________________
૮૯
ઉદયસ્વામિત્વ
દેિશવિરત
૮૫.
૬ પ્રમત્ત
૭૪
સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ
પુનરુદય ૨ |સાસ્વાદન [૧૦૨
| મિથ્યાત્વ ૩|મિશ્ર ૯૬ અનંતા૦ ૪+ત્રણ
મિશ્રમો
આનુપૂર્વા=૭ |૪|અવિરત
મિશ્રમોહનીય
સમ્યક્વમો ઓઘમાંથી પુરુષ + નપુંસકવેદ
ઓઘમાંથી પુરુષ
| નપુંસકવેદ+આહારકદ્ધિક ૭] અપ્રમત્ત
ઓઘમાંથી પુરુષ +
નપુંસકવેદ ૮ | અપૂર્વકરણ | ૭૦
ઓઘમાંથી પુરુષ +
નપુંસકવેદ ૯ | અનિવૃત્તિકરણ ૬૪
ઓઘમાંથી પુરુષ +
નપુંસકવેદ આ પ્રમાણે સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વને જણાવીને, હવે નપુંસકવેદમાર્ગણામાં કહે છે–
૪ નપુંસકવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ નપુંસકવેદમાર્ગણામાં ૧૨૨માંથી દેવત્રિક, સ્ત્રી-પુરુષવેદ અને જિનનામ - આ ૬ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૧૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના :
7 દેવોને સ્ત્રી-પુરુષવેદ જ હોય છે, નપુંસકવેદ નહીં. એટલે અહીં દેવગતિપ્રાયોગ્ય દેવત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો.
પ્રસ્તુતમાં નપુંસકવેદની વાત ચાલી રહી છે અને તે વેદના ઉદયવાળાને બાકીના બે વેદનો ઉદય ન હોય..
26 જિનનામકર્મનો ઉદય તેરમે-ચૌદમે ગુણઠાણે થાય છે અને ત્યારે કોઈપણ વેદનો ઉદય સંભવતો નથી. એટલે અહીં જિનનામકર્મનો પણ ઉદયવિચ્છેદ કહ્યો..
(૧) ૧૧૬માંથી મિથ્યાત્વગુણઠાણે - ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org