SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ ઉદયસ્વામિત્વ દેિશવિરત ૮૫. ૬ પ્રમત્ત ૭૪ સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ પુનરુદય ૨ |સાસ્વાદન [૧૦૨ | મિથ્યાત્વ ૩|મિશ્ર ૯૬ અનંતા૦ ૪+ત્રણ મિશ્રમો આનુપૂર્વા=૭ |૪|અવિરત મિશ્રમોહનીય સમ્યક્વમો ઓઘમાંથી પુરુષ + નપુંસકવેદ ઓઘમાંથી પુરુષ | નપુંસકવેદ+આહારકદ્ધિક ૭] અપ્રમત્ત ઓઘમાંથી પુરુષ + નપુંસકવેદ ૮ | અપૂર્વકરણ | ૭૦ ઓઘમાંથી પુરુષ + નપુંસકવેદ ૯ | અનિવૃત્તિકરણ ૬૪ ઓઘમાંથી પુરુષ + નપુંસકવેદ આ પ્રમાણે સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વને જણાવીને, હવે નપુંસકવેદમાર્ગણામાં કહે છે– ૪ નપુંસકવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ નપુંસકવેદમાર્ગણામાં ૧૨૨માંથી દેવત્રિક, સ્ત્રી-પુરુષવેદ અને જિનનામ - આ ૬ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૧૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના : 7 દેવોને સ્ત્રી-પુરુષવેદ જ હોય છે, નપુંસકવેદ નહીં. એટલે અહીં દેવગતિપ્રાયોગ્ય દેવત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો. પ્રસ્તુતમાં નપુંસકવેદની વાત ચાલી રહી છે અને તે વેદના ઉદયવાળાને બાકીના બે વેદનો ઉદય ન હોય.. 26 જિનનામકર્મનો ઉદય તેરમે-ચૌદમે ગુણઠાણે થાય છે અને ત્યારે કોઈપણ વેદનો ઉદય સંભવતો નથી. એટલે અહીં જિનનામકર્મનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.. (૧) ૧૧૬માંથી મિથ્યાત્વગુણઠાણે - ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy