SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત so [મિથ્યાત્વ | ૯૪ ૨ સાસ્વાદન| ૯૦ ઉપઘાત, અગુરુલઘુ, નિર્માણ, પ્રત્યેકચતુષ્ક, અસ્થિરદ્ધિક, મનુષ્યાયુષ્ય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિનનામ, ત્રસત્રિક, આદેય, યશ અને ઉચ્ચગોત્ર... છે દારિકમિશ્નકાચયોગમાર્ગણામાં ઉદયયંત્ર છે સં. ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ | પુનરુદય | ઓઘથી |૯૬ | ઔદારિકકામાં ઓઘથી વર્જિત ૧૩માંથી અપર્યાપ્તનામકર્મ વિના ૧૨+નિદ્રાપંચક+પરાઘાતદ્ધિક+ આતપદ્ધિક+સ્વરદ્ધિક+ખગતિદ્વિકર્મ મિશ્રમોહનીય = ૨૬ જિનનામ+ સમ્યક્વમો | સૂક્ષ્મત્રિક + મિથ્યાત્વ = ૪ | અવિરત | ૮૦ | અનંતા.૪+ વિકસેન્દ્રિયપંચક + | સિમ્યક્ત | સ્ત્રી-નપુંસકવેદ = ૧૧ મોહનીય ૧૩|સયોગી | ૩૬ | સયોગી ગુણઠાણે કહેલ ઉદયપ્રાયોગ્ય ૪રમાંથી પરાઘાતદ્ધિક+ સ્વરદ્ધિક + ખગતિદ્ધિક = ૬ આ પ્રમાણે ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને હવે વૈક્રિયકાયયોગમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય તે જણાવે છે – % દ્રિચકાચયોગમાર્ગણામાં ઉદયવામિત્વ વૈક્રિયકાથયોગમાર્ગણામાં, દેવમાર્ગણામાં ઓઘથી કહેલ ૮૦ પ્રકૃતિઓમાંથી નરકગતિ, નરકાયુષ્ય, નપુંસકવેદ, નીચગોત્ર, હુડકસંસ્થાન, કુખગતિ અને દુઃસ્વર - આ ૭ પ્રકૃતિઓનો પ્રક્ષેપ કરીને અને દેવાનુપૂર્વીને નીકાળીને ઓલ્વે - ૮૬ પ્રકૃતિઓનો ઉદય થાય, એ વાત જણાવે છે – सुराणुपुव्वीहीणा, ओहे छासीइ मीसदुगऊणा । मिच्छे सासणि मिच्छं, विणु अणविणु मीसि मीसजुआ ॥ ३६ ॥ सुरानुपूर्वीहीना, ओघे षडशीतिर्मिश्रद्विकोना । मिथ्यात्वे सास्वादने मिथ्यात्वं, विनाऽनन्तान् विना मिश्रे मिश्रयुता ॥३६ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy