________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
આ
ક્રમ પ્રમાણે જ્યાં જેટલી કર્મપ્રકૃતિઓ કાઢવાની કે ઉમેરવાની કહી હોય, ત્યાં તેટલી કર્મપ્રકૃતિઓ નીકાળવી અને ઉમેરવી. દા.ત. નરકગતિમાર્ગણામાં સુરત્રિકાદિ - ૪૬ કર્મપ્રકૃતિઓ નીકાળવાની કહી છે. એટલે વૈક્રિયશરીરાદિ૬૭ કર્મપ્રકૃતિના ક્રમમાં જ્યાં દેવગતિ છે ત્યાંથી માંડીને આહા૨કાંગોપાંગ સુધીની કર્મપ્રકૃતિઓ નીકાળવી.
♦ ઓઘોદયનો અતિદેશ >
૧૪ ગુણસ્થાનકોમાંથી કયા ગુણઠાણે સામાન્યથી કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, તેની વિસ્તૃત વિગતો ‘કર્મસ્તવ’ નામના બીજા કર્મગ્રંથમાંથી જાણવી. તે અત્યંત ઉપયોગી હોવાથી અહીં સંક્ષેપમાં તેનો કોઠો બતાવાય છે— ♦ કર્મસ્તવ પ્રમાણે ઓઘોદય
ઉદયમાં
ગુણસ્થાન આવતી પ્રકૃતિઓ
ઓઘે ૧૨૨
૧
૧૧૭
૨
૩
૪
૫
દ
૭
૧૧૧
મિથ્યાત્વ મોહનીય, આતપ, સૂક્ષ્મ ૧૦૦ | અનંતાનુબંધી૪, જાતિ૪, સ્થાવર મિશ્રમોહનીયનો ઉદય.
૧૦૪ |મિશ્રમોહનીય.
૮૭
૮૧
૭૬
ઉદયવિચ્છેદ પ્રકૃતિઓ
જુઓ ગાથા નંબર-૬
Jain Education International
સમ્યક્ત્વ મોહનીય અને આનુપૂર્વી નો ઉદય અપ્રત્યાખ્યા૦૪, વૈક્રિય, (=વ, નરક, વૈક્રિય,) આનુપૂર્વી, (તિર્યંચ,મનુષ્ય), દુર્ભાગ, અનાદેય, અપયશ પ્રત્યાખ્યાનીય, તિર્યંચાયુષ્ય, તિર્યંચગતિ, ઉદ્યોત, નીચગોત્ર. આહારકરનો ઉદય થીણદ્ધિ, આહારકર.
For Personal & Private Use Only
અનુદય પ્રકૃતિઓ
મિશ્રમોહનીય,
સમ્યક્ત્વમોહનીય, આહારક, નરકાનુપૂર્વી.
૩ આનુપૂર્વી.
જિનનામ
www.jainelibrary.org