SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત .. હવે બાકીનાં ગુણઠાણે અતિદેશથી કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે ओहव्व देसविरयाइ - गुणेसु णवजुअसयं पम्हाए । विगलनवणिरयतिग-जिणविणु ओहे तह विणा मिच्छे ॥ ६५ ॥ ओघवद् देशविरतादिगुणेषु नवयुतशतं पद्मायाम् । विकलनवकनरकत्रिकजिनानि विनौघे तथा विना मिथ्यात्वे ॥ ६५ ॥ ગાથાર્થ : દેશવિરતાદિ ગુણઠાણે ઓઘની જેમ સમજવો.. પદ્મલેશ્યામાં વિકલેન્દ્રિયનવક, નરકત્રિક અને જિનનામ વિના ઓઘે - ૧૦૯ અને મિથ્યાત્વે.. (૬૫) વિવેચન : (૫-૭) દેશવિરતથી લઈને અપ્રમત્તગુણઠાણા સુધીના ત્રણ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં (દેશવિરતે-૮૭, પ્રમત્તે-૮૧, અપ્રમત્તે-૭૬ એ રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે પ્રમાણે અહીં પણ કહેવો.. > તેજોલેશ્યામાર્ગણામાં ઉદયયંત્ર અનુદય સં. | ગુણઠાણું પ્રકૃતિઓ ઓધથી ૧૧૧ ૧ ૨ ૩ ૪ ૫ ૬ મિથ્યાત્વ ૧૦૭ સાસ્વાદન | ૧૦૬ મિશ્ર ૯૮ અવિરત ૧૦૧ દેશવિરત |૮૭ પ્રમત્ત ૮૧ અપ્રમત્ત ૭૬ Jain Education International મિશ્રદ્વિક આહારકક્રિક - ત્રણ આનુપૂર્વી વિચ્છેદ નરકત્રિક+વિક્લેન્દ્રિયત્રિક+ સૂક્ષ્મચતુષ્ક+જિનનામ=૧૧ મિથ્યાત્વ અનંતા૦૪+એકેન્દ્રિય+ સ્થાવર=દ મિશ્રમોહનીય દેવત્રિક+વૈક્રિયદ્વિક+ મનુષ્યાનુપૂર્વી+તિર્યંચાનુપૂર્વી+ દુર્ભગત્રિક+અપ્રત્યા૦૪=૧૪ ઓધની જેમ ઓધની જેમ ૧૨૫ For Personal & Private Use Only પુનરુદય મિશ્રમો ત્રણ આનુ સમ્યક્ત્વમો આહારકફ્રિક www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy