SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિતા ૫૩ જ કારણવિચાર છે 24 એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ – એ પાંચ પ્રકૃતિનો ઉદય એકેન્દ્રિયોને જ હોય છે અને એકેન્દ્રિયોને વચનયોગ તો હોતો નથી, કારણ કે તેઓ ચાર પર્યાપ્તિ જ પૂર્ણ કરે છે, પાંચમી ભાષાપર્યાપ્તિ નહીં. . - લધ્યપર્યાપ્ત જીવોને પણ વચનયોગ હોતો નથી, એટલે અપર્યાપ્ત નામકર્મનો પણ અહીં ઉદયવિચ્છેદ કહ્યો. પ્રશ્ન : સુસ્વર-દુઃસ્વર નામકર્મનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી તરત થઈ શકે છે, એવું કર્મપ્રકૃતિ વગેરેમાં કહ્યું છે. તો લબ્ધપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વચનયોગ કેમ ન હોય ? ઉત્તર : જુઓ; ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત થયા પછી પણ લબ્ધિપર્યાપ્તાને જ વચનયોગ હોય છે, લધ્યપર્યાપ્તાને નહીં તેમાં તથાસ્વભાવ એ જ હેતુ છે... એટલે જ કાર્મગ્રંથિકોએ વચનયોગ-માર્ગણામાં પાંચ જીવસ્થાનકો જ લીધા... | વિવેચન : જેમ ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થવા છતાં લબ્ધિ-અપર્યાપ્તાને ચક્ષુદર્શન નથી. તેમ ભાષાપર્યાપ્તિ પૂર્ણ થવા છતાં વચનયોગ નથી (અલ્પાયુષ્યના કારણે વચનનો વ્યાપાર ન હોય...) એટલે જ સુસ્વર-દુઃસ્વરનો ઉદય લબ્ધિઅપર્યાપ્તાને ન હોય, એવું પૂર્વે કહ્યું હતું. આ વિશે બીજી પણ યુક્તિઓ આગમને બાધ ન આવે એ રીતે સમજવી.. * ચાર આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે અને ત્યાં વચનયોગ હોતો નથી, કારણ કે પર્યાપ્ત-અવસ્થામાં જ વચનયોગ હોય છે. એટલે વચનયોગમાર્ગણામાં એ ચારેનો ઉદયવિચ્છેદ કહ્યો. (૧) ૧૧૨માંથી જિનનામ, આહારદ્ધિક અને મિશ્રદ્ધિક - એ પાંચ પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણઠાણે - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (આ પાંચે પ્રકૃતિનો * 'सुस्सरणामाए सगलतिरियणरउत्तरतणुदेवभोगभोमाय भासापज्जत्तीए पज्जत्तगा एते સલ્વે ૩ીરા ....કુસરમાણ વિ.....માસાપન્નરી પન્ના ડીસા !' –પ્રતિવૂળ: (ઉદ્દીરા બ્લો. ૨૪) I * 'विगलतिअसन्निसन्नी, पज्जत्ता पंच होंति वइजोगे।' - बृहत्षडशीतिः श्लो० २० 'बेइंदिया तेइंदिया चरिंदिया एए विगला असन्निपंचेदिया सन्निपंचिंदियाय पज्जत्ता पंच जीवट्ठाणा वइजोगे हुंति ।' -बृहत्षडशीतिः रामदेवगणिवृत्तिः। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy