SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયસ્વામિત્વ ૧૦૭ ૧૦૩ ( ૬ પ્રમત્ત ( % પુરુષવેદમાર્ગણામાં ઉદયયંત્ર છે. સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદાય | વિચ્છેદ પુનરુદય ઓઘથી નરકત્રિક+વિકસેન્દ્રિયનવક+ સ્ત્રી-નપુંસકવેદ + જિનનામ= ૧પ Tમિથ્યાત્વ આહારકદ્ધિક | મિશ્રદ્ધિક ૨ | સાસ્વાદન ૧૦૨ – મિથ્યાત્વ |૩| મિશ્ર ત્રણ અનંતાનુબંધી-૪ મિશ્રમોહનીય | આનુપૂર્વી ૪]અવિરત ૯૯ મિશ્રમોહનીય ત્રણ આનુપૂર્વી સમ્યક્વમો |દેશવિરત | કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસકસ્ત્રીવેદ કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસક+સ્ત્રીવેદ કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસક+સ્ત્રીવેદ અપૂર્વકરણ |૭૦ કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસકસ્ત્રીવેદ ૯ અનિવૃત્તિકરણ ૬૪ | કર્મસ્તવમાં કહેલ ઓઘમાંથી નપુંસકસ્ત્રીવેદ આ પ્રમાણે પુરુષવેદમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે સ્ત્રીવેદમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે– છે સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે. સ્ત્રીવેદમાર્ગણામાં પુરુષવેદની જેમ જ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો, પણ પુરુષવેદના સ્થાને સ્ત્રીવેદનો ઉદય કહેવો. કારણ કે અહીં સ્ત્રીવેદમાર્ગણા પ્રસ્તુત છે. વળી, બીજી વિશેષતા એ કે, પુરુષવેદમાર્ગણામાં ઓધે અને પ્રમત્તગુણઠાણે આહારકદ્વિકનો પણ ઉદય કહ્યો હતો, પરંતુ અહીં તે ન કહેવો. તેનું કારણ એ કે, આહારકદ્ધિકનો ઉદય ચૌદ પૂર્વધરોને હોય છે અને સ્ત્રીઓ ને ચૌદપૂર્વનું જ્ઞાન ન હોવાથી આહારકદ્ધિકનો ઉદય તેમને ન હોય. એટલે ૭ | અપ્રમત્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy