SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયસ્વામિત્વ .. નરકગતિ, દુર્ભાગ - અનાદેય - અપયશ અને અપ્રત્યાખ્યાનચતુષ્ક - આ ૧૪ પ્રકૃતિઓને છોડીને ૮૩ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના : * દેવ - નારકોને દેશિવરિત ન હોવાથી તેમનાં પ્રાયોગ્ય વૈક્રિયદ્ઘિક, દેવત્રિક અને નકત્રિક એ ૭ પ્રકૃતિઓનું અહીં વર્જન કર્યું. * દૌર્ભાગ્યસપ્તકનું અહીં ગુણપ્રત્યયથી જ વર્જન થયું સમજવું. હવે બાકીનાં ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે ૧૩૬ - - देसे तिरिया उगईनियुज्जोअतइयकसाय विणु छट्ठे । अपमत्तगुणठाणेवि, तहा सेसचऊसु ओहव्व ॥ ६९॥ देशे तिर्यगायुर्गतिनीचोद्योततृतीयकषायाणि विना षष्ठे । अप्रमत्तगुणस्थानकेऽपि, तथा शेषचतुर्षु ओघस्येव ॥ ६९ ॥ : ગાથાર્થ : દેશવિરતે - ૮૩.. છટ્ટે ગુણઠાણે તિર્યંચાયુષ્ય - ગતિ, નીચ, ઉદ્યોત અને તૃતીય કષાય વિના ૭૫.. અપ્રમત્તે પણ તે પ્રમાણે જ.. બાકીના ચાર ગુણઠાણે ઓઘની જેમ.. (૬૯) વિવેચન : (૬) ૮૩માંથી પ્રમત્તગુણઠાણે તિર્યંચાયુષ્ય-તિર્યંચગતિ, નીચગોત્ર, ઉદ્યોત અને પ્રત્યાખ્યાનાવરણકષાયચતુષ્ક આ ૮ પ્રકૃતિઓ છોડીને ૭૫ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (આ આઠ પ્રકૃતિઓ કેમ છોડી ? તેની ભાવના કર્મસ્તવ મુજબ સમજવી..) (૭) અપ્રમત્તગુણઠાણે પણ છટ્ઠા ગુણઠાણાની જેમ ૭૫ કર્મપ્રકૃતિનો જ ઉદય કહેવો.... (૮-૧૧) અપૂર્વકરણથી લઈને અનિવૃત્તિકરણ સુધીના ૪ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ (અપૂર્વકરણે૭૨ વગેરે રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy