SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ In ગુજરાતી વિવેચનાદિ સમન્વિતા पराघातमिश्रकुखगतिद्विकमपर्याप्ततिरश्च्येकाशीतिः । वैक्रियाष्टकतिर्यत्रिकापर्याप्तोनविकलेन्द्रियदशकहीनम् ॥१२॥ ગાથાર્થ તિર્યંચોને દેશવિરતિ ગુણઠાણે ૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય. લબ્ધપર્યાપ્તતિર્યંચમાં, તિર્યંચોને ઓઘથી કહેલ ૧૦૭માંથી આતપદ્ધિક, સ્ત્રીઅષ્ટક, પર્યાપ્ત, મધ્યાકૃતિચતુષ્ક, સંહનાનપંચક, પરાઘાતદ્રિક, મિશ્રઢિક અને વિહાયોગતિદ્રિક. એ ર૬ પ્રકૃતિઓ બાદ કરતાં ૮૧ કર્મપ્રકૃતિઓ ઉદયમાં હોય અને વૈક્રિયાષ્ટક, તિર્યચત્રિક, અપર્યાપ્તને છોડીને વિકલેન્દ્રિયદશક. એ ૨૦ પ્રકૃતિઓ છોડીને “મનુષ્યગતિમાર્ગણામાં ૧૦૨ પ્રકૃતિઓનો ઉદય હોય. (૧૧-૧૨) વિવેચનઃ લબ્ધપર્યાપ્ત તિર્યંચગતિમાં સામાન્યથી તિર્યંચગતિમાં ઓથે જે ૧૦૭ પ્રકૃતિઓ કહેવાઈ હતી, તેમાંથી આપ - ઉદ્યોત, સ્ત્રીઅષ્ટક(સ્ત્રીવેદ, પુરુષવેદ, સમચતુરસસંસ્થાન, સુભગ, સુસ્વર, આદેય, યશ, શુભવિહાયોગતિ) પર્યાપ્તનામ, મધ્યમ ૪ સંસ્થાન, પહેલા પ સંઘયણ, પરાઘાત - ઉચ્છવાસ, મિશ્રમોહનીય - સમ્યક્વમોહનીય, કુખગતિ - દુઃસ્વર... એમ કુલ ર૬ પ્રકૃતિઓ નીકાળીને ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ૮૧ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. હવ જે પ્રકૃતિઓનું વર્જન કર્યું છે, તેના કારણો વિચારાય છે – કારણગવેષણા જે 7 આતપનામકર્મનો ઉદય લબ્ધિપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોને જ હોય, લધ્યપર્યાપ્ત જીવોને નહીં. 28 ઉદ્યોતનામકર્મનો ઉદય પણ લબ્ધિપર્યાપ્ત જીવોને જ હોય છે, એટલે લધ્યપર્યાપ્ત જીવોને તેનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે.. હ9 ૧૩ મી ગાથામાં રહેલ “પુ દુસર્ચ = મનુષ્યતિમાં ૨૦૨' એ પદનું જોડાણ અહીં કરવાનું છે. * 'बादरपुढविकातितो पज्जत्तगो आतवणामाए उदीरगो।' - વર્મgo ચૂપ સ્તોત્ર શરૂ – ૩ીર | * 'उज्जोअणामाए पज्जत्ततिरिउत्ति ।' - कर्मप्र० चूर्णौ० १३ - उदीरणा० । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy