SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ઉદયસ્વામિત્વ તિર્યંચમાં પદ્મવેશ્યા લઈને ઉત્પન્ન થાય નહીં અને તેથી પબલેશ્યામાર્ગણામાં ચોથે ગુણઠાણે તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવી શકે નહીં. પદ્મલેશ્યામાર્ગણામાં ઉદયયંત્ર છે | સં| ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | | વિચ્છેદ ઓઘથી |૧૦૯ નરકત્રિક વિકલેન્દ્રિયનવક || પુનરુદય | જિનનામ=૧૩ સાસ્વાદન[ ૧૦૪ મિશ્ર ૯૮ ૧ | મિથ્યાત્વ | ૧૦૫ | આહારદ્ધિક+ મિશ્રદ્ધિક=૪ મિથ્યાત્વ દેવાનુપૂર્વી | અનંતા ૪+તિર્યંચાનુપૂર્વી=પ | મિશ્રમોટ મનુષ્યાનુપૂર્વી | ૪ | અવિરત | ૧૦૦ મિશ્રમોહનીય બે આનુo સમ્યક્વમો૦ પ | દેશવિરત |૮૭ દેવત્રિકવૈક્રિયદ્ધિક+ મનુષ્યાનુપૂર્વી + દુર્ભગસપ્તક = ૧૩ ૬ | પ્રમત્ત [૮૧ | ઓઘની જેમ આહારદ્ધિક અપ્રમત્ત ૭િ૬ | ઓઘની જેમ આ પ્રમાણે પદ્મલેશ્યામાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે શુક્લલેશ્યામાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે – $ શુક્લલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે શુક્લલેશ્યામાર્ગણામાં ૧૨૨માંથી નરકત્રિક, વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને તિર્યંચાનુપૂર્વી - આ ૧૩ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. » હેતુગવેષણા % 7 શુક્લલેશ્યા લબ્ધિપર્યાપ્ત - સંજ્ઞીપંચેન્દ્રિય એવા તિર્યંચ, મનુષ્ય અને પુછા, જો.! વારિ સેસનો પં., . – દા નાવ તેo II” – પ્રાપનાહૂત્રમ્ (ન્દ્ર-૨૭, ૩દ્દે ૬, સૂ૦ ૨૨૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy