SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૪૯ યોગમાણા હવે યોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા, સૌ પ્રથમ મનોયોગમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે $ મનોયોગમાર્ગણામાં ઉદયરવામિત્વ છે મનોયોગમાર્ગણામાં ૧૨માંથી વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને ચાર આનુપૂર્વી – આ ૧૩ પ્રકૃતિઓને છોડીને ઓલ્વે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય હોય છે. $ હેતુવિચાર # 7 વિકસેન્દ્રિયત્રિકનો ઉદય વિકસેન્દ્રિયોને હોય અને એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ - આ પ્રકૃતિનો ઉદય એકેન્દ્રિયોને હોય, પણ એકેન્દ્રિય-વિકસેન્દ્રિયોને મનોયોગ હોતો નથી, એટલે એકેન્દ્રિય-વિકસેન્દ્રિય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. 2 અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધપર્યાપ્ત જીવોને જ હોય છે અને તેઓને મનોયોગ ન હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. 7 ચાર આનુપૂર્વીનો ઉદય અપર્યાપ્તાવસ્થામાં - વિગ્રહગતિમાં હોય છે, અને ત્યાં મનોયોગ હોતો નથી, કારણ કે મનપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પર્યાપ્તઅવસ્થામાં જ તેનું અસ્તિત્વ મનાયું છે. એટલે મનોયોગમાર્ગણામાં ચાર આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો. પ્રશ્ન : એકેન્દ્રિયોમાં પણ આહારાદિની અભિલાષા તો કહી છે જ. તો તેઓને મનોયોગ કેમ ન હોય ? (અને હોય, તો અહીં સ્થાવરપ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો પણ ઉદય કેમ ન હોય ?) ઉત્તરઃ સાંભળો, દીર્ઘકાલીન, સંપ્રધારણરૂપ (=વિચારણારૂપ) સંજ્ઞા જેમને * ‘તયોરપતવસ્થાવાં પવિત, મનોયો વાક્યો સામયિકોટ્રોપસ્થાપનર્વनमनःपर्यायज्ञानानां च तस्यामवस्थायामसम्भवात् ।' - नव्यषडशीतिवृत्तिः (श्लो० २८ -वृत्तौ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy