________________
ઉદયસ્વામિત્વ
૧૦૭
૧૦૩
(
૬ પ્રમત્ત
(
% પુરુષવેદમાર્ગણામાં ઉદયયંત્ર છે. સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદાય | વિચ્છેદ
પુનરુદય ઓઘથી
નરકત્રિક+વિકસેન્દ્રિયનવક+
સ્ત્રી-નપુંસકવેદ +
જિનનામ= ૧પ Tમિથ્યાત્વ
આહારકદ્ધિક
| મિશ્રદ્ધિક ૨ | સાસ્વાદન ૧૦૨ – મિથ્યાત્વ |૩| મિશ્ર
ત્રણ અનંતાનુબંધી-૪ મિશ્રમોહનીય
| આનુપૂર્વી ૪]અવિરત ૯૯
મિશ્રમોહનીય
ત્રણ આનુપૂર્વી
સમ્યક્વમો |દેશવિરત
| કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસકસ્ત્રીવેદ કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસક+સ્ત્રીવેદ કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી
નપુંસક+સ્ત્રીવેદ અપૂર્વકરણ |૭૦
કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી
નપુંસકસ્ત્રીવેદ ૯ અનિવૃત્તિકરણ ૬૪
| કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી
નપુંસકસ્ત્રીવેદ આ પ્રમાણે પુરુષવેદમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે સ્ત્રીવેદમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે–
છે સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે. સ્ત્રીવેદમાર્ગણામાં પુરુષવેદની જેમ જ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો, પણ પુરુષવેદના સ્થાને સ્ત્રીવેદનો ઉદય કહેવો. કારણ કે અહીં સ્ત્રીવેદમાર્ગણા પ્રસ્તુત છે.
વળી, બીજી વિશેષતા એ કે, પુરુષવેદમાર્ગણામાં ઓધે અને પ્રમત્તગુણઠાણે આહારકદ્વિકનો પણ ઉદય કહ્યો હતો, પરંતુ અહીં તે ન કહેવો.
તેનું કારણ એ કે, આહારકદ્ધિકનો ઉદય ચૌદ પૂર્વધરોને હોય છે અને સ્ત્રીઓ ને ચૌદપૂર્વનું જ્ઞાન ન હોવાથી આહારકદ્ધિકનો ઉદય તેમને ન હોય. એટલે
૭ | અપ્રમત્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org