________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
..
હવે બાકીનાં ગુણઠાણે અતિદેશથી કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે ओहव्व देसविरयाइ - गुणेसु णवजुअसयं पम्हाए । विगलनवणिरयतिग-जिणविणु ओहे तह विणा मिच्छे ॥ ६५ ॥ ओघवद् देशविरतादिगुणेषु नवयुतशतं पद्मायाम् । विकलनवकनरकत्रिकजिनानि विनौघे तथा विना मिथ्यात्वे ॥ ६५ ॥
ગાથાર્થ : દેશવિરતાદિ ગુણઠાણે ઓઘની જેમ સમજવો.. પદ્મલેશ્યામાં વિકલેન્દ્રિયનવક, નરકત્રિક અને જિનનામ વિના ઓઘે - ૧૦૯ અને મિથ્યાત્વે.. (૬૫)
વિવેચન : (૫-૭) દેશવિરતથી લઈને અપ્રમત્તગુણઠાણા સુધીના ત્રણ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં (દેશવિરતે-૮૭, પ્રમત્તે-૮૧, અપ્રમત્તે-૭૬ એ રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે પ્રમાણે અહીં પણ કહેવો..
> તેજોલેશ્યામાર્ગણામાં ઉદયયંત્ર
અનુદય
સં. | ગુણઠાણું પ્રકૃતિઓ
ઓધથી ૧૧૧
૧
૨
૩
૪
૫
૬
મિથ્યાત્વ ૧૦૭
સાસ્વાદન | ૧૦૬
મિશ્ર
૯૮
અવિરત
૧૦૧
દેશવિરત |૮૭
પ્રમત્ત
૮૧
અપ્રમત્ત ૭૬
Jain Education International
મિશ્રદ્વિક
આહારકક્રિક
-
ત્રણ
આનુપૂર્વી
વિચ્છેદ નરકત્રિક+વિક્લેન્દ્રિયત્રિક+
સૂક્ષ્મચતુષ્ક+જિનનામ=૧૧
મિથ્યાત્વ
અનંતા૦૪+એકેન્દ્રિય+
સ્થાવર=દ
મિશ્રમોહનીય
દેવત્રિક+વૈક્રિયદ્વિક+ મનુષ્યાનુપૂર્વી+તિર્યંચાનુપૂર્વી+ દુર્ભગત્રિક+અપ્રત્યા૦૪=૧૪
ઓધની જેમ
ઓધની જેમ
૧૨૫
For Personal & Private Use Only
પુનરુદય
મિશ્રમો
ત્રણ આનુ સમ્યક્ત્વમો
આહારકફ્રિક
www.jainelibrary.org