SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 65 ઉદયસ્વામિત્વ (૬ ૭] અપ્રમત્ત જ નપુંસકવેદમાર્ગણામાં ઉદચયંત્ર સ. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ | | પુનરુદય | ઓઘથી ૧૧૬ દેવત્રિક+સ્ત્રી-પુરુષવેદ+ જિનનામ = ૬ મિથ્યાત્વ ૧૧૨ આહારકદ્ધિક મિશ્રદ્ધિક |સાસ્વાદન |૧૦૬ |નરકાનુપૂર્વી | સૂક્ષ્મચતુષ્ક+મિથ્યાત્વ ૩ મિશ્ર અનંતા૦૪-વિકલેન્દ્રિયપંચક + મિશ્રમોહ ' મનુષ્યાનુપૂર્વી + | તિર્યંચાનુપૂર્વી = ૧૧ અવિરત મિશ્રમોહનીય સમ્યક્વમો નિરકાનુપૂર્વી ૫ દેશવિરત ૮૫ ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ ૬ |પ્રમત્ત ૭૯ ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ ७४ ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ | અપૂર્વકરણ |૭૦ – ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ ૯| અનિવૃત્તિકરણ ૬૪ ઓઘમાંથી સ્ત્રી-પુરુષવેદ અહીં પ્રસંગને અનુરૂપ અવેદીમાર્ગણામાં પણ કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે પણ જોઈ લઈએ– છે અવેદીમાગણામાં ઉદયસ્વામિત્વ શું અવેદીમાર્ગણામાં, અનિવૃત્તિકરણગુણઠાણે કર્મસ્તવમાં જે ૬૬ કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તેમાંથી ત્રણ વેદને છોડીને અને જિનનામકર્મને ઉમેરીને ઓધે - ૬૪ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૯) ૬૪માંથી જિનનામકર્મને છોડીને અનિવૃત્તિકરણે - ૬૩ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ત્યારબાદ ૬૩માંથી યથાક્રમ સંજવલન ક્રોધ, માન, માયાનો વિચ્છેદ થવાથી અનુક્રમે ૬૨-૬૧-૬૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૧૦-૧૪) બાકીના સૂરંપરાયગુણઠાણાથી લઈને અયોગગુણઠાણા સુધીના પાંચ ગુણઠાણે, કર્મસ્તવમાં કહેલ ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy