામિત્વ સમજવાની યોગ્યતા હોય, તે જીવો પ્રસ્તુત ગ્રંથના અધિકારી સમજવા. ♦ માર્ગણા માર્ગણાઓ મૂળભેદે ૧૪ છે* અને ઉત્તરભેદે ૬૨ છે, તેઓની તાલિકા આ પ્રમાણે છે— ગતિ ઇન્દ્રિય કાય યોગ વેદ કષાય જ્ઞાન સંયમ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ૩ ८ સંજ્ઞી ↓ ૨ ૪ ૫ દર્શન લેશ્યા ભવ્ય સમ્યક્ત્વ આહારી ↓ ( ↓ ↓ ↓ ૬ ૨ ૬ ૨ = ૬૨ આ ૬૨ માર્ગણાઓમાંથી કઈ માર્ગણામાં કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, તેનું નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવશે. Jain Education International કુલ ↓ 'गइ इन्दिए य काए, जोए वेए कसाय नाणे य । संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ॥ २ ॥ ' - बृहद्बन्धस्वामित्वम् । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy