SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૧૧ ચારિત્રમાર્ગણા ચારિત્રમાર્ગણામાં સામાયિકમાર્ગણા - છેદોપસ્થાપનીયમાર્ગણા + સૂક્ષ્મસંપાયમાર્ગણા + યથાખ્યાતમાર્ગણા + દેશવિરતિમાર્ગણા + અવિરતિમાર્ગણા - આ બધી માર્ગણાઓમાં કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તેનું સ્વરૂપ પૂર્વે જ જણાવી દીધું છે. તેનો કોઠો આ પ્રમાણે– છે સામાચિકાદિ માર્ગણામાં ઉદયયંત્ર છું માર્ગણા | ગુણઠાણું | પ્રવૃતિઓ વિશેષ વાત સામાયિક +| ઓઘથી | ૮૧ | કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ છેદોપ૬-૯ આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું સ્થાપનીય સૂક્ષ્મ | ઓઘથી | ૨૦ | કર્મસ્તવમાં સૂક્ષ્મસંપરા ગુણઠાણે કહેલ ૬૦ સંપરાય ઓઘની જેમ યથાખ્યાત ઓઘથી | ૬૦ | | ઉપશાન્તમોગુણઠાણે કહેલ પ૯ + જિનનામ = ૬૦ ૧૧-૧૪ આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું | દેશવિરતિ | ઓઘથી | ૮૭ | કર્મસ્તવમાં દેશવિરતગુણઠાણે કહેલ ૮૭ | ૫ | ઓઘની જેમ અવિરતિ | ઓઘથી | ૧૧૯ | મિથ્યાત્વગુણઠાણે કહેલ ૧૧૭ મિશ્રદ્ધિક = ૧૧૯ | ૧-૪ આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું હવે પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે ૧૦ છે. પરિહારવિશુદ્ધિમાગણામાં ઉદયરવામિત્વ શું પરિહારવિશુદ્ધિમાર્ગણામાં, કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે જે ૮૧ પ્રકૃતિઓનો ઉદય કહ્યો, તેમાંથી આહારદ્ધિક, છેલ્લાં ત્રણ સંઘયણ, સ્ત્રીવેદ, ઋષભનારાચ અને નારાચ - આ ૮ પ્રકૃતિઓને છોડીને ઓશે અને પ્રમત્તગુણઠાણે ૭૩ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy