SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત આ ક્રમ પ્રમાણે જ્યાં જેટલી કર્મપ્રકૃતિઓ કાઢવાની કે ઉમેરવાની કહી હોય, ત્યાં તેટલી કર્મપ્રકૃતિઓ નીકાળવી અને ઉમેરવી. દા.ત. નરકગતિમાર્ગણામાં સુરત્રિકાદિ - ૪૬ કર્મપ્રકૃતિઓ નીકાળવાની કહી છે. એટલે વૈક્રિયશરીરાદિ૬૭ કર્મપ્રકૃતિના ક્રમમાં જ્યાં દેવગતિ છે ત્યાંથી માંડીને આહા૨કાંગોપાંગ સુધીની કર્મપ્રકૃતિઓ નીકાળવી. ♦ ઓઘોદયનો અતિદેશ > ૧૪ ગુણસ્થાનકોમાંથી કયા ગુણઠાણે સામાન્યથી કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, તેની વિસ્તૃત વિગતો ‘કર્મસ્તવ’ નામના બીજા કર્મગ્રંથમાંથી જાણવી. તે અત્યંત ઉપયોગી હોવાથી અહીં સંક્ષેપમાં તેનો કોઠો બતાવાય છે— ♦ કર્મસ્તવ પ્રમાણે ઓઘોદય ઉદયમાં ગુણસ્થાન આવતી પ્રકૃતિઓ ઓઘે ૧૨૨ ૧ ૧૧૭ ૨ ૩ ૪ ૫ દ ૭ ૧૧૧ મિથ્યાત્વ મોહનીય, આતપ, સૂક્ષ્મ ૧૦૦ | અનંતાનુબંધી૪, જાતિ૪, સ્થાવર મિશ્રમોહનીયનો ઉદય. ૧૦૪ |મિશ્રમોહનીય. ૮૭ ૮૧ ૭૬ ઉદયવિચ્છેદ પ્રકૃતિઓ જુઓ ગાથા નંબર-૬ Jain Education International સમ્યક્ત્વ મોહનીય અને આનુપૂર્વી નો ઉદય અપ્રત્યાખ્યા૦૪, વૈક્રિય, (=વ, નરક, વૈક્રિય,) આનુપૂર્વી, (તિર્યંચ,મનુષ્ય), દુર્ભાગ, અનાદેય, અપયશ પ્રત્યાખ્યાનીય, તિર્યંચાયુષ્ય, તિર્યંચગતિ, ઉદ્યોત, નીચગોત્ર. આહારકરનો ઉદય થીણદ્ધિ, આહારકર. For Personal & Private Use Only અનુદય પ્રકૃતિઓ મિશ્રમોહનીય, સમ્યક્ત્વમોહનીય, આહારક, નરકાનુપૂર્વી. ૩ આનુપૂર્વી. જિનનામ www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy