SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ગુજરાતી વિવેચનાદિ સમન્વિત પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો.. * વિર્ભાગજ્ઞાન ત્રીજાગુણઠાણા સુધી જ હોય છે, એટલે યથાસંભવ ચોથા વગેરે ઉપરનાં ગુણઠાણે ઉદયમાં આવનારી સમ્યક્વમોહનીય, આહારદ્ધિક અને જિનનામ – એ ૪ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કર્યો. * તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય, તિર્યંચ અને મનુષ્યગતિમાં વિગ્રહગતિથી જનાર જીવને હોય છે.. પણ વિલંગજ્ઞાન સાથે કોઈપણ જીવ તિર્યંચ-મનુષ્ય ગતિમાં વિગ્રહગતિથી ઉત્પન્ન થતો નથી. પ્રશ્ન : પણ આવું તમે શેના આધારે જાણ્યું ? ઉત્તર : જુઓ આ વિશે બે મત છે : (૧) ભગવતીમત, અને (૨) પન્નવણામત. તે આ પ્રમાણે (૧) ભગવતીમતે કોઈપણ જીવ તિર્યંચ-મનુષ્યમાં વિર્ભાગજ્ઞાન સાથે આવતો નથી, ત્યાં તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થતાં જીવોને મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે અજ્ઞાન જ કહ્યાં છે, વિર્ભાગજ્ઞાન નહીં. એટલે તેમના મતે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં તિર્યંચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોઈ શકે નહીં. (૨) પન્નવણામતે જો કે વિર્ભાગજ્ઞાની પણ તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે, પણ તેઓ ઋજુગતિથી ઉત્પન્ન થાય, વિગ્રહગતિથી નહીં. અને આનુપૂર્વીનો ઉદય તો વિગ્રહગતિમાં જ હોય, એટલે તેમના મતે પણ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં તિર્યચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદય સંભવી શકે નહીં. * "तिरियगतिया णं भंते ! जीवा किं नाणी अन्नाणी ? गोयमा ! दो नाणा, दो अन्नाणा, नियमा ।। मणुस्सगइया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? गोयमा ! तिन्नि नाणाई भयणाए, दो અન્નીનારું નિયમા" - માવતીસૂત્રમ્ શત, ૮, ૩દે ૨, સૂ૦ રૂ૨-૩રૂ I ___"ज्ञानत्रिकमवधिदर्शनं करणापर्याप्तस्याविरतसम्यग्दृशो विभङ्गस्तु मिथ्यादृशः, नवरं मनुष्यस्य विभङ्गस्तिरश्चश्चावधिविभङ्गौ न स्तः, प्रज्ञापनादिषु (प्रज्ञप्त्यादिषु ?) प्रतिषिद्धत्वात्; तिर्यक्षु हि विभङ्गावध्योः प्रतिपतितयोरेवोत्पत्तिः, मनुष्येषु तु विभङ्गे प्रतिपतित एव, अवधौ तु सत्यपि तीर्थकरवत् ।"- बृहत्षडशीतिवृत्तौ श्लो० ९ । ® "विभङ्गज्ञानी.... सर्वत्र च तिर्यसूत्पद्यमानोऽविग्रहेणोत्पद्यते, विग्रहे विभङ्गस्य तिर्यक्षु मनुष्येषु च निषेधात्, यद्वक्ष्यति- 'विभंगनाणी पंचिंदियतिरिक्खजोणिया मणूसा आहारगा णो મહાર'I' " - પ્રજ્ઞાપના સૂત્રમ્ (૫-૧૮, ૨૦ ૨૨, સૂ૦ ર૪૨) તથા વ તત્રવારે પ્રતિમ્ - "विभङ्गज्ञानसहितस्य विग्रहगत्या तिर्यक्पञ्चेन्द्रियेषु मनुष्येषु चोत्पत्त्यसम्भवात्" (पद० १८, उद्दे० ૨, સૂ૦ રૂ88) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy