________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
so
[મિથ્યાત્વ | ૯૪
૨ સાસ્વાદન| ૯૦
ઉપઘાત, અગુરુલઘુ, નિર્માણ, પ્રત્યેકચતુષ્ક, અસ્થિરદ્ધિક, મનુષ્યાયુષ્ય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિનનામ, ત્રસત્રિક, આદેય, યશ અને ઉચ્ચગોત્ર...
છે દારિકમિશ્નકાચયોગમાર્ગણામાં ઉદયયંત્ર છે સં. ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ | પુનરુદય | ઓઘથી |૯૬
| ઔદારિકકામાં ઓઘથી વર્જિત ૧૩માંથી અપર્યાપ્તનામકર્મ વિના ૧૨+નિદ્રાપંચક+પરાઘાતદ્ધિક+ આતપદ્ધિક+સ્વરદ્ધિક+ખગતિદ્વિકર્મ
મિશ્રમોહનીય = ૨૬ જિનનામ+ સમ્યક્વમો
| સૂક્ષ્મત્રિક + મિથ્યાત્વ = ૪ | અવિરત | ૮૦ | અનંતા.૪+ વિકસેન્દ્રિયપંચક + |
સિમ્યક્ત
| સ્ત્રી-નપુંસકવેદ = ૧૧ મોહનીય ૧૩|સયોગી | ૩૬
| સયોગી ગુણઠાણે કહેલ ઉદયપ્રાયોગ્ય ૪રમાંથી પરાઘાતદ્ધિક+
સ્વરદ્ધિક + ખગતિદ્ધિક = ૬ આ પ્રમાણે ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને હવે વૈક્રિયકાયયોગમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય તે જણાવે છે –
% દ્રિચકાચયોગમાર્ગણામાં ઉદયવામિત્વ વૈક્રિયકાથયોગમાર્ગણામાં, દેવમાર્ગણામાં ઓઘથી કહેલ ૮૦ પ્રકૃતિઓમાંથી નરકગતિ, નરકાયુષ્ય, નપુંસકવેદ, નીચગોત્ર, હુડકસંસ્થાન, કુખગતિ અને દુઃસ્વર - આ ૭ પ્રકૃતિઓનો પ્રક્ષેપ કરીને અને દેવાનુપૂર્વીને નીકાળીને ઓલ્વે - ૮૬ પ્રકૃતિઓનો ઉદય થાય, એ વાત જણાવે છે –
सुराणुपुव्वीहीणा, ओहे छासीइ मीसदुगऊणा । मिच्छे सासणि मिच्छं, विणु अणविणु मीसि मीसजुआ ॥ ३६ ॥ सुरानुपूर्वीहीना, ओघे षडशीतिर्मिश्रद्विकोना । मिथ्यात्वे सास्वादने मिथ्यात्वं, विनाऽनन्तान् विना मिश्रे मिश्रयुता ॥३६ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org