SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમવિતા ૧૩૦ છે ઉપશમસમ્યક્તમાર્ગણામાં ઉદયયંત્ર $ સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | વિચ્છેદ ઓઘથી |૯૭ વિકલેન્દ્રિયનવક+થીણદ્વિત્રિક+જિનપંચક-અનંતા ૪+ દેવાનુપૂર્વીને છોડીને શેષ ત્રણ આનુપૂર્વી+મિથ્યાત્વ=૨૫ અવિરત |૯૭ ઓઘની જેમ | દેશવિરત ૮૩ વૈક્રિયદ્ધિક-+દેવત્રિક+નરકાયુષ્ય-ગતિદુર્ભગસપ્તક=૧૪ પ્રમત્ત પ્રત્યા૦૪નીચ+ઉદ્યોત+તિર્યંચાયુષ્ય-ગતિ=૮ અપ્રમત્ત ૭૫ પ્રમત્તગુણઠાણાની જેમ અપૂર્વકરણ | ૭૨ છેલ્લા ત્રણ સંઘયણ અનિવૃત્તિ) |૬૬ હાસ્યષક ૧૦| સૂક્ષ્મસંપરાય) ૬૦ ત્રણ વેદ + ત્રણ સંજવલન |૧૧| ઉપશાંતમોહ | ૫૯ સંજ્વલન લોભ ૭૫ હવે ક્ષાયિકસમ્યક્તમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે– છે ક્ષાકિસભ્યત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે दंसणसत्तगअपढम-संघयणपणगविगलनव विणोहे । खइये इगसयमजये, जिणति विणु मोत्तुं नियुज्जोअं ॥७० ॥ दर्शनसप्तकाप्रथमसंहननपञ्चकविकलनवकानि विनौघे । क्षायिके एकशतमयते, जिनत्रिकं विना मुक्त्वा नीचोद्योतौ ॥७० ॥ ગાથાર્થ : ક્ષાયિકસમ્યક્નમાં દર્શનસપ્તક, અપ્રથમ પાંચ સંઘયણ અને વિકલેજિયનવક વિના ઓઘે - ૧૦૧..અવિરતે જિનત્રિક વિના ૯૮. અને નીચ+ ઉદ્યોત છોડીને.. (૭૦). વિવેચનઃ ક્ષાયિકસમ્યક્તમાર્ગણામાં ૧૨૨માંથી મિથ્યાત્વ, મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય, અનંતાનુબંધીચતુષ્ક, પહેલાં સિવાયનાં પાંચ સંઘયણ, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ આતપ - આ ૨૧ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૦૧ પ્રકૃતિનો ઉદય કહેવો.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy