________________
૧૨૮
ઉદયસ્વામિત્વ
તિર્યંચમાં પદ્મવેશ્યા લઈને ઉત્પન્ન થાય નહીં અને તેથી પબલેશ્યામાર્ગણામાં ચોથે ગુણઠાણે તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવી શકે નહીં.
પદ્મલેશ્યામાર્ગણામાં ઉદયયંત્ર છે | સં| ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | | વિચ્છેદ ઓઘથી |૧૦૯
નરકત્રિક વિકલેન્દ્રિયનવક
|| પુનરુદય |
જિનનામ=૧૩
સાસ્વાદન[ ૧૦૪
મિશ્ર
૯૮
૧ | મિથ્યાત્વ | ૧૦૫ | આહારદ્ધિક+
મિશ્રદ્ધિક=૪
મિથ્યાત્વ દેવાનુપૂર્વી | અનંતા ૪+તિર્યંચાનુપૂર્વી=પ | મિશ્રમોટ
મનુષ્યાનુપૂર્વી | ૪ | અવિરત | ૧૦૦
મિશ્રમોહનીય
બે આનુo
સમ્યક્વમો૦ પ | દેશવિરત |૮૭
દેવત્રિકવૈક્રિયદ્ધિક+ મનુષ્યાનુપૂર્વી +
દુર્ભગસપ્તક = ૧૩ ૬ | પ્રમત્ત [૮૧ |
ઓઘની જેમ આહારદ્ધિક અપ્રમત્ત ૭િ૬
| ઓઘની જેમ આ પ્રમાણે પદ્મલેશ્યામાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે શુક્લલેશ્યામાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે –
$ શુક્લલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે શુક્લલેશ્યામાર્ગણામાં ૧૨૨માંથી નરકત્રિક, વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને તિર્યંચાનુપૂર્વી - આ ૧૩ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
» હેતુગવેષણા % 7 શુક્લલેશ્યા લબ્ધિપર્યાપ્ત - સંજ્ઞીપંચેન્દ્રિય એવા તિર્યંચ, મનુષ્ય અને પુછા, જો.! વારિ સેસનો પં., . – દા નાવ તેo II” – પ્રાપનાહૂત્રમ્ (ન્દ્ર-૨૭, ૩દ્દે ૬, સૂ૦ ૨૨૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org