SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ઉદયસ્વામિત્વ અવધિદ્વિકમાર્ગણામાં ઉદયયંત્ર w | સં.) ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય વિચ્છેદ ઓઘથી | ૧૦૫ | ૧૨૨માંથી સ્થાવરચતુષ્ક+જાતિચતુષ્કt આતા+જિનનામતિર્યગાનુપૂર્વી+ મિથ્યાત્વ+મિશ્રમોઅનંતા૦૪ = ૧૭. અવિરત | ૧૦૩ | આહારકદ્ધિક | પ-૧૨ | – આ ૮ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું – આ પ્રમાણે અવધિદ્ધિકમાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે– વિગજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે विगलनवजिणतिगतिरियणरानुपुव्वी विणा य सम्मत्तं । सत्तसयं विब्भंगे उ, ओहे मिच्छे विणा मीसं ॥५७ ॥ विकलनवजिनत्रिकतिर्यग्नरानुपूर्वीविना च सम्यक्त्वम् । सप्तशतं विभङ्गे तु, ओघे मिथ्यात्वे विना मिश्रम् ॥५७ ॥ ગાથાર્થ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં વિકસેન્દ્રિયનવક, જિનત્રિક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને સમ્યક્વમોહનીય વિના ઓઘે - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો અને મિથ્યાત્વે મિશ્રમોહનીય વિના ૧૦૬. (૫૭) વિવેચનઃ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૧૨૨માંથી વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, જિનનામ - આહારકદ્ધિક, તિર્યંચાનુપૂર્વી – મનુષ્યાનુપૂર્વી અને સમ્યક્વમોહનીય - આ ૧૫ પ્રકૃતિઓ વિના ઓઘ - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. જ હેતુસંલોક છે * વિર્ભાગજ્ઞાન માત્ર લબ્ધિપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયોને જ હોય છે, એટલે વિકલેન્દ્રિય-એકેન્દ્રિય અને લબ્ધપર્યાપ્તને પ્રાયોગ્ય યથાસંભવ વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ અને આતપ - આ ૯ 8 અવધિદર્શનમાર્ગણામાં પણ આ જ ઉદયયંત્ર સમજવું, પણ અવધિદર્શન વખતે માત્ર આનો અતિદેશ કરાશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy