________________
૫૬.
ઉદયસ્વામિત્વ
* 74 આહારકશરીરવાળાને ઔદારિકનામકર્મનો ઉદય નથી હોતો, એટલે જ કમ્મપયડી વગેરે ગ્રંથોમાં આહારકશરીરવાળા જીવોને ઔદારિકનામકર્મના અનુદીરક કહ્યા છે. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં આહારકદ્રિકનો ઉદયવિચ્છેદ ઉચિત જ છે.
k મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વીનો ઉદય અપર્યાપ્તાવસ્થામાં - વિગ્રહગતિમાં જ હોય છે અને ત્યારે ઔદારિકશરીર હોતું નથી, કારણ કે તે વખતે કાશ્મણ શરીર જ મનાયું છે.
k અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યોને જ હોય છે અને તેવા લબ્ધપર્યાપ્ત જીવોને ઔદારિકશરીર હોતું નથી, માત્ર કાર્પણ અને
દારિકમિશ્ર - આ બે શરીર જ તેઓને મનાયા છે. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં અપર્યાપ્ત નામકર્મનું વર્જન ઉચિત જ છે..
કેટલાક આચાર્યોના મતે શરીરપર્યાપ્તિ પછી તરત જ ઔદારિકકાયયોગ મનાયો છે. એટલે તે લોકોના મતે લબ્ધપર્યાપ્ત જીવોને પણ શરીરપર્યાપ્તિ પછી ઔદારિકકાયયોગ સંભવે છે, તેથી તેમના મતે અપર્યાપ્ત નામકર્મનો પણ ઉદય ઘટાડવો..
“ “માદારનતિરિયા' રૂતિ - ૩Mદીરાં પડદો કૌર, મીહીર ને પરિતા तत्थवि 'सरीरदुगवेदए पमोत्तूणं' तत्थ वेउव्वियआहारसरीरवेदगे मोत्तूणं 'ओरालाए'त्ति उरालियसरीरणामाए सव्वे उदीरगा।" -कर्मप्रकृतिचूर्णिः उदीर० श्लो०७ । “કાહારી ૩ત્તરતનુ નાતિરિતધ્યેય મોજૂM I ૩ીરતી ફરતેં... // ૭ ”
- પઝાદે વીરVTo I "आहारकशरीरिणः ...वैक्रियशरीरिणो देवान् नारकांश्च नरतिरश्चोऽपि तद्वेदकान् प्रमुच्य शेषाः सर्वेऽपि जीवा एकद्वित्रिचतुष्पञ्चेन्द्रिया औदारिकम् ।" - पञ्चसङ्ग्रहवृत्त्याम् उदीरणा० ।
* जोगा छसु अप्पज्जत्तएसु कम्मइगउरलमिस्सा दो ।' -बृहत्षडशीतिः श्लो० ७ । __'कार्मणौदारिकमिश्रकाययौगौ द्वौ ...षट्स्वपर्याप्तकेषु ...तत्र विग्रह-गतावनाहारकस्य यथासम्भवमेकद्वित्रिसमयान् यावत्कार्मणकाययोगः, तदन्यत्रौदारिकमिश्रकाययोगः ।'
- પતિ -હામિદ્રયમ્ સ્નો૭T 'लद्धिए करणेण य अपज्जत्तगाणं सव्वेसि ओरालियमिस्सकायजोगो चेव ।'
-વસ્થીતવૂu (સ્તો. ૭) સેટ ‘વિંતિ સંપન્નત્તાન વિ તyપન્ના ડું મોરાd I' - પ્રવ્યપ શીત શ્લો૦ ૭ આ મતનું વિસ્તારથી નિરૂપણ, આગળ ઔદારિકમિશ્નકાયયોગના નિરૂપણ વખતે કરાશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org