SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ઉદયસ્વામિત્વ સં. ગુણઠાણું પુનરુદય | પ્રકૃતિઓ | ૭૩ અપ્રમત્ત ૮ | અપૂર્વકરણ અનુદય | વિચ્છેદ થીણદ્વિત્રિક+ આહારકદ્વિક–પ છેલ્લા ત્રણ સંઘયણ+ સમ્યક્વમોહ = ૪ હાસ્યપર્ક ત્રણવેદ |અનિવૃત્તિકરણ ૬૩ ૧૦ સૂક્ષ્મસંપરાય ૬૦ | આ પ્રમાણે કષાયમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું // હવે જે માર્ગણાઓમાં કર્મપ્રકૃતિનો ઉદય, કર્મસ્તવમાં કહેલ ઓઘ મુજબ જ સમજવાનો છે, તે બધી માર્ગણાઓમાં ગુણઠાણા પ્રમાણે *અતિદેશથી કર્મપ્રકૃતિનો ઉદય કહે છે – » મતિ-શ્રુતજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે (૪-૧૨) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન માર્ગણામાં અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણાથી લઈને ક્ષીણમોહ સુધીના ૯ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. આશય એ કે, અવિરતાદિ તે તે ગુણઠાણે કર્મસ્તવમાં જેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય કહ્યો, તેટલી જ કર્મપ્રકૃતિઓનો ઉદય અહીં પણ સમાનપણે કહેવો. $ વેદક સ ત્ત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે (૪-૧૭) વેદકસમ્યક્તમાર્ગણામાં અવિરતથી લઈને અપ્રમત્ત સુધીના ચાર ગુણઠાણે કર્મસ્તવમાં કહેલા ઓઘોદયની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. પૂર્વપક્ષ : કર્મસ્તવમાં તો ચોથે ગુણઠાણે ચારેય આનુપૂર્વીનો ઉદય કહ્યો છે, પણ અહીં તે કેવી રીતે ? કારણ, કાર્મગ્રંથિકમતે ક્ષયોપશમસમ્યક્તવાળા તિર્યંચ-મનુષ્યો નિયમા વૈમાનિકમાં જ ઉત્પન્ન થાય છે અને તેવા દેવ-નારકો * અહીં માત્ર “આ માર્ગણામાં આટલા ગુણઠાણા સુધી કર્મસ્તવ પ્રમાણે ઉદય કહેવો” એવો અતિદેશ જ કરાશે, બાકી કોઠા-ભાવનાદિનું નિરૂપણ કર્યસ્તવ મુજબ સમજવું.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy