________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૧૪૦
પછી, સુસ્વર - દુઃસ્વર નામકર્મનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી અને ઉચ્છવાસ નામકર્મનો ઉદય થાસોચ્છવાસપર્યાપ્તિ પછી થાય છે. એટલે અહીં આ ૧૩ પ્રકૃતિઓનું વર્જન કર્યું..
* અસંજ્ઞી મનુષ્યો નિયમા વધ્યપર્યાપ્ત જ હોય છે અને લબ્ધપર્યાપ્ત જીવોને પહેલું ગુણઠાણું જ હોવાથી અસંજ્ઞીમનુષ્યોને સાસ્વાદનગુણઠાણું ન સંભવે.. એટલે અહીં મનુષ્યપ્રાયોગ્ય મનુષ્યત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો..
% અસંજ્ઞીમાર્ગણામાં ઉદયચંત્ર છે સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ |
વિચ્છેદ ઓઘથી ૧૦૮ | વૈક્રિયાષ્ટક + ઉચ્ચગોત્રાદિ ૬ = ૧૪ મિથ્યાત્વ ૧૦૮ ઓઘની જેમ
મિથ્યાત્વ+નિદ્રાપંચક+સૂક્ષ્મપંચક+મનુષ્યત્રિક+ પરાઘાતદ્ધિક+કુખગતિદ્ધિક-સુસ્વર-સુખગતિ ૨૦
૨
]
સાસ્વાદન
૮૮
| આ પ્રમાણે સંજ્ઞીમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું
નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org