________________
૧૪૪ ..
સં.| ગુણઠાણું | પ્રકૃતિઓ
અનુદય નરકાનુપૂર્વી
૨ સાસ્વાદન, ૧૦૬
મિથ્યાત્વ
૩-૧૪
← કર્મસ્તવમાં કહ્યા મુજબ સમજવું ->
હવે અસંશીમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે
છે—
વિચ્છેદ
♦ અસંજ્ઞીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ
અસંજ્ઞીમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી વૈક્રિયદ્ઘિક, દેવત્રિક, નરકત્રિક, ઉચ્ચગોત્ર, જિનનામ, આહારકદ્ધિક, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય - આ ૧૪ પ્રકૃતિઓને છોડીને ઓથે + મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. > કારણસંલોક
ઉદયસ્વામિત્વ
પુનરુદય
* વૈક્રિયાષ્ટકનો ઉદય દેવ-નારકોને હોય છે અને તેઓ ભવસ્વભાવે સંશી જ હોય. એટલે અસંજ્ઞીમાર્ગણામાં વૈક્રિયાષ્ટકનો ઉદયવિચ્છેદ કહ્યો..
* અસંજ્ઞી જીવોને પહેલા બે ગુણઠાણા જ હોવાથી, ત્રીજા ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય મિશ્રમોહનીયનો, ચોથાદિ ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય સમ્યક્ત્વમોહનીયનો, છઠ્ઠ ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય આહારકક્રિકનો અને તેરમા-ચૌદમા ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય જિનનામકર્મનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો..
* અસંજ્ઞી જીવો નિયમા નીચગોત્રવાળા હોવાથી, ઉચ્ચગોત્ર કર્મનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો..
મતાંતરો :
→ બંધશતકકાર વગેરે કેટલાંક આચાર્યોનાં મતે લબ્ધપર્યાપ્તા મનુષ્યો પણ સંજ્ઞી જ હોય છે, અસંશી હોતા નથી. એટલે તેમના મતે અસંજ્ઞીમાર્ગણામાં મનુષ્યત્રિકનો ઉદય ન સંભવે.
પરંતુ પન્નવણા - ષડશીતિ વગેરે ગ્રંથોમાં લબ્ધપર્યાપ્તા મનુષ્યો અસંજ્ઞી
*
Jain Education International
* तथा चोक्तं बन्धशतके - " तिरियगईए चोद्दस, हवन्ति सेसासु जाण दो दो उ।" इति (श्लो० ५) । तथा च तच्चूर्णि:- " तत्थ तिरियगईए चोद्दस वि जीवट्ठाणणि भवन्ति । कम्हा ? जेण एगिन्दियादयो जाव पञ्चिन्दिया सव्वे तिरियत्ति काउं... णिरयगइमणुयगइदेवगईसु दो दो जीवट्ठाणाणि, सन्निपञ्चिन्दियपज्जत्तगा अपज्जत्तगा य" इति ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org