Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006446/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ SHRI PART : 01 શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ SUTRA ભાગ– ૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ India YYYYYYYYYYYYYYN जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया प्रमेयबोधिन्याख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् ॥श्री-प्रज्ञापनासूत्रम्॥ (प्रथमो भागः) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः OYOYO प्रकाशकः Y पालनपुरनिवासि-श्रेष्ठिश्रीअमुलखचंद मलुकचंदभाई कोठारी प्रदत्त-द्रव्यसाहाय्येन अ. भा० श्वे० स्था. जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथम-आवृत्तिः प्रति १२०० वीर-संवत् २५०० विक्रम संवत् . २०३० ईसवीसन् १९७४ YOYO मूल्यम्-रू० ३५-०० METROOTOR CHARITTER Page #5 -------------------------------------------------------------------------- ________________ D.. . મળવાનું ઠેકાણું : શ્રી અ. ભા. ખે, સ્થાનકવાસી જૈનશાદ્ધિાર સમિતિ, है. गडिया या २३, २२०४८, (सौराष्ट्र) Publishe Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, Indla. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः। उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोह्ययं निरवधिर्विपुला च पृथ्वी ॥१॥ 卐 हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये। जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्त्व इससे पायगा । है काल निरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥१॥ भूयः ३. उ4-०० પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સંવત્ ૨૫૦૦ વિકમ સંવત ૨૦૩૦ ઇસવીસન્ ૧૯૭૪ मुद्र: મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रात:काल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें त तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए । उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ प्रज्ञापनासूत्र १ ठी विषयानुभशिष्ठा अनु. विषय पाना नं. ७५ १ भंगायराग २ प्रज्ञापना ठा स्व३५ 3 भंगलायरा हा प्रयोन हिजलाना ४ श्री महावीर स्वाभी ठो वंहन छा छारा हिजलाना ५ प्रज्ञापना हे अध्ययन व भेडा नि३पारा ६ मधव प्रज्ञापना ठा नि३पारा ७ अ३प अव व ३५ अश्व प्रज्ञापना ठा नि३पा ८ व और वर्श ठा परस्पर सःवेध ठा नि३पारा ८ ३पी मशव प्रज्ञापना । स्व३५ हा निसपाया १० व प्रज्ञापना स्व३प नि३पाया। ११ पृथ्वीष्ठाय अप्० ते6० वायु० वनस्पति उमेछा स्व३५ नि३परा १२ सभेवनस्पतिष्ठाय ठा नि३पारा १3 साधारण शरीर आघ्र वनस्पतिष्ठाय ठा निसपा १४ संगीनर्देश पूर्व अनंत छवों छा नि३पारा १५ जी ही अवस्था छा व साधारराव हे लक्षात ठा नि३पाया १६ जेन्द्री से पंयेन्द्री पंर्यत छवों छा नि३पा १७ मे सहित नारछो सयर स्थलयर-परिसर्प जेयर पंयेन्द्रिय ठा नि३पारा १८ ले सहित भनुष्य ठा स्व३५ व धर्मभूमि छे भनुष्यों छा वर्शन १८ देश मे से आर्याहिता वर्शन व भेट सहित दर्शनार्थ ठा नि३पा २० भेट सहित वीतराग हर्शन० व यारित्र हे स्व३५ ला नि३पाया २१ मे सहित हेव ठे स्व३प छा नि३पारा २२ पृथ्वीठाय अप्ठाय वायुष्ठाय तेस्ठाय आहर वायु व वनस्पतिष्ठाय ठेस्व३५ ठा नि३पारा २३ जेन्द्रियाटिछावों छा नि३पारा २४ नारठी स्थानो ठा नि३पारा २५ तीर्थंय पंयेन्द्रीय डे स्थानों छा नि३पारा ૮પ ૧૦૧ ૧૦૬ ૧૦૯ ૧૧૭ ૧૨૨ ૧૪૨ ૧પ૧ ૧૬૫ ૧૭૯ ૧૮૬ ૨૦૨ २०४ २१८ Page #12 -------------------------------------------------------------------------- ________________ २६ मनुष्य व लवनपति असुरडुभारों के हेवों स्थानों नि३पा २७ नागभार व सुर्वभार देवों के स्थान प्रावर्शन २८ व्यानव्यंतर हेव व पिशायाहि व्यंतर भती हे हेवों से स्थानों वन २८ ४योतिष् हेवों ऐ स्थान डा नि३पा ३० वैभानीदेव व सौधर्मदेव शानहेवों से स्थानों का नि३पा महेव लोड से ग्रैवेयाहि हेवों के स्थानों का वर्षानि ३२ सिद्धों के स्थान प्रा निपा ३१ || AHTA || २२० २४० ૨૫૬ २७४ २७८ ૨૯૬ ३१७ Page #13 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ મંગલાચરણ ૧ જેએ કેવલ જ્ઞાનવાળા છે, લેાક અને અલેાકને પ્રકાશિત કરનારા છે, જેમનાં બધાં પ્રયાજના સિદ્ધ થઈ ચૂકયાં છે અને જે સિદ્ધાર્થ નામના રાજાના પુત્ર છે. એવા શ્રી સિદ્ધા ભગવાન મહાવીર સદા વિજયવન્ત હૈ।, ૨-૩ જ્ઞાન અને ક્રિયાના આરાધક એકવીસ વર્ષ સુધી એ એ ઉપવાસે પારણા કરવાવાળા, અત્યન્ત શુદ્ધ ક્રિયાવાળા, કઠણ પરીષહેા અને ઉપસને સહન કરવાવાળા, પોતાની ઉત્કૃષ્ટ ક્રિયાથી જૈન શાસનને દિપાવવાવાળા, ભવ્ય, તેમજ શાસનની ધુંસરીને ધારણ કરવાવાળા મુનિવર અર્થાત્ આચાર્ય શ્રી હુકમચન્દ્રજી મહારાજ યવન્ત હા. ૪ તત્ત્વમાં નિષ્ણાત, જ્ઞાનસંપન્ન, ષટ્કાયના પ્રતિપાલક, બ્રહ્મચર્યની નવ વાડાને ધારણ કરવાવાળા, શુચુિક્ત ૫ અગીયાર અંગ, જે ગણિપિટક અર્થાત્ આચાર્યની પેટી કહેવાય છે તેને ધારણ કરનાર તેમજ જ્ઞાન અને ક્રિયાની વિશુદ્ધિથી પોતાના આત્મા રૂપી કાંચનને શુદ્ધ કરવાવાળા - વૈરાગ્યના તેજથી તેજસ્વી આત્માવાળા, દીક્ષા અને શિક્ષામાં તત્પર એવા શ્રી શિવલાલજી આચાર્ય શ્રી હુકુમચન્દ્રજી મહારાજના પટ્ટ પર બિરાજ્યા. ૭ જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, દયા વૈરાગ્ય રૂપ ક્રિયાઓના તથા સત્ય, ચારિત્ર, અને શ્રમણ ધર્મના સદા ઉદય કરનાર. ૮ પાખંડના માનનું મન કરનાર આચાય શિવલાલજીના પટ્ટપર મિરાજમાન આચાર્ય ઉદય સાગર મહારાજ સદા બિરાજમાન થાવ. (દીપ્તિમાન થાવ, યવન્ત થાવ.) ૯-૧૦ જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન, ક્રિયાના ઉદ્ધારક, નિષ્ઠાવાળા સ્યાદુંવાદના મતે જાણવાવાળા, તત્ત્વ, અતત્ત્વ રૂપ પદાર્થને જાણવાવાળા નીર-ક્ષીર (દૂધ પાણીને) જુદા પાડવામાં હંસ સરખા અને ગચ્છના શાસનમા સુધારો કરનાર આચાર્ય શ્રી ચેાથમલજી મહારાજ ઉદયસાગરજી મ.ના પ ઉપર બિરાજમાન થયા. ૧૧ પૂર્ણ વૈરાગ્યના કારણે દિવ્ય આત્માવાળા, દીનદુઃખી જનાના ઉદ્ધાર કરવામાં ઘુરન્ધર, દિગન્તરામાં પ્રખ્યાત, આગમાના વિષયમાં મહુશ્રુત. ૧૨ શ્રી ચેાથમલજીના પદપર બિરાજમાન, સદાચાર અને સદ્ વિચારથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ યુક્ત તથા ધર્મ પરાયણ શ્રી લાલજી મહાત્ આચાર્ય થયા. ૧૩ સ્યાદ્વાદ સિદ્ધાન્તના વારિધિ (સમુદ્ર) વ્યાખ્યાતાઓમાં શિરામણિ, અત્યન્ત ઉદાર, ઉત્તમ અતિશયેાથી શોભાયમાન થવાવાળા ૧૪ થલીદેશના ઉદ્ધારક અર્થાત્ થલીપ્રદેશમાં સર્દૂ ધર્મના બીજ રોપવાવાળા, શાસનનાપ્રભાવક, યુગપ્રધાનવક્તા અર્થાત્ પોતાના માર્મિક પ્રવચના દ્વારા નવીનયુગનું નિર્માણ કરવાવાળા, મહાન આચાર્ય શ્રી જવાહરલાલજી મહારાજ શ્રી લાલાજી મ.ની પાટ પર સુગેાભિત થયા. ૧૫ તેમના શિષ્ય મુનિત્રતાના આરાધક હું ઘાસીલાલ મુનિ નમ્રતાપૂર્વક પ્રમેયોાધિની નામક પ્રજ્ઞાપના સૂત્રની ટીકાનું નિર્માણ કરી રહ્યો છું. પ્રજ્ઞાપના કા સ્વરૂપ નેતિ' રૂચાર્િ પ્રજ્ઞાપના શબ્દના અર્થ શે છે? સમાધાન જેના મારફતે જીવ અજીવ આદિ તત્વ પ્રક રૂપે જણાવવામાં આવે તેને પ્રજ્ઞાપના કહે છે. અહીં આ પ્રકના અભિપ્રાય છે સમસ્ત કુતીથિકાના નેતા જેની પ્રરૂપણા કરવામાં અસમર્થ છે અને જે પ્રરૂપણા વસ્તુ સ્વરૂપને યથાર્થ રૂપે પ્રકટ કરે છે, જ્ઞાપિત કરવાના અર્થ છે-શિષ્યાની બુદ્ધિમાં સ્થાપિત કરી દેવું. પ્રજ્ઞાપના, સમવાય નામના ચેાથા અંગનું ઉપાંગ છે, કેમકે એમાં એ તત્ત્વાનું કથન છે કે જેઓનું સમવાય અંગમાં કથન કરેલું છે. કહેલા અને કહેવાથી પુનરૂક્તિ દોષ આવે છે, કેમકે કહેલા અને કહેવા તે નિષ્પ્રયેાજન છે, એવું કહેવું તે સત્ય નથી. આછી બુદ્ધિવાળા શિષ્યાના ઉપકાર માટે કહેલા અને જો વિસ્તારથી કહેવાય તે તે સાક બને છે. પ્રજ્ઞાપના જો કે ઉપાંગ છે તેા પણ જીવ અજીવ વિ. સમસ્ત પદાર્થોનુ શાસન (નિરૂપણું) કરવાના કારણે એ શાસ્ત્ર જ છે એમ સમજવુ જોઇએ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રની શરૂઆતમાં, બુદ્ધિમાની તેમાં–પ્રવૃત્તિ થાય તે માટે શાસ્ત્રનું પ્રજન, અભિધેય (વિષય) સમ્બન્ધ અને મંગળ આ ચાર વાતે તે અવશ્ય બતાવવી જોઈએ. કહયું પણ છે,-સિદ્ધ અર્થવાળા અને સિદ્ધ સમ્બન્ધ વાળા શાસ્ત્ર નું જ શ્રવણ કરવા માટે શ્રેતાઓ પ્રવૃત્તિ થાય છે. તેથી શાસ્ત્રની આદિમાં પ્રયોજન સહિત તેના સમ્બન્ધનું કથન કરવું જોઈએ. ૧ અદ્ધિમાનની પ્રવૃત્ત થવા માટે ફળ વિગેરે ત્રણ વાતે તે સ્પષ્ટતાથી બતાવી દેવી જોઈએ અને દષ્ટ અર્થની સિદ્ધિ માટે મંગળ પણ કરવું જોઈએ. (૨) એમાં પ્રયોજન બે પ્રકારનું છે. (૧) પરજન અને (ર) અપરપ્રજન એ બેન પણ બબ્બે ભેદ છે–પ્રથમ શાસ્ત્રકર્તાનું પર અપર પ્રયજન, બી શ્રેતાઓનું પર અપર પ્રજન, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આગમ નિત્ય છે. તેથી તેને કઈ કર્તા નથી. કહ્યું પણ છે કે આ દ્વાદશાંગી ક્યારેય ન હતી એમ નથી. કયારેય નહી હોય એમ પણ નથી, કયારેય હશે નહીં એમ પણ નથી. આ તે ધ્રુવ નિત્ય અને શાશ્વત છે. વિગેરે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આગમ અનિત્ય છે. તેથી તેના કર્તા અવશ્ય હોય છે. આ વાસ્તવિકતા છે કે આગમ સૂત્ર અને અર્થ ઉભયરૂપ છે. અને એ અર્થની અપેક્ષાએ નિત્ય અને સૂત્રની અપેક્ષાએ અનિત્ય છે. એથી જ એને કર્તા કયારેક હોય છે. સૂત્ર કર્તાનું સાક્ષાત્મયજન પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરે તે છે. અને પરંપરા પ્રયજન મોક્ષ પ્રાપ્ત કરે તે છે. કહ્યું પણ છે કે જે પુરૂષ સર્વજ્ઞના ઉપદેશ દ્વારા દુઃખથી પીડાએલા જીવોને અનુગ્રહ કરે છે, તે જલ્દીથી મેક્ષ પ્રાપ્ત કરી લે છે. કહેવું જોઈએ કે આગમન અર્થને મૂળ કર્તા અહઃ ભગવાનને શું પ્રજન હોઈ શકે ? તેઓ તે કૃતકૃત્ય બની ચુકેલા હોય છે, તેથી તેમને કઈ પ્રોજન હેતું નથી અને પ્રયજન વિના અર્થનું પ્રતિપાદન કરવું વૃથા છે. એમ ન કહેવું જોઈએ. તીર્થકર ભગવાન તીર્થકર નામ કર્મના ઉદયથી અર્થનું પ્રતિપાદન કરે છે. કહેલું પણ છે કે તીર્થકર નામ કમી કેવી રીતે જાણી શકાય છે? તેને ઉત્તર આ છે કે વિના સંકે ધર્મદેશના દેવાથી એનું વેદના થાય છે. શ્રેતાઓનું પ્રત્યક્ષ પ્રયોજન અધ્યયનના અર્થનું જ્ઞાન બને છે, અર્થાત્ આગમના શ્રવણ કરનારને એને અભિષ્ટ અર્થ જણાઈ આવે છે. શ્રેતાઓનું પરંપરા પ્રયજન મેક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રેતા પિતાના વિવક્ષિત અધ્યયનના અર્થને રૂડી રીતે જાણીને સાંસારિક પ્રપંચથી વિરકત બની જાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ કા પ્રયોજન દિખલાના | વિરકત બનીને ભવભ્રમણથી છૂટકારે પામવાની ઇચ્છા કરતે આરામમાં બતાવેલ માર્ગ અનુસાર સંયમ માર્ગમાં રૂડી પ્રવૃત્તિ કરે છે. સંયમમાં પ્રવૃત્ત અને સંસારથી નિવૃત્ત એવા શ્રેતાઓને સંયમની ઉત્કૃષ્ટતાનું કારણ સમસ્ત કર્મોનો ક્ષય થઈ જવાથી મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે. કહ્યું છે કે વસ્તુ સ્વરૂપના યથાર્થ પરિજ્ઞાનથી માણસ સંસારથી વિરકત બની જાય છે. અને પછી ક્રિયામાં આસકત થઇને પરમગતિ મોક્ષ, પ્રાપ્ત કરી લે છે. (૧) આ શાસ્ત્રને અભિધેય (વિષય) જીવ અજીવ વિગેરે નવ તત્વ છે. એનું નિરૂપણ આગળ જ કરી દેવાયું છે. સઅન્ય બે પ્રકારને હોય છે–એક કાર્ય કારણભાવ અથવા ઉપાયોપેય ભાવ સઅન્ય અને ખીજે ગુરૂપ કુમરૂપ. પહેલો સમ્બન્ધ તર્કશાસ્ત્રનું અનુસરણ કરનારાઓની અપેક્ષાએ છે. તે આ પ્રકારે-વચન ૩૫ પ્રકરણ ઉપાય અને તેનું જ્ઞાન ઉપય છે. ગુરૂપક્રમ રૂપ સમ્બન્ધ કેવળ શ્રદ્ધાનુસારી જનેની અપેક્ષાએ સમજે જોઈએ. સૂત્રકાર પોતે જ આગળ એનું કથન કરશે. ઉપાંગરૂપ આ પ્રજ્ઞાપના સુત્ર સમ્યફ જ્ઞાનનું કારણ થવાથી શ્રેયેભૂત (કલ્યામય) છે. અને શ્રેયસ્કર કાર્યોમાં ઘણાં વિને આવે છે. આ કથન અનુસાર આમાં કઈ વિઘન ન આવે, આમ વિઘુનેને વિનાશ કરવા માટે, શિષ્યને શિક્ષા દેવા માટે તેમજ શિષ્યોની બુદ્ધિમાં મંગલ પરિગ્રહને માટે અર્થાત્ શિષ્ય એમ સમજે કે અમે મંગળ કર્યું છે એટલા માટે સ્વયં મંગલ રૂપ હોવા છતાં આ શાસ્ત્રની શરૂઆતમાં મધ્યમાં અને અન્તમાં મંગલ કરવું જેઈએ. આમાંથી આદિ મંગળનું પ્રયોજન શાસ્ત્રની નિવિન સમાપ્તિ હોય છે. મધ્યમંગલ ગ્રહણ કરેલા શાસ્ત્રના અર્થને સ્થિર કરવા માટે અને અતિમ મંગલનું પ્રયોજન છે કે શિષ્યોની પરંપરા ચાલુ રહે અને શાસ્ત્ર વિછિન્ન ન બનવા પામે, કહ્યું છે કે ” મંગલ શાસ્ત્રની આદિમાં. મધ્યમાં અને અન્તમાં કરાય છે. પ્રથમ અર્થાત્ આદિ મંગલ કેઈપણ વિઘન સિવાય શાસ્ત્રની પરિપર્ણતા માટે કહેલું છે | ૧ મધ્યમંગલ શાસ્ત્રના અર્થની સ્થિરતા માટે છે અને અન્ય મંગલ શિષ્ય પ્રશિષ્યની પરંપરા ને વિચ્છેદ ન થવા માટે હોય છે ! ૨ / અહીં આ પ્રથમ પદના પ્રારંભમાં ( વયનરમરામ) વિગેરે શબ્દો દ્વારા શાસ્ત્રકારે આદિમંગલ કર્યું છે. કેમકે પોતાના ઇષ્ટદેવ જીનેન્દ્રનું સ્તવન કરવું પરમ મંગલ રૂપ છે. ઉપગ પદમાં ભગવન ઉપગ કેટલા પ્રકાર છે? વિગેરે પદો દ્વારા મધ્ય મંગલ કરાયું છે. કેમકે ઉપયોગ જ્ઞાનરૂપ છે અને જ્ઞાન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ કક્ષયનુ મુખ્ય કારણ હાવાથી મંગલ છે. કહેવુ જોઇએ કે કક્ષયમાં જ્ઞાન પ્રધાન કારણ તરીકે સિદ્ધ નથી, પરન્તુ આમ કહેવું ઉચિત નથી કેમકે આગમમાં કહ્યું છે—અજ્ઞાની જીવ જેટલા કમ અનેક કરોડ વર્ષોમા ખપાવે છે. એટલાં કર્મોને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત જ્ઞાનીજન એક ઉચ્છવાસમાત્રમા ખપાવી દે છે વા આગમમાં આ કથનથી સિદ્ધ છે કે જ્ઞાન કક્ષયમાં મુખ્ય કારણ છે એજ પ્રકારે છત્રીસમા સમ્રુદ્ઘાત પત્રમાં કેવલી સમુઘાતની સમાપ્તિ પછી જે સિદ્ધોના અધિકર ચાલે છે તેમાં કહ્યું છે–' સિદ્ધ ભગવાન સમસ્ત દુઃખાના પાર કરી ચુકયા છે. જન્મ, જરા અને મરણના અન્ધનથી મુકત થઈ ગયા છે અને સદાકાળ કોઇ પણ જાતની પીડા વગરના સુખને પ્રાપ્ત કરીને સુખી બની રહે છે ॥૧॥ આ ગાથા દ્વારા અંતિમ મંગલ કર્યું છે. એમ સમજી લેવું જોઇન્તે હવે આદિમંગલ રૂપ સૂત્રની પ્રરૂપણા કરવામાં આવે છે. શબ્દા (વાયજ્ઞમળમચે) જરા મરણુ અને ભય રહિત (fà) સમસ્તપ્રયાજનાને સિદ્ધ-પૂર્ણ કરવા વાળા સિદ્ધભગવાનને (અમિવૃત્તિ ળ) વંદનકરીને (તિવિદ્દેળ) ત્રણયાગાથી (વૅમિ) વન્દન કરૂં છું. (તેજો મારું) ત્રણ લાકના ગુરૂ (મહાવીર) મહાવીર ભગવાનને ૫૧૫ ભાવા જરામરણુ અને ભય વિનાના અથવા જરા અને મરણના ભય વિનાના સિદ્ધ ભગવન્તાંને ત્રણે પ્રકારના યાગાથી નમસ્કાર કરીને ત્રણે લેાકોના ગુરૂ, જીનવરામાં શ્રેષ્ઠ ચરમ-છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીને વંદના કરૂં છું. ૫૧u ટીકા –સ પ્રથમ સિદ્ધપદની વ્યુત્પત્તિ બતાવાય છે સિત અર્થાત્ બધાએલા આઠ પ્રકારના કર્મ રૂપી ઇંધન (કાષ્ઠ) ને (માતં) અર્થાત્ જાજવલ્યમાન શુકલધ્યાન રૂપી અગ્નિ દ્વારા ભસ્મ કરી નાખ્યાં છે જેમણે તેએ સિદ્ધ છે. તદ્રુપરાન્ત વ્યાકરણમાં વિધ્ ધાતુ શાસ્ત્ર અને મંગલ અનેા વાચક છે. તદનુસાર જેએ જ્ઞાતા થઇ ચુકયા છે. અથવા મગળ રૂપતાના અનુભવ કરી ચુકયા છે તે સિદ્ધ કહેવાય છે. કહ્યુપણુ છે કે~~ જેઓએ સિત (g) પુરાતન કર્મોને (ઘ્નત) ભસ્મ કરી નાખ્યાં છે, અગર જેઓ મુકિત મહેલના ઉપર પહોંચી ગયા છે, જે અનુશાસ્તા અને કૃત નૃત્ય નાં રૂપમાં વિખ્યાત છે, તે સિદ્ધો મારૂં મંગલ કરે ૧ આ સિદ્ધોના અર્થ સમજવા માટે વિશેષણા કહે છે-ચપાતત ગરામરળમયાન્ આહી’યા જરાના અ વયની હાનિ રૂપ વૃદ્ધાવસ્થા, મરણના અર્થ છે પ્રાણાના ત્યાગ અને ભયના અર્થના ઇલાક આદિ સમ્બન્ધી સાત પ્રકારની ભીતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ પ Page #18 -------------------------------------------------------------------------- ________________ કહ્યું પણ છે કે (૧) આ જગતના ભય, પરલેાક ભય, આદાન ભય, એકસ્માત્ ભય, આજીવિકા ભય, મરણુ ભય, (૭) અપકીર્તિ ભય. આ રીતે જેએ જરા મરણ અને ભયથી સદાને માટે મુકત બની ચુકયા છે. ત્રિવિધને અર્થાત્ મન. વચન અને કાયાથી આ પત્ર દ્વારા ત્રણે ચાગાના વ્યાપારથી યુકત દ્રવ્ય વન્દન સૂચિત કરાયું છે. આ પ્રકારના સિદ્ધ ભગવન્ત ને પ્રણામ કરીને મહાવીરને પ્રણામ કરૂ છુ જે કષાય આદિ દસ્યુએ તરફ પ્રરાક્રમ સમૂહને કરે છે, તે વીર કહેવાય છે અને મહાન્ વીરને મહાવીર' કહે છે મવિર એ નામ એમને એમ મનથી જ નથી રાખવામાં આવ્યુ પરંતુ વાસ્તવિક, અનન્ય સાધારણ અને પરીષહે તથા ઉપસગેને જીતવામાં કરેલી વીરતાના કારણે એ દેવા અને અસુરા દ્વારા આપવામાં આવેલુ નામ છે કહ્યુ પણ છે કે—ભયાનક ભય ઉપસ્થિત થયે છતે પણ અચલ રહેવાથી તેમજ પરીષહો તથા ઉપસર્ગાને સહન કરવામાં સમથ હાવાને લીધે દેવાએ મહાવીર એ નામ રાખ્યુ છે. આ વિશેષણથી ભગવાનમાં અપાયાષ ગમ નામ ના અતિશય પ્રગટ કરાયા છે. મહાવીર કેવાછે તે કહે છે–તે જિનવરેન્દ્ર છે. જે રાગ, દ્વેષ આદિ શત્રુ આને જીતે છે, તે જીન કહેવાય છે. જિન ચાર પ્રકારના હાય છે—(૧) શ્રતજીન (૨) અધિજિન (૩) મન:પર્યાયજીન અને (૪) કેવલીજીન એએમાં મહાવીર કેવલી જીન છે. એ સૂચિત કરવા માટે વ્ર' એપદના પ્રયોગ કરાયા છે. જિનામાં જે વર અર્થાત્ શ્રેષ્ઠ હાય અગર ભૂત વર્તમાન અને ભવિષ્યત્ કાળના સમસ્ત પદાર્થોના જાણવા વાળા કેવલ જ્ઞાનથી યુકત હોય તેએ જિનવર કહેવાય છે. પરન્તુ આવા જિનવર તે સામાન્ય કેવલી પણ હાય છે કે જેએ તીર્થંકર નથી હાતા. આથી મહાવીર તીર્થંકર હતા એમ બતાવવા માટે જિનવરની સાથે ન્દ્ર અર્થાત્ જિનવરેન્દ્ર વિશેષણ લગાડયુ છે. મહાવીર પ્રકૃષ્ટ પુણ્ય પ્રકૃતિ તીર્થંકર નામકર્મીના યથીતી કર હતા એ વિશેષપણાથી એમના જ્ઞાનાતિશયને સૂચિત કર્યો છે. પૂજાતિશય ઉપરથી સમજી લેવા જોઇએ કેમકે જ્ઞાનાતિશય સિવાય જિનામાં શ્રેષ્ઠતા નથી થઇ શકતી અને પૂજાતિશયના વિના જિનવરેશમા ઇન્દ્રત્વ થવું અસભવ છે. મહાવીર ત્રણેલાકના ગુરૂ છે. જે યથા રૂપે પ્રવચનના અને પ્રતિપાદન કરે છે તે ગુરૂ કહેવાય છે. ભગવાન મહાવીરે અધેાલેાકમાં નિવાસ કરનારા અસુર કુમાર આદિભવનપતિદેવાને માટે, મધ્યલેાકમાં રહેનારા વાનન્ય તરા, મનુષ્ચા, પશુએ વાદ્યાધર તથા જ્યાતિષ્ઠ દેવાને માટે અને ઉર્ધ્વ લેક નિવાસી સૌધમ ઐશાન આદિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવાને માટે ધના ઉપદેશ આપ્યા છે, એ કારણે તેઓ ત્રણૈલાક ના ગુરૂ છે. આ વિશેષણથી તેઓ ના વચનાતિશય સૂચિત કરાયા છે. આ ચાર અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પુજાતિશય અને વચનાતિશય આદિ અલ્પ અતિશયાના ઉપલક્ષણુ છે, કેમકે તેએના વિના આ અતિથયા ખની શકતા નથી. તેનું તાત્પ એ છે કે ચાવીસ અતિશયેથી ચુત ભગવાન મહાવીરનાં વન્દના કરૂ છું. આ પ્રથમ ગાથાના અં છે. શ્રી મહાવીર સ્વામી કો વંદન કા કારણ દિખલાના રૂષભ આદિને ત્યજીને મહાવીરને વન્દના કરવાનું કારણ આ છે કે મહાવીર વર્તમાન શાસનના અધિપતિ હાવાને કારણે ઉપકારક છે. એ બતાવવાને માટે ખીજી ગાથા કહે છે શબ્દા --(સુર્યંચનિહાળ) શ્રુતરૂપી રત્નાના ખજાના (જ્ઞિનયરળ) જિનવર ના દ્વારા (વિયનળનિવુરેન) ભવ્ય જીવાને આનંદ અથવા મેક્ષ આપવા વાળા (શિયા) દેખાડી (માન્ય) ભગવાન દ્વારા (નવળા) પ્રજ્ઞાપના પ્રરૂપણા (સજ્જ માયાળ) અધા પદાર્થોની ॥૨॥ ભાવા – ભજન્ય જીવાને આનન્દ્વ અથવા મેક્ષ પ્રદાન કરવા વાળા જિનેન્દ્ર ભગવાને શ્રુત રૂપી રત્નાના ખજાનાના સરખી સમસ્ત ભાવાની પ્રજ્ઞાપના પ્રદર્શિત કરી છે ॥ ૨ ॥ ટીકા—જિન અર્થાત્ સામાન્ય કેવલી એએમાં તીથ કર થવાના કારણે જેએ શ્રેષ્ઠ છે તેઓ જિનવર કહેવાય છે. તેઓએ અર્થાત્ નિકટ ઉપકારક હોવાના કારણે મહાવીર સ્વામીને કેમકે અન્ય તીર્થંકર વર્તમાન તીના અધિપતિ નથી. કહી શકાયકે છદ્મસ્થ ક્ષીણમેહ જેએની અપેક્ષાએ સામાન્ય કેવલી પણ જિનવર કહી શકાય છે. તે પછી જિનવર શબ્દથી તીથંકરના અથ કેવી રીતે સમજાય ? એનું સમાધાન કરવા માટે તેમજ મહાવીર સ્વામી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ७ Page #20 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય કેવલી ન હતા એ બતાવવા માટે બીજા વિશેષણને પ્રવેગ કરાય છે માતા પરિપૂર્ણ ઐશ્વર્ય આદિને ‘મા’ કહે છે-કહ્યું પણ છે સપૂર્ણ ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન આ છને “મા” કહેવાય છે. ૧. આ રીતે ‘ભગ’ અતિશય જેમાં જણાય છે, તેઓ ભગવાન કહેવાય છે. વર્ધમાન સ્વામીમાં અન્ય સમસ્ત પ્રાણિઓની અપેક્ષાએ એશ્વર્ય આદિ વિશિ છે. કેમકે તેઓ ત્રણ લેકના અધિપતિ છે. આ રીતે ભગવાનને અક્ષય થયે–પરમ અઈપણું તેના મહિમાથી યુકત છે. ભગવાન ભવ્ય જીવોને નિવૃતિ દેવા વાળા છે. જીવના અનાદિ પારિણામિક ભાવને કારણે જેઓ મુકિત પ્રાપ્ત કરે છે. યુગ્ય થાય, તે ભવ્ય કહેવાય છે. આવા ભવ્ય જનોને શાન્તિ અથવા નિર્વાણ અર્થાત્ બધાં કર્મોને ક્ષય થઈ જાય પછી સ્વરૂપના લાભથી પરમ સ્વસ્થતા પ્રદાન કરવા વાળા છે. આમાં કારણમાં કાર્યને ઉપચાર કરાયા છે. તેથી મોક્ષના કારણ સમ્યગ્દર્શન વિગેરે પણ મોક્ષ કહેવાયાં છે. તાત્પર્ય એ છે કે ભગવાન ભવ્ય જીને નિર્વાણના કારણભૂત સમ્યગ્દર્શન વિગરે દેવા વાળા છે. શંકા–પ્રત્યેક વાક્ય અવધારણા યુકત હોય છે, એથી ભગવાન્ ભવ્યજીને જ સમ્યગ્દર્શન વિગેરે ઉપન્ન કરે છે, અભવ્યને નહીં આ યુકિત નથી કેમકે વીતરાગ ભગવાનમાં પક્ષપાત હોવો સંભવે નહી. સામાધાન—આપ વસ્તુ તત્વને ઠીક નથી સમજ્યા જેમ સૂર્ય સમાન રૂપે બધાને પ્રકાશ આપે છે, એજ પ્રકારે ભગવાન સમાન ભાવથી બધાને ઉપદેશ આપે છે, પરંતુ જેમ તમચર (ઘુઅડ) પક્ષિઓને માટે એમના સ્વભાવને લીધે સૂર્યનો પ્રકાશ તેમને ઉપકારક નથી બનતે આજ પ્રકારે અભવ્ય જીનો સ્વભાવજ એ હોય છે કે તેમને માટે ભગવાનની દેશના ઉપકારક સિદ્ધ થતી નથી. કહ્યું પણ છે હે લક બાન્ધવ ! સદ્ ધર્મનું બીજ રોપવામાં આપની દક્ષતા નિર્દોષ છે. તે પણ તેને માટે કઈ જમીન ખારેડ નિકળી જાય તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. અન્ધકારમાં વિચરણ કરવા વાળા પક્ષી સમુદાય માટે સૂર્યના તેજસ્વી કિરણે પણ ભમરાના પગની જેમ કાળાશજ દેખાડે છે. ( ૧ એ કારણથી ભગવાનના વચનોથી ભવ્ય જીજ ઉપકાર બને છે. એ ઉપરથી અહીયાં ભવ્ય જીવને શાતિ અગર મુકિત દેવાવાળા એમ કહ્યું છે, ભગવાને કેવા પ્રકારે નિવૃતિ પ્રદાન કરી, એ બતાવે છે–ભગવાને એવા સ્પ વચને દ્વારા પ્રજ્ઞાપના નો ઉપદેશ આપ્યું કે એને સાંભળીને વસ્તના યથાર્થ સ્વભાવને બંધ થઈ જાય. આ પ્રજ્ઞાપના શ્રુત રત્નનું નિધાન છે. રને બે જાતના હોય છે—દ્રવ્યરત્ન અને ભાવરત્ન વૈડૂય, મરકત, ઈન્દ્ર, નીલ વિગેરે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય રત્ના છે અને શ્રુત તથા વ્રત આદિ ભાવરત્ના છે. દ્રવ્યરત્ન વાસ્તવિક નથી, તેથી અહી ભાવરને સમજવાના છે. શ્રુતરત્નના અર્થ છે, શ્રુતરૂપ રત્ન, શ્રુત અને રત્ન એવા અ ન સમજવા જોઇએ. પ્રજ્ઞાપના કાની કરાય ? એના ઉત્તર છે–સભાવાની. જીવ અજીવ પુણ્ય પાપ, આશ્રવ, સંવર, અન્ય, નિર્જરા અને મેક્ષ, આ ભાવા છે. આ પ્રજ્ઞાપના સૂત્ર છત્રીસ પદોમાં છે. તે આ પ્રકારે છે—(૧) પ્રજ્ઞાપના, (૩) મહુ વક્તવ્ય (૫) વિશેષ (૧૧) ચરસ અને (૧૩) પરિણામ આ પાંચ પદોમાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના છે. (૧૬) પ્રયાગપદ અને (૨૨) ક્રિયા પત્રમાં આશ્રવની (૨૩) ક પ્રકૃતિ પદ્મમાં બન્ધની (૩૬) સમુદ્ઘાત પત્રમાં કેવલી સમુદ્ધાતની પ્રરૂપણામાં સવર નિર્જરા અને મેાક્ષના શેષ સ્થાન વિગેરે પદો માં કયાંક કોઇની અને કયાંય કાઇની અથવા સર્વાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવરૂપ બધા ભાવેાની પ્રરૂપણા છે. આના સિવાય ખીજો કોઇ પ્રજ્ઞાપનીય પદા નથી. પ્રજ્ઞાપના પદમાં જીવ–અજીવ દ્રવ્યાની પ્રજ્ઞાપના છે. (૨) સ્થાનપદમાં જીવના આધાર ક્ષેત્રની (૩) સ્થિતિ પદમાં નારક વિગેરેની સ્થિતિનું નિરૂપણ હાવાથી કાળની અને વિશેષ પોમાં પુણ્ય પાપ સંખ્યા જ્ઞાનાદિ પર્યાય, વ્યુત્ક્રાંતિ, ઉચ્છવાસ વિગેરે ભાવાની પ્રજ્ઞાપના કરાઇ છે. (આ ખીજી ગાથાના અ થયે ॥ ૨ ॥ પ્રજ્ઞાપના કે અઘ્યયન વ ભેદ કા નિરૂપણ શબ્દાર્થ –(બાયળ) અધ્યયન (i) અહીં (ચિત્ત) વિચિત્ર-વિચિત્રતાયુકત, (સુચચળ) શ્રુત રૂપી રત્ન (વિદ્દિવાસળીમંત) દ્રષ્ટિવાદ નામક અંગને નિચેાડ (ન) જેવી રીતે (ચ) વર્ણવ્યુ છે (મત્રયા) ભગવાને (વિ) હું પણ (સહ) તે પ્રમાણે (વનસ્લામિ) વર્ણન કરીશ ॥ ૩ ॥ ભાષા દ્રષ્ટિવાદ નામક ખારમા અંગના નિચેાડરૂપે, તેમજ વિવિધતાઓ થી યુકત શ્રુતામા રત્ન સરખા આ અધ્યયનનુ ભગવાને જે રીતે વર્ણન કર્યું છે હું પણ તેવીજ રીતે વર્ણન કરીશ. મારી બુદ્ધિના અનુસાર નહીં ટીકા- —આ પ્રજ્ઞાપના નામનું અધ્યયન વિવિધ અધિકારોથી યુકત હાવાને કારણે ચિત્ર છે, શ્રુતરત્ન છે અને દૃષ્ટિવાદ નામના બારમા અંગના નિચેાડ છે. આ અધ્યયનના ભગવાન મહાવીરે પોતાના ઇન્દ્રભૂતિ વિગેરે શિષ્યા આગળ જેવા અથ નિરૂપણ કર્યું છે, હું પણ તેના અનુસાર જ વર્ણન કરીશ, મારી બુદ્ધિથી નહીં. આ કથનથી આ શંકાનું પણ સમાધાન થઈ ગયું કે છદ્મસ્થ વર્ધમાન મહાવીર સ્વામીના સમાન વર્ણન કરવામાં સમ કેવી રીતે થઇ શકે ? સામાન્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ly Page #22 -------------------------------------------------------------------------- ________________ રૂપે અભિધેય પદાર્થોના વર્ણન માત્રને ઉદ્દેશીનેજ એમ કહ્યું છે. પિતાની પ્રૌઢતા પ્રગટ કરવા માટે નહીં. પ્રજ્ઞાપના અધ્યયન રૂપ છે તે તેની આદિમાં (બનુો દ્વાર) વિગેરેનું કથન કરવું આવશ્યક હતું, તે કેમ ન કરવામાં આવ્યું ? એમ ન કહેવું જોઈએ કેમકે નન્દી આદિ અધ્યયનમાં પણ અનુગકારોનું કથન જોવામાં નથી આવતું. એનાથી સિદ્ધ થાય છે કે અધ્યયનની શરૂઆતમાં ઉપક્રમ વિગેરે અનુગ દ્વારેનું કથન આવશ્યક નથી. પ્રજ્ઞાપનામાં છત્રીસ પદ છે. પદને અર્થ છે પ્રકરણ વા અર્થાધિકાર તે છત્રીસ પદે આ રીતે છે–(૧) પ્રજ્ઞાપના, કેમકે આ પદ પ્રજ્ઞાપના વિષયક પદ્યને લઈને આરંભ થયે છે. (૨) સ્થાન (૩) બહુવક્તવ્ય (૪) સ્થિતિ (૫) વિશેષ (૬) વ્યુત્ક્રાંતિ (ઉપપાત નિવારણ વગેરે) (૭) ઉચ્છવાસ (૮) સંજ્ઞા (૯) એનિ (૧૦) રરમણ કેમકે આ પદને “મળી’ એ પ્રશ્નને લઈને આરંભ થયા છે (૧૧) ભાષા (૧૨) શરીર (૧૩) પરિણામ (૧૪) કષાય (૧૫) ઈન્દ્રિય (૧૬) પ્રયાગ (૧૭) લેફ્સા (૧૮) કાય સ્થિતિ (૧૯) સમ્યકત્વ (૨૦) અન્તક્રિયા (૨૧) અવગાહના સંસ્થાન (૨૨) કિયા (૨૩) કમ (૨૪) કર્મ બન્ધક, કેમકે એ પ્રકરણમાં બતાવ્યું છે. કે જીવ આ રીતે કમને બન્ધ કર્તા બને છે. (૨૫) કર્મ વેદન (૨૬) વેદ-બન્ધક એમાં બતાવાયું છે કે કેટલી પ્રકૃતિઓને વેદન કરતે જીવ કેટલી પ્રકૃતિઓને બન્ધ કરે છે (૨૭) વેદ વેદક એમાં આ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ નિરૂપણ કરવામાં આવ્યું છે કે કઈ પ્રકૃતિનું વેદન કરતો જીવ કેટલી પ્રકૃતિએનું વેદન કરે છે. (૨૮) આહાર (૨૯) ઉપયોગ (૩૦) પઇયત્તા (૩૧) સંજ્ઞા (૩૨) સંયમ (૩૩) અવધિ (૩૪) પ્રવીચારણા (૩૫) વેદના (૩૬) સમુદુઘાત હવે ક્રમાનુસાર પદગત સૂત્રોનું કથન કરવું જોઈએ, એથી પ્રથમ પદનું પહેલું સૂત્ર કહે છે. અન્વયાર્થ–(R) અથ ( તં વાવI) પ્રજ્ઞાપના શું છે–પ્રજ્ઞાપનાને અર્થ શે છે. (qvUવળા) પ્રજ્ઞાન (વિદા) બે પ્રકારની (qvora) કહી છે () તે આ પ્રકારે (નવપૂરા ) જીવની પ્રજ્ઞાપના (૨) અને (બનવપwar) અવની પ્રજ્ઞાપના (ચ) અને / ૧ / ટીકાર્થ-જેનું સ્વરૂપ પ્રથમ કહી દેવાયું છે. તે પ્રજ્ઞાપના બે પ્રકારની પ્રરૂપિત કરાઈ છે. જ્યારે તીર્થકરનું આ કથન વિવક્ષિત કરાયું તે એને અર્થ એવે સમજે જોઈએ કે બીજા તીર્થકર દ્વારા પ્રરૂપિત કરાઈ છે. જ્યારે આ કથન તીર્થકરના મતાનુસારી આચાર્યાનું સમજાય તે કહેવું જોઈએ કે તીર્થકર ભગવાન તથા ગણધરે દ્વારા પ્રરૂપિત કરાઈ છે. પ્રજ્ઞાપના બે પ્રકારની છે. જીવપ્રજ્ઞાપના અને અજીવ પ્રજ્ઞાપના. જેઓએ પ્રાણોને ધારણ કર્યા, જેઓ ધારણ કરે છે અને ધારણ કરશે, તેઓ જીવ કહેવાય છે. પ્રાણ બે પ્રકારના છે—દ્રવ્ય પ્રાણ અને ભાવપ્રાણ, પાંચ ઇન્દ્રિય આદિ દ્રવ્ય પ્રાણ છે અને જ્ઞાનાદિ ભાવપ્રાણ છે. નારક આદિ સંસારી જીવ દ્રવ્ય પ્રાણને કારણે પ્રાણી કહેવાય છે અને સમસ્ત કર્મોને નાશ કરવા વાળા સિદ્ધ ભાવપ્રાણ ને કારણે પ્રાણું કહેવાય છે અને ધમસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અધાસમય આ જીવાથી વિપરીત જીની પ્રરૂપણાને અજીવ પ્રજ્ઞાપના કહે છે. સૂત્રમાં આપવામાં આવેલ “ર” શબ્દ બંને પ્રજ્ઞાપનાઓની પ્રધાનતાનું સૂચન કરવા માટે છે. બંનેમાં કઈ પણ ગૌણું નથી. પરંતુ બંને જ પ્રધાન છે. એ * ૨ ' પદને આશય છે. ૧ આ પ્રમાણે સામાન્ય રૂપથી બે પ્રજ્ઞાપનને નિર્દેશ કરીને હવે તેઓના વિશેષ સ્વરૂપ બતાવવા માટે આગળનું સૂત્ર કહે છે. જો કે જીવ પ્રજ્ઞાપનનો નિર્દેશપ્રથમ કરાય છે. પરંતુ સૂચિકટાહ, ન્યાયથી અપ વકતવ્યતા હોવાને કારણે પહેલા અજીવ પ્રજ્ઞાપનાનું નિરૂપણ કરવાની ઈચ્છાથી તદ્વિષયક પ્રશ્નોત્તર કરે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ અજીવ પ્રજ્ઞાપના કા નિરૂપણ અન્વયા—તે ચિં ત વનીવ જળવળા) અજીવ પ્રજ્ઞાપનાનું સ્વરૂપ શુ છે ? (અગીય પાવળા સુવિા વત્તા) અજીવ પ્રજ્ઞાપના બે પ્રકારની છે) (તં નહ) તે આ પ્રકારે (સ્ત્રી અનીય વાવળા) રૂપી અજીવની પ્રજ્ઞાપના (ચ) અને (અવિ ગનીવપળવળા) અરૂપિ અજીવની પ્રજ્ઞાપના ॥ ૨ ॥ ટીકા—અજીવ પ્રજ્ઞાપના કાને કહેવાય ? શ્રી ભગવાન ઉત્તર આપે છે–રૂપી અજીવ પ્રજ્ઞાપના અને અરૂપી અજીવ પ્રજ્ઞાપના જેમાં રૂપ હેાય તે રૂપી કહેવાય છે રૂપના ગ્રહણથી ગન્ધ, રસ અને સ્પતું ગ્રહણુ પણ સમજવું જોઇએ કેમકે ગન્ધાદિના અભાવમા એકલા રૂપને લેવુ સંભવિત નથી પરમાણુ કારણુજ છે–કાર્ય નથી, તે અ ંતિમ, સૂક્ષ્મ, નિત્ય તથા એકરસ, એકગન્ધ એકવણુ અને એ સ્પવાળુ હાય છે તે પ્રત્યક્ષથી જ્ઞાત નથી થતું, કેવળ સ્કંધરૂપ કાથી તેનું અનુમાન કરવામાં આવે છે, આ વચનની પ્રમાણિકતાથી પ્રત્યેક પરમાણુમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સદ્ભાવ હાય છે, કેમકે પરમાણુ સૂક્ષ્મતમ પુદ્ગળ છે. અથવા રૂપના અ પ અને રૂપ આદિમય મૂર્તિ સમજવા જોઇએ. આવુ રૂપ જેનામાં હાય તે રૂપી અજીવા ની પ્રજ્ઞાપના, રૂપી અજીવ પુગળ જ થાય છે. તેથી જ એને પુદ્ગલઅજીવ પ્રજ્ઞાપના પણ કહી શકાય છે. ધર્માસ્તિકાય આદિ અરૂપી અજીવ છે. તેઓમાં રૂપ નથી હોતાં તેથીજ તેની પ્રરૂપણા અરૂપી અજીવ પ્રજ્ઞાપના કહેવાય છે, અને न्च પદ્મ બન્નેની પ્રધાનતાના સૂચક છે. ॥ ૨ ॥ અરૂપ અજીવ વ રૂપ અજીવ પ્રજ્ઞાપના કા નિરૂપણ જોકે રૂપી-અજીવ પ્રજ્ઞાપનાના નિર્દેશ પહેલાં કરાયા છે. તા પણ પૂર્વકત ન્યાયે અપવતા હેાવાને કારણે પ્રથમ અરૂપી-અજીવ પ્રજ્ઞાપનાનું નિરૂપણ કરે છે સૂત્રા (È) અથ (વિંત) તે શું છે (બવિનીવવળવળ) અરૂપી અજીવની પ્રજ્ઞાપના (બરવ બનીયપળવળા) અરૂપી અજીવની પ્રજ્ઞાપના (વિદ્દા) દશ પ્રકરની (વાત્તા) કહી છે (ત' ના) તે આ પ્રકારે (ધમ્મચિા) ધર્માસ્તિકાય (ધર્મચિાયત્ત ફેશે) ધર્માસ્તિકાયના દેશ (ધર્મચિવાયલ્સ વેલા) ધર્મોસ્તિકાયના પ્રદેશ (અધÆસ્થિા) અધર્માસ્તિકાય (ધર્મચિાયત્ત વૈસે) અધ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧ ૧૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ મર્માસ્તિકાયના દેશ (અધચિાયત્ત પહેલા) અધોસ્તિકાયના પ્રદેશ (WITHચિત્રાળુ) આકાશાસ્તિકાય (બાસસ્થિયસ્ત તેને) આકાશાસ્તિકાયના દેશ (બસયિાચત્તવપ્તા) આકાશાસ્તિકાયના પ્રદેશ (બહાસમ) અદ્ધાકાલ ॥ ૩ ॥ ટીકા અરૂપી અજીવની પ્રજ્ઞાપના દશ પ્રકારની કહી છે તે આ પ્રકારે છે-ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશ અહીંયા ધર્માસ્તિકાયના અનિરૂપણ કરે છે સ્વય પોતેજ ગતિ પરિણામમાં પરિણત થવા અને પુદ્ગલાની ગતિમાં જે નિમિત્ત કારણ હોય તે ધર્માસ્તિકાય કહેવાય છે. ‘અસ્તિ’ અર્થાત્ પ્રદેશ તેમના કાય અર્થાત્ સમૂહ. ધરૂપ અસ્તિકાય ધર્માસ્તિકાય કહેવાય છે. તે એક અવયવી દ્રવ્ય છે. અવયવાથી જુદું અવયવી નામનુ` કાઇ દ્રવ્ય ઉપલબ્ધ થતુ' નથી. એજ ધર્માસ્તિકાયના બુદ્ધિદ્વારા કલ્પિત દ્વિપ્રદેશાત્મક આદિ વિભાગ ધર્માસ્તિ કાયના દેશ કહેવાય છે. ધર્માસ્તિકાયને બધાથી નાના દેશ, જેને ફરીથી વિભાગ ન થઇ શકે તેને પ્રદેશ કહેવાય છે, ધર્માસ્તિકાયના લેાકાકાશના પ્રદેશની બરાબર અસંખ્યાત પ્રદેશ હાય છે. હવે ધર્માસ્તિકાયના વિરોધ સ્વરૂપ વાળા અધર્માસ્તિકાયના સ્વરૂપ ખતલાવે છે જે સ્થિતિ પરિણામમાં પરિણત જીવા અને પુદૂગલાની સ્થિતિમાં સહાયક હાય તે ધર્માસ્તિકાય કહેવાય છે. અધર્માસ્તિકાય પણ અસખ્યાત પ્રદેશી અમૂ દ્રવ્ય છે. અધર્માસ્તિકાયના બુદ્ધિદ્વારા કલ્પિત દ્વિપ્રદેશાત્મક આદિ ખડ અધર્માસ્તિકાય દેશ કહેવાય છે. અને એનેા બધાથી નાનેા ભાગ જેના ખીજો ભાગ ન થઈ શકે તેને પ્રદેશ કહેવાય છે. ધર્માસ્તિકાયના પ્રદેશ પણ અસંખ્યાત છે અને લેાકાકાશના પ્રદેશની ખરાખર છે. હવે આકાશાસ્તિકાયનું સ્વરૂપ કહે છે-જેની અંદર રહેલા પદ્મા પોતાના સ્વરૂપના ત્યાગ કર્યાં શિવાય પ્રતિભાસિત થાય છે તે આકાશ અથવા જે સમસ્ત પદાર્થો માં વ્યાપ્ત બનીને રહેલ છે, તે આકાશ. અસ્તિનું તાત્પ પ્રદેશ છે, તેઓના સમૂહ અથવા સંઘાત અસ્તિકાય કહેવાય છે. આકાશ. રૂપ અસ્તિકાયને આકાશાસ્તિકાય કહે છે. આકાશાસ્તિકાયને જ બુદ્ધિકલ્પિત દ્વિપ્રદેશાત્મક આદિ ભાગ આકાશાસ્તિકાય દેશ કહેવાય છે અને આકાશને બધાથી નાના ભાગ, જેને ફરી ભાગ થતા નથી, તે આકાશાસ્તિકાય પ્રદેશ કહેવાય છે. આકાશાસ્તિકાયના પ્રદેશ અનન્ત છે, કેમકે અલાકાકાશ અનન્ત છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ અદ્ધા કાળને કહે છે. અદ્ધાસમય, અદ્ધાસમય કહેવાય છે. અથવા કાલ રૂપ અદ્ધાસમય અર્થાત્ નિરંશ અંશ અદ્ધાસમય કહેવાય છે. વર્તમાન કાળને એક જ સમય સ હોય છે. અતીત કાલના અનન્ત સમયે નષ્ટ થઈ ગયા છે અને અનાગત કાળના અનન્ત સમય ઉત્પન્ન થયા નથી, તેથી જ એ બધા અસત્ અવિદ્યમાન છે અદ્ધાકાલ કાય નથી, તેથી જ એના દેશ અને પ્રદેશોની ક૯પના પણ થઈ શકતી નથી. આ અરૂપી અજીવની પ્રજ્ઞાપના છે. ધર્મ માંગલિક છે, તેથી ધર્માસ્તિકાય ને બધાથી પહેલાં ઉલ્લેખ કર્યો છે. ધર્માસ્તિકાયને પ્રતિપક્ષ અધર્માસ્તિ કાય છે, તેથીજ ધર્માસ્તિકાયની પછી અધર્માસ્તિકાયનું કથન કરાયું છે. તેના પછી લેકલેકમાં વ્યાપ્ત હોવાને કારણે આકાશાસ્તિકાય ને નિર્દેશ કરાવે છે અને પછી લેકમાં સમય ક્ષેત્રની વ્યવસ્થા કરવા વાળા હોવાને લીધે અઢારમયનું ગ્રહણ કર્યું છે. વસ્તુતઃ એ લેકના વિભાગ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની અપેક્ષાએ થાય છે. તેથી જ એ બંનેને પહેલે નિર્દેશ કરાય છે. ધર્માસ્તિકાય વ્યાપક દ્રવ્ય છે નહીં. તેઓ જેટલા આકાશ ખંડમાં રહે છે, તેટલા આકાશ ખંડ લેકાકાશ અગર લેક કહેવાય છે. શેષ આકાશ અલક અથવા અલકાકાશ કહેવાય છે. કહ્યું પણ છે કે—ધર્મ અને અધર્મ દ્રવ્ય જે વ્યાપક હેત તે છે અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિ પણ સવત્ર હોત અલેક જેવું કાંઈ હોતજ નહિ પરન્તુ આર્યજનને જ્ઞાનીઓને આ માન્ય હેતુ નથી ૧ . તેથીજ આમ માનવું ઉચિત છે કે ધર્મ દ્રવ્ય કાકાશ માંજ વ્યાપ્ત છે, સ_અધર્મ પ્રત્યેનું વ્યાપકત્વ ન હોવાથી લેક પરિમિત સિદ્ધ થાય છે. ૨ ૩ હવે રૂપી અજીવની પ્રરૂપણ કરે છે.– સૂત્રાર્થ–(R) અથ (વિંદ ) તે શું છે (વિ બની પન્નવણા) રૂપી અજીવ પ્રજ્ઞાપના (દવિ ની ) રૂપી અજીવ પ્રજ્ઞાપના (કૃત્રિ) ચાર પ્રકાર ની (Towત્તા) કહી (તં ન€T) તે આ પ્રકારે (વંધા) ધ (ચિંધ રેલા) સ્કન્યના દેશ (āધ પક્ષ) સ્કંધ પ્રદેશ (Fરમાણુ પા) પરમાણુ યુગલ (તે) તેઓ (સમાજ) સંક્ષેપથી (વિ) પાંચ પ્રકાના (Tuત્તા) કહ્યા છે (વUMળિયા) વર્ણરૂપી પરિણત (ધ પૂરિ) ગંધરૂપ પરિણત (સૂંઠાળ રિચા) આકાર રૂપમાં પરિણત છે ૪ છે ટીકાર્થ –હવે રૂપી અજીવની પ્રજ્ઞાપનાનું શું સ્વરૂપ છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે.-રૂપી અજીવની પ્રજ્ઞાપના ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્કંધ, સ્કંધ દેશ, સ્કંધ પ્રદેશ અને પરમાણુ યુગલે બીજા પુદ્ગલેના મળવાથી પૂર્ણ થાય છે વધી જાય છે અને પુદ્ગલેના ઘટી જવાથી ઘટી જાય છે. તેઓ સ્કન્ધ કહેવાય છે. સંસ્કૃત ભાષાનુસાર સ્કંધ શબ્દની વ્યુત્પત્તિ આ રીતે છે હૃત્તિ ધીચત્તે જ પુષ્યન્ત ૪ રૂરિ ઃ પૃષદરાદિ ગણથી આ શબ્દ સિદ્ધ થાય છે. સ્કંધત્વ રૂપ પરિણામને ન ત્યજનાર, સ્કંધનાજ બુદ્ધિકલ્પિત દ્વિ પ્રદેશી વિગેરે વિભાગ સ્કંધ દેશ કહેવાય છે. અહીયાં #ધ રેરા એ જે બહુવચનાન્ત પ્રવેગ કર્યો છે તે એમ સૂચન કરવા માટે છે કે કેઈ અનનતપ્રદેશ સ્કન્દમાં અનન્ત દેશ પણ બની શકે છે, સ્કંધમાં મળેલા નિવિભાગ અંશને સ્કંધ પ્રદેશ પણ કહે છે. અર્થાત્ જે પરમાણુ સ્કંધ મળે છે તે સ્કંધ પ્રદેશ કહે વાય છે. પરમ પરમાણુ કહેવાય છે. અર્થાત્ એવું પુગલ દ્રવ્ય કે જેના વિભાગ અસંભવિત છે તે પરમાણુ કહેવાય છે. પરમાણુ સ્કંધમાં મળેલ નથી હતું- તે વિભિન્ન દ્રવ્ય હોય છે એમ સમજવું જોઈએ. જે ૪ શબ્દાર્થ—(ન) જે (Torafથા) વર્ણ રૂપમાં પરિણત (તે) તેઓ (Fવિદ્યા) પાંચ પ્રકારના (TUત્તા) કહ્યા છે. (તં ) તે આ રીતે (વાવUOTHરિજા) કાળા રંગના રૂપમાં પરિણત (નીવUUપળિયા) વાદળી વર્ણના રૂપમાં પરિણત (વિપરિણા) લાલ રંગના રૂપમાં પરિણત (સ્ટિવOUTHUચા) પીળા રંગના રૂપમાં પરિણત (કુરિસ્ટવUપરિયા) શ્વેત રંગના રૂપમાં પરિણત લે) જે (ધાળિયા) ગંધ રૂપમાં પરિણત (તે) તેઓ (વિ) બે પ્રકારના (GUત્તા) કહ્યા છે (જં) તે આ રીતે (મિધારિયા) સુગંધના રૂપમાં પરિણત (મિધપરિચા) દુર્ગધના રૂપમાં પરિણત (9) જે (રળિયા) રસના રૂપમાં પરિણત (તે) તેઓ (વંવિહ) પાંચ પ્રકારના (gud) કહ્યા છે (તિરસરાવ) કિકત રસના રૂપમાં પરિણત ( વરાળિયા) કડવા રસના રૂપમાં પરિણત (સારસરિયા) તુરા રસના રૂપમાં પરિણત (બંચિઢાવાઇયા) ખાટા રસના રૂપમાં પરિણત (મદુરા ) મીઠા રસના રૂપમાં પરિણત (૧) જે (રખિયા) સ્પર્શ રૂપમાં પરિણત (તે) તેઓ (શવિદા) આઠ પ્રકારના (પુના) કહ્યા છે (ગા) તે આ પ્રકારે (૪૩વરિયા) કઠોર સ્પર્શના રૂપમાં પરિણત (મwrણપરિવા) કેમલસ્પર્શના રૂપમાં પરિણત (થારિયા) ભારે સ્પર્શના રૂપમાં પરિણત (ત્રાસરિયા) હલ્કા સ્પર્શ રૂપે પરિણત (સાયનવરિળયા) શીત સ્પશના રૂપમાં પરિણત (શિળદારળિયા) ગરમ સ્પર્શના રૂપમાં પરિણત ( નિસિપરિણા) ચિકણા સ્પર્શના રૂપમાં પરિણત (વારિળયા) ખરબચડા સ્પર્શના રૂપમાં પરિણત (f) જે (સંકરિયા) સંસ્થાન આકાર રૂપમાં પરિણત (તે) તેઓ (પંવિઠ્ઠT) પાંચ પ્રકારના (GST) કાા છે (તં 3) તે આ પ્રકારે (રિમં સ્ટાર) ગોળાકારમાં પરિણત (વદૃશંકાનપરિયા) ચૂડીના સમાન આકારમાં પરિણત (તંલંદાળિયા) ત્રણ ખુણાના આકારમાં પરિણત (વાઈસરંજારિયા) ચતરસ્ત્ર આકરમાં પરિણત (ગાથથસંતાપરિયા) લાબાં આકારમાં પરિણત છે ૫ | શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ ટીકા — ના રૂપમાં પિરણત જે પુદ્ગલ છે, તેએ પાંચ પ્રકારના કહેલાં છે કેાઈ કાજળ આદિના સમાન કાળા રંગના હોય છે, કોઇ મારની ડોક અગર વાળ આદિના સરખા વાદળી રંગનાં હોય છે, કોઇ હિંગળો વિગેરેની જેમ લાલ રંગના હાય છે, કોઇ હળદર વિગેરેની જેમ પીળા રંગના હોય છે જે પુદ્ગલા ગંધ પરિણત છે, તેઓમાં બે ભે હેાય છે. જેમ કોઇ ચંદન વિગેરેની જેમ સુગંધવાળાં હાય છે અને કોઇ કોઇ લસણ વિગેરેની સમાન દુન્ય વાળાં હાય છે. એ ૨ એ વાતના સૂચક છે કે, પરિણામમાં કોઇ વિશેષતા નથી આ રીતે કોઇ પુદ્ગલ અનુકૂલ સાગથી મળતાં સુગ ંધિત પરિણામવાળા બની જાય છે અને કાઈ એવીજ સામગ્રી મળી જતાં દુર્ગંધ વાળા બની જાય છે, જે પુદ્ગલ રસ પિરણત છે, તેએ પાંચ પ્રકારના છે, જેમકે કેાઈ લીમડા વિગેરેની જેમ કડવા રસવાળા, કેાઈ સુંઠ વિગરેની જેમ તીખા (ચટપટે તેવાં) રસવાળાં, કોઈ હરડે વિગેરેની જેમ તુરા રસવાળાં, તે કઈ આંખલી વિગેરેની જેમ ખાટારસવાળાં અને કઈ તેા સાકર વિગેરેની જેમ મીઠા (ગળ્યા) રસવાળાં હેાય છે. જે પુદ્ગલા પ પિરણત છે તેએ આઠ પ્રકારના છે, જેમ કે કોઈ પત્થર વિગેરેની સમાન કઠોર પ વાળાં કાઈ આંકડાના રૂની જેમ કમળ સ્પ વાળાં, કોઈ વજ્ર, વિગેરેની જેમ ભારે, કઈ સેમલના રૂની જેમ હલ્કા, કોઈ કેળ વિગેરેના ઝાડની જેમ ડંડા, કાઈ અગ્નિ વગરેની જેમ ગરમ, કોઈ ઘી વિગેરેની સમાન ચીકણા અને કાઈ તા ૨ખ્યા વગરેની જેમ રૂક્ષ સ્પ વાળાં હાય છે. સંસ્થાન પરિણુત પુદ્ગલ પાંચ પ્રકારના છે-જેમકે કોઈ કડાં વગરની જેમ પરિમ`ડળ સંસ્થાન અર્થાત્ આકારવાળાં હોય છે, કોઈ ચક્ર વિગરે સરખા વૃત્ત (ગાળ) આકારના હાય છે, કોઈ તા ત્રિકણ આકારના, કોઈ કુંભી વિગેરેની જેમ ચતુષ્કોણ આકારના અને કાઈ લાકડી વિગેરેની જેમ આયત-લાંબા આકારવાળાં હોય છે. આ પરિમ`ડળ વિગેરે આકાર ઘન અને પ્રતરના ભેદથી એ પ્રકારના બને છે. એમાંથી પિરમડલ સિવાય ખાકીના એજ: પ્રદેશ જનિત તેમજ યુગ્મ પ્રદેશ જનિત પ્રદેશના ભેદથી એ બે પ્રકારના છે. ઉત્કૃષ્ટ પરિમ`ડલ વિગરે બધાં અનન્ત પરમાણુઓથી બનેલાં હેાય છે. અને આકાશના અસ’ખ્યાત પ્રદેશોમાં સ્થાન કરનારાં હોય છે. આવાત પ્રસિદ્ધ જ છે, જઘન્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિપ્રતિનિયત સંખ્યાવાળાં પરમાણુઓથી નિષ્પન્ન થાય છે. નિર્દેશ કર્યા સિવાય તે જાણી શકતા નથી એથી જ શિષ્ય પર અનુગ્રહ કરવા માટે અને બતાવે છે – એજ: પ્રદેશ પ્રતરવૃત્ત પાંચ પરમાણુઓથી બનેલ હોય છે અને પાંચ આકાશ પ્રદેશમાં અવગાહિત થયેલા હોય છે. તે આ રીતે-એક પરમાણુ મધ્યમાં મૂકે અને ચાર પરમાણુ પૂર્વ આદિ ચાર દિશાઓમાં અનુક્રમે મૂકવા જોઈએ. તેની સ્થાપના સંસ્કૃત ટીકામાં આપેલ જોઈ લેવી. યુરમ પ્રદેશ પ્રતરવૃત્ત બાર મંડલેનું બનેલું હોય છે અને બાર આકાશ પ્રદેશમાં અવગાઢ હોય છે. તેને સમજવા માટે ચાર પરમાણુ ચાર આકાશ પ્રદેશમાં રૂચકના આકારમાં સ્થાપિત કરવા જોઈએ, પછી તેની ચારે બાજુ શેષ આઠ પ્રદેશની સ્થાપના કરવી જોઈએ, તેની સ્થાપના (સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ, જોઈ લેવી) એજ પ્રદેશ ઘનવૃત્ત સાત પ્રદેશ ને બને છે અને સાત પ્રદેશમાં અવગાઢ હાય છે. તે આ રીતે છે—પાંચ પ્રદેશવાળા પ્રતર વૃત્તની વચમાં જે પરમાણુ અવગાઢ છે, એના ઉપર અને નીચે એક એક પ્રદેશ સ્થાપિત કરવાથી તેને આકાર બની જાય છે. યુગ્મ પ્રદેશ ઘનવૃત્ત બત્રીસ પ્રદેશોને હોય છે. અને બત્રીસ આકાશ પ્રદેશોમાં તેનું અવગાહન થાય છે. તેની સ્થાપના આ પ્રકારે કરાય છે–ઉપર જે બાર પ્રદેશ પ્રતર વૃત્ત દેખાડ્યું છે, તેના ઉપર બાર પરમાણું અને તેના નીચે અન્ય ચાર ચાર પરમાણુ સ્થાપિત કરવા જોઈએ. જઃ પ્રદેશ પ્રતર ત્રિકોણ ત્રણ પ્રદેશમાં રહેલ અને ત્રણ પ્રદેશ વાળા હોય છે. તે આ રીતે છે. પહેલાં બે અણુ તિછ સ્થાપિત કરી દેવાં જોઈએ. અને તે પછી પ્રથમની નીચે એક અણુ બીજું મૂકવામાં આવે છે. તેની આકૃતિ સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઈ લેવી) યુગ્લ પ્રદેશ પ્રતર ત્રિકોણ છે પરમાણુઓથી બને છે. અને એ પ્રદેશમાં અવગાઢ થાય છે. એમાં ત્રણ પરમાણુ તિર્થક રાખવાં જોઈએ. ત્યારબાદ પ્રથમ પરમાણુની નીચે બે પરમાણ એક બીજાના ઉપર-નીચે રાખવાં જોઈએ અને પછી બીજાની નીચે એક પરમાણુ રાખી દેવું જોઈએ. (અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઈ લેવી) એજ પ્રદેશ ઘનવૃત્ત ત્રિકોણ પાંત્રીસ પરમાણુઓથી નિષ્પન્ન થાય છે અને તે પાંત્રીસ પ્રદેશમાં અવગાઢ થાય છે. જેમકે–એક કતારમાં પાંચ પરમગુઓની સ્થાપના કરવી તેઓની નીચે નીચે કમથી કતારના આકારમાં ચાર, ત્રણ, બે અને એક પરમાણુ મૂકવા. આ બધા મળીને પંદર થાય. એની સ્થાપના (અહીં સસ્કૃત ટીકામાં આપેલ અકૃતિ જોઈ લેવી) આ પ્રતરના ઉપર બધી પંક્તિઓમાં અન્તિમને છોડીને દશને પ્રતર સ્થાપિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧ ૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ કરવા જોઇએ તેની સ્થાપના (અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઇ લેવી) પછી તેના ઉપર છ, ત્રણ અને એક પરમાણુની સ્થાપના કરવી જોઇએ, જેમકે(અહી સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઇ લેવી) આ ચારે સ્થાપનાના પરમાણુ મળીને પાંત્રીસ થાય છે, યુગ્મપ્રદેશ ઘન ત્રિકણ ચાર પ્રદેશના અને છે અને ચાર પ્રદેશામાં અવગાઢ થાય છે. ત્રણ પ્રદેશવાળા પ્રતર ત્રિકાણના એક અણુના ઉપર એક અણુ મૂકવાથી થાય છે. તેથી બધા મળીને ચાર થઇ જાય છે, આજ: પ્રદેશ પ્રતર ચતુરસ્ર નવ પરમાણુએના બને છે અને નવ પ્રદેશેામાં અવગાઢ થાય છે. એમાં ત્રણ ત્રણ અણુએની ત્રણ પંક્તિયાં મૂકાય છે. તેની સ્થાપના (અહીં સસ્કૃત ટીકામા આપેલ આકૃતિ જોઇ લેવી) યુગ્મપ્રદેશ પ્રતર ચતુષ્કાણુ ચાર પરમાણુઓના મને છે અને ચાર પ્રદેશાથી અવગાઢ હાય છે. એમાં એ એ પ્રદેશેાની બે પંક્તિયાં ઉપર નીચે મૂકવી જોઇએ, જેમકે-(અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઇ લેવી) આજઃ પ્રદેશ ઘન ચતુષ્કોણ ૨૭ સત્યાવીસ પરમાણુઓનેા અને અને સત્યાવીશ પ્રદેશેાથી અવગાઢ થાય છે પ્રથમ કહેલ નવ પ્રદેશ વાળા પ્રતરની નીચે અને ઉપર નવ નવ પ્રદેશેાની સ્થાપના કરવી જોઇએ. આ સત્યાવીસ પ્રદેશે વાળે એજઃ પ્રદેશ ધન ચતુષ્કાણુ અને છે. એને યુગ્મ પ્રદેશ ધન ચતુષ્કણુ આઠ પરમાણુઓનેા હૈાય છે અને આ પ્રદેશમાં અવગાઢ (વ્યાસ) હાય છે, જેમકે-ચાર પ્રદેશેા વાળા પૂર્વોક્ત પ્રતરના ઉપર ચાર અન્ય પરમાણુ મૂકવા જોઇએ. એજઃ પ્રદેશ શ્રેણ્યાયત ત્રણ પરમાણુઓને અને છે અને ત્રણજ પ્રદેશામાં અવગાઢ હાય છે. એમાં તિર્થાં ત્રણ પરમાણુ સ્થાપિત કરવા જોઇએ. (અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃત્તિ જોઇ લેવી) યુગ્મ પ્રદેશમાં શ્રેણ્યાયત એ પરમાણુઓનુ મને છે અને એ પ્રદેશોમાં અવગાઢ હોય છે. એમાં પૂર્વોક્ત પ્રકારે બે પરમાણુએ મૂકવા જોઇએ. જેમકે-(અહીં’સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઇ લેવી) એજઃ પ્રદેશ પ્રતરાયત પંદર પરમાણુઓના ખને છે અને પદર પ્રદેશમાં અવગાઢ થાય છે. એમાં પાંચ પાંચ પ્રદેશેાની ત્રણ પંક્તિયે મૂકવામાં આવે છે. તેની સ્થાપના (અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઇ લેવી) યુગ્મ પ્રદેશ પ્રતરાયત છ પરમાણુઆના બને છે અને છ પ્રદેશથી અવગાઢ થાય છે. એમાં ત્રણ ત્રણ પ્રદેશાની બે બે પક્તિયા સ્થાપિત કરવી જોઇએ, જેમકે (અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઇ લેવી) એજઃ પ્રદેશ ઘનાયત પીસ્તાલીશ પરમાણુએના બને છે. અને પીસ્તાલીશ પ્રદેશમાં અવગાઢ થાય છે. પૂર્વોકત પંદર પ્રદેશેાની નીચે અને ઉપર તેવીજ રીતે પંદર પંદર પરમાણુની સ્થાપના કરવી જોઇએ. યુગ્મ પ્રદેશ ઘનાયત ખાર પરમાણુના અને છે, અને ખાર પ્રદેશમાં અવગાઢ થાય છે. પૂર્વકત છ પ્રદેશાવાળા પ્રતરાયતના ઉપર એજ રીતે છ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ પરમાણ સ્થાપિત કરવા જોઈએ. પ્રતર પરિમંડલ ૨૦ વીસ પરમાણુઓને બને છે અને ૨૦ વીસ પ્રદેશોમાં અવગાઢ-વ્યાપ્ત થાય છે. તે આ પ્રકારે પૂર્વ વિગેરે ચારે દિશાઓમાં ચાર ચાર પરમાણુની સ્થાપના કરવી જોઈએ. અને વિદિશાઓ (ખૂણાઓ) માં પ્રત્યેકમાં એક એક પરમાણુ મૂકાય છે. ઘન પરિમંડલ ચાલીસ પરમાણુઓને બને છે અને ચાલીસ પ્રદેશમાં અવગાઢ થાય છે. તેમાં પ્રથમ કહેલ ૨૦ પરમાણુઓની ઉપર એજ રીતે ૨૦ પરમાણુ એનું સ્થાપન કરવું જોઈએ. ઉત્તરાધ્યયનની નિર્યુક્તિની ગાથાએમ કહ્યું છે – પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ ચતુષ્કોણ, અને આયત આ પાંચ સંસ્થાન બને છે. તેઓના બે-બે ભેદ છે, ઘન અને પ્રતર પ્રથમ અર્થાત્ પરિમંડલ સંસ્થાન ને ત્યજીને શેષ ચારના એજ પ્રદેશ નિષ્પન્ન અને યુગ્લ પ્રદેશ નિષ્પન્ન એ બે-બે ભેદ બને છે. ૧ વૃત સંસ્થાનમાં પાંચ, બાર, સાત અને બત્રીસ ભેદ હોય છે. ત્રણ, છ, પાંત્રીસ અને ચાર વિકેણમાં હોય છે. પરા નવ, ચાર, સત્યાવીસ અને આઠ ચતુષ્કોણમાં બને છે, ત્રણ, બે, પંદર અને છ આયત સંસ્થાનમાં હોય છે. પાકા પીસ્તાલીસ અને બાર આયતમાં, તથા વીસ અને ચાલીસ, પરિમંડલમાં હોય છે કા સૂઇ જા જીવ ઔર વર્ણ કા પરસ્પર સંવેધ કા નિરૂપણ હવે પૂર્વોક્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના પારસ્પરિક સમ્બન્ધ-પરિણામની પ્રરૂપણા કરવાને માટે કહે છે. સૂત્રાર્થ-(ને) જે (વો ) વર્ણથી (જાળવળથી) કાળા પરિણમન વાળા છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ (તે) તેઓ (ગો) ગંધથી (સુમિધા વિ) સુગંધ પરિણમનવાળાં છે (લુમિવધmfor ) દુન્ય પરિણમનવાળાં છે (રસો) રસથી (તિરસવાળા વિ) તિત રસ પરિણમનવાળાં પણ છે (ડુચાસાિચા વિ) કટુક રસ પરિણમનવાળાં પણ છે (ફ્રસાર સળિયા વિ) કષાય રસ પરિણમન વાળાં પણ છે (બજિસ્ટરરિણા વિ) ખાટા રસ પરિણમન વાળાં પણ છે (મદુરસળિયા વિ) મીઠારસ પરિણામી પણ છે. (જાર) સ્પર્શથી (જાસપરિણા વિ) કર્કશ સ્પર્શ પરિણામવાળાં પણ (મઉચાળચા વિ) મૃદુ સ્પર્શ પરિણત પણ (સિળિયા વિ) ગુરૂ સ્પર્શ પરિણામ વાળા પણ (ટુચક્રાસધ્ધિયા વિ) લઘુ સ્પર્શ પરિણામ વાળાં પણ (સીરિપબિયા જિ) શીત સ્પર્શ પરિણામ વાળાં પણ (સબસ Mયા વિ) ઉષ્ણ સ્પર્શ પરિણામ વાળાં પણ છે. (દ્ધિાપરિયા વિ) સ્નિગ્ધ અર્થાત્ ચીકણ સ્પર્શ પરિણામ વાળાં પણ હોય છે (હુઅસ્વસાણિયા વિ) રૂક્ષ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (સઠાનો) સંસ્થાનથી (રિમંદઅસંટાળિયા વિ) પરિમંડલ આકાર રૂપ પરિણામી પણ છે. (વાંકાનપરિણા વિ) વહ ગેળ આકાર રૂપ પરિણામી પણ છે. (તસ સંકરિયા વિ) તંસ-ત્રિકોણ આકાર રૂપ પરિણમી પણ છે (નવસર્સટાઇપરિણથી વિ)) ચીઉરસ ચોરસ આકાર રૂપ પરિણામ વાળાં પણ છે (ાચચસંહાપરિયા વિ) આયત લાંબા આકાર રૂપ પરિણામ વાળાં પણ છે–૨૦ (ને) જે (વો ) વર્ણથી (નીસ્ટવUા પરચા) નીલ (વાદળી) રંગના પરિણામ વાળાં પણ છે (તે) તેઓ (ગો) ગંધથી (મુસ્મિપયિા વિ) સુગંધ પરિણામ વાળાં પણ છે. મધપરિયા વિ) દુગન્ધ પરિણામ વાળાં પણ છે. (બો) રસથી (તિત્તરસરિયા વિ) તિત રસ પરિણામ વાળાં પણ છે (વહુચરસરિયા વિ) કડવા રસ (ના) પરિણામ વાળાં પણ છે (સારસરિયા વિ) કષાય (તરા) રસ પરિણામ વાળાં પણ છે (બંટિરસારિયા વિ) ખાટા રસ (ના) પરિણામ વાળાં પણ છે (મરસ રિયા વિ) મધુર (મીઠા) રસ પરિણામ વાળાં પણ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ (reો) સ્પર્શથી (લસરિના વિ) કર્કશ સ્પર્શ પરિણામ વાળા પણ છે (મચણિયા વિ) મૃદુ સ્પર્શ પરિણામ વાળાં પણ છે ( જુ રિયના વિ) ગુરૂ-ભારે સ્પર્શ પરિણામી પણ છે (ટુચકાસપીરિયા વિ) લઘુ-હળવાપર્શ પરિ. ણામી પણ છે (ણિયા સળિયા વિ) શીત સ્પર્શ પરિણમી પણ છે (ત્તિના ળિયા વિ) ઉણુ સ્પર્શ પરિણામ વાળાં પણ છે ( દ્ધિસપરિયા વિ) સ્નિગ્ધ સ્પર્શ પરિણામવાળાં પણ છે (સુવBત પરિયા વિ) રૂક્ષ સ્પર્શ પરિણામી પણ છે. | (હંટાળો) સંસ્થાનથી (રિમં સંકળિયા વિ) પરિમલ સંસ્થાન પરિણામવાળાં પણ છે (વક્વંટાળળિયા વિ) વૃત સંસ્થાના પરિણામવાળાં પણ છે. (સંત કંટાળપરિણા વિ) ત્રિકોણ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (સવંટાળરિયા વિ) ચતુષ્કોણ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (બાયસંહનવરિયા વિ) આયત–લાંબાં સંસ્થાને પરિણામવાળાં પણ છે (ને) જે (વો ) વર્ણથી (ચિવUાળિયા) લાલવણું પરિણામ વાળાં છે. (તે) તેઓ (વાંધો) ગંધથી (મિધારિળયા વિ) સુગંધી પરિણામ વાળાં પણ છે (ભિધારિળયા વિ) દુર્ગધ પરિણામ વાળાં પણ છે | (સો) રસથી (તિત્તરસપરના વિ) તિકતરસ પરિણામ વાળાં પણ છે (ડુમારિચ વિ) કડવારસના પરિણામ વાળાં પણ છે (સારસારિયા વિ) કષાય-તુરા રસ પરિણામ વાળાં પણ છે (વિપરિળયા વિ) ખાટારસ પરિણામ વાળાં પણ છે (મદુરસપરિયા વિ) મધુરરસ પરિણામ વાળાં પણ છે (બ) સ્પર્શથી ( સરિળયા વિ) કર્કશ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (મરથસિંઘણિયા વિ) કોમળ સ્પર્શ પરિણામવાળાં પણ છે (ચ સપરિઇચા વિ) ગુરૂ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (દુwાસપરિણથી વિ) લઘુ સ્પર્શ પરિણામ પણ છે (સયન વરિયા વિ) શીત સ્પર્શ પરિણામી પણ છે (fસMસિરિણા વિ) ઉsણ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (ણિદ્ધાપરિયા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ વિ) સ્નિગ્ધ સ્પર્ધા પરિણામ વાળાં પણ છે (જીવાભળિયા વિ) રૂક્ષ સ્પ પરિણામ વાળાં પણ છે. (સંડાળો) સંસ્થાનથી (મિંરુતંઠાળળિયા વિ) પરિમંડલ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (વટ્ટસંટાળિયા વિ) વૃત્તસંસ્થાન પરિણામ વાળાં પશુ હાય છે. (તંતËાળપળિયા વિ) ત્રિકોણ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (૨૩સમંડળવળિયા વિ) ચતુષ્કોણ સંસ્થાન પરિણામી પણ છે (બાચચસંઢાળપળિયા વિ) આયત લાંબા સંસ્થાન પરિણામ વાળાં પણ છે ! ૨૦ ) (ને) જો (વળો) વર્ણથી (હિળપરિળયા) પીળા રંગના પરિણામ વાળાં પણ છે (તે) તેએ (વંયલો) ગ ંધથી (મુસ્મિબંધ પરિળયા વિ) સુગંધ પરિણામ વાળાં પણ છે (યુક્મિાંધ પરિળયા વિ) દુધ પરિણામ વાળાં પણ છે. (રલો) રસથી (ત્તિત્તરસળિયા વિ) તિકત રસ પરિણામ વાળાં પણ છે (કુથરસર્વાળયા વિ) કડવા રસ પિરણામ વાળાં પણ છે (સાયરસળિયા વિ) કષાય રસ પરિણામ વાળાં પણ છે (બવિસરિયા વિ). ખાટા રસ પરિણામ વાળાં પણ છે (મધુરસળિયા વિ) મધુરરસ પરિણામ વાળા પણ છે (ાલો) સ્પર્શથી (લદાસળિયા વિ) કર્કશ સ્પર્શ પરિણામી પણુ છે (મચાસળિયા વિ) મૃદુ સ્પર્શી પરિણામી પણ છે. (યાસરિળય વિ) ગુરૂ સ્પર્શી પરિણામ વાળાં પણ છે (જીયાતળિયા વિ) લઘુ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (સીચાતળિયા વિ) શીત સ્પર્શ પરિણામી પણ છે (ત્તિળજાસ ળિયા વિ) ઉષ્ણુ સ્પર્શ પરિણામવાળાં પણ છે (બિન્દ્રાસળિયા વિ) સ્નિગ્ધપ પરિણામવાળાં પણ છે (જીવલાસપળિયા વિ) રૂક્ષ સ્પર્શી પરિણામવાળાં પણ છે (સાળો) સંસ્થાનથી (પર્મિંઈજીમંગળળિયા વિ) પરિમંડલ સંસ્થાન પરિણામ વાળાં પણ હાય છે (વટ્ટસંટાળળિયા વિ) વૃત્તસંસ્થાન પરિણામ વાળાં પણ છે (સંતસંઠાળ ળિયા ત્રિ) ત્રિકોણ સસ્થાન પરિણામ વાળાં પણ છે (વરસસંતાÍાયા વિ) ચતુર ́સ સંસ્થાન પરિણામ વાળાં પણ હોય છે (બાયસઢાળપળિયા વિ) આયત સંસ્થાન પરિણામ વાળાં પણ છે ! (૨૦) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ (ને) જે વળો ) વર્ણથી (સુવિચ્છવા પરિળયા વિ) શ્વેત વર્ણ પરિણામ વાળાં છે (તે) તેઓ (ધો) ગંધથી (કુfમધપબિયા વિ) સુગંધ પરિણામ વાળાંપણ છે (સુમિળિયા વિ) દુર્ગધ પરિણામ વાળા પણ છે (બો) રસથી (ત્તિત્તરપરા ) તિકત રસ પરિણામ વાળા પણ છે (દુરસાનિયા વિ) કડવા રસના પરિણામ વાળાં પણ છે (ક્ષારસરણી વિ) કષાય રસ પરિણામ વાળાં પણ છે (બંવિરસાબિયા ) ખાટા રસ પરિ ણમ વાળાં પણ છે (મદુરસળિયા) મધુર રસ પરિણામ વાળાં પણ છે(સો) સ્પર્શથી ( વર્ષghસળિયા વિ) કર્કશ સ્પર્શ પરિણામવાળા પણ છે (મયરપળિયા વિ) કોમળ સ્પર્શ પરિણામવાળાં પણ છે (TETસળિયા વિ) ગુરૂ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (દુBસિળિયા વિ) લઘુસ્પર્શ પરિણામ વાળાં પણ છે (નીચા પરિણા વિ) શીત સ્પર્શ પરિણામ વાળાં પણ છે (સાપરિયા વિ) ઉષ્ણ સ્પર્શ પરિણામ વાળાં પણ છે. (fબદ્ધળિયા વિ) સ્નિગ્ધ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (સુવાસ વિ) રૂક્ષ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (સંટાળો) સંસ્થાનથી (રિમંડસંકાછિયા વિ) પરિમંડલ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (સંપત્તિ વિ) વૃત્તસંસ્થાનું પરિણામ વાળાં પણ છે (તંણસંકાછિયા વિ) ત્રિકોણ સંસ્થાનું પરિણામ વાળા પણ છે (વરરંટાપરિયા વિ) ચતુષ્કોણ સંસ્થાન પરિણામ વાળા પણ છે (સંપત્તિ વિ) લાંબા સંસ્થાનું પરિણામ વાળાં પણ છે. ૨૦ (૧૦૦) સૂત્ર છે કે છે ટીકાઈ—જે સ્કંધ રૂ૫ પુગલ રંગે કાળા રંગ વાળાં છે અર્થાત્ કૃષ્ણ વર્ણ રૂપ પરિણામને પામેલાં છે, એમાંથી ગધની અપેક્ષાએ કેઈ સુગન્ધ વાળાં પણ હોય છે અને કઈ દુર્ગધુ વળાં પણ હોય છે. તે આવશ્યક નથી કે કૃષ્ણ વણ વાળાં પુગલે બધાં સુગન્ધ વાળાં જ હોય અથવા દુર્ગન્ધવાળાં હેય. એજ રીતે રસની અપેક્ષાએ વિચાર કરીએ તે તે કાળા રંગ વાળાં પુદ્ગલ પાંચ રસમાંથી કોઈપણ રસના હોઈ શકે છે, અર્થાત્ કઈ તીખા રસવાળાં હોય છે, કેઈ કડવા રસવાળા હોય છે, કે તુરા રસવાળા હોય છે, કોઈ ખાટા રસવાળા હોય છે, કેઈ મીઠા રસવાળા હોય છે, એમ સમજવું જોઈએ. અગર સ્પર્શની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તે આઠે સ્પર્શવાળાં હોય શકે છે, અર્થાત્ કઈ કઈ કાળ વર્ણ વાળા પુલે કર્કશ સ્પર્શ વાળાં હઈ છે, કોઈ મૃદુ સ્પર્શ વાળા હોય છે. કેઈ ગુરૂ સ્પર્શ હોય છે. કેઈ લધુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨ ૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ વાળા, કાઇ શીત વાળા, કાઇ ઉષ્ણુ સ્પર્શ વાળા, કઇ સ્નિગ્ધ સ્પ વાળા, અને કાઇ રૂક્ષ સ્પ વાળા હોય છે. કૃષ્ણ વણુ વાળા એ પુદ્ગલામાં અગર સસ્થાનના વિચાર કરવામાં આવે તે તેમાં પાંચે સંસ્થાન મળી રહે છે, અર્થાત્ તેમાં કાઇ પરમડળ સસ્થાન વાળા પણ હાય છે, કેાઇ વૃત્ત સ ંસ્થાન વાળા પણ હાય છે, અર્થાત્ ચક્રના આકારના પણ હાય છે, કોઇસિ’ગાડાની જેમ ત્રિકાણુ પણ હાય છે, કોઇ કુંભિકા ની જેમ ચતુષ્કાણુ પણ હાય છે અને કાઈ આયત અર્થાત્ લાંબા આકારના પણ હોય છે. આશય એ છે કે જે પુદ્લા કાળા રંગના છે, તેએમાંથી કાઇમાં સુગન્ધ અને કાઇમાં દુન્ય, એ રીતે બન્ને ગધા હોય છે, એ પ્રમાણે પાંચ રસ, આઠ સ્પ અને પાંચ સસ્થાન પણ હેાય છે. આ રીતે આ બધાને મેળવી દેવાથી કૃષ્ણ વણુ વાળા પુગલ ૨૦ પ્રકારના હાય છે. હવે કૃષ્ણ વણુની જગ્યાએ નીલ વણુને લે. જે પુદ્ગલે નીલ વ વાળા છે, તેઓ પણ પૂર્વોક્ત પ્રકારે અને ગંધ પાંચ રસ આઠે સ્પર્શી અને પાંચ સંસ્થાના વાળા હેાય છે. એજ રીતે લાલ રંગના પુટ્ટુગલાના પણ ૨૦ ભેદ છે. પીળા રંગના પુદૂંગલાના પણ ૨૦ ભેદ છે અને ધેાળા રંગ વાળા પુદ્ગલાના પણ ૨૦ ભેદ છે. આ પ્રમાણે પાંચે રંગના થઇ ને ૨૦×==૧૦૦ ભેદ બને છે. હવે આ વાતની વિસ્તારથી પ્રરૂપણા કરે છે—તેઓ કહે છે જે વર્ણની અપેક્ષાએ નીલ રંગના પુદ્ગલા હાય છે, તે ધની અપેક્ષાએ સુગધવાળા પણ હોય છે. અને દુન્ય વાળા પણ હાય છે, અર્થાત્ તેએમાંથી કાઇ સુગન્ધ વાળા પણ હેાય છે અને કાઇ દુન્ય વાળા પણ હાય છે. એવું નથી કે બધા એકજ ગંધ વાળા હાય. જે પુદ્ગલા નીલ રંગના રૂપમાં પરિણામ પામે છે, તેઓમાં કેઇ રસની અપેક્ષાએ તિકત રસ વાળા પણ ડાય છે, કોઇ કડવા રસ વાળા પણ હેાય છે, કાઇ કષાય રસ વાળા પણ હાય છે કાઇ ખાટા રસ વાળા પણ હેાય છે અને કેાઇ મધુર રસ વાળા પણ હાય છે. જેઓ નીલા રંગના સ્કંધ આદિ પુદ્ગલા હાય છે, તેમાંથી કાઇ સ્પર્શની અપેક્ષાએ કશ સ્પ વાળા, કાઇ કામળ સ્પર્શી વાળા કેઇ ગુરૂ (ભારે) સ્પ વાળા, કાઇ લઘુ (હલકા) સ્પર્શ વાળા, કાઇ ઠંડા વાળા કોઈ ઉષ્ણુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શવાળા—કઈ સ્નિગ્ધ સ્પર્શવાળા અને કઈ રૂક્ષ સ્પર્શવાળા પણ હોય છે. એમ સમજવું જોઈએ. જે રંગમાં નીલા રંગવાળા છે. તેઓમાં સંસ્થાનની અપેક્ષાએ કઈ પરિમંડલ સંસ્થાનવાળા પણ હોય છે, કોઈ ગેળ સંસ્થાનવાળા પણ હોય છે. કેઈ ત્રિકોણ સંસ્થાનવાળા પણ હોય છે. કોઈ ચતુષ્કોણ સંસ્થાનવાળા પણ હોય છે અને કેઈ આયત સંસ્થાનવાળા પણ હોય છે. જે પગલે રંગે રાતા–લાલ રંગવાળા હોય છે, તેઓ ગંધની અપેક્ષાએ સુગન્ધ પરિણમી હોય છે અને દુર્ગન્જ પરિણામ પણ હોય છે. અર્થાત્ તેઓમાં પણ કેઈ સુરભિ ગંધવાળા તે કઈ દુરભિ ગંધવાળા હોય છે. આશય એ છે કે લાલ રંગવાળા બધા પુદ્ગલ કેઈ એકજ ગંધવાળા નથી હોતાં. રસની દૃષ્ટિએ તેઓ પર વિચાર કરવામાં આવે તે તેઓ માંથી કઈ તીખા રસવાળા, કોઈ કટુરસવાળાં કઈ કષાય રસવાળા કેઈ ખાટા રસવાળ અને કઈ મધુર રસવાળા પણ હોય છે. આ લાલ રંગના પુદગલમાં સ્પર્શની અપેક્ષાએ લેવામાં આવે તે કઈ કર્કશ સ્પર્શવાળા હોય છે, કોઈ મદ પશવાળા હોય છે. કેઈ ભારે સ્પર્શવાળા હોય છે, કેઈ લઘુ સ્પર્શવાળા હોય છે. કેઈ ઠંડા સ્પર્શવાળા પણ હોય છે. કોઈ ઉષ્ણ સ્પર્શવાળા પણ હોય છે, કેઈ સ્નિગ્ધ સ્પર્શવાળા પણ હોય છે. કોઈ રૂક્ષ સ્પર્શ વાળા પણ હોય છે. લાલ રંગના આ પુગેલેમાંથી સંસ્થાનની અપેક્ષાએ કઈ પરિમંડલ સંસ્થાનવાળાં, કેઈ વૃત્ત સંસ્થાનવાળાં, કેઈ ત્રિકેણ સંસ્થાનવાળાં, કેઈ ચતુષ્કોણ સંસ્થાનવાળાં અને કેઈ આયત સંસ્થાનવાળાં પણ હોય છે. જે પુદ્ગલે પીળા રંગવાળાં છે અર્થાત્ જેઓનું પરિવર્તન પીળા રંગના રૂપમાં થઈ રહ્યું છે, તેઓ ગંધને અપેક્ષાએ સુરભિ ગંધવાળાં પણ હોય છે અને દુરભિ ગંધવાળાં પણ હોય છે. રસની દૃષ્ટિએ જોઈએ તે તેમાંથી કઈ તીખા રસવાળાં, કેઈ કડવા રસવાળાં, કેઈ કષાય (તુરા) રસવાળાં, કેઈ ખાટા રસવાળાં, તો કોઈ મધુર રસવાળાં હોય છે. સ્પર્શની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે તેમાંથી કઈ કર્કશ સ્પર્શવાળા, કોઈ મૃદુ, સ્પર્શવાળા, કેઈ ગુરૂ સ્પર્શવાળાં, કોઈ લઘુ સ્પર્શવાળાં કઈ શીત સ્પશવાળાં, તે કેઈ ઉણ સ્પર્શવળાં, કેઈ સ્નિગ્ધ સ્પર્શવાળા, કેઈ રૂક્ષ સ્પર્શવાળાં પણ હોય છે. આ પીળારંગનાં પુદ્ગલ સંસ્થાનની અપેક્ષાએ. કઈ પરિમંડલ સંસ્થાવાળ, કઈ વૃત્ત સંસ્થાવાળાં, કઈ ત્રિકોણ સંસ્થાવાળાં. કેઈ ચતુષ્કોણ સંસ્થાવાળાં અને કેઈ આયત સંસ્થાનવાળાં હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ જે પુદગલે સફેદ રંગનાં છે અર્થાત્ જેનું પરિણામ શુકલ લણીના રૂપમાં છે. તે ગંધની અપેક્ષાએ સુગંધવાળાં પણ છે, અને દુર્ગન્ધવાળા પણ છે, અર્થાત્ તેઓમાંથી કેઈ સુગંધ પરિણામ વાળાં અને કઈ દુર્ગન્ધ પરિણામ વાળાં હોય છે. રસની અપેક્ષાએ કઈ તીખા રસવાળાં હોય છે, કેઈ કડવા રસ વાળાં પણ હોય છે, કઈ તુરા રસવાળાં હોય છે કે ખાટા રસવાળાં પણ હોય છે અને કેઈ મધુર રસવાળાં પણ હોય છે. સ્પશની દષ્ટિએ આ શુકલ વર્ણ વાળાં પુદ્ગલેને વિચાર કરવામાં આવે છે તેમાંથી કેઈ કર્કશ સ્પર્શવાળાં હોય છે, કેઈ કેમળ સ્પર્શવાળા હોય છે. કોઈ ગુરૂ સ્પર્શવાળાં, કોઈ લઘુ સ્પર્શવાળાં, કેઈ ઠંડા સ્પર્શવાળાં, કેઈ ગરમ સ્પર્શવાળાં, કેઈ સ્નિગ્ધ સ્પર્શ વાળાં અને કેઈ રૂક્ષ સ્પર્શવાળાં બને છે. જે પુગલ રંગે શુકલ છે, તેમાં જે સંસ્થાનને વિચાર કરાય તે કઈ પરિમંડલ સંસ્થાનવાળાં હોય છે, કેઈ વૃત્ત (ગાળ) સંસ્થાનવાળાં હોય છે. કેઈ વિકેણ સંસ્થાનવાળાં હોય છે, કેઈ ચતુષ્કોણ સંસ્થાનવાળાં હોય છે અને કઈ આયત સંસ્થાનવાળાં પણ હોય છે. એમ કહેલું છે. આ રીતે પાંચે રંગના પુદ્ગલમાંથી પ્રત્યેક રંગના પુદ્ગલેમાં ગંધ, રસ સ્પર્શ અને સંસ્થાન બધું મળી રહે છે. તે ૬ છે સૂવાથ–(7) જે (Fધો) ગંધની અપેક્ષા (સુમિપરિળયા) સુંગધના પરિણામવાળાં છે. (તે) તેઓ (વળો) વર્ણથી (સ્ટિવ ળિયા વિ) કાળા રંગના પણ છે (નિષ્ઠ વU પરિયા વિ) નીલા-વાદળી રંગના પણ છે (ઢોદિર વUપરિળયા વિ) લાલ રંગના પણ છે (વિપળિયા વિ) પીળા રંગના પણ છે (વિસ્તૃત્ર વરિયાં વિ) સફેદ રંગના પણ છે. | (સો) રસથી (પિત્તરસરિણા વિ) તીખા રસવાળાં પણ છે (હુચરસરાજા વિ) કડવા રસ વાળાં પણ છે (સવાસપરિવા વિ) કષાય રસવાળાં પણ છે (વિટાળિયા વિ) ખાટા રસ વાળાં પણ છે (મકરસપરિણા વિ) મધુર રસ વાળાં પણ છે. (સગો) સ્પર્શથી (જFaiળયા વિ) કર્કશ સ્પર્શવાળાં પણ છે (મરચાળિયા વિ) મદુસ્પર્શવાળાં પણ ( પળિયા ગુરૂ સ્પર્શવાળા પણ છે (૪હુચણિયા) લઘુ સ્પર્શવાળાં પણ છે (રીચાળિયા વિ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ શીત સ્પર્શીવાળાં પણ છે (ત્તિળ સળિયા વિ) ઉષ્ણુ પવાળાં પણ છે (જ્જિાસપળિયા વિ) સ્નિગ્ધ પવાળાં પણ છે (જીવાતળિયા વિ) રૂક્ષ સ્પર્શીવાળાં પણ છે. (સંજાળો) સંસ્થાનથી (મિંદમંગળનિયા વિ) પરિમ`ડલ સંસ્થાન વાળાં પણ છે (વટ્ટ સઢાળળિયા વિ) ગાળ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (તર સંઠાળળિયા વિ) ત્રિકેણુ સ ́સ્થાન પરિણામ વાળાં પણ છે (પરંતસંટાળ ળિયા વિ) ચતુષ્કાણુ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (આયચરઢાળળિયા વિ) આયત સંસ્થાન પરિણામ વાળાં પણ છે (૬) જે પુદ્ગલા (સુષ્મિગંધળિયા) દુગંધ પરિણામી છે (તે) તેઆ (વળો) વર્ણની અપેક્ષાએ (જાવવા વિ) કાળા રંગના પરિણામ વાળાં પણ છે. (નીવાળિયા વિ) નીલવણ પરિણામ વાળાં પણ છે (હોચિવળિયા વિ) લાલ રંગના પરિણામ વાળાં પણ છે (દ્વારુિવપળિયા થિ) પીત વણુ પરિણામ વાળા પણ છે (સુવિશ્વજીવળવળિયા વિ) સફેદ રંગના પરિણામ વાળાં પણ છે. (રણબો) રસની અપેક્ષાએ (તિત્તરસરિળયા વિ) તીખા રસના પરિણામ વાળાં પણ છે (જીવરસરિયા વિ) કડવા રસના પરિણામી પણ છે (સાયલળિયા વિ) કષાય રસ પરિણામી પણ છે (વિસળિયા વિ) ખાટા રસના પરિણામ વાળાં પણ છે (મદુરસર્પાળયા વિ) મધુર રસ પરિણામી પણ છે, (ાસો) પની અપેક્ષાએ (ચલદાસળિયા વિ) કર્કશ શસ્પ પરિણામી પણ છે (મવાસળિયા વિ) મૃદુ સ્પર્શી પરિણામ વાળાં પણ છે (નયાસળિયા વિ) ગુરૂ સ્પર્શી પરિણામ વાળાં પણ છે (દુચાલપરિળયા વ) લઘુ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (સીયાસર્જયા વિ) શીત સ્પ પરિણામ વાળાં પણ છે (શિળસરિયા વિ) ઉષ્ણુ સ્પર્શ પરિણામ વાળાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ २७ Page #40 -------------------------------------------------------------------------- ________________ પણ છે (દ્ધિાવળિયા વિ) સ્નિગ્ધ-ચિકણા સ્પર્શ પરિણામી છે ( સુરવળિયા વિ) રૂક્ષ સ્પર્શ પરિણામ વાળાં પણ છે. (કંટાળ) સંસ્થાનની અપેક્ષાએ (રિમંડલંકાપરિયા વિ) પરિમંડલ સંસ્થાના પરિણામ વાળાં પણ છે (ઉદ્દ ભંડાળિયા વિ) વૃત્ત-ગળ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (સંસવંટાળપરિચા) ત્રિકેણ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (જસવંટાળિયા વિ) ચતુષ્કોણ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (લાયચટાપરિયા વિ) આયત સંસ્થાના પરિણામ વાળા પણ છે. (૩) જે (ત્તિત્તરપથિr) તિક્ત રસ પરિણામ વાળાં છે (તે) તેઓ (somો) વર્ણથી (ાવUUવળિયા વિ) કાળા રંગના પરિણામ વાળા પણ છે (ની૪aormરિયા વિ) નવવર્ણ પરિણામી પણ છે (ઢોવિજાળિયા વિ) લાલ રંગના પરિણામ વાળાં પણ છે (દૂઝિદવOUપરિજા વિ) પીળા રંગના પરિણામ વાળાં રણ છે (સુવિઘારિયા વિ) શુકલ વર્ણ પરિણામ વાળા પણ છે. (iધો) ગંધથી (સુસ્મિiધરિયા વિ) સુગંધ પરિણામ વાળાં પણ છે (દુભિ પરિણા વિ) દુર્ગધ પરિણામ વાળાં પણ છે (તો) સ્પર્શથી (Fરવાળિયા વિ) કર્કશ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (રૂથનપરિયા વિ) મૃદુ સ્પર્શ પરિણામ વાળાં પણ છે ( હાસ પળિયા વિ) ગુરૂ સ્પર્શ પરિણામ વાળ પણ છે (ય5/1vfથા વિ) લઘુ સ્પર્શ પરિણામી પણ છે (સરકારપરિવા વિ) શીણ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (સિળિયા વિ) ઉષ્ણુ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (દ્ધિSTના વિ) સ્નિગ્ધ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (સુવાસ ળિયા વિ) રૂક્ષ સ્પર્શ પરિણામ વાળાં પણ છે. (સંડાળો) સંસ્થાન આકારની અપેક્ષાથી (રિમંદસંહાળવળિયા વિ) પરિમડલ સંસ્થાન પરિણામવાળાં પણ છે (વદ સંકાનપરિયા વિ) વૃત આકાર પરિણામ વાળાં પણ છે (સંત સિંહાપરિયા (3) ત્રિકોણ આકાર પરિણામ વાળા પણ છે ( સંકાળાયા વિ) ચતુષ્કોણ આકાર પરિણામ વાળા પણ (નાચ સંતાનપરિયા વિ) આયત-લાંબા આકારના પરિણામ વાળાં પણ છે. (૧) જેઓ (વહુચરસપરિણા) કડવા રસના પરિણામ વાળા છે (તે) તેઓ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ (વાલો) વર્ણથી (ાઢવપરાયા વિ) કાળ વર્ણ પરિણામ વાળાં પણ છે (નીવUTળયા વિ) નીલ વર્ણ પરિણામ વાળાં પણ છે (ઢોફિયવMવળિયા વિ) લાલ રંગના પરિણામ વાળાં પણ છે (ાસ્ટિવળિયા વિ) પીત વર્ણ પરિ. ગુમ વાળાં પણ છે (સુ૪િarmળિયા વિ) શ્વેત વર્ણ પરિણામ વાળા પણ છે. (i) ગંધથી (કુટિમiધવળિયા વિ) સુગંધ પરિણામ વાળાં પણ છે (દુમિધારિખવા વિ) દુર્ગધ પરિણામ વાળાં પણ છે. (ારો) સ્પણી (વિશ્વાસપરિળયા વિ) કર્ક સ્પર્શ વાળાં પણ છે (મરચાસળિયા વિ) મૃદુ સ્પર્શ પરિણામ વાળાં પણ છે ( THIR ળિયા વિ) ગુરૂ સ્પર્શ પરિણામી પણ છે (હૃયાસપળિયા વિ) લઘુ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (વિ) શીત સ્પર્શ પરિણામ વાળાં પણ છે (ઉસિસિળિયા વિ) ઉષ્ણ સ્પર્શ પરિણામ વાળાં પણ છે ( દ્ધિસરિચા વિ) નિષ્પ સ્પર્શ પરિણામ વાળાં પણ છે. (લંકાનગો) સંસ્થાનથી (પરિમંડíટાઇપરિળયા વિ) પરિમંડલ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (દહંઠાળ ળિયા વિ) વૃત્ત સંસ્થાન પરિણામ વાળાં પણ છે (સંવંઠાવળિયા વિ) ત્રિવેણુ સંસ્થાનું પરિણામ વાળા પણ છે (વાંસદંઠાનપરિળયા વિ) ચતુષ્કોણ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (યય કંટાળપથિ વિ) આયત સંસ્થાન પરિણામી પણ છે. (3) જેઓ (બો) રસથી (સારસરિયા વિ) કષાય રસ પરિણામ વાળાં છે (તે) તેઓ (ધourો) વર્ણથી (ાઢવાળિયા વિ) કાળા રંગના પરિણામ વાળા છે (નીવાનિયા વિ) નીલ વર્ણ પરિણામ વાળા પણ હોય છે (વિવાળિયા વિ) લાલ વર્ણ પરિણામ વાળાં પણ હોય છે (હૃાવિહેંવUTTPરળ વિ) પીળા રંગના પરિણામ વાળા પણ હોય છે (કિરવા વરિયા વિ) સફેદ રંગના પરિણામ વાળાં પણ હોય છે. (બંધ) ગંધથી (કુટિમાંધવળિયા વિ) સુગંધ પરિણામ વાળાં પણ હોય છે (દિમધપળિયા વિ) દુધ પરિણામી પણ હોય છે (જાસો) સ્પર્શથી (વાસળિયા વિ) કર્કશ સ્પર્શ પરિણામવાળાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ પણ હોય છે ( માળિયા વિ) મૃદુસ્પર્શ પરિણામ વાળા પણ હોય છે (Tહયરિના વિ) ગુરૂ સ્પર્શ પરિણામ વાળા પણ હોય છે (ફુયા બિપી વિ) લઘુ સ્પર્શ પરિણામ વાળા પણ હોય છે (લી વસળિયા વિ શીત સ્પર્શ પરિણામ વાળાં પણ હોય છે ( સિરિઝવા વિ) ઉષ્ણુ સ્પર્શ પરિણામ વાળા પણ હોય છે (દ્ધિશાળિયા વિ) સ્નિગ્ધ પણ પરિણામ વાળાં પણ હોય છે (સુરવનસપળિયા વિ) રૂક્ષ સ્પર્શ પરિણામ વાળા પણ હોય છે. (લંકાગળો) આકારથી (રિફંડાવિયા વિ) પરિમંડલ આકારના પણ છે (વાંટાળfor૫ વિ) ગોળ આકારના પરિણામ વાળાં પણ છે (સંર કંઠાળળિયા વિ) ત્રિકણ આકારના પરિણામ વાળાં પણ છે (૨૩ તવંટાળ ળિયા વિ) ચોરસ આકારના પરિણામ વળાં પણ છે (બાયસંતાન પરિળયા વિ) આયતાકાર પરિણામ વાળાં પણ છે (ને) જેઓ (ગો) રસથી (બંવિદ્યાપળિયા) ખાટા રસના પરિણામ વાળાં છે (તે) તેઓ (TVTVT) વર્ણથી ( ઉપurvળયા વિ) કાળા રંગના પરિણામ વાળાં પણ છે (નીઢવારિજા વિ) નીલ વર્ણ પરિણામ વાળા પણ છે (દિવUNTYfgયા વિ) લાલ રંગના પરિણામ પણ છે (ત્રિયormરિયા વિ) પીળા રંગના ઘરિણામી પણ છે (મુશ્વિવપરિણા વિ) કલ વણું પરિણામ વાળાં પણ છે (બંધ) ગંધથી (શુદિમધરિયા વિ) સુગંધ પરિણામ વાળા પણ છે (મિધાળિયા વિ) દુર્ગધ પરિણામ વાળાં પણ છે (જાતો) સ્પર્શથી ( પરિળયા વિ) કર્કશ સ્પર્શ પરિણામી પણ (નવચક્કાનપરિયા વિ) મૃદુ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (Tહયાસનિચા વિ) ગુરૂ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (હૃદુચEાસ uિથા વિ) લઘુ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (સીએસપરિyયા વિ) શીત સ્પર્શ પરિણામ વાળાં પણ છે (સિનિયર વિ) ઉષ્ણ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (નિદ્રાસના વિ) નિષ્પ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (હણ સાનિયા વિ) રૂક્ષ સ્પર્શ પરિણામ વાળા પણ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ (સંડાળો) સસ્થાનથી (પર્મિકતઠાળળિયા વિ) પરિમડલ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (વર્તમંઠાળળિયા વિ) વૃત્ત સંસ્થાન પરિણામ વાળાં પણ છે (તલમંડાળરિયા વિ) ત્રિકાણ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (૨૩રસ સંઢાળિયા વિ) ચતુષ્કણ્ સ'સ્થાન પરિણામ વાળાં પણ છે (આચય સંડાળળિયા વિ) આયત સ'સ્થાન પરિણામ વાળાં પણ છે. (૩) જેએ (રસયો) રસથી (મન્નુર સળિયા) મધુર રસ પરિણામ વાળાં છે (તે) તેઓ (વળો) વર્ણથી (દાનાપળિયા વિ) કાળા રંગના પરિણામ વાળાં પણ છે (નીવાપરાયા વિ) નીલ વરૂં પરિણામ વાળાં પણ છે (હોશ્યિ વળિયા વિ) લાલ રીંગના પરિણામ વાળાં પણ છે (હિટ્વળિયા વિ) પીત વર્ણ પરિણામી પણ છે (સુવિયાવળિયા વિ) સફેદ રંગના પરિણામ વાળાં પણ છે. (ગંધો) ગંધથી (ભુમિધળયા વિ) સુગંધ પરિણામ વાળાં પણ છે (ટુદિગંધળિયા વિ) દુર્ગંધ પરિણામ વાળાં પણ છે (જાસત્રો) સ્પર્શથી (વરાસળિયા વિ) કર્કશ સ્પર્શ પરિણામી પ છે (મય હાસર્પાળયા વિ) મૃદુ સ્પર્શી પરિણામ વાળાં પણ છે (યાસ ળિયા વિ) ગુરૂ સ્પ` પિરણામ વાળાં પણ છે (જંદુંચાસરળચા વિ) લઘુ સ્પર્શી પરિણામ વાળાં પણ છે (સીયાસચળયા વિ) શીત સ્પર્શ પરિણામ વાળા પણ છે (સામળિયા વિ) ઉષ્ણુ સ્પ પરિણામ વાળાં પણ છે (નિદ્વત્તાસર્વારળચા વિ) સ્નિગ્ધ સ્પર્ધા પરિણામ વાળા પણ છે (ટુરવાસરિળયા વિ)રૂત્ર સ્પર્શ પરિણામ વાળાં પણ છે, (સંડાળો) સંસ્થાનથી (રિમંઙસંટારિયા વિ) પરિમંડલ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (વટ્ટસટાળરિળયા વિ) વૃત્ત સંસ્થાન પરિણામ વાળાં પણ છે (તરસંઠાળપળિયા વિ) ત્રિકોણ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (૨પરંત સંઢાળળિયા વિ) ચતુષ્કાણુ સ’સ્થાન પરિણામ વાળાં છે (બાયયસંટાળ રચા વિ) આયત સંસ્થાન પરિણામ વાળાં પણ છે. ા સૂ. ૭ ॥ ટીકા-હવે ગંધ પરિણામની અપેક્ષાએ છેતાલીસ ભંગાનું પ્રતિપાદન કરે છે જે પુદ્ગલા ગંધથી સુગંધ રૂપ પરિણામ વડે પરિણત છે અર્થાત્ સુગંધ વાળાં છે, તેએમાંથી કાઇ કાઇ વર્ણભેદે કાળા રંગના પણુ હાય છે, કાઇ કાઇ વાદળી રંગવાળાં પણ હાય છે, કાઇ કાઈ લાલરંગના પણ હાય છે, કાઇ કાઇ પીળા રંગવાળાં પણ હાય છે, કાઇ કાઇ સફેદ રંગવાળાં પશુ, હાય છે આ રીતે સુગંધની સાથે પાંચ રંગાની અપેક્ષાએ પાંચ ભગ બને છે. હવે સુગંધના પાંચ રસાની સાથે પાંચ ભંગ વર્ણવાય છે જે પુદ્ગલે સુગંધ પરિણામ વાળા હોય છે, તેમાં રસની અપેક્ષાએ કોઇ તીખા રસવાળાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ કાઇ કડવા રસવાળા, કાઇ તુરા રસવાળા, કેઇ ખાટા રસવાળા અને કાઇ મીઠા રસવાળાં હાય છે. સુગન્ધના આઠ સ્પર્શની સાથે આઠ વિકલ્પે બને છે, તેને બતાવે છે, સુગધવાળાં પુદ્ગલ સ્પૂની અપેક્ષાએ કોઇ કશસ્પર્શીવાળા હાય છે, કાઇ ફાઇ કામળ સ્પર્શીવાળાં હાય છે કેઇ ગુરૂ સ્પર્શીવાળાં હેાય છે કેાઈ લઘુ સ્પર્શીવાળા હાય છે, કાઇ ઠંડા સ્પર્શીવાળા હેાય છે. કેાઇ ઉષ્ણુ સ્પર્શીવાળા હાય છે, કાઇ સ્નિગ્ધ (ચીકણા) સ્પર્શીવાળા હેાય છે, કાઇ રૂક્ષ (કઠાર) સ્પર્શીવાળા હાય છે, આ રીતે સુગંધની સાથે આ સ્પર્ધાના આઠ વિકલ્પ બને છે. સુરભિ ગંધના પાંચ સંસ્થાનાની સાથે પાંચ ભંગ બને છે. તેને મતાવવામાં આવે છે સુગન્ધ વાળા પુદ્ગલે માંથી કેઇ પરિમ`ડલ સંસ્થાનવાળાં, કોઇ વૃત્ત (ગાળ) સ ંસ્થાનવાળા, કાઇ ત્રિકેણુ સંસ્થાનવાળા, કાઇ ચતુષ્કાણુ સંસ્થાન વાળા અને કોઇ આયત સંસ્થાનવાળા હાય છે. આ રીતે સુરભિગધની સાથે વણની અપેક્ષાએ ૫, રસની અપેક્ષાએ ૫, સ્પર્શની અપેક્ષાએ ૮ અને સંસ્થાનની અપેક્ષાએ ૫, આમ બધા મળીને ૫૫+૮૧=૨૩ ભંગ બની જાય છે. દુરભિ ગંધના પણુ આજરીતે ૨૩ ભંગ બને છે. તેની પ્રરૂપણા કરવાને માટે કહે છે કે— જે પુદ્ગલા ગધે. દુભિ ગંધવાળા હાય છે, તેમાંથી રંગની અપેક્ષા એ કોઇ કાળા રંગના પરિણામ વાળા હાય છે, કોઈ વાદળી રંગના પરિણામી હાય છે, કોઇ લાલ રંગના પરિણામ વાળા હાય છે. કોઇ પીળા રંગના પરિ ણામવાળા પણ હાય છે અને કોઇ સફેદ રંગના પરિણામવાળા હાય છે, આ રીતે રંગેાની સાથે દુરભિ ગંધને લઇને પાંચ ભંગ અને છે હવે દુરભિ ગંધની સાથે પાંચ રસાની અપેક્ષાએ પાંચ ભગ ખતાવે છે જે પુદ્ગલા ગધે દુન્ધ વાળાં હાય છે, તેએમાંથી કોઇ રસની અપેક્ષાએ તિકતરસ પરિણામી હાય છે, કોઇ કડવા રસના પરિણામવાળાં હોય છે, કોઇ કોઇ કષાય રસ પરિણામી હાય છે, કોઇ ખાટા રસના પરિણામવાળાં હેાય છે, અને કોઇ મધુર રસ પિરણામ વાળાં હાય છે, એજ રીતે દુરભિ ગ ધવાળાં પુટ્ટુગલાનાં પાંચ રસાના ચોગથી પાંચ ભંગ અની જાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ હવે દુર્ગન્ધની સાથે આ સ્પર્શોના મેળાપ દેખાડીને પુદ્ગલેાના આઠ ભેદ પ્રદર્શિત કરે છે જે પુદ્ગલા ગધેકરીને દુધવાળાં હાય છે, તેમાંથી સ્પર્શીની અપેક્ષાએ કોઇ કોઇ કશ સ્પર્શવાળાં પણ હાય છે, કાઇ કાઇ મૃદુ સ્પર્શીવાળાં પણ હોય છે, કોઇ કોઇ ગુરૂ પવાળાં પણ હોય છે, કોઇ કાઇ લઘુ સ્પર્શીવાળાં પણ હાય છે, કોઇ કોઇ ઠંડા સ્પર્શીવાળાં પણ હાય છે. કોઇ કોઇ ઉષ્ણુ સ્પર્શીવાળાં પણ હાય છે, કોઇ કોઇ સ્નિગ્ધ પવાળાં પણ હાય છે, કોઇ કોઇ રૂક્ષ સ્પર્શીવાળાં પણ્ ડાય છે. એ રીતે દુર્ગંધવાળાં પુદ્ગલાના આ સ્પર્શીના યાગથી આઠ વિકલ્પે પ્રતિપાદિત કર્યા છે. હવે દુર્ગંધવાળાં પુદ્ગલાના સંસ્થાનાના યોગ વડે પાંચ વિકલ્પ દેખાડે છે.-જે પુદ્ગલા ગધે કરીને દુધવાળાં હાય છે, સંસ્થાનની દૃષ્ટિએ તેમાંથી કોઇ પરિમંડલ સંસ્થાનવાળા હાય છે, કોઇ વૃત્ત સંસ્થાનવાળાં હાય છે. કોઇ ત્રિકોણ સંસ્થાનવાળાં હાય છે. કોઇ ચતુષ્કોણુ સંસ્થાનવાળાં હોય છે. અને કોઇ આયત સંસ્થાનવાળા હાય છે. આ રીતે સ ંસ્થાનાના યોગ વડે દુર્ગં ધવાળા પુદ્ગલ પાંચ પ્રકારના અને છે. આજ રીતે વર્ણના ૫, રસના ૫ અને સ્પર્શના ૮, અને સંસ્થાનના ૫, આમ બધા મળીને આના પણ તેવીસ ભેદ અને છે, અને ગન્ધ વાળાં પુદ્ગલાને એકત્ર કરવાથી ૪૬ વિપ બની જાય છે. તેને રસ આદિની સાથે જોડવાથી સો (૧૦૦) વિકલ્પો મને છે તેનુ પ્રતિપાદન કરે છે જે પુદ્ગલા રસની અપેક્ષાએ તિક્ત રસ પરિણામવાળાં છે. તેમાંથી ફાઇવની અપેક્ષાએ કાળા રંગ વાળાં હેાય છે. કેાઇ વાદળી રંગવાળાં હોય છે, કાઇ લાલ રંગવાળાં હાય છે. કાઇ પીળા રંગવાળાં હોય છે, અને કાઇ સફેદ રંગવાળાં હોય છે. આ રીતે તિક્ત રસવાળા પુદ્ગલાના પાંચ વર્ષોં (રંગા) ની અપેક્ષાએ પાંચ વિકલ્પ થાય છે. તિક્ત રસ વાળાં પુદ્ગલોના ગધની અપેક્ષાએ એ વિકલ્પ બને છે, કેમકે તિકત રસ વાળાં પુદ્ગલામાંથી કાઇ સુગંધવાળાં હોય છે, અને કાઇ દુગ ધ વાળાં હાય છે. તિકત રસ પરિણામી પુદ્ગલ આઠ સ્પર્ધાની અપેક્ષાએ આઠ પ્રકારના અને છે. તે બતાવવામાં આવે છે—જે પુદ્ગલેા રસથી તિકત રસ પરિણામવાળાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ છે. તેમાંથી કોઈ સ્પર્શની અપેક્ષાએ કર્કશ સ્પર્શવાળાં, કે મૃદુસ્પશવાળાં કઈ ગુરૂસ્પર્શવાળાં, કઈ લઘુ સ્પર્શવાળાં, કઈ શીત સ્પર્શવાળાં, કોઈ ઉષ્ણ સ્પશવાળાં, કોઈ સ્નિગ્ધ સ્પર્શવાળાં, કોઈ રૂક્ષ સ્પેશવાળાં પણ હોય છે. આ રીતે તિત રસના આઠ સ્પર્શોની સાથે આઠ વિક૯પ બને છે. હવે તિક્ત રસના સંસ્થાનોની અપેક્ષાથી (થવાવાળાં) પાંચ વિકનું પ્રતિપાદન કરે છે–જે સ્કંધ-પુદ્ગલ રસની અપેક્ષાથી તીખા રૂપથી પરિણત થયેલ છે. તેઓમાં સંસ્થાનની અપેક્ષાએ કોઈ પરિમંડલ સંસ્થાન વાળાં હોય છે, કેઈ વૃત્ત સંસ્થાનવાળાં હોય છે, કઈ ત્રિવેણ સંસ્થાનવાળાં હોય છે. કોઈ સમરસ સંસ્થાનવાળાં હોય છે. કોઈ આયત સંસ્થાનવાળાં પણ હોય છે આ રીતે તિક્તરસવાળાં પુદ્ગલેનું સંસ્થાનની સાથે જોડાણ કરવાથી પાંચ વિકલ્પ બની જાય છે. વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ બધા મળીને ૨૦ વિકપ બને છે. કટક રસવાળાં પુદ્ગલ વર્ણ વિગેરેની સાથે જોડવાથી ૨૦ પ્રકારના બને છે. જે પુદ્ગલ રસની અપેક્ષાએ કડવા રસના પરિણામવાળાં હોય છે. તેઓ માંથી કઈ વર્ણની અપેક્ષાએ કાળા રંગવાળાં હોય છે. કેઈ લીલા રંગવાળાં હોય છે. કેઈ લાલ રંગવાળાં હોય છે. કોઈ પીળા રંગવાળાં હોય છે. કઈ ધળા રંગવાળાં હોય છે. આ રીતે કડવા રસવાળાં પુદ્ગલેના પાંચ રંગેની સાથે જોડવાથી પાંચ ભેદ બને છે. કડવા રસવાળાં પુદ્ગલોને બન્ને ગધેની સાથે મેળાપ કરવાથી બનતા બે વિકલ્પ બતાવે છે જે પગલે સ્કંધ રસની અપેક્ષાએ કડવા રસના પરિણામ વાળાં છે, તેમાંથી કેઈ ગંધની અપેક્ષાએ સુગંધ પરિણામી બને છે અને કઈ દુર્ગધ પરિણામી બને છે. એ પ્રમાણે ગંધની અપેક્ષાએ બે ભેદ બને છે. કડવા રસવાળાં પુદ્ગલ આઠ પાઁના ભેદથી આઠ પ્રકારના બને છે. તેને અહીં દેખાવાડમાં આવે છે–જે પુદ્ગલ રસની અપેક્ષાએ કડવા રસના પરિણામ વાળા છે તેમાંથી કોઈ સ્પશની અપેક્ષાએ કર્કશ સ્પર્શવાળાં કઈ મૃદસ્પર્શવાળાં, કઈ ગુરૂસ્પર્શવાળાં, કેઈ લઘુ સ્પર્શવાળાં કઈ ઠંડા સ્પર્શવાળા, તે કેઈ ગરમ સ્પર્શવાળાં, કોઈ સ્નિગ્ધ-ચિકણે સ્પર્શવાળાં, કેઈ રૂક્ષ સ્પેશ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ વાળા પણ હેાય છે. એ રીતે કડવા રસવાળાં પુટ્ટુગલે સ્પર્શના ચગે આઠ પ્રકારના અને છે. હવે કડવા રસવાળાં પુદ્ગલાના સંસ્થાનની અપેક્ષાએ પાંચ ભેદને પ્રશિત કરે છે—જે પુદ્ગલેારસે કરીને કડવા રસવાળાં છે, તેઓમાં કઈ સંસ્થાન ની અપેક્ષાએ પરિમંડલ સ ંસ્થાનવાળાં, કોઇ વૃત્ત સંસ્થાનવાળાં, કોઇ ત્રિકાળુ સંસ્થાનવાળાં, કોઇ સમચતુરસ્ર સંસ્થાનવાળાં, અને કાઈ આયત સંસ્થાનવાળાં ડાય છે. આમ કડવા રસવાળાં પુદ્ગલાના સંસ્થાનાના યાગથી પાંચ વિકલ્પે અને છે અને વર્ણાદિ બધાને મેળવવાથી ૨૦ ભેદ ખની જાય છે. હવે કષાય રસ પિરણામી પુદ્ગલાના વર્ણાદિકાની સાથે બનનારા ૨૦ ભેદોનુ' કથન કરે છે જે પુદ્ગલા રસની અપેક્ષાએ કષાય રસ પરિણામવાળાં છે. તેમાંથી કઇ વર્ણની અપેક્ષાએ કાળા રંગના હાય છે. કોઇ વાદળી હાય છે. કાઈ લાલ રંગના હાય છે, કાઇ પીળા રંગના હેાષ છે. કાઇ સફે રંગના હૈાય છે. આ રીતે કષાય રસની સાથે પાંચ રંગાના મેળ કરવાથી પાંચ વિકલ્પ અને છે. હવે ગંધની સાથે કષાય રસવાળાં પુદ્ગલે જોડવાથી જે બે વિકલ્પ અને છે. તેઓને સમજાવે છે જે કષાય રસવાળાં પુદ્ગલ છે તેમાંથી કોઇ ગધની અપેક્ષાએ સુગંધ પરિણામવાળાં અને કોઇ દુગ્ધ પરિણામ વાળાં હોય છે. એ રીતે તેઓના એ વિìા થયા. કષાય રસ પરિણામી પુદ્ગલાના સ્પર્શની સાથે આઠે વિકલ્પો અને છે, જે પુદૂગલા રસની અપેક્ષાએ કષાક રસ પરિણામવાળાં છે. તેએમાંથી કાઈ કુશ સ્પર્શીવાળાં, કેાઈ મૃદુ સ્પર્શીવાળાં, કાઇ ગુરૂ સ્પર્શીવાળાં, કાઇ લઘુ સ્પર્શીવાળાં, કોઈ શીત સ્પર્શીવાળાં, કોઈ ઉષ્ણુ પવાળાં, કોઇ સ્નિગ્ધ સ્પ વાળા અને કેઇ કઠોર સ્પર્શ વાળાં પણ હેાય છે. આ રીતે કષાય રસ પરિણત પુદૂગલા સ્પની અપેક્ષાએ આઠ પ્રકારના છે. આ કષાય રસવાળાં પુદ્ગલ સંસ્થાનની અપેક્ષાએ પાંચ પ્રકારનાં છે. જેમકે કાઇ પરિમડલ સ ́સ્થાનવાળાં હેાય છે. કેાઇ વૃત્તસ સ્થાનવાળાં હેાય છે. કાઇ ત્રિફેણુ સંસ્થાનવાળાં હોય છે, કાઈ સમચારસ સંસ્થાનવાળાં ડાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ અને કેઈ આયત સંસ્થાન રૂપ પરિણામ વાળા પણ હોય છે. આ રીતે કષાય રસ પરિણામવાળાં પુગલના સંસ્થાનની અપેક્ષાએ પાંચ ભેદ છે. વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાન વડે એના ૨૦ ભેદ થયા. હવે ખાટા રસવાળાં પુગલેના ૨૦ ભેદ વર્ણ આદિની અપેક્ષાએ બતાવે છે-જે પુદ્ગલે રસ દષ્ટિથી ખાટા રસવાળાં હોય છે. રંગની અપેક્ષાએ તેમાંથી કઈ કાળા વર્ણના પરિણામવાળાં, કઈ વાદળી રંગના પરિણામી, કોઈ લાલ રંગના પરિણામવાળાં, કાઈ પીળા રંગના પરિણામવાળાં, અને કેઈ સફેદ રંગના પરિણામવાળાં હોય છે, આ પ્રકારે રંગની અપેક્ષાએ ખાટા રસવાળા પુદ્ગલેના પાંચ વિકલપ બને છે. જે પુદગલો અસ્ત (ખાટા) રસવાળાં છે. તેઓ ગંધની અપેક્ષાએ કઈ સુગંધવાળાં અને કઈ દુધવાળા હોય છે. આ રીતે ગંધની અપેક્ષાએ કરી તેમના બે ભેદ છે. સ્પર્શની અપેક્ષાએ ખાટા રસવાળા પુદ્ગલેનું પરિણામ આઠ પ્રકારનું હોય છે. જેમકે કઈ કર્કશ સ્પર્શવાળાં, કેઈ મૃદુ સ્પર્શવાળાં, કઈ ગુરૂસ્પર્શ વાળાં, કેઈ લઘુ સ્પશવાળાં, કઈ શીત સ્પર્શવાળાં, કોઈ ઉષ્ણુ સ્પર્શવાળાં, કેઈ સ્નિગ્ધ સ્પર્શવાળાં, કેઈ રૂક્ષ સ્પર્શવાળાં હોય છે. આ રીતે આઠ સ્પર્શેની સાથે ખાટા રસવાળાં પુદ્ગલેના આઠ ભેદ બને છે. હવે સંસ્થાની અપેક્ષાએ ખાટા રસવાળા પુદ્ગલેના પાંચ વિકલ્પ પ્રદર્શિત કરે છે જે પુગલે અસ્ફરસ પરિણામી હોય છે. તેમાંથી કોઈ પરિમંડલ સંસ્થાનવળાં, કેઈ વૃત્ત સંસ્થાન વાળાં, કેઇ ત્રિકોણ સંસ્થાનવાળા કેઈ ચતુષ્કોણ સંસ્થાનવાળાં અને કોઈ આયત સંસ્થાનવાળાં હોય છે. આ રીતે બધા મળીને અસ્ફરસ પરિણામી પુદ્ગલેના ર૦ ભેદ કહેલા છે. હવે મધુર રસ પરિણત પુદ્ગલેના વર્ણ આદિની સાથે ૨૦ ભેદ દેખાડે છે.-જે પુદ્ગલે રસની અપેક્ષાએ મધુરરસ પરિણામવાળાં હોય છે, તેમાંથી વર્ણની દષ્ટિએ કઈ કાળા રંગવાળાં, કેઈ લીલા રંગવાળાં, કેઈ લાલ રંગ વાળા. કઈ પીળા રંગવાળાં, અને કઈ સફેદ રંગવાળાં હોય છે. આ રીતે એમના પાંચ ભેદ વર્ણની અપેક્ષાએ સમજવા જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૬ Page #49 -------------------------------------------------------------------------- ________________ મધર રસવાળાં પદગલે ગંધની અપેક્ષાએ બે પ્રકારના છેકઈ સુરભિ ગંધ પરિણામવાળા હોય છે અને કઈ દુરભિગંધ પરિણામવાળા હોય છે. મધુર રસ પરિણત પુદ્ગલેના સ્પર્શની અપેક્ષાએ આઠ પ્રકાર બને છે. જેમકે-જે પુદ્ગલ રસથી મધુર રસવાળાં હોય છે. તેમાંથી કોઈ કર્કશ સ્પર્શવાળાં, કઈ મૃદુ સ્પશવાળાં, કેઈ ગુરૂ સ્પર્શવાળાં, કોઈ લઘુ સ્પર્શવાળાં કઈ શીત સ્પર્શવાળાં, કોઈ ઉણ પશવાળાં, કઈ સ્નિગ્ધ પશવાળાં, કોઈ રૂક્ષ સ્પર્શવાળાં પણ હોય છે. આ રીતે સ્પર્શની અપેક્ષાએ મધુર રસવાળાં પુદ્ગલે આઠ પ્રકારના છે. મધુર રસવાળાં પુદ્ગલે સંસ્થાનથી પાંચ પ્રકારના બને છે, જેમકે જે પુદ્ગલ મધુર રસ પરિણત છે. તેઓ માં કઈ પરિમંડલ સંસ્થાનવાળાં, કઈ વૃત્ત સંસ્થાનવાળાં, કેઈ ત્રિકોણ સંસ્થાનવાળાં, કેઈ સમચોરસ સંસ્થાનવાળાં અને કેઈ આયત સંસ્થાનવાળાં હોય છે. એમ મધુર રસ પરિણત યુગલ સંસ્થાનની અપેક્ષાએ પાંચ પ્રકારના અને વર્ણ, ગંધ, સ્પર્શ સંસ્થાનની અપેક્ષાએ ૨૦ પ્રકારે છે. આ રીતે પાંચે રસવાળા પુદ્ગલેના ૨૦ વીસ-વીસ ભેદ મળવાથી કુલ ૧૦૦ સે ભેદ રસની અપેક્ષાએ બને છે. સૂ. ૭ છે રૂપી અજીવ પ્રજ્ઞાપના સ્વરૂપ કા નિરૂપણ શબ્દાર્થ–() જેઓ (ગો) સ્પર્શથી (વરળિયા) કર્કશ સ્પર્શ પરિણામવાળા છે. (તે) તેઓ (વાળો) વર્ણની અપેક્ષાએ (૪avપરિ જવા વિ) કાળા રંગના પરિણામવાળાં પણ છે. (નસ્ટાઇUપરિળયા વિ) વાદળી રંગના પરિણામવાળા પણ છે. (ઢોહિચવ પરિળયા વિ) લાલ રંગના પરિણામ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩ ૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ વાળાં પણ છે. (હારિવારિળયા ત્રિ) પીળા રંગના પરિણામવાળાં પણ છે. (સુજિત્ઝગાવળિયા વિ) શ્વેત વધુ પરિણામવાળાં પણ અને છે. (પત્રો) ગધની અપેક્ષાએ (યુમિનધળિયા વિ) સુગધપરિણામવાળાં પણ હાય છે. (યુમિનયરિળયા વિ) દુધ પરિણામવાળાં પણ અને છે. (રસો) રસની અપેક્ષાએ (ત્તિત્તમપરિળયા વિ) તિક્ત રસ પરિણામવાળાં પણ હાય છે, (કુચતરિયા વિ) કડવા રસના પરિણામવાળાં પણ હાય છે. (સાયંસળિયા વિ) કષાય રસના પરિણામવાળાં પણ હેાય છે. (વિરુરત ળિયા વિ) ખાટા રસના પરિણામવાળાં પણ હેાય છે. (મન્નુરસત્તરાયા વિ) મધુર રસ પરિણામવાળાં પણ હાય છે. (જાતો) પની અપેક્ષાએ (ચાત્તાપરિળયા વિ) ગુરૂપ પરિણામ વાળાં પશુ (જીતુચાસરળયા વિ) લઘુ સ્પર્શી પરિણામવાળાં પણ (સૌચાલ પરિળયા વિ) શીત સ્પર્શ પરિણામવાળાં પણ (વૃત્તિળાસરિયા ત્રિ) ઉષ્ણ સ્પર્શ પરિણામવાળાં પણ (નિદ્રાણપરિયા વિ) સ્નિગ્ધ સ્પર્ધા પરિણામવાળાં પણ (જીવલાસપરિળયા વિ) રૂક્ષ સ્પર્શ પરિણામવાળાં પણ બને છે. (સંટાળો) સંસ્થાનની અપેક્ષાએ (મિંદરુસંાળપરિયા વિ) પરિમંડલ સંસ્થાન પરિણામવાળાં પણ (વટ્ટમંટાળીળચા વિ) વૃત્ત સંસ્થાન પરિણામવાળાં પણ (તરસંકાનપરિયા વિ) ત્રિકેાણ સંસ્થાન પરિણામવાળા પણ (સમંડાળ ળિયા વિ) ચતુષ્કાણુ સંસ્થાન પરિણામવાળાં પણ (બચચસંઢાળરિયા વિ) આયત સંસ્થાન પરિણામ વાળા પણ બને છે. (ને) જેઓ (હ્રાસબો) સ્પર્ધાની અપેક્ષાએ (મયાસરિયા) મૃદુ સ્પર્શ પરિણામવાળાં હેાય છે. (તે) તેઓ (વળબો) રંગની અપેક્ષાએ (ાજ વળિયા વિ) કૃષ્ણ વણુ પરિણામવાળાં પણ છે. (નીવરિળયા વિ) લીલા રંગના પરિણામવાળાં પણ છે. (સ્રોચિપળપરિયા વિ) લાલ રંગનાં પરિણામવાળાં પણ છે. (હાહિારિળવા વિ) પીળા રંગના પરિણામવાળાં પણ છે. (સુઝિવારિળવા ત્રિ) શુકલ વર્ણ પરિણામવાળાં પણ છે. (નોંધળો ગધની અપેક્ષાએ (યુમિાંધરના વિ) સુગંધ પરિણામવાળાં પણ છે (ટુબ્મિાધપરિયા વિ) દુર્ગંધ પરિણામવાળાં પણ છે. (રસબો) રસની અપેક્ષાએ (તત્તસરિળયા વિ) તિક્ત રસ પરિણામવાળાં પણ છે (કુચલરિળયા વિ) કડવા રસના પરિણામવાળાં પણ છે. (સાયરસ ળિયા વિ) કષાય રસ પરિણામવાળાં પણ છે. (બંવિરુરમરિળયા વિ) ખાટા રસના પરિણામવાળાં પણ છે (મદુરસપરિળયા વિ) મધુર રસ પરિણામવાળાં પણ છે. (ગરબો) સ્પર્શની અપેક્ષાએ (નવા રિળયા વિ) ગુરૂ સ્પર્શ પરિણામવાળાં પણ છે (દુયાસરિયા વિ) લઘુ સ્પર્શ પરિણામવાળાં પણ છે (સીચાસરિળયા વિ) શીત સ્પર્શ પરિણામવાળાં પણ છે (ઽસાસરિળયા J) ઉષ્ણુ સ્પર્શ પરિણામવાળાં પણ છે. (નિદાસરિયા વિ) સ્નિગ્ધ પ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૮ Page #51 -------------------------------------------------------------------------- ________________ પરિણામવાળાં પણ છે (કલાસર્વારળયા વિ) રૂક્ષ પ પરિણામવાળાં પણ હોય છે. (સંડાળો) સંસ્થાનની અપેક્ષાએ (મિંદમંગળળિયા વિ) પરિમ ડલ સંસ્થાનવાળાં પશુ છે (વટ્ટમંગળપળિયા વિ) વૃત્ત સંસ્થાનવાળાં પણ હાય છે (તસસંઢાળપળિયા વિ) ત્રિકણ સંસ્થાનવાળાં પણ હાય છે (૨૩સલાખિયા વિ)ચારસ સંસ્થાનવાળાં પણ હાય છે (બાચચસંઠાળવાયા વિ) આયત સંસ્થાનવાળાં પણ હાય છે. (A) ye̟uàɩ (4731) zuufal (nameqfzaar) 93 zual ulkણામવળાં છે (તે) તેએ (વળો) વર્ણની અપેક્ષાએ (જાહવળિયા વિ) કાળા રંગના પરિણામવાળાં પણ છે. (નીયળળિયા વિ) લીલા રંગના પરિણામ વાળાં પણ છે (હો િવળવળિયા વિ) લાલ રંગના પરિણામવાળાં પણ છે (ાવિવળિયા વિ) પીળા રંગના પરિણામવાળાં પણ છે (મુવિ થાપર ળચા વિ) શ્વેતવણુ પરિણામવાળાં પણ છે. (નંધો) ગધની અપેક્ષાએ (મુર્વિધરાયા વિ) સુગંધ પરિણામવળાં પણ છે (યુક્મિાંધળિયા વિ) દુર્ગંધ પરિણામવાળાં પણ છે. (રવો) રસથી (ત્તિત્તરસળિયા વિ) તિક્ત રસ પરિણામવાળાં પણ છે (ડુચરસપળિયા વિ) કડવા રસના પરિણામવાળાં પણ છે (સાયનળિયા વિ) કષાય રસ પરિણામવાળાં પણ છે (વિસળિયા વિ) ખાટા રસના પરિણામ વાળાં પણ છે (મદ્દુરસળયા વિ) મધુર રસ પરિણામવાળાં પણ છે. (ાનો) સ્પર્શીથી (વણાતળિયા વિ) કર્કશ સ્પર્શ પરિણામવાળાં પણ છે (મચાતળિયા વિ) મૃદુ સ્પર્શ પરિણામવાળાં પણ છે (સીયાલ ળિયા ત્રિ) શીત સ્પર્શ પરિણામી પણ છે (સિળાસ પળિયા વિ) ઉષ્ણ સ્પર્શ પરિણામી પણ છે (નિર્દેાસળિયા વિ) સ્નિગ્ધ સ્પર્શ પરિણામવાળાં પણ છે (વાતળિયા વિ) રૂક્ષ સ્પર્શી પરિણામવાળાં પણ છે, (સંડાળો) સંસ્થાનથી (મિંદરુસંઠાળળિયા વિ) પરિમંડલ સંસ્થાન પરિણામવાળાં પણ છે (વટ્ટસાળળિયા વિ) વૃત્તાકાર સંસ્થાનવાળાં પણ છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ (સંરૂંદાળિયા વિ) ત્રિકેણ સંસ્થાન પરિણામવાળાં પણ છે ( સંટાળા રાજા વિ) ચિરસ સંસ્થાના પરિણામવાળાં પણ છે (શાયરલંકાપરિયા વિ આયત સંસ્થાન પરિણામવાળાં પણ છે. - (૧) જેઓ (જાતો) સ્પર્શથી (ટુચક્રવરિયા) લઘુ સ્પર્શવાળાં છે (તે) તેઓ (વા) રંગથી (વઢવાળિયા વિ) કાળા રંગના પરિણામવાળાં પણ છે (નીસ્ટવાળા વિ) નીલ રંગના પણ છે (ઢોહિલવળવળિયા વિ) લાલ રંગના પણ હોય છે (હાસ્ટિવઇgવરિયા વિ) પીળા રંગના પરિણામવાળા પણ છે (સુવિર્ણવપરાયા વિ) શુકલ વર્ણવાળાં પણ છે. (ધો) ગંધથી (સુમિધાળિયા વિ) સુગંધવાળાં પણ છે (ટુરિમય પરિમા વિ) દુર્ગધ વાળા પણ છે. | (સો) રસથી (ત્તિત્તરસણિયા વિ) તિક્ત રસ વાળાં પણ છે (હુચ સાનિયા વિ) કડવા રસ વાળાં પણ છે (સાયરસળિયા વિ) તુરા રસવાળાં પણ છે (વિરસાણિયા વિ) ખાટા રસ વાળાં પણ છે (મદુરસારિળયા વિ) મધુર રસવાળાં પણ છે. (તો) સ્પર્શથી (વરાતળિયા વિ) કર્કશ સ્પર્શવાળા પણ છે (મચાવળિયા વિ) મૃદુ સ્પર્શ વાળાં પણ છે ( લસરિયાં વિ) શીત સ્પર્શવાળાં પણ છે (સિબramળિયા જિ) ઉષ્ણ પ વાળા પણ છે (દ્ધિ સરિણા વિ) સ્નિગ્ધ સ્પર્શ વાળાં પણ છે (સુરવBસારિયા વિ) લુખા સ્પર્શવાળાં પણ છે. (સંકાળ) સંસ્થાનથી (પરિમંsiટાઇરિણા વિ) પરિમંડલ સંસ્થાન વાળાં પણ છે (ટૂરસંડાગરાયા વિ) વૃત્ત સંસ્થાન વાળાં પણ છે (સંસર્જાઇ વરાછા વિ) વિકેણ સંસ્થાનવાળાં પણ છે (સંવરિયા વિ) ચતુષ્કોણ સંસ્થાન વાળાં પણ છે (બાવચઢંકાગળિયા વિ) આયત સંસ્થાનવાળાં પણ છે. (3) જેઓ (ાસો) સ્પર્શથી (સયારિયા ) શીત સ્પર્શવાળાં છે (તે) તેઓ (વળો) વર્ણથી (વઢવાળા વિ) કાળ વર્ણ વાળ પણ છે (નીવUTUળિયા વિ) નીલ રંગના પણ છે (ત્રીવિUરિયા વિ) લાલ રંગવાળાં પણ છે (ાસ્ટિવUTFરિયા વિ) પીળા રંગના પણ છે (વિકર૪વળાળિયા વિ) શ્વેત રંગના પણ છે. (ii) ગંધથી (સુસ્મિાધાળિયા વિ) સુગંધવાળાં પણ છે (મિiધ વરિળયા ) દુર્ગધવાળાં પણ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ४० Page #53 -------------------------------------------------------------------------- ________________ (રસો) રસની અપેક્ષાએ (ત્તિત્તરસપળિયા વિ) તિક્ત રસ વાળાં પણ છે (દુયસળિયા વિ) કડવા રસ વાળાં પણ છે (સાવરસળિયા વિ) કષાય રસવાળાં પણ છે (નિરુત્તળિયા વિ) ખાટા રસના પરિણામવાળાં પણ છે (મદુરસળિયા વિ) મધુર રસવાળાં પણ છે. (નો) સ્પર્શથી (વકાસળિયા વિ) કર્કશ સ્પર્શ વાળાં પણ છે (મયાસરિયા વિ) મૃદુ સ્પર્શીવાળાં પણ છે (જયસળિયા વિ) ગુરૂ સ્પ વાળાં પણ છે (જ્જુવાસળિયા વિ) લઘુ સ્પર્શી વાળાં પણ છે (નિર્દે ઝાલર્રાળયા વિ) સ્નિગ્ધ સ્પર્શીવાળાં પણ છે (જીવવાતળિયા વિ) રૂક્ષ સ્પ વાળાં પણ છે. (સાળો) સંસ્થાનથી (નિંકજસંઠાળળિયા વિ) પરિમંડલ સંસ્થાન વાળાં પણ છે (વટ્ટમ ટાળવળિયા વિ) વૃત્ત સંસ્થાનવાળાં (તસનંઠાળપનચા વિ) ત્રિકેણુ સંસ્થાનવાળાં પણ છે (ચકાંતમંઢાળિયા વિ) ચેારસ સંસ્થાન વાળાં પણ છે (બાચચન ઠાળળિયા વિ) આયત સંસ્થાનવાળાં પણ છે. (ને) જે પુદ્ગલા (શિળાસવળયા) ઉષ્ણુ સ્પર્શ પરિણામ વાળાં છે (તે) તેઓ (વળો) વર્ણીથી (જાવાળિયા) કાળા રંગના પણ છે (નીવાળિયા વિ) વાદળી રંગના પણ છે (સ્રોચિવળવળિયા વિ) લાલ રંગના પણ છે (દ્વારિવાળિયા વિ) પીળા રંગના પણ છે (મુનિ વાળિયા વિ) શ્વેત વર્ણવાળાં પણ છે. (નવો) ગધથી (સુષ્મિબંધળિયા વિ) સુગ ંધવાળાં પણ છે (દુનિય પળિયા ત્રિ) દુ ધવાળા પણ છે. (રસો) રસથી (ત્તિત્તર રિળયા વિ) તિક્ત રસવાળાં પણ છે (પહુચરલ ળિયા વિ) કડવા રસવાળાં પણ છે (સાચરસળિયા વિ) કષાય રસવાળાં પણ છે (બવિસળિયા વિ) ખાટા રસવાળાં પણ હોય છે (મદુરરસળિયા વિ) મધુર રસવાળા પણ છે. (હ્રાસો) પથી (વકાસળિયા વિ) કર્કશ સ્પર્શી વાળાં પણ છે (મચાસળિયા વિ) મૃદુ સ્પર્શીવાળાં પણ છે (ચાલળયા વિ) ગુરૂ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૪૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શી વાળાં પણ છે (દુયાસપરિળયા વિ) લઘુ સ્પ વાળાં પણ છે (દ્ધિ જાસપળિયાવિ) સ્નિગ્ધ પ વાળાં પણ છે (જીવાતળિયા વિ) રૂક્ષ સ્પ વાળાં પણ હાય છે. (સંઠાળો) સ’સ્થાનથી (મિં-સંઠાળરિયા વિ) પરિમ`ડલ સંસ્થાન વાળાં પણ છે (વટ્ટમ ઢાળપરિયા વિ) વૃત્ત સંસ્થાનવાળાં પણ છે (તરસંડાળ ળિયા વિ) ત્રિકાણુ સંસ્થાનવાળાં પણ છે (પરંતસંટાળરિળયા વિ) ચારસ સંસ્થાનવાળાં પણ છે (બાયચÉટાળપરાયા વિ) આયત સંસ્થાનવાળાં પણ છે. (ને) જેઓ (જના) સ્પર્શથી (fળદાસરિળયા) સ્નિગ્ધ પરિણામ વાળાં છે (તે) તેએ (વળો) વથી (દારુવળળિયા વિ) કાળા રંગના પણ છે (નીહયાપરિયા) લીલા રંગના પણ છે. (ટોનિપરિયા વિ) લાલ રંગના પણ છે (āાળિવરિચ વિ) પીળા રંગવાળાં પણ છે (સુવિન્નōવાળિયા વિ) સફેદ રંગ વાળાં પણ છે. (નધો) ગધથી (યુમિનયરિળયા વિ) સુંગધવાળાં પણ છે (યુનિધ પરિળયા વિ) દુર્ગન્ધવાળા પણ છે. (રસો) રસથી (ત્તિત્તરસરિયા વિ) તિક્ત રસ વાળાં પણ છે (દુચ રસરળવા વિ) કડવા રસવાળાં પણ છે (સાચરસરિળયા વિ) કષાય રસવાળાં પણ છે (બવિહસ્પરિયા વિ) ખાટા રસવાળાં પણ છે (મદુરરસળિયા વિ) મધુરરસના પિરણામવાળાં પણ છે. (ાતો) સ્પથી (૪૨૪ાસળિયા વિ) કર્કશ સ્પ વાળાં પણ છે (મનુથજાસરિળયા વિ) મૃદુ સ્પર્શ વાળાં પણ છે (વજ્યાસળિયા વિ) ગુરૂ સ્પર્શ વાળાં પણ છે (દુચાસપળિયા વિ) લઘુ સ્પર્શી વાળાં પણ છે (સીય જાસળિયા વિ) શીત સ્પર્શી વાળાં પણ છે (શિળસળિયા વિ) ઉષ્ણ સ્પર્શીવાળાં પણ છે. (સાળો) સંસ્થાનથી (મિંદરુસંતાપનિયા વિ) પરિમ`ડલ સંસ્થાન વાળાં પણ છે (વટ્ટસળપરિયા વિ) વૃત્ત સંસ્થાન વાળાં પણ છે (સંસસંઢાળ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૪૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ રિચા વિ) ત્રિકેણ સંસ્થાન વાળાં પણ છે (૨૩રસંકારિયા ) ચેરસ સંસ્થાન વાળાં પણ છે (બાવચેન્નાઈપરિયા વિ) આયત સંસ્થાન વાળાં પણ છે. (7) જેઓ ( ગો) સ્પર્શથી (સુવાસપરિણા) રૂક્ષ સ્પર્શ પરિણામી છે (તે) તેઓ (વાલો) વર્ણથી (ાવUUUરિયા વિ) કાળા રંગના પણ છે (નસ્ટવરિળયા વિ) લીલા રંગના પણ છે (સ્ટોહિવUUપરિચ વિ) લાલ રંગના પણ છે (સ્ટિવ રિઇચા વિ) પીળા રંગના પણ છે (સુષ્ટિવારિTયા વિ) સફેદ રંગવાળાં પણ છે. (ધો) ગંધથી (શુદિમiધાળિયા વિ) સુગંધવાળાં પણ છે (હુદિમiધ Uિા વિ) દુર્ગન્ધ પરિણામવાળાં પણ છે. (તો) રસથી (તિરસરિણા વિ) તિક્ત રસવાળાં પણ છે (દુરસવળચા વિ) કડવા રસ વાળાં પણ છે (સારસરિયા વિ) કષાય રસ વાળાં પણ છે (બંવિસ્ત્રાપરિયા વિ) ખાટા રસ વાળા પણ છે (મદુરસપરિણા વિ) મધુર રસ વાળ પણ છે. (સો) સ્પર્શથી (વ પરાયા વિ) કર્કશ સ્પર્શ વાળાં પણ છે (મયરળિયા વિ) મૃદુ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (ક્યારા વિ) ગુરૂ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (ટુચકાસપરિયા વિ) હલકા સ્પર્શ વાળાં પણ છે. (સીયતારિયા વિ) શીત સ્પર્શ વાળાં પણ છે. (સિઘઘાર વરિયા વિ) ઉષ્ણુ સ્પર્શ વાળા પણ છે. (સંડાળો) સંસ્થાનથી (રિમંઢલંકાનપરિયા વિ) પરિમંડલ સંસ્થાનપરિ. ણામવાળાં પણ છે (વઠ્ઠલંદાજપuTચા વિ) વૃત્તસંસ્થાન વાળાં પણ છે (તરસંડારિTયા વિ) ત્રિકોણ સંસ્થાનવાળાં પણ છે (સાંસદંઠાનપરિળયા વિ) ચરસ સંસ્થાન વાળાં પણ છે (વાવલંકારિયા વિ) આયત સંસ્થાનવાળાં પણ છે. જે સૂ. ૮ ટીકાથ–હવે સ્પશને વર્ણ વિગેરેની સાક્ષે જોડવાથી જે એક સો ચોરાસી (૧૮૪) જાતના ભેદ થાય છે–તે દેખાડે છે. જે પગલે સ્પર્શની અપેક્ષાએ કર્કશ સ્પર્શ પરિણામ વળાં છે. અર્થાત જેમાં કર્કશ સ્પર્શ થાય છે, તેમાંથી કઈ કઈ વર્ણની અપેક્ષાએ કાળાં રંગ વાળાં પણ છે, કોઈ કાઈ લીલા રંગ વાળાં હોય છે, કોઈ કઈ લાલ રંગવાળાં હોય છે, કઈ કઈ પીળા રંગના હોય છે, અને કોઈ કોઈ ધેળા રંગવાળાં હોય છે. એ રીતે કર્કશ સ્પર્શ વળાં પુગલેના વર્ગોની સાથે પાંચ વિકલપ બને છે. કર્કશ સ્પર્શવાળાં પુદ્ગલેના ગંધની સાથેના બે વિકપ બતાવે છે જે પુદ્ગલ કર્કશ પશવાળાં છે. તેમાંથી કેઈ સુગન્ધવાળાં અને કઈ દુર્ગન્ધ વાળા હોય છે. આ રીતે ગંધની અપેક્ષાએ બે ભેદ છે. કર્કશ સ્પર્શવાળાં પુદ્ગલેના પાંચ રસેની અપેક્ષાએ પાંચ ભેદ બને છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૪૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ જે પુદ્ગલે સ્પર્શમાં કર્કશ છે. તેમાંથી કઈ તિક્ત રસવાળાં, કોઈ કડવા રસવાળાં, કઈ કષાય રસ વાળાં, કેઈ ખાટા રસવાળાં અને કોઈ મધુર રસ વાળાં હોય છે. કર્કશ સ્પર્શવાળાં પુલમાં તેમને વિરોધી મૃદુ સ્પર્શ નથી હેતે, તેથી કરીને છ સ્પર્શીની સાથે તેમને યોગ થાય છે, તે માટે ૬ વિકલ્પ બતાવે છે. જે પુદ્ગલ પશેર કરીને કર્કશ છે. તેમના માંથી કોઈ સ્પર્શની અપે. ક્ષાથી ગુરૂ સ્પર્શ વાળાં હોય છે, કોઈ લઘુ પશવાળાં હોય છે, કઈ શીત સ્પર્શ વાળા, અને કઈ ઉણ સ્પર્શવાળાં હોય છે, કેઈ સ્નિગ્ધ સ્પર્શ વાળાં હોય છે અને કઈ રૂક્ષ સ્પર્શવાળાં પણ હોય છે. આ રીતે કર્કશ સ્પર્શવાળા પુદ્ગલ પશે કરીને છ પ્રકારના હોય છે. કર્કશ પુદગલેના સંસ્થાન (આકૃતિ) ની અપેક્ષાએ પાંચ ભેદ પડે છે. જે આ રીતના છે-જેઓ કર્કશ સ્પર્શવાળાં પુદ્ગલે છે. તેમાં કોઈ આકારની અપેક્ષાએ પરિમંડલ આકારવાળાં, કેઈ વૃત્ત આકારવાળાં, કેઈ ત્રિકોણ આકાર વાળાં, કેઈ ચતુષ્કોણ આકારવાળાં અને કાઈ લાંબા આકાર વાળાં હોય છે. આ રીતે રૂક્ષ સ્પર્શવાળાં પુદ્ગલે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાન ની અપેક્ષાએ ૨૩ પ્રકારના હોય છે. એજ રીતે મૃદુ સ્પર્શવાળાં પુદ્ગલો પણ ૨૩ ભેટવાળાં છે, તે ભેદ આ રીતે છે-જે પુદ્ગલે સ્પર્શ કરીને મૃદુ સ્પર્શવાળાં છે, તેમાંથી વર્ણની અપેક્ષાએ કઈ કાળા રંગના હોય છે, કે લીલા રંગના હોય છે, કઈ લાલ રંગના હોય છે, કે પીળા રંગના હોય છે અને કેઈ સફેદ રંગવાળાં પણ હોય છે. મૃદુ સ્પર્શવાળાં પુગલે ગંધની અપેક્ષાએ કઈ સુગંધવાળાં પણ હોય છે. અને કઈ દુધવાળાં પણ હોય છે, એ રીતે ગંધની અપેક્ષાએ મૃદુ સ્પશના બે ભેદ બને છે. મૃદુ સ્પર્શવાળાં પુગલે રસની અપેક્ષાએ પાંચ રસવાળાં હોય છે. જેમકે-કેઈમૃદુ સ્પશવાળાં પુગલ તિક્ત રસવાળા હોય છે, કેઈ કડવા રસવાળા હોય છે, કેઈ તુરા રસવાળાં હોય છે, કઈ મધુર રસવાળાં હોય છે, આ રીતે મૃદુ સ્પર્શોના રસની સાથે પાંચ ભેદ બને છે. મદ સ્પર્શવાળાં પુદગલમાં તેમને વિધી કર્કશ સ્પર્શ હેતે નથી, તેથી કરીને તેમની સાથે બાકીના સ્પર્શનું પ્રતિપાદન કરે છે–જે પુદગલ સ્પર્શથી મૃદુ સ્પર્શ વાળાં છે, તેમાં કઈ ગુરૂ સ્પર્શવાળાં પણ છે, કેઈ લઘુ સ્પર્શવાળાં પણ છે, કઈ શીત પવાળાં પણ છે, કેઈ ઉણુ સ્પર્શવાળાં પણ છે. કોઈ સ્નિગ્ધ પશવાળાં પણ છે, કઈ રક્ષ સ્પેશવાળાં પણ છે. આ રીતે મદ સ્પર્શવાળાં પુદ્ગલેના અન્ય સ્પર્શીના ચગે કરી છ વિકપ બને છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ४४ Page #57 -------------------------------------------------------------------------- ________________ જે પગલે મૃદુ સ્મશ વાળાં છે, તેઓમાં સંસ્થાનની અપેક્ષાએ કઈ પરિમંડલ સંસ્થાનવાળાં બને છે. કેઈ વૃત્ત સંસ્થાનવાળાં હોય છે, કે ત્રિકેણ સંસ્થાનવાળાં હોય છે, કેઈ ચેરસ સંસ્થાન વાળા હોય છે, અને કઈ આયત સંસ્થાનવાળાં હોય છે. આ રીતે મૃદુ સ્પર્શવાળાં પુગલ સંસ્થાનની અપેક્ષાએ પાંચ પ્રકારના છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની સાથે બધા મળી ૨૩ ભંગ બને છે. જે પુદ્ગલે સ્પર્શની અપેક્ષાએ ગુરૂ સ્પર્શવાળાં છે. તેમાંથી વર્ણની અપે. ક્ષાએ કઈ કાળા રંગના, કેઈ લીલા રંગના, કે લાલ રંગના કોઈ પીળા રંગના અને કેઈ સફેદ રંગના હોય છે. આ રીતે વર્ણની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ છે. ગુરૂ સ્પર્શવાળા પુદ્ગલેમાં કઈ સુગંધવાળાં અને કઈ દુર્ગન્ધ વાળા હોય છે તેથી ગન્ધની અપેક્ષાએ તેઓના બે ભેદ છે. ગુરૂ સ્પર્શવાળાં પુદ્ગલમાં કઈ તીખા રસ વાળાં, કઈ કડવા રસવાળાં કઈ તરા રસવાળાં, કોઈ ખાટા રસવાળાં, તો કઈ મધુર રસવાળાં હોય છે. જેથી રસની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ બને છે. ગુરૂ સ્પર્શવાળાં પુદ્ગલેને લઘુ સ્પશ વિરોધી હોવાના કારણે અહીયાં લઘુસ્પર્શને ભંગ બનતું નથી. તેથી તેમાંથી કઈ કર્કશ સ્પર્શવાળાં, કે મદુ સ્પર્શવાળાં, કઈ શીત સ્પશવાળાં, કેઈ ઉષ્ણ સ્પર્શવાળાં, કઈ સ્નિગ્ધ સ્પેશવાળાં, અને કોઈ રૂક્ષ સ્પર્શવાળા હોય છે. આ રીતે સ્પર્શની અપેક્ષાએ તેઆના છ વિક૯પે થાય છે. ગુરૂ સ્પશવાળાં પુદ્ગલોમાં કઈ પરિમંડલ સંસ્થાનવાળાં, કઈ વૃત્ત સંસ્થાનવાળાં કઈ ત્રિકોણ સંસ્થાનવાળાં, કેઈ ચતુષ્કોણ સંસ્થાનવાળાં અને કેઈ આયત સંસ્થાનવાળાં હોય છે. એથી સંસ્થાનની અપેક્ષાએ તેઓને પાંચ ભેદ છે. આ રીતે વર્ણ વિગેરેની સાથે ગુરૂ પશવાળાં પુદ્ગલે ૨૩ પ્રકારના છે. જે પુદ્ગલે સ્પર્શની અપેક્ષાએ લઘુ સ્પશવાળા છે, તેઓના ૨૩ ભેદ વર્ણોદીની સાથે પ્રતિપાદન કરે છે. જે પુદ્ગલે લઘુમ્મશવાળાં હોય છે, તેમાંથી કેઈ કાળા રંગના, કેઈ લીલા રંગના, કેઈ લાલ રંગના, કેઈ પીળા રંગના, અને કોઈ તે સફેદ રંગના હોય છે, તેથી લઘુ સ્પશવાળાં પુદ્ગલે વર્ણની અપેક્ષાએ પાંચ પ્રકારના છે. લઘુ વાળાં પુદ્ગલમાં કેઈ સુગંધવાળાં અને કઈ દુર્ગન્ધવાળાં હોય છે, તેથી ગંધની અપેક્ષાએ તેઓના બે ભેદ છે. લઘુ સ્પર્શવાળાં પુદ્ગલેમાં રસની અપેક્ષાએ કઈ તીખારસવાળાં, કેઈ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૪૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ કડવા રસવાળાં, કેઈ તુરા રસવાળાં, કેઈ ખાટા રસવાળાં, અને કેઈ મધુર રસવાળા હોય છે, તેથી રસની અપેક્ષાએ તેમના પાંચ ભેદ છે. લઘુ સ્પર્શવાળાં પુદ્ગલેમાં તેમનો વિરોધી ગુરૂસ્પર્શ નથી હોતે, બાકીના ૬ સ્પર્શજ હોય છે, તે બતાવે છે કેઈ લઘુ સ્પશવાળાં પુગલ કર્કશ સ્પર્શ વાળાં હોય છે, કઈ મૃદુ પશવાળા પણ હોય છે, કેઈ શીત પવાળાં પણ હોય છે, કેઈ ઉષ્ણુ સ્પર્શવાળા પણ હોય છે, કેઈ નિષ્પ સ્પશવાળાં પણ હોય છે, અને કેઈ રૂક્ષ સ્પેશવાળા પણ હોય છે. આ રીતે તેઓને છ ભેદ છે. લઘુ સ્પર્શવાળાં પુદ્ગલે સંસ્થાનની અપેક્ષાએ કઈ પરિમંડલ સંસ્થાન વાળા. કઈ વૃત્ત સંસ્થાનવાળાં, કેઈ ત્રિવેણ સંસ્થાનવાળાં, કોઈ ચતુષ્કોણ સંસ્થાનવાળાં અને કોઈ આયત સંસ્થાનવાળાં હોય છે. તેથી સંસ્થાનની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ છે. આ રીતે વર્ણ વિગેરેની સાથે જોડીને લઘુ સ્પર્શવાળાં પુદ્ગલેના ૨૩ ભેદ પડે છે. શીત સ્પર્શવાળાં પુદ્ગલેના વર્ણ વિગેરેની સાથે ૨૩ ભેદ બને છે, તે બતાવે છે-જે પુદ્ગલે શીત સ્પર્શવાળાં છે, તેમાંથી વર્ણની અપેક્ષાએ કઈ કાળા રંગવાળાં, લીલા રંગવાળાં, કેઈ લાલ રંગવાળાં, કે પીળા રંગવાળાં અને કઈ શ્વેત રંગવાળાં હોય છે, તેથી તેઓ પાંચ પ્રકારના છે. - શીત સ્પર્શવાળાં પુદ્ગલમાં કે સુગન્ધવાળાં અને કઈ દુર્ગન્ધવાળાં હોય છે, તેથી ગન્ધની અપેક્ષાએ તેઓ બે પ્રકારના બને છે. - શીત સ્પર્શવાળાં પુદ્ગલેમાં કઈ તીખા રસવાળાં, કઈ કડવા રસવાળાં કઈ તુરા રસવાળાં, કેઇ ખાટા રસવાળાં, અને કઈ મધુર રસવાળાં હોય છે. તેથી રસની અપેક્ષાએ શીત સ્પર્શવાળાં પુગલ પાંચ પ્રકારના છે. શીત સ્પર્શવાળાં પુદ્ગલેમાં તેમને વિરોધી ઉsણ સ્પર્શ નથી હૈ તેથી કઈ શીત સ્પર્શવાળાં પુદ્ગલ કર્કશ સ્પર્શવાળાં, કઈ મૃદુ સ્પર્શવાળાં, કઈ ગુરૂ સ્પર્શવાળાં, કેઇ લઘુ સ્પર્શવાળાં, કોઈ સ્નિગ્ધ પશિવાળાં અને કઈ રૂક્ષ સ્પર્શવાળાં હોય છે, તેથી સ્પર્શની અપેક્ષાએ તેના ૬ પ્રકાર છે. - શીત સ્પર્શવાળાં પગલેમાં કઈ પરિમંડલ સંસ્થાનવાળાં, કોઈ વૃત્ત સંસ્થાનવાળાં, કેઈ ત્રિકોણ સંસ્થાનવાળાં, કેઈ ચતુષ્કોણ સંસ્થાનવાળાં અને કેઈ આયત સંસ્થાનવાળાં હોય છે. તેથી સંસ્થાનની અપેક્ષાએ તેના પાંચ ભેદ છે. આ રીતે શીત સ્પર્શવાળાં પુદ્ગલેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની સાથે ૨૩ ભંગ બને છે. ઉષ્ણસ્પર્શવાળાં પુદ્ગલેને પણ એજ રીતે ૨૩ ભંગ થાય છે, હવે તેઓનું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૪૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ નિરૂપણ કરે છે. જે પુગલ ઉષ્ણુ સ્પર્શવાળાં છે, તેમાં કોઈ કાળા રંગવાળા, કેઈ લીલા રંગવાળાં, કોઈ લાલ રંગવાળાં, કેઈ પીળા રંગવાળાં અને કેઈ સફેદ રંગવાળા હોય છે. તેથી ઉણુ સ્પર્શવાળાં પુદ્ગલ રંગની અપેક્ષાએ પાંચ પ્રકારના છે. ઉપણ સ્પર્શવાળાં પદુગમાં કઈ સુગન્ધવાળાં અને કોઈ દગન્ધવાળાં હોય છે. તેથી ગંધની અપેક્ષાએ તેઓના બે ભેદ પડી જાય છે. ઉષ્ણ સ્પર્શવાળાં પુદ્ગલમાં કેઈ તિક્ત રસવાળાં, કોઈ કડવા રસવાળાં, કઈ તુરા રસવાળાં, કઈ ખાટા રસવાળાં, અને કઈ મધુર રસવાળાં હોય છે, તેથી રસની અપેક્ષાએ ઉષ્ણ સ્પર્શવાળાં પુદ્ગલ પાંચ પ્રકારના હોય છે. ઉણુ સ્પર્શવાળાં પુદ્ગમાં તેમને વિરોધી શીત સ્પર્શ હેતે નથી, તેથી બાકીના છ વિકલ્પ દેખાડે છે. ઉષ્ણ સ્પર્શવાળાં પુલેમાંથી કેઈ કર્કશ સ્પર્શવાળાં, કે ઈ મૃદુ સ્પર્શ વાળાં, કઈ ગુરૂ સ્પર્શવાળાં, કોઈ લઘુ સ્પર્શવાળાં, કેઈ સ્નિગ્ધ સ્પર્શવાળાં, અને કઈ રૂક્ષ સ્પર્શવાળાં હોય છે. આ રીતે ઉષ્ણુ સ્પર્શવાળાં સ્પર્શની અપે. ક્ષાએ ૬ પ્રકારના બને છે. ઉષ્ણ સ્પર્શવાળાં પુદ્ગલેમાં કઈ પરિમંડલ સંસ્થાનવાળાં, કેઈ વૃત્તસંસ્થાન વાળી, કેઈ ત્રિકેણ સંસ્થાનવાળાં, કોઈ ચતુરસ સંસ્થાનવાળાં, અને કેઈ આયત સંસ્થાનવાળ હોય છે. તેથી સંસ્થાનની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ છે. આ રીતે ઉષ્ણ સ્પશવાળાં પુદ્ગલે વર્ણાદિકની સાથે જોડાતા ૨૩ પ્રકારના બને છે. સ્નિગ્ધ સ્પર્શને પણ આજ રીતે વર્ણાદિકેની સાથે ૨૩ ભંગ હોય છે. તેનું નિરૂપણ કરે છે. જે પગલે સ્નિગ્ધ પરિણામવાળાં છે, તેમાં રંગની અપેક્ષાએ કઈ કઈ કાળાં રંગના, કેઈ લીલા રંગના, કે લાલ રંગવાળાં કઈ પીળા રંગ વાળા અને કોઈ વેત રંગનાં હોય છે. તેથી સ્નિગ્ધ પુદ્ગલ રંગની અપેક્ષાએ પાંચ પ્રકારના છે. સ્નિગ્ધ પુગેલેમાં કઈ સુગંધવાળાં અને કેઈ દુર્ગન્ધવાળા પણ હોય છે, તેથી ગંધની અપેક્ષાએ તેઓના બે ભેદ છે. સ્નિગ્ધ પુદ્ગલ રસની અપેક્ષાએ કઈ તિક્ત રસવાળ, કોઈ કડવા રસ વાળાં, કેઈ તુરા રસવાળાં, કઈ ખાટા રસવાળાં અને કઈ મધુર રસવાળાં હોય છે. તેથી રસની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ થાય છે. જે યુગલે સ્નિગ્ધ સ્પર્શવાળાં છે. તેઓ પોતાના વિરોધી રૂક્ષ સ્પર્શવાળાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ४७ Page #60 -------------------------------------------------------------------------- ________________ હાતાં નથી. આથી પની અપેક્ષાએ તેએના છ ભેદ છે. સ્નિગ્ધ પવાળાં કોઇ પુદ્ગલા કર્કશ સ્પર્શીવાળાં, કેઇ મૃદુ સ્પર્શીવાળાં, અને કઇ ગુરૂ સ્પ વાળાં, કોઇ લઘુ સ્પર્શીવાળાં, કાઇ શીત સ્પર્શીવાળાં, અને કાઇ ઉષ્ણુ સ્પ વાળાં અને છે. (હાય છે.) સ્નિગ્ધ સ્પર્શીવાળાં કોઈ પુદ્ગલ રિમંડલ સંસ્થાનવાળાં, કેઇ વૃત્ત સંસ્થાનવાળાં, કાઇ ત્રિકેણુ સંસ્થાનવાળાં, કેાઈ ચતુષ્કાણુ સંસ્થાનવાળાં અને કાઇ આયત સંસ્થાનવાળાં હેાય છે. આથી સસ્થાનની અપેક્ષાએ કરીને તેમના પાંચ ભેદ છે. એ રીતે સ્નિગ્ધ પવાળાં પુદ્ગલાના વર્ણાદિ બધા મળીને ૨૩ વિકલ્પો અને છે. હવે રૂક્ષ સ્પર્શોના આજ રીતે ૨૩ વિકલ્પો બતાવે છે-જે પુદ્ગલા રૂક્ષ સ્પર્શીવાળાં છે, તેમાં વર્ણની અપેક્ષાએ કોઇ કાળાં, કાઇ લીલા, કાઇ પીળાં, કાઇ લાલ અને કાઇ શ્વેત હાય છે, તેથી વની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ છે. રૂક્ષ સ્પર્શીવાળાં પુદ્ગલા કાઇ સુગ ંધવાળા અને કોઇ દુધવાળાં હોય છે. જેથી ગધની અપેક્ષાએ તેએ એ પ્રકારનાં છે, રૂક્ષ સ્પવાળાં પુદ્ગલ રસની અપેક્ષાએ કેઇ તીખા રસવાળાં, કેઇ કડવા રસવાળાં, કાઇ તુરા રસવાળાં, કોઇ ખાટા રસવાળાં અને કોઇ મધુર રસવળા હાય છે. એ રીતે રસની અપેક્ષાએ તેઓના પાંચ વિકલ્પ અને છે. રૂક્ષ સ્પર્શીવાળાં પુદ્ગલામાં તેના વિરેાધી સ્નિગ્ધ સ્પર્ધા હાતા નથી, તેથીજ ખાકીના છ સ્પર્શી મળી રહે છે. જેમકે-કાઇ કશ સ્પર્શીવાળાં, કાઇ મૃદુ સ્પર્શ વાળાં, કોઇ ગુરૂ પવાળાં, કાઇ લઘુ સ્પર્શ વાળાં, કેાઇ શીત સ્પર્શીવાળાં કેાઈ ઉષ્ણુ સ્પર્શીવાળાં હાય છે. આ રીતે પની અપેક્ષાએ તેએના ૬ ભેદ છે. રૂક્ષ સ્પવાળાં પુદ્ગલામાં સંસ્થાનની અપેક્ષાએ કાઈ પરિમંડલ સ’સ્થાન વાળાં, કોઇ વૃત્ત સંસ્થાનવાળાં, કાઇ ત્રિકાણુ સંસ્થાનવાળાં, કોઇ ચતુષ્કણુ સંસ્થાનવાળાં અને કઇ આયત સંસ્થાનવાળાં હોય છે. આ રીતે વર્ણાદિ બધાની અપેક્ષાએ રૂક્ષ સ્પર્શીવાળાં પુદ્ગલે ૨૩ પ્રકારના છે અને આઠે સ્પર્શની અપેક્ષાએ બધા વિકલ્પોને મેળવવાથી ૧૮૪ ભેદ બને છે, ॥ સૂ. ૮ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ४८ Page #61 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ(ને) જે પુદ્ગલા (સંતાયો) સસ્થાનની અપેક્ષાએ (મિંજ સંઠાળળિયા) પરિમ`ડલ સ’સ્થાન પરિણામવાળાં છે (તે) તેએ (વળો) વણું થી (ાવળળિયા વિ) કાળારંગના પરિણામવાળાં પણ છે. (નીવ—પળિયા વિ) નીલ (લાલ) વર્ણ પરિણામવાળાં પણ છે. (સ્રોચિવાળિયા ત્રિ) લાલ રંગના પરિણામવાળાં પણ છે (હિટ્યળળિયા વિ) પીળા રંગના પરિણામવાળાં પણ છે (મુવાળિયા વિ) શુકલ વર્ણ પરિણામવાળાં પણ બને છે. (નપત્રો) ગધથી (મુńિધળિયા વિ) સુગંધ પરિણામવાળાં પશુ હાય છે (યુમિાધપળિયા વિ) દુધ પરિણામવાળાં પણ હોય છે. (લો) રસથી (તત્તરસપળિયા વિ) તીખા રસના પરિણામવાળા પશુ હાય છે (કુચત્તળિચા વિ) કડવા રસના પરિણામવાળાં પણ હેાય છે (સાય રસળિયા વિ) તુરા રસના પરિણામવાળાં પણ હોય છે (વિરુરસળિયા વિ) ખાટા રસના પરિણામવાળાં પણ છે (મદુરસળિયા વિ) મધુર રસ પરિણામ વાળાં પણ હેાય છે. (જારો) સ્પથી (જ્જવલાસપળિયા વિ) કર્કશ સ્પર્શ પરિણામવાળાં પણ હાય છે (મચાસરિળયા વિ) મૃદુ સ્પર્શ પરિણામવાળાં પણ છે (ચ નાવળિયા વિ) ગુરૂ સ્પર્શ પરિણામવાળાં પણ હોય છે (દુયાતળિયા વિ) લઘુ સ્પર્શી પરિણામવાળાં પણ હોય છે (સીયહ્રાસળિયા વિ) શીત સ્પ પરિણામવાળાં પણ હાય છે (શિળસળિયા વિ) ઉષ્ણુ સ્પર્શ પરિણામવાળાં પણ હાય છે, (નિદ્રાસળિયા વિ) સ્નિગ્ધ સ્પર્ધા પરિણામવાળાં પણ હાય છે (હુમલાલળિયા વિ) રૂક્ષ સ્પર્શ પરિણામવાળાં પશુ હોય છે, (ને) જેઓ (સંડાળો) સંસ્થાનથી (વસંટાળિયા) વૃત્ત સંસ્થાન પરિણામવાળાં છે (તે) તે (વળજ્જા) વથી (ાવળપળિયા વિ) કાળા રંગના પરિણામવાળાં પણ છે (નીગળળિયા વિ) લીલા રંગના પરિણામ વાળાં પણ છે (હોયિવાળિયા વિ) લાલ રંગના પરિણામવાળા પશુ છે (ાહિદ્દાળિયા વિ) પીળા રંગના પરિણામવાળાંપણ છે. (સુદ્ધિવાળિયા વિ) સફેદ રંગના પરિણામવાળાં પણ છે. પરિણામવાળાં શુ છે (પત્રો) ગંધથી (સુમિવળિયા વિ) સુગંધ (ટુત્તિમાંધવરિયા વિ) દુર્ગન્ધ પરિણામવાળાં પણ છે. (રસો) રસથી (ત્તિત્તરવરિયા વિ) તિક્ત રસ પરિણામવાળાં પણ છે (દુચરસળયા વિ) કડવા રસના પરિણામવાળાં પણ છે (સાચરસળિયા વિ) તુરા રસના પરિણામવાળાં પણ છે. (બંવિહરસળિયા વિ) ખાટા રસના પરિણામવાળાં પણ છે (મન્નુરસળિયા વિ) મધુરરસના પરિણામવાળાં પણ છે. (ગતો) સ્પર્શથી (કલાસપળિયા વિ) કશ સ્પર્શ પરિણામવાળાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૪૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ પણ છે (મઽયાસરિળયા વિ) મૃદુ સ્પર્શ પરિણામવાળાં પણ છે (ચાલ ળિયા વિ) લઘુ સ્પશ પરિણામવાળાં પણ છે (હયાતળિયા વિ) ગુરૂ સ્પર્શ પરિણામવાળાં પણ છે (સીયાસપરિળયા વિ) શીત સ્પર્શ પરિણામવાળાં પણ છે (ત્તિળત્તિપળિયા વિ) ઉષ્ણુ સ્પર્શ પરિણામવાળાં પણ છે (બિટ્ટાન્ન ળિયા વિ) સ્નિગ્ધ પરિણામવાળાં પશુ છે (જીલાસપળિયા વિ) રૂક્ષ સ્પ પરિણામવાળાં પણ છે. (ને) જે પુદ્ગલા (સંડાળો) સંસ્થાનથી (તસંઠાળવળિયા) ત્રિકાળુ સંસ્થાન પરિણામવાળાં છે (તે) તેએ (વળો) રંગેકરીને (વાવળળિયા વિ) કાળા રંગના પરિણામવાળાં પણ છે (નીવળળિયા વિ) લીલા રંગના પરિણામવાળાં પણ છે (ઢોવિરળયા વિ) લાલ રંગના પરિણામવાળાં પણ છે (દાળિવળિયા વિ) પીળા રંગના પરિણામવાળાં પણ છે (યુક્તિ વાળિયા વિ) શ્વેત વણુ પરિણામવાળાં પણ છે. (ગંધો) ગંધથી (સુળિયા વિ) સુગંધ પરિણામવાળાં પણ છે (ટુમ્બિંગંધળિયા વિ) દુર્ગન્ધ પરિણામવાળાં પણ છે. (સળો) રસથી (તિત્તર રિળયા વિ) તિક્તરસના પરિણામવાળાં પણ છે (કુયરલળિયા વિ) કડવારસના પરિણામવાળાં પણ છે. (સાયરલળિયા વિ) તુરા રસના પરિણામવાળાં પણ છે (વિસરિયા વ) ખાટા રસના પરિણામવાળા પણ છે (મદુરરસળિયા વિ) મધુરરસના પરિણામવાળાં પણ છે. (જાનો) સ્પર્શથી (વડાસળિયા વિ) કર્કશ સ્પર્શ પરિણામવાળાં પણ છે (મલયાસરિળયા વિ) મૃદુ સ્પર્શ પરિણામવાળાં પણ છે (હ્રયાસ પળિયા વિ) ગુરૂ સ્પર્શ પરિણામવાળાં પણ છે (દુચાસળિયા વિ) લઘુ સ્પર્શી પરિણામવાળાં પણ છે (સીવાતપળિયા વિ) શીત સ્પર્શ પરિણામવાળાં પણ છે (સિંગલરિયા વિ) ઉષ્ણુ સ્પર્શ પરિણામવાળાં પણ છે (નિંદ્ધાત ળિયા વિ) સ્નિગ્ધ પ પિરણામવાળાં પણ છે (લાસળિયા વિ) રૂક્ષ સ્પર્શ પરિણામવાળાં પણ છે. (ને) જેઓ (સંડાળો) સંસ્થાનથી (પરંતસંઠાળળિયા) ચારસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૫૦ Page #63 -------------------------------------------------------------------------- ________________ સસ્થાન પરિણામવાળાં છે (તે) તેઓ (વળો) વર્ણથી (જાજવળપળિયા વિ) કાળા રંગના પરિણામવાળાં પણ હેાય છે (નીવળળિયા વિ) લીલા રંગના પરિણામવાળાં પણ હાય છે. (જોદ્યિવળિયા વિ) લાલ રંગના પરિણામ વાળા પણ હાય છે (હાવિળિયા વિ) પીળા રંગના પરિણામવાળાં પણ હાય છે (મુવિ પળિયા વિ) ધોળા રંગના પરિણામવાળાં પણ હાય છે. (ગંધળો) ગંધથી (સુદિગંધળિયા વિ) સુગંધ પિરણામવાળાં પણ છે. (ટુક્મિાંધળિયા વિ) દુધ પરિણામવાળાં પણ છે. (રમત્રો) રસથી (વિત્તરસળિયા ત્રિ) તિક્ત રસ પરિણામવાળાં પશુ હાય છે (જ્જુચરસળિયા વિ) કટુક (કડવા) રસના પરિણામવાળાં પણ છે (સાચરસળિયા વિ) કષાય રસના પરિણામી પણ છે. (અંદ્ધિ સળિયા વિ) ખાટા રસના પરિણામવાળાં પણ છે (મદુરસળિયાવિ) મથુરરસ પિરણામવાળાં પણ છે. ((તો) સ્પર્શીથી (વલસર્જાયા વિ) કર્કશ સ્પર્શ પરિણામવાળાં પણ છે (મલયજાસળિયા વિ) મૃદુસ્પ પરિણામવાળાં પણ છે (યાસપરિ નચા વિ) ગુરૂ સ્પર્શ પરિણામવાળાં પણ છે (દુચાસળિયા વિ) લઘુ સ્પ પરિણામવાળાં પણ છે (સીયાસળિયા વિ) શીત સ્પર્શ પરિણામવાળાં પશુ છે (સિળસળિયા વિ) ઉષ્ણુ સ્પર્શ પરિણામવાળાં પણ છે (નિર્દેશાસપરિળયા વિ) સ્નિગ્ધ સ્પર્શ પરિણામવાળાં પણ છે (જીવવાસળિયા વિ) રૂક્ષ (કઠાર) સ્પ પરિણામવાળાં પણ છે. (કે) જેઓ (સંટાળો) સસ્થાનથી (બચચમંત્રાળળિયા) આયત સંસ્થાન પરિણામવાળાં છે (તે) તેઓ (વો) રંગેકરીને (જાવળિયા વિ) કાળા રંગના પરિણામવાળાં પણ છે (નીરુવાળિયા વિ) લીલા રંગના પરિણામવાળાં પણ છે(જોયિવળળિયા વિ) લાલ રંગના પરિણામવાળાં પણ છે (દ્વારુિળળિયા વિ) પીળા રંગના પરિણામવાળાં પણ છે (લુજિ વાળિયા વિ) સફેદ રંગના પિરણામવાળાં પશુ છે. (ચંપલો) ગધથી (સુગિંધરિયા વિ) સુગંધ પિરણામવાળા પણ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૫૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ (ટુમ્મિગંધળિયા વિ) દુર્ગન્ધ પરિણામવાળાં પણ છે. (રસો) રસથી (લિત્તર-ળિયા વિ) તિક્ત રસ પરિણામવાળાં પણ છે (પુચરસપળિયા વિ) કટુક રસ પરિણામવાળાં પણ છે (તાયરલળિયા વિ) કષાય રસ પિરણામવાળાં પણ છે (અંવિહરસળિયા fત્ર) ખાટા રસના પરિણામ વાળાં પણ છે (મન્નુરસરિયા વિ) મધુર રસ પરિણામવાળાં પણ છે. (જાતો) સ્પર્ધાથી (લાલળિયા વિ) કર્કશ સ્પર્શી પરિણામવાળા પણ છે (મકથાળિયા વિ) મૃદુસ્પ પરિણામવાળાં પણ છે (હયાલર્યા વ) ગુરૂ સ્પર્શ પરિણામવાળાં પણ છે (દુચાલળયા વિ) લઘુસ્પ પરિણામવાળાં પણ છે . (સીયાસરિયા વિ) શીત સ્પર્શ પરિણામવાળાં પણ છે (સિન્હાસરિયા વિ) ઉષ્ણ સ્પર્શ પરિણામવાળાં પણ છે. (નિબ્રાસ ળિયા વિ) સ્નિગ્ધ સ્પર્શ પરિણામવાળાં પણ છે (જીવવાસળિયા વિ) રૂક્ષ સ્પર્શ પરિણામવાળાં પણ છે. (સેત્તું રવિ અઝીવપન્નયા) આ રીતે આ રૂપી અજીવની પ્રજ્ઞાપના થઈ (à ત્ત બનીવવન્નયા) આ રીતે અજીવની પ્રજ્ઞાપના કહી છે, ॥ સૂ. ૯ ૫ ટીકા –હવે પરિમંડલ સંસ્થાનના વર્ણ વગેરેની સાથે ૨૦ વીસ વિકલ્પાની પ્રરૂપણા કરે છે. જે પુદ્ગલા સંસ્થાનની અપેક્ષાએ પરિમલ સંસ્થાન પરિણામવાળાં હાય છે. વણુની અપેક્ષાએ તેએમાંથી કાઇ કૃષ્ણ વ પરિણામવાળાં હાય છે. કેાઈ નીલ વર્ણ વાળાં, કાઇ લાલ વર્ણ વળા, કાઇ પીળાં વર્ણવાળાં, અને કાઈ શુકલ વર્ણવાળાં, હાય છે. આ રીતે વર્ણોની અપેક્ષાએ કરી પરિમ’ડલ સસ્થાનવાળાં પુદ્ગલ પાંચ પ્રકારના હાય છે. પરિમ’ડલ સ’સ્થાનવાળા પુદ્દગલામાં કાઇ સુગંધવાળાં અને કાઇ દુર્ગંધ વાળાં હાય છે, તેથી ગંધની અપેક્ષાએ તેઓના બે ભેદ છે. પરિમ ́ડલ સંસ્થાનવાળાં પુદ્ગલેામાં રસની અપેક્ષાએ કાઈ તિક્ત રસ પરિણામવાળાં, કઈ કહુક રસ પરિણામવાળાં કોઇ કષાય રસ પરિણામવાળાં, કોઇ અમ્લ રસ પરિણામ વાળાં અને કોઇ મધુર રસ પિરણામવાળાં હેાય છે. તેથી રસની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ છે. પરિમંડલ સંસ્થાનવાળાં પુદ્ગલ પની અપેક્ષાએ કાઈ કશ સ્પ વાળાં, કોઈ મૃદુ સ્પર્શીવાળાં, કેઇ ગુરૂ સ્પર્શીવાળાં, કોઇ લઘુ સ્પર્શીવાળાં કોઇ શીત સ્પર્શીવાળાં, કોઇ ઉષ્ણુ સ્પવાળાં, કોઇ સ્નિગ્ધ સ્પર્શીવાળાં અને કોઈ ક્ષ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ પર Page #65 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શવાળાં હોય છે. આ રીતે સ્પર્શની અપેક્ષાએ તેઓના આઠ ભેદ છે. વર્ણ વિગેરે બધા ભેદની અપેક્ષાએ પરિમંડલ સંસ્થાનવાળાં પુદ્ગલે ૨૦ પ્રકારના છે. વૃત્તાકાર પુદ્ગલે પણ આ પ્રમાણે ૨૦ પ્રકારના છે. તેઓનું નિરૂપણ કરે છે-જે પુદ્ગલે સંસ્થાનથી વૃત્ત સંસ્થાનવાળાં છે, વણની અપેક્ષાએ તેઓમાંથી કેઈ કાળા રંગના, કેઈ લીલા રંગના, કે લાલ રંગના, કઈ પીળા રંગના, અને કેઈ ધેળા રંગના હોય છે. તેથી રંગની અપેક્ષાએ તેઆના પાંચ ભેદ છે. વૃત્તાકાર પુદ્ગલે ગધે કરીને કેઈ સુગન્ધવાળા અને કઈ દુર્ગન્ધવાળાં હિય છે, તેથી ગંધની અપેક્ષાએ તેઓના બે ભેદ છે. વૃત્તાકાર પુદ્ગલમાંથી રસની અપેક્ષાએ કઈ તિક્ત રસવાળાં કઈ કટુક રસવાળાં, કોઈ કષાય રસવાળાં; કઈ ખાટા રસવાળાં, અને કોઈ મધુર રસ વાળાં હોય છે. તેથી રસની દષ્ટિએ તેઓ પાંચ પ્રકારના છે. વૃત્તાકાર પુલમાં સ્પર્શની અપેક્ષાએ કઈ કર્કશ સ્પર્શવાળાં, કોઈ મૃદુ સ્પર્શવાળાં, કોઈ ગુરૂ પર્શવાળાં, કેઈ લઘુ સ્પશવાળાં, કેઈ શીત સ્પર્શ વાળાં, કેઈ ઉણપવાળાં, કઈ સ્નિગ્ધ સ્પર્શવાળાં, અને કોઈ રૂક્ષ સ્પર્શ વાળાં હોય છે. તેથી સ્પર્શની અપેક્ષાએ તેઓના આઠ ભેદ પડે છે. આ રીતે વર્ણાદિકેની સાથે વૃત્ત સંસ્થાનવાળાં પુગલે ૨૦ પ્રકારના છે. હવે ત્રિકોણાકાર પુદ્ગલેને ૨૦ ભેદનું નિરૂપણ કરે છે જે પુદ્ગલે ત્રિકેણ સંસ્થાના પરિણામવાળાં છે. વર્ણની અપેક્ષાએ તેઓમાંથી કઈ કૃષ્ણ વર્ણવાળાં, કેઈ નીલ વર્ણ વાળાં, કઈ રક્ત વર્ણવાળાં, કોઈ પીત વર્ણ વાળાં, અને કેઈ વેત વર્ણવાળાં હોય છે. તેથી વર્ણની અપેક્ષાએ ત્રિકોણાકાર સંસ્થાન વાળાં પુદ્ગલ પાંચ પ્રકારના છે. ત્રિકેણ સંસ્થાનવાળા પુદ્ગલેમાં કેઈ સુગન્ધવાળા કઈ દુર્ગન્ધવાળાં હોય છે. તેથી ગંધની અપેક્ષાએ તેના બે ભેદ છે. ત્રિકેણ સંસ્થાનવાળાં પુદ્ગલેમાં રસની અપેક્ષાએ કઈ તિક્ત રસવાળાં કઈ કટક રસવાળાં, કઈ કષાય રસવાળા, કેઈ અમ્લ રસવાળાં. અને કઈ મધુર રસવાળાં હોય છે. તેથી રસની દષ્ટિએ તેઓના પાંચ ભેદ છે. ત્રિકોણ સંસ્થાનવાળાં પુદુગમાં સ્પર્શની અપેક્ષાએ કઈ કર્કશ સ્પર્શ વાળાં, કેઈ કેમલ સ્પર્શવાળાં, કઈ ગુરૂ સ્પર્શવાળાં, કોઈ લઘુ સ્પર્શવાળાં, કઈ શીત સ્પર્શવાળાં, કેઈ ઉણુ સ્પર્શવાળાં, કેઈ નિષ્પ સ્પર્શવાળા, અને કઈ રૂક્ષ સ્પર્શવાળાં હોય છે. તેથી સ્પર્શની દષ્ટિએ તેઓના આઠ ભેદ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૫ ૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ આમ વર્ણ આદિ બધાને જોડવાથી ત્રિકોણ સંસ્થાનવાળા પુદ્ગલ ૨૦ પ્રકારના છે. હવે ચતુષ્કોણ પુદ્ગલેના ૨૦ ભેદ દેખાડે છે. જે પુદ્ગલે સંસ્થાનથી ચતુષ્કોણ છે, તેમાંથી વર્ણની અપેક્ષાએ કોઈ કુeણવર્ણ, કોઈ નીલવર્ણ, કઈ રક્તવર્ણ, કોઈ પીતવર્ણ, અને કઈ વેતવર્ણ વાળાં હોય છે. તેથી વર્ણની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ છે ચતુષ્કોણ સંસ્થાનવાળાં પુદ્ગલેમાંથી કેઈ સુગન્ધવાળાં અને કેઈ દુર્ગન્ધ વાળાં હોય છે. તેથી ગંધની અપેક્ષાએ તેઓના બે ભેદ હોય છે. ચતુષ્કોણ પુગલમાંથી રસની અપેક્ષાએ કોઇ તિક્ત, કઈ કટક, કેઈ કષાય, કેઈ અમ્લ, અને કોઈ મધુર રસવાળાં હોય તે. તેથી તેઓના રસની અપેક્ષાએ પાંચ ભેદ હોય છે. - ચતુષ્કોણ સંસ્થાનવાળાં પુદ્ગલોમાં સ્પશની અપેક્ષાએ કોઈ કર્કશ સ્પર્શ વાળાં, કઈ કોમલ, કેઇ લધુ, કઈ શીત, કેઈ ઉણ, કેઈ ચિનગ્ધ, અને કઈ રૂક્ષ સ્પર્શવાળાં હોય છે. તેથી સ્પર્શની દષ્ટિએ ચતુષ્કોણ પુદ્ગલ આઠ પ્રકારના હોય છે. આ રીતે ચતુષ્કોણ સંસ્થાનવાળાં પુદ્ગલ વર્ણાદિની અપેક્ષાએ કરી ૨૦ પ્રકારના થાય છે. હવે આયત સંસ્થાનવાળાં પુદ્ગલેનાં ૨૦ ભેદ બતાવે છે-જે પુદ્ગલ આયત સંસ્થાનવાળાં છે. તેઓમાં વર્ણની અપેક્ષાએ કઈ કૃષ્ણવર્ણવાળાં, કેઈ નીલ વર્ણવાળા, કેઈ લેહિત વર્ણવાળાં, કેઈ પીળાવર્ણવાળાં, અને કોઈ વેતવર્ણવાળાં, હોય છે. તેથી વર્ણની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ દેખાડવામાં આવ્યા છે. આયત સંસ્થાનવાળાં પુદ્ગલેમાં કોઈ સુગન્ધવાળાં અને કઈ દુધવાળાં છે, તેથી ગની અપેક્ષાએ તેઓના બે ભેદ હોય છે. આયત સંસ્થાનવાળાં પુદ્ગલેમાં રસની અપેક્ષાએ કઈ તિક્ત રસવાળાં, કઈ કક રસવાળાં, કઈ કષાય રસવાળાં, કઈ અન્સ રસવાળાં, અને કઈ મધુર રસવાળાં પણ હોય છે. તેથી રસની દષ્ટિએ તેઓના પાંચ ભેદ છે. આયત સંસ્થાનવાળાં, પુમા સ્પર્શની અપેક્ષાએ કઈ કશ સ્પર્શ વાળા કઈ કે મળ સ્પર્શવાળા કઈ ગુરૂ સ્પર્શાવાળાં, કેઈ લઘુ સ્પર્શવાળાં, કઈ શીત સ્પર્શવળાં, કેઈ ઉsણ પશવાળાં, કઈ સ્નિગ્ધ સ્પર્શવાળાં, અને કઈ રૂક્ષ સ્પર્શવાળાં હોય છે. આ રીતે આયત સંસ્થાનવાળાં પુદ્ગલ સ્પર્શોને સાથે જોડતાં આઠ પ્રકારના છે, અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી જોડાતા ૨૦ પ્રકારના બને છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૫૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ બધા વર્ણ, ગંધ, રસ, સ્પર્શો અને સંસ્થાની અપેક્ષાએ ૧૦૦૪૬ +૧૦૦+૧૮૪+૧૦૦=૨૩૦ (પાંચ સો ત્રીસ) વિકલ્પ નિપન્ન થાય છે. અહીં આ સમજી લેવું જોઈએ કે બાદર કંધમાં પાંચવર્ણ, બલ્બ ગંધ પાંચ રસ જોવામાં આવે છે. તેથી કરીને અધિકૃતવર્ણ વિગેરેના સિવાય બાકીના વર્ણ વિગેરેથી પણ વિક૯પ બની શકે છે. છતાં પણ આજ બાદર સ્કમાં જે વ્યાવહારિક દષ્ટિએ કેવળ કૃષ્ણવર્ણ આદિથી યુક્ત વચલે સ્કંધ છે. જેમકે શરીર સ્કન્દમાં એક નેત્ર સ્કન્ધ કાળો છે. કેઈ લાલ છે. કોઈ તેના અંતર્ગત શ્વેત છે. તેઓનીજ અહીં ચર્ચા (વિવક્ષા) કરી છે. તેમાં બીજા વર્ણ આદિને સંભવ નથી. સ્પર્શની પ્રરૂપણામાં પ્રતિપક્ષી સ્પર્શને છેડી દઈને એક કે સ્પર્શની સાથે અન્ય સ્પર્શ દેખાઈ આવે છે. તેથી વિકપની જે સંખ્યા કહી છે. તેજ બરાબર છે. પરંતુ આ સંખ્યાને પણ સ્કૂલ દષ્ટિએ જ સમજવી. જોઈએ સૂમ દૃષ્ટિએ જોવામાં આવે તો તેમાંથી તારતમ્યતાની અપેક્ષાએ પ્રત્યેકના અનન્ત ભેદ બનવાના કારણે અનન્ત વિકલ્પ બની શકે છે. વર્ણ આદિ પરિણામ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય સમય સુધી રહે છે. હવે ઉપસંહાર કરતાં કહે છે આ ઉપર કહેલી રૂપી અજીવની પ્રરૂપણ થઈ અને અજીવની પણ પ્રરૂપણું સંપૂર્ણ થઈ ગઈ છે સૂત્ર. ૯ છે શબ્દાર્થ-(સે) અથ-હવે (૪) શું (તં) તે (લીવાળવા) જીવની પ્રરૂપણા (લવ qUUવUT સુવિ) જીવ પ્રજ્ઞાપના બે પ્રકારની (પુનત્તા) બતાવી છે તે નદા)તે આ પ્રકારે છે (સંસારમવનનીવપwવળા) સંસારી જીની પ્રરૂપણું અને (સંસારમારની વેપન્નવMI) મુક્ત જીવની પ્રરૂપણ છે સૂ, ૧૦ | જીવ પ્રજ્ઞાપના સ્વરૂપ નિરૂપણ ટીકાઈ–હવે જીવ પ્રજ્ઞાપનાનું પ્રરૂપણ કરવાને માટે કહે છે જીવ પ્રજ્ઞપના શું છે. અર્થાત્ જીવ પ્રજ્ઞાપના કેટલા પ્રકારની છે? શ્રીભગવાને આ પ્રશ્નનો ઉત્તર દીધે-જીવ પ્રજ્ઞાપના બે પ્રકારની છેસંસારી જીની પ્રરૂપણ અને અસંસાર સમાપન (મુક્ત) જીની પ્રરૂપણા. મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારક આ ચાર ગતિઓમાં ભ્રમણ કરવું તે સંસાર કહેવાય છે. જે જ સંસારને પામ્યા છે. તે સંસાર સમાપન જીવ કહેવાય છે. અસંસાર સમાપન્નનું તાત્પર્ય મુક્તજીવ છે. તેઓની પ્રજ્ઞાપના અસંસાર સમાપન જીવ પ્રજ્ઞાપના કહેવાય છે. અને પ્રજ્ઞાપનાએ મુખ્ય છે. તે સૂચવવાને માટે (૨) બે “ શબ્દને પ્રવેશ કરાવે છે. એ સૂ. ૧૦ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૫૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ શબ્દ (સે) અથ (fr) શું (i) તે (સંસારસમાત્રનઞીયળવળા) મુક્ત જીવાની પ્રરૂપણા (અસંસારસમાયાઝીપળવળા વિ) મુક્તજીવાની પ્રરૂપણા એ પ્રકારની (પન્ના) કડી છે (તે ના) તે આ રીતે (ગતસિદ્ધબસંસારસમાવન ઝીવવાવળા). અનન્તર સિદ્ધ-પ્રથમ સમયસિદ્ધ મુક્ત જીવાની પ્રરૂપણા (૨) અને (પર વસિદ્ધઅસંસારસમાવાનીવવળવળ)પર પરા સિદ્ધ મુક્ત જીવાની પ્રરૂપણા (ને િત ાનંતરસિદ્ધ અસંસારસમાવાનીયવાવળા) અનન્તરસિદ્ધ મુક્ત જીવાની પ્રજ્ઞાપના શું છે ? (વળરસવિદ્દા) તે પંદર પ્રકારની (પત્તા) બતાવી છે (તા લદ્દા) તે આ રીતે છે (ત્તિત્ત્પત્તિદા) તીર્થ સિદ્ધ (અતિસ્થસિદ્ધા) અતી સિદ્ધ (તિલિદ્રા) તીથંકર સિદ્ધ (તિસ્ત્યસિદ્ધા) અતી કર સિદ્ધ (સર્ચયુદ્ધસિદ્ધા) સ્વયં બેધ પામીને સિદ્ધ થયેલા (જ્ઞેયુદ્ધસિદ્ધા) પ્રત્યેક યુદ્ધ સિદ્ધ (યુદ્ધોધિયસિદ્ધા) યુદ્ધ બાધિત સિદ્ધ (રૂચિôિસિદ્ધા) સ્ત્રી લિંગ સિદ્ધ (પુરિસ િિસદ્ધા) પુલ્લિંગ સિદ્ધ (નપુંસષ્ટિ સિદ્ધા) નપુંસકલિંગ સિદ્ધ (જૈિસિન્હા) સ્વલિ'ગ સિદ્ધ (સ્નર્જિંગસિદ્ધા) અન્ય લિંગ સિદ્ધ (નિદૃિ િસિદ્ધા) ગૃહસ્થ લિગ સિદ્ધ (સિદ્ધા) એક સિદ્ધ (ગેસિદ્ધા) એકજ સમયમાં અનેક સિદ્ધ (તેત્ત) આ (ાળ તરસિદ્ધ સંત સમાવવા વપળવા) અને તરસિદ્ધ મુક્ત જીવાની પ્રરૂપણા છે. (સેસિંગ સિદ્ધસંસારસમાવળનીવપન્નવળા ?) પરપરા સિદ્ધ મુક્ત જીવાની પ્રરૂપણા શુ છે ? (ગેવિા) તે અનેક પ્રકારની (પત્ત્ત) કહી છે (ä ના) તે આ રીતે છે (બઢમસમસિદ્ધા) અપ્રથમસમય સિદ્ધ (સુત્તમસિદ્ધા) દ્વિસમય સિદ્ધ (ઉત્તસમર્વાસા) ત્રિસમય સિદ્ધ (પસમયસિદ્ધા) ચાર સમય સિદ્ધા (f) જ્યાં સુધી (વિગ્નસમસિદ્ધા) અસખ્યાત સમય સિદ્ધ (અગંતસમયસિદ્ધા) અનંત સમય સિદ્ધ (સે હૈં સિદ્ધ અસંસારસમાયાનીવરાવળા) આ પર પરા સિદ્ધ મુક્ત જીવાની પ્રરૂપણા છે (તે સ્તં અસંસારસમાવાનીયાવળા) આ મુક્ત જીવાની પ્રરૂપણા છે। સૂ. ૧૧। ટીકા :-મૂળ પાડમાં જો કે સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપનાને પહેલા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૫૬ Page #69 -------------------------------------------------------------------------- ________________ લેવામાં આવેલ છે અને તે કારણે તેનું નિરૂપણ પહેલ થવુ જોઇએ, પરન્તુ અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપનાના વિષયમાં વક્તવ્ય થાડુ છે. એ કારણથી સૂચિકટાહ ન્યાયથી તેની પ્રરૂપણા પહેલી કરાઇ છે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે મુક્ત જીવાની પ્રરૂપણા કેટલા પ્રકારની છે ? શ્રીભગવાન ઉત્તર દે છે—મુક્ત થવાની પ્રરૂપણા બે પ્રકારની છે. એક અન તર સિદ્ધ મુક્ત જીવાની પ્રરૂપણા અને બીજી પરંપરા સિદ્ધ મુક્ત જીવાની પ્રરૂપણા છે. તાત્પર્ય એ છે કે સિદ્ધ જીવા એ પ્રકારના છે. તેથી તેની પ્રરૂપણા પણ એ પ્રકારની હાય છે. આગળ પણ બધે આ આધારથી જ પ્રરૂપણાના ભેદ સમજવા જોઇએ અંતર અર્થાત્ સમયનું વ્યવધાન તે ન હેાવુ' તે અન"તર છે. જે મુક્ત જીવાને સિદ્ધ થવામાં સમયનું વ્યવધાન નથી અર્થાત્ જેએના સિદ્ધ થવામાં પહેલા જ સમય હાય, તે અનંતર સિદ્ધ કહેવાય છે. એવા અન તર સિદ્ધોની પ્રજ્ઞાપના તે અન ંતર સિદ્ધ પ્રજ્ઞાપના કહેવાય છે. પરસ્પર સિદ્ધના અર્થ આ પ્રકારે છે–જે કોઇ પણ પ્રથમ સમયમાં સિદ્ધ છે, તેનાથી એક સમય પહેલાં સિદ્ધ બનવા વાળા ‘પર' કહેવાય છે. તેનાથી પણ એક સમય પહેલાં સિદ્ધ થવાવાળા તેનાથી ‘પર' કહેવાય છે. એ રીતે આગળ પણ કહેવાવુ જોઇએ. (વ્રુષોત્તિ) ગણમાં પાઠ હેાવાથી પરપર શબ્દ સિદ્ધ બને છે. પરંપર સિદ્ધના આશય આ છે કે જે સમયમાં કાઈ જીવ સિદ્ધ થયેા હેાય તેનાથી પહેલાના સમયમાં જે જીવા સિદ્ધ થયા છે. તેઓ બધા તેની અપેક્ષાએ પરંપરા સિદ્ધ છે. અનન્ત અતીત કાળથી સિદ્ધ બનતા આવી રહ્યા હૈાય છે. તેએ બધા કાઈ પણ વિવક્ષિત પ્રથમ સમયમાં સિદ્ધ થવા વાળાની અપેક્ષાએ પર’પર સિદ્ધ છે. આવા મુકતાત્માએ પરપર સિદ્ધ -અસંસાર સમાપન્ન જીવ કહેવાય છે. તેઓની પ્રરૂપણા પરંપર સિદ્ધ-અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના છે. ખન્ને જગ્યાએ (૬) અને ના પ્રયાગ કરીને આવું સૂચિત કર્યુ ́ છે કે આ બન્ને પ્રજ્ઞાપનાઓના પણ અવાન્તર ભેદ–અનેકાનેક છે. અનન્તર સિદ્ધ જીવ ઉપાધિના ભેદ વડે પંદર પ્રકારના છે, તેથી તેમની પ્રરૂપણા પણુ પંદર પ્રકારની છે. તે પદર ભેટ આ રીતે કહ્યા છે (૧) તીર્થંસિદ્ધ—જેના આશ્રયથી સંસાર સાગરને તરી જવાય તે તી કહેવાય છે, એવું તી તે પ્રવચન છે કે જે જીવ અજીવ આદિ તત્વાની વાસ્તવિક પ્રરૂપણા કરવાવાળુ અને પરમગુરૂ-સર્વજ્ઞદ્વારા પ્રતિપાદિત છે. આ તી નિરાધાર હાતુ નથી, તેથી ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણુ ધરાને તી કહે છે. કહ્યું પણ છે કે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૫૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ હે ભગવન તીર્થને તીર્થ કહે છે અથવા (અગર) તીર્થકરને તીર્થ કહે છે? હે ગૌતમ ! અરિહંત ભગવાન (નિયમથી) તીર્થકર છે અને ચાર પ્રકારને શ્રમણ સંધ (સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા) અથવા પ્રથમ ગણધર તીર્થ છે. આ તીર્થની સ્થાપના થઈ ગયા બાદ જે જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તેઓ તીર્થ સિદ્ધ કહેવાય છે. (૨) અતીર્થ સિદ્ધ-તીર્થને અભાવ અતીર્થ કહેવાય છે. તીર્થને અભાવ બે પ્રકારે થાય છે-તીર્થની સ્થાપના જ ન થઈ હોય અથવા સ્થાપના થયા પછી કાળાન્તરે તેને વિછેદ થઈ ગયે હય, આવા અતીર્થકાળમાં જેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી તેઓ અતીર્થ સિદ્ધ છે. તીર્થની સ્થાપનાથી પૂર્વ મરૂદેવી વિગેરેએ સિદ્ધિ પ્રાપ્ત કરી. સુવિધિનાથ વિગેરે તીર્થકરના વચગાળાના સમયમાં તીર્થને વિચછેદ થયા હતા તે સમયમાં જાતિ સ્મરણ વિગેરે દ્વારા જેઓએ સિદ્ધિ મેળવી તેઓ તીર્થ વ્યવ છેદ સિદ્ધ કહેવાયા. આ બંને પ્રકારના સિદ્ધ અતીર્થ સિદ્ધ છે. (૩) તીર્થકરસિદ્ધ-જેઓ તીર્થકર બનીને સિદ્ધ થાય છે. તેઓ તીર્થકર સિદ્ધ કહેવાય છે, જેમકે આ અવસર્પિણી કાળમાં રૂષભદેવથી તે શ્રીવર્ધમાન સ્વામી સુધી ૨૪ તીર્થકરે છે. (૪) અતીર્થકરસિદ્ધ-જેઓ સામાન્ય કેવલી બનીને સિદ્ધ થાય છે. તેઓ અતીર્થકર સિદ્ધ કહેવાય છે. (૫) સ્વયંબદ્ધસિદ્ધ-જેઓ પરોપદેશ વિના પિતે જ સંસારના સ્વરૂપને સમજીને સિદ્ધ થાય છે તે સ્વયંબુદ્ધસિદ્ધ છે. () પ્રત્યેકબુદ્ધસિદ્ધ-જેઓ પ્રત્યેક બુદ્ધ બનીને સિદ્ધ થયા તેઓ પ્રત્યેક અદ્રસિદ્ધ છે. પ્રત્યેક બુદ્ધ પણ પપદેશોના વિના સિદ્ધ થાય છે; પરંતુ તેઓમાં અને સ્વયં બુદ્ધમાં અનન્તર છે. તે આ કે સ્વયં બુદ્ધસિદ્ધ તેઓ કહેવાય છે કે જેઓ બાહ્ય કારણ વિનાજ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૫૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ બધ પ્રાપ્ત કરે છે. અર્થાત્ જેઓને જાતિ મરણ વિગેરેથી સ્વયમેવ બોધ પ્રાપ્ત થઈ જાય છે. સ્વયં બદ્ધ બે પ્રકારના છે–તીર્થકર અને તીર્થકર ભિન્ન, તીર્થર, તે તીર્થકર સિદ્ધની કટિમાં સંમિલિત છે. તેથી અહીં તીર્થકર ભિન્ન સ્વયં બુદ્ધજ સમજવા જોઈએ. નન્દી સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે સ્વયં બુદ્ધ બે પ્રકારના છે–તીર્થકર અને તીર્થકરથી જુદા. અત્રે તીર્થકર ભિન્નનું જ ગ્રહણ કરવું જોઈએ. અને પ્રત્યેક બુદ્ધ તેઓ કહેવાય છે કે જેઓ વૃષભ આદિ કોઈ પણ બાહ્ય નિમિત્તથી બેધ પ્રાપ્ત કરે છે. સાંભળવામાં આવે છે કે કરકÇ વિગેરેને બાહ્ય નિમિત્તથી બોધિ પ્રાપ્ત થઈ હતી. આ પ્રત્યેક બુદ્ધ, બોધિ પ્રાપ્ત કરીને એકાકી વિચરે છે, ગ૭ સમૂહમાં રહેતા નથી. નન્દી અધ્યયનની ચૂર્ણિમાં કહ્યું છે–પ્રત્યેક વૃષભ આદિ બહાનિમિત્તને જોઈને જેઓ બુદ્ધ થયા તે પ્રત્યેક બુદ્ધ. તેઓ નિમિત્તથી પ્રત્યેક અર્થાત્ એકલાજ વિચરે છે, એ કારણે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે સ્વયં બુદ્ધોની ઉપધિ—પાત્રાદિના ભેદે બાર પ્રકારની હોય છે અને પ્રત્યેક બની જઘન્ય તથા ઉત્કૃષ્ટના ભેદથી બે પ્રકારની થાય છે, જઘન્યથી બે પ્રકારની અને ઉત્કૃષ્ટથી નવ પ્રકારની થાય છે. પરતું તેમાં પ્રાવરણ અર્થાત્ વસ્ત્રો હોતા નથી. કહ્યું પણ છે–પ્રત્યેક બુદ્ધ ઓછામાં ઓછી બે પ્રકારની અને વધારમાં વધારે નવ પ્રકારની ઉપાધિ રાખે છે. પરંતુ નિયમથી વસ્ત્ર રહિત જ હોય છે. સ્વયં બુદ્ધોનું પૂર્વાધીત (પૂર્વજન્મનું ભણેલું) શ્રત હોય છે. અગર તે નથી પણ હતું. અગર હોય છે તે તેમને દેવતા લિંગ પ્રદાન કરી દે છે. અથવા તેઓ ગુરૂની સમીપ જઈને મુનિલિંગ અંગીકાર કરે છે અગર તેઓ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૫૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ એકાકી વિચરવામાં સમર્થ હોય અથવા તેમને એકાકી વિચરણ કરવાની ઈચ્છા હાય તા એકાકી વિચરે છે. નહી. તે ગચ્છવાસી બનીને રહે છે. જો તેએમાં પૂર્વાધીત શ્રુત ન હેાય તે નિયમે કરીને ગુરૂની પાસે જઇને જ લિંગ અંગીકાર કરે છે અને નિયમથી ગચ્છમાં આવીને રહેવાવાળાં હોય છે. કહ્યુ પણ છે-તેઓને (સ્વયંબુદ્ધને) પૂર્વાધીત શ્રુત હાઇ પણ શકે છે, અને ન પણ હાય. જો ન હેાય તે ગુરૂના સાંનિધ્યમાં જ નિયમથી સાધુ લિગના અંગીકાર કરે છે. અને જે પૂર્વાધીત શ્રુત હેાય તે અથવા તેા દેવતા લિંગ પ્રદાન કરીદે છે અગરતે ગુરૂની સમીપે લિંગ અંગીકાર કરે છે. અગરતા તે એકાકી વિચરવામા સમ હોય અને એકાકી વિચરવાનુ ચાહે તે એકાકી વિચરે છે. નહી. તેા ગચ્છમાં રહે છે. પરન્તુ પ્રત્યેક યુદ્ધોને નિયમેકરી પૂર્વાધીત શ્રુત હેાય જ છે. તે ઓછા માં ઓછા અગીયાર અંગ અને તેના ઉત્કૃષ્ટ કાંઇક ઓછા દશ પૂર્વ સુધી હાય છે. તેઓને લિગ દેવતા આપે છે અને કોઇક વાર તે લિંગ રર્હુિત બનીને વિચરતા રહે છે. કહ્યું પણ છે—પ્રત્યેક યુદ્ધને નિયમેકરી પૂર્વાધીત શ્રુત હેાય છે. તે જઘન્ય અગીઆર અંગ અને ઉત્કૃષ્ટ કાંઇક એછા દશ પૂર્વ સુધી હોય છે. તેઓને કાંતા દેવતા લિંગ પ્રદાન કરીદે છે. અગર તો તેઓ લિંગ રહિત (સાધુનેવેષ ધારણ કર્યાં સિવાય જ) વિચરે છે. કહ્યું પણ છે કે (ત્ત્વ જ્ઞેયવુદ્રા) (૭) બુદ્ધમેાધિતસિદ્ધયુદ્ધ અર્થાત્ બેધ પ્રાપ્ત આચાર્ય આદિના દ્વારા પ્રતિ ધ મેળવીને જે સિદ્ધ થાય છે. તે યુદ્ધ ઐધિત સિદ્ધ કહેવાય છે. (૮) સ્ત્રીલિ ́ગસિદ્ધ-આ પૂર્વોક્ત સિદ્ધોમાંથી કઇ કઇ સ્ત્રીલિંગ સિદ્ધ હાય છે. સ્ત્રીનુ ચિહ્નજ સ્ત્રીલિંગ કહેવાય છે. તે ત્રણ પ્રકારે ખની શકે છે-વેઢ શરીરની મનાવટ અને વેષ એ ત્રણ જાતના લિ'ગમાંથી અહી` શરીરની બનાવટ જ સમજવી જોઈએ વેદ અથવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૬ ૦ Page #73 -------------------------------------------------------------------------- ________________ વેષ રૂપ સ્ત્રીલિંગ ન સમજવુ' જોઇએ. કેમકે સ્ત્રી વેદની વિદ્યમાનતામાં સિદ્ધ અવસ્થા પામીનથી શકાતી અને વેષ પ્રમાણિત નથી. નન્દી અધ્યયનની ચૂર્ણિકામાં કહ્યુ છે– સ્ત્રીનુ લિંગ સ્ત્રીલિંગ છે, અર્થાત્ જેનાથી સ્રીની ઓળખ થાય તે સ્ત્રીલિંગ. તે ત્રણ જાતનાં છે. વેદ શરીરની બનાવટ અને વેષ, અહીં શરીરની રચના જ સમજવી જોઇએ. વેદ કે વેષ સમજવાના નથી. આથનથી સ્ત્રીઓનું નિર્વાણુ નથી થતુ. એવુ. દિગમ્બરનુ નથ ખંડિત થઇ જાય છે. કેમકે આ સૂત્રમાં સ્ત્રી નિર્વાણનું સાક્ષાત્ પ્રતિપાદન કર્યુ છે. તેના નિષેધ યુકિતથી સ ંગત નથી થઇ શકતા. જેમ જ્ઞાન, દર્શન. ચારિત્ર મોક્ષ માર્ગ છે, સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર મેક્ષના માર્ગ છે. આ વચન પ્રમાણભૂત છે. (તત્વા સૂત્ર ૧ અ−૧) સમ્ય ગ્દન પુરૂષોની જેમ સ્ત્રીએમાં પણુ હેાઈ શકે છે. સ્રીઓ પણુ સમસ્ત પ્રવચનેના અર્થ ઉપર રૂચિ રાખે છે. ષડાવશ્યક તથા કાલિક અને ઉત્કાલિક વિગેરે શ્રુતાને જાણે છે. અને સત્તરે પ્રકારના સંયમનું નિરતિચાર રૂપે પાલન કરે છે. સુરા અને અસુરોને માટે કષ્ટપ્રદ બ્રહ્મચર્યંનું પાલન પણ કરે છે. માસ ખમણુ આદિ દુષ્કર તપસ્યા પણ (સ્ત્રી) કરે છે, આ કારણે સ્ત્રીઓને પણ મેાક્ષ પ્રાપ્ત થઈ શકે છે. કદાચિત્ કહેવામાં આવે કે સીએમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તેા સભવે છે, પણ સંયમના અભાવ હૈાવાથી ચારિત્રના સ`ભવ નથી હેાતે. તેઓને પોતાનું શરીર ઢાંકવા માટે વસ પહેરવું તે આવશ્યક અને છે. તેથી સપરિગ્રહ હાવાથી સંયમના અભાવ અને છે. તેના ઉત્તર આ છે કે મૂર્છાને પરિગ્રહ કહેલ છે. જ્યારે મૂર્છાજ પરિગ્રહ શબ્દને અથ છે. તે સ્ત્રી એને શરીર ઢાંકવા માટે વસ્ત્રના માત્ર સંસગ થવાથી પણ વસ્ત્ર વગેરેમાં મૂર્ચ્છ ન હેાવાને કારણે તે પરિગ્રહ અનતેા નથી, વસ્ત્ર વગર આત્માની રક્ષા થવી અસંભવિત છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૬ ૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ તેથી ધર્મોપરકણુના રૂપ જ તેઓ વસ્ત્ર ધારણ કરે છે. શીતકાળ આદિમાં વસ સિવાય વ્યગ્રતા ઉત્પન્ન થઈ જાય છે. તેથી જ સ્વાધ્યાય, ધ્યાન વિગેરે થઈ શકતા નથી. એટલા માટે દીર્ઘકાલિક સંયમનું પરિપાલન કરવાને માટે, યતનાપૂર્વક મચ્છરહિત વસ્ત્રને ઉપયોગ કરવા છતાં પણ તેઓ પરિગ્રહવતી બનતી નથી. કદાચ કહેવામાં આવે કે સ્ત્રીઓને સમ્યગ્દર્શન વિગેરે રત્નત્રયનો સંભવતે છે. પણ સંભવ હોવા માત્રથી તે મોક્ષની પ્રાપ્તિ નથી થઈ શકતી, મોક્ષની પ્રાપ્તિ પ્રાયઃ ઉત્કૃષ્ટ રત્નત્રયથી થાય છે, નહીં તે દીક્ષા લીધા પછી બધાજ દીક્ષિતને મેક્ષ પ્રાપ્ત થઈ જાય. આવું પ્રત્યક્ષમાં જોવામાં નથી આવતું. તેથી ઈટાપત્તિ નથી કહેવાતી અને સમ્યગ્દર્શન આદિ રત્નત્રયને પ્રકર્ષ સ્ત્રીઓમાં સંભવિત છે કે નહીં. આમ કહેવું ઠીક નથી, કેમકે સ્ત્રીઓમાં સમ્યગ્દશન આદિ રત્નત્રયના ઉત્કર્ષને અભાવ કરવાવાળું કઈ પ્રમાણુ નથી. સમસ્ત દેશમાં અને સમસ્ત કાળમાં સ્ત્રિઓમાં રત્નત્રયને પ્રકર્ષ અસંભવિત છે તે વાતના પ્રમાણની અનુપલબ્ધિ છે. દેશ અને કાળથી વ્યવહિત પદાર્થોમાં પ્રત્યક્ષ પ્રમાણની પ્રવૃત્તિ નથી થતી અને પ્રત્યક્ષની પ્રવૃત્તિ ન હોવાથી પ્રત્યક્ષ મૂલક અનુમાનની પ્રવૃત્તિ પણ અસંભવિત છે. સ્ત્રીઓમાં રત્નત્રયના પ્રકર્ષને અભાવ પ્રતિપાદન કરવાવાળા આગમ પણ ઉપલબ્ધ નથી થતા. પણ તેને સંભવ બતાવવાવાળા આગમજ ઠેકાણે ઠેકાણે ઉપલબ્ધ બને છે. જેમકે આ ચાલુ સૂત્ર છે. તેથી કરીને સ્ત્રીઓમાં રત્નત્રયને પ્રકર્ષ અસંભવ છે. એ વાત છે જ નહી જમ અગ્નિ અને પાણીને તડકાને અને છાયાને પ્રકાશ અને અકારને રવાભાવિક વિરોધ હોય છે. એ રીતે સ્ત્રીત્વને રત્નત્રયની ઉત્કર્ધતા સાથે સ્વાભાવિક વિરોધ નથી, કેમકે વિરોધને નિશ્ચય કરાવનારી કોઈ યુકિત નથી. જેમકે-જેના પછી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય તેજ રત્નત્રયને પ્રકર્ષ કહેવાય છે. તે પ્રકષ અગી અવસ્થાના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૬ ૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ છેવટના ભાગમાં થાય છે, અને અગી અવસ્થા આપણું સરખા ચર્મ ચક્ષુ માણસેને પ્રત્યક્ષ નથી થતી. એથી તેના વિરોધને નિશ્ચય કરે અશકય છે અને અદષ્ટ વસ્તુની સાથે કેઈન વિરેધને સમજ અસંભવ છે. બીજી રીતે જે યુકિત સ્ત્રીઓને રત્ન ત્રયના પ્રકર્ષ ન હોવા માટે છે, તે પુરૂષને માટે પણ સમાન જ છે તો તેઓમાં પણ વિરોધ હોવાથી રત્નત્રયનો પ્રકષ અસંભવિત બની જશે. કહેવાય છે કે સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે. અન્ય રીતે નહીં. આગમપ્રમાણથી આ વાત બને વાદીઓને માન્ય છે. સર્વેત્કૃષ્ટ પદ બે છે. એક સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન અને બીજુ સર્વોત્કૃષ્ટ દુઃખનું સ્થાન. સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન મેક્ષ છે. અને સત્કૃષ્ટ દુઃખનું સ્થાન સાતમી નરક ભૂમિ છે, એમાંથી આગમમાં સાતમી નરક ભૂમિમાં સ્ત્રીઓને જવાનો નિષેધ કરાયો છે. તે નિષેધનું કારણ એ છે કે તેમાં સાતમા નરકમાં જવા ગ્ય સત્કૃષ્ટ મનેવીય પરિણામ નથી થતું તે કારણે તેઓ સંમૂર્ણિમ આદિ જીવની જેમ સાતમી નરક ભૂમિમાં નથી જતી. તદુપરાન્ત જેમાં વાદલબ્ધિ, વૈકિયલબ્ધિ, અને પૂર્વગત શ્રતને જાણવાની પણ શકિત નથી. તેઓમાં મેક્ષ ગમનની શકિતને અભાવ સ્વતઃસિદ્ધ બને છે. એમ ન કહેવું જોઈએ, કેમકે સ્ત્રીઓમાં સાતમી નરકભૂમિમાં ઉત્પન્ન કરનારા સંસ્કૃષ્ટ મને વીર્યનું પરિણામ ભલે ન હોય, તે પણ મેક્ષને ખ્ય સર્વોત્કૃષ્ટ મગનું પરિણામ તેઓમાં નથી હોતુ. એ બાબતમાં કોઈ પણ પ્રમાણ મળતું નથી. આ બંને પરિણામોમાં પરસ્પર વ્યાય-વ્યાપક ભાવ ન હોવાથી અન્વય વ્યતિરેક ઘટતું નથી. જે માણસ ખેતી કરવામાં અસમર્થ બને છે તે શાસ્ત્રોનું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૬ ૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ અવગાહન કરવામાં પણ અસમર્થ થાય. એવું હોતું નથી કેમકે પ્રત્યક્ષ વિરોધ છે. સંમૂછિમ આદિ જમાં બન્ને પ્રકારના સર્વોત્કૃષ્ટ વીર્ય-પરિણામને અભાવ દેખાય છે, તેથી સ્ત્રીઓમાં પણ તે પરિણામના અભાવનું અનુમાન કરી શકાય છે. એમ કહેવું યોગ્ય નથી, કેમકે અન્તવ્યક્તિ દ્વારા હેતુ અનુંમાપક થાય છે, કેવળ બહિવ્યક્તિ માત્ર હોવાથી પૂર્વોક્ત હેતુ અનુમાપક નથી થઈ શકતે. અન્તવ્યતિ અવિનાભાવ સમ્બન્ધના બળે નિશ્ચિત બને છે, અને અહીં કઈ પણ અવિનાભાવ સમ્બન્ધને સદ્ભાવ નથી. તેથી અન્તવ્યતિનું ગ્રહણ થઈ શકતું નથી. સસમ પૃથ્વીમાં ગમન મેક્ષ ગમનનું પ્રજકથી. અને ન મેક્ષ ગમન સક્ષમ પૃથ્વી ગમનનું વ્યાપ્ય જ છે. કેમકે ચરમ શરીર સપ્તમ પૃથ્વીમાં ગમન કર્યા સિવાય જ મેક્ષ ગમન કરે છે. પ્રતિબન્ધના અભાવમાં, એકના સિવાય બીજું પણ ન હોય એમ નથી બનતું એમ થવાથી તે ચાહે તેના અભાવમાં બધાને અભાવ થઈ જશે. સંમૂર્છાિમ આદિમાં મેક્ષ ગમનના અભાવનું કારણ શું હોઈ શકે ? એને ઉત્તર એ છે કે તે ભાવને સ્વભાવજ એ છે. ભવના સ્વભાવના કારણેજ સંમ૭િમ આદિ જીવ સમ્યગ્દર્શન આદિને પ્રાપ્ત કરવામાં અસમર્થ બને છે અને એ કારણે તેઓ મેક્ષમાં પણ નથી જઈ શકતાં. સ્ત્રીઓ તે પૂર્વોક્ત પ્રકારે યથાવત્ સમ્યગ્દર્શન વિગેરેને પ્રાપ્ત કરી શકે છે, તેથી તેઓનું મેક્ષ ગમન પણ સંભવે છે. તેના સિવાય ભુજપરિસર્પ બીજી નરક પૃથ્વી સુધી જાય છે. તેમાં ત્રીજી વિગેરે પૃથ્વીમાં જવાનાં કારણભૂત મનેવીય પરિણામ નથી હોતું. પક્ષી ત્રીજા નરક સુધી જ જાય છે. ચોપગાં (પશુ) ચોથા નરક સુધી જાય છે. સર્પો પાંચમાં નરક સુધીજ જાય છે. પરંતુ તે બધાનું ઉર્વગમન અધિક થી અધિક સહસ્ત્રાર દેવલેક સુધી હોઈ શકે છે. એ રીતે અર્ધગતિ ના વિષયમાં મને વીર્યની પરિણતિમાં જે વિષમતા લેવામાં આવે છે, તે ઉર્ધ્વ ગતિના વિષયમાં જોવામાં નથી આવતી કહ્યું પણ છે કે જે જીની અધોગતિમાં વિષમતા છે. તેઓની ઉર્ધ્વગતિ સહસાર દેવ લેક સુધી સમાન છે. તેથી આમ નથી કહેવાયું કે અધોગતિને અભાવ ઉર્વ ગતિના અભાવને જ્ઞાપક બને છે. તે ૧ . આ રીતે સ્ત્રીઓ અને પુરૂષની નરક ગતિમાં વિષમતા હોવા છતાં પણ નિર્વાણ ગતિમાં કઈ વિષમતા નથી, પરંતુ સમાનતા જ છે. એ સિદ્ધ થયું. જેઓમાં વાદલબ્ધિનું પણ સામર્થ્ય નથી. વિગેરે કથન પણ સાર વગરનું છે. વાદલબ્ધિ, વિકિયાલબ્ધિ, અને વિશિષ્ટ પૂર્વગત કૃતના અભાવમાં પણ માતુષ વિગેરેએ મેક્ષ પ્રાપ્ત કર્યો તેમ સાંભળવામાં આવે છે. કહ્યું પણ છે કે “વાદલબ્ધિ તેમજ વિકિપાલબ્ધિ વિગેરેના અનુમાનમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૬૪ Page #77 -------------------------------------------------------------------------- ________________ પણ અને અલ્પ શ્રતના હોવા છતાં પણ તેમજ જિનકપ અને મન:પર્યવ જ્ઞાનના અભાવમાં પણ મુક્તિને અભાવ નથી થતો. ૧ જેમ સ્ત્રીઓમાં વાદ આદિ લબ્ધિઓને અભાવ હોય છે, તે જ રીતે યદિ નિર્વાણને અભાવ પણ સ્વભાવ સિદ્ધ હેત તે આગમમાં એમ કહેલ હત જેમકે જબુસ્વામીના પછીના યુગમાં કેવલજ્ઞાનને અભાવ થઈ ગયે પણ સ્ત્રીઓના નિર્વાણનો અભાવ તે કયાંય પણ કહેલ નથી. તેથી સ્ત્રીઓને પણ મેક્ષ થઈ શકે છે. હવે વધારે વિસ્તાર નથી કરતા. જેમને અધિક જાણવું હોય તેઓ મારી લખેલી નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા ટીકામાં જોઈ લેવું. (૯) પુરૂષલિંગસિદ્ધ-જે છે પુરૂષના શરીરમાં રહીને સિદ્ધ બને છે. તેઓ પુરૂષલિંગ સિદ્ધ કહેવાય છે. (૧૦) નપુંસકલિંગ સિદ્ધ-જે સ્ત્રીનાં કે પુરૂષના શરીરમાં રહીને નહીં પણ નપુંસકના શરીરથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તેઓ નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે. (૧૧) સ્પેલિંગ સિદ્ધ-જેઓ દેરા સાથે મુખવસ્ત્રિકાના રજોહરણ આદિ રૂપમાં સિદ્ધ હોય છે. (૧૨) અન્યલિંગ સિદ્ધ-જેઓ અન્ય લિંગથી અર્થાત પરિવ્રાજક આદિના છલના અગર તે ભગવા વસ્ત્રવાળા દ્રવ્ય લિંગથી સિદ્ધ બને છે. (૧૩) ગૃહિલિંગસિદ્ધ-જેઓ ગૃહસ્થના લિંગ (વેષ) થી સિદ્ધ બને છે, જેવાકે મરૂદેવી વિગેરે. (૧૪) એકસિદ્ધ-જેઓ એક સમયમાં એકલાજ સિદ્ધ થયા તેઓ એક સિદ્ધ કહેવાય છે. (૧૫) અનેકસિદ્ધ-જેઓ એક સમયમાં અનેક એકથી અધિક સિદ્ધ બન્યા હોય તેઓ અનેક સિદ્ધ કહેવાય છે. એક સમયમાં અનેક સિદ્ધ હોય તે વધારેમાં વધારે આકસે આઠ (૧૦૮) સિદ્ધ થાય છે. કહ્યું પણ છે કે જે સતત આઠ સમય સુધી સિદ્ધો બનતા રહે તે એક એક સમયમાં એકથી આરંભીને ૩૨ સુધી સિદ્ધ બને છે, અર્થાત્ પ્રથમ સમયમાં જઘન્ય એક-બે અને વધારેમાં વધારે બત્રીસ સુધી સિદ્ધ બને છે. બીજા સમયમાં પણ જઘન્ય એક બે અને ઉત્કૃષ્ટ બત્રીસ સિદ્ધો હોય છે, એ જ પ્રકારે ત્રીજા, ચોથા, પાંચમાં, છઠા, સાતમા અને આઠમા સમયમાં પણ જઘન્ય એક બે અને ઉત્કૃષ્ટ બત્રીસ સિદ્ધ હોય છે તેના પછી નવમાં સમયમાં અવશ્ય અન્તર પડી જાય છે. અગર તેત્રીસથી તે અડતાલીસ સુધી નિરંતર સિદ્ધ બને તો સતત સાત સમય સુધી જ સિદ્ધ બને છે. તેના પછી અવશ્ય અન્તર પડી જાય છે. અર્થાત આઠમાં સમયમાં કેઈ જીવ સિદ્ધ નથી થતું. અથવા એગણ પચાસથી આરંભી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૬૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ સાઠ સુધી નિરંતર સિદ્ધ બને તે વધારેમાં વધારે છે સમય સુધી સિદ્ધ બને છે. ત્યારબાદ અવશ્ય અન્તર પડી જાય છે. આજ રીતે જે એકસઠથી આરંભીને તેર સુધી પ્રત્યેક સમયમાં નિરન્તર સિદ્ધ બનતા રહે તે વધારેમાં વધારે પાંચ સમય સુધી સિદ્ધ બને છે. પાંચમાં સમય પછી અન્તર પડી જ જાય છે, અગર તોંતેર (૭૩) થી તે ૮૪ (ચેરાસી) સુધી નિરન્તર સિદ્ધ થાય તે વધારેમાં વધારે ચાર સમય સુધી નિરન્તર સિદ્ધ બને છે. પાંચમાં સમયમાં અન્તર પડી જાય છે. અર્થાત્ કઈ જીવ સિદ્ધ બનતા નથી અથવા પંચોસીથી આરંભીને છનું પર્યન્ત નિરન્તર સિદ્ધ થાય તે લાગલાગઠ ત્રણ સમય સુધી સિદ્ધ બની શકે છે, ત્યાર બાદ અંતર પડી જાય છે. અથવા સત્તાણું (૭) થી આરંભી એકસે બે સુધી સિદ્ધ થાય તે લાગઠ બે સમય સુધી સિદ્ધ બને છે. ત્યાર પછી ત્રીજા સમયમાં અન્તર પડી જાય છે. અગર એકસે ત્રણથી (૧૦૩) થી આરંભીને એકસો આઠ સુધી (૧૦૮) સિદ્ધ બને તે એકજ સમય સુધી સિદ્ધ બને છે. બીજા સમયમાં કેઈ જીવ સિદ્ધ થતું નથી. આ રીતે એક સમયમાં અધિકાધિક એકસો આઠ જીવ સિદ્ધ બની શકે છે, તેથી જ અનેક સિદ્ધો ઉત્કૃષ્ટ પણે એકસે આઠ સમજવા જોઈએ. શંકાતીર્થ સિદ્ધ અને અતીર્થસિદ્ધ આ બને ભેદમાં જ બાકીના બધા ભેદને સમાવેશ થઈ જાય છે, તે પછી શેષ ભેદોને સ્વીકારવાથી શું ફાયદો? સમાધાન-તીર્થસિદ્ધ અને અતીથ સિદ્ધ આ બે ભેદમાં બધાનો સમાવેશ તે થઈ શકે છે, પરંતુ એમ કરવાથી આ બન્ને ભેદનું પરિજ્ઞાન થાય છે પણ શેષ ભેદ જણાતા નથી પરંતુ વિશેષનું જ્ઞાન કરાવવા માટે આ શાસ્ત્ર ની રચના થઈ છે, એટલા ખાતર શેષ ભેદોને ગ્રહણ કર્યા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ၄ မှ Page #79 -------------------------------------------------------------------------- ________________ છેવટે ઉપસંહાર કરે છે–આ અનન્તર સિદ્ધ અસંસાર સમાપન જીની પ્રજ્ઞાપના સમજવી જોઈએ. પરંપરસિદ્ધ–અસંસાર સમાપન્ન છની પ્રજ્ઞાપના કેટલા પ્રકારની છે? શ્રી ભગવાને ઉત્તર આપે–પરંપરા સિદ્ધ-અસંસાર સમાપન્ન જીવેની પ્રજ્ઞાપના અનેક પ્રકારની છે, કેમકે પરંપર સિદ્ધ અનેક પ્રકારના છે. તે અનેક પ્રકારેને અહિયાં પ્રતિપાદન કરે છે. પ્રથમ સમય સિદ્ધ, ક્રિસમય સિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુ સમય સિદ્ધ યાવત સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાત સમય સિદ્ધ અને અનન્ત સમય સિદ્ધ. તેઓમાંથી જેઓને સિદ્ધ થવામાં પ્રથમ સમય ન હોય અર્થાત્ બે અગર તેથી અધિક સમય થયો હોય, તેઓ અપ્રથમ સમયસિદ્ધ કહેવાય છે અર્થાત જેઓ પરંપરા સિદ્ધોમાં પ્રથમ સમયવતી છે, અગર સિદ્ધત્વના સમયથી બીજા સમયમાં વતી રહ્યા છે. એ રીતે તૃતીય આદિ સમયવાળા ક્રિસમય સિદ્ધ વિગેરે કહેવાયા છે. અથવા અપ્રથમ સમય સિદ્ધ, આ સામાન્ય રૂપે કથન કરાયું છે અને તેમાંજ વિશેષતા દેખાડી દીધી છે કે ક્રિસમયસિદ્ધ ત્રિસમય સિદ્ધ, ચતુઃસમય સિદ્ધ, (યાવત) સંખેય સમય સિદ્ધ, આહીં યાવત્ શબ્દથી પંચમ સમય સિદ્ધ ષષ્ઠ સમય સિદ્ધ, સપ્તમ સમય સિદ્ધ, અષ્ટમ સમય સિદ્ધ નવમ સમય સિદ્ધ, દશમ સમય સિદ્ધ વિગેરે વિગેરે સંખેય સમય સિદ્ધ, અસંખ્યય સમય સિદ્ધ, અને અનંત સમય સિદ્ધ પણ હોય છે. ઉપસંહાર કરતાં કહે છે આ પરંપરા સિદ્ધ, અસંસાર સમાપત્ર જીવ પ્રજ્ઞાપના કહેવાઈ છે, અને એની સાથે મુકત જીની પ્રજ્ઞાપનાનું કથન પણ પુરું થયું. એ સૂ. ૧૧ છે શબ્દાર્થ - (R) અથ (દિ તં) શું છે (સંસારસમાવUાનવપન્નવા) સંસારી જીવન પ્રરૂપણા (સંસારસનાવાળીવાઇUવા) સંસાર સમાપન્ન જીની પ્રજ્ઞાપના (પંવિહા) પાંચ પ્રકારની (પત્તા) બતાવી છે. (તં નહીં) તે આ પ્રકારે છે (હિંસા સમાવલીવવOUવા) એક ઇન્દ્રિયવાળા સંસારી જીવની પ્રરૂપણુ (ચિસંતાનસમાવજીનીવાઇવ) બે ઈન્દ્રિયવાળા સંસારી જીની પ્રરૂપણ (તેસિંસારમેવ નીવ૫UTT) ત્રણ ઈદ્રિવાળા સંસારી જીની પ્રરૂપણા (રિંદ્રિયસંસારના કીવUાવળા) ચાર ઇન્દ્રિયવાળા સંસારી જીવોની પ્રરૂપણા (ઉર્વિસંતરિક્ષમાં નવજળવળ) પાંચ ઇન્દ્રિયવાળા સંસારી જીની પ્રરૂપણ કહેલી છે. ૧૨ છે ટીકાથી –હવે સંસારી જીવોની પ્રરૂપણ કરે છે–પ્રશ્ન કર્યો છે કે સંસારી જીવની પ્રરૂપણું શું છે અર્થાત્ કેટલા પ્રકારની છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૬૭ Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાને ઉત્તર આપ્ય-કે સંસારી જીની પ્રરૂપણ પાંચ પ્રકારની છે (૧) એકેન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા (૨) દ્વિઈન્દ્રિય સંસારી જીની પ્રરૂપણ (૩) ત્રિઈન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા (૪) ચતુરિન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા (૫) પંચેન્દ્રિય સંસારી જીની પ્રરૂપણ. પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના સ્પર્શ ઈન્દ્રિયવાળા જીવ એકેન્દ્રિય હોય છે. તેઓ સંસાર સમાપન અર્થાત્ સંસારી જીવ છે. તેઓની પ્રરૂપણ એકેન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના કહેવાય છે. જે જીવની સ્પર્શ અને રસના (જીભ) એ બે ઈન્દ્રિયેજ હોય છે. તે શંખ છીપ વિગેરે જેવા બે ઈન્દ્રિયવાળા કહેવાય છે. જે જીવેની પશ રસના અને ઘાણ એ ત્રણ ઈન્દ્રિયો હોય છે તે વીંદ્રિય કીડી, માકડ, વિગેરે જેવો ત્રીદ્રિય કહેવાય છે. જે જીવની સ્પ, રસના ઘાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયે મળેલી છે તે ડાંસ, મચ્છર, માખી, વિગેરે જીવ ચતુરિન્દ્રિય કહેવાય છે. જેઓને સ્પર્શ, રસના, ઘાણ, ચક્ષુ, અરે કાન આ પાંચ ઈન્દ્રિય હોય છે તેઓ પંચેન્દ્રિય કહેવાય છે. માણસ, ગાય, ભેંસ, દેવ, નારક આદિ પંચેન્દ્રિય સંસારી જીવ છે. એકેન્દ્રિય જીની પ્રરૂપણા એકેન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના કહેવાય છે. એ જ રીતે પાંચ પ્રકારની પ્રજ્ઞાપનાને અર્થ સમજી લેવું. છે સૂ. ૧૨ છે | શબ્દા –() અથ (હિં તં) શું છે (frવિચારવાનવપUUવળ) એકેન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા (સિંગરમાવાનીવાળવળ) એક ઈદ્રિયવાળા સંસાર સમાપક જીવેની પ્રજ્ઞાપના (વંજ વિ) પાંચ પ્રકારની (TUત્તા) બતાવી છે (તં નહીં) તે આરીતે (gઢવી ફિયા) પૃથ્વીકાયિક (બાવુંજાફ) અપ્રકાયિક (તેારૂયા) તેજસકાયિક (વા રૂા) વાયુકાયિક (વાત્સસ્ટાફ) વનસ્પતિકાયિક છે સૂ. ૧૩ છે ટીકા –હવે એકેન્દ્રિય સંસારી જીના ભેદેની પ્રરૂપણ કરવાને માટે એકેન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા કેટલા પ્રકારની છે ? ભગવાન શ્રી ઉત્તર આપે છે–એકેન્દ્રિય સંસાર સમાપન્ન જીવની પ્રરૂપણ પાંચ પ્રકારની છે. કેમકે એકેન્દ્રિય જીવ પાંચ પ્રકારના છે ને પાંચ પ્રકારે આ પ્રમાણે છે-(૧) પૃથ્વીકાયિક, (૨) અપકાયિક, (૩) તેજસ્કાયિક, (૪) વાયુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૬૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ કાયિક અને વનસ્પતિ કાયિક પૃથિવી જે જીવેનું શરીર છે તેઓ પૃથ્વીકાય અથવા પૃથિવીકાયિક છે. અહીં સ્વાર્થમાં “ફક્સ પ્રત્યય થયે છે. એ જ રીતે અપૂ (જલ) જેનું શરીર છે તેઓ અપકાયિક, તેજસ કાયિક અર્થાત્ અગ્નિ જેનું શરીર છે તેઓ તેજસકાયિક, વાયુ જેમનાં શરીર છે તેઓ વાયુ કાયિક અને વૃક્ષ. લતા ગુલ્મ વિગેરે વનસ્પતિ જેઓના શરીર છે તેઓ વનસ્પતિકાયિક કહેલાં છે. પૃથ્વી સમસ્ત ભૂતોનો આધાર છે, એ કારણે બધાથી પહેલાં પૃથિવી કાચિકેને નિર્દેશ કરાય છે. તદનન્તર અષ્કાયિકોને, ઉલ્લેખ કર્યો છે કેમકે તેઓ પૃથ્વી પર રહેલાં છે. અષ્કાયિક જીવ તેજસ્કાયિક જીના વિરોધી છે. તેથી અષ્કાયિકના પછી તેજસ્કાયિકનું ગ્રહણ કરાયું છે. વાયુના સમ્પર્કથી તેજની વૃદ્ધિ જોવામાં આવે છે, એ કારણે તેના પછી વાયુકાયને ગણાવ્યા છે. વાયુમાં વ્યક્ત રૂપ ન હોવાથી વૃક્ષની ડાળી વિગેરે હલવાથી તેનું અનુમાન કરાય છે, તેથીજ વાયુકાયના પછી વનસ્પતિકાયને નિર્દેશ કર્યો છે. આ સૂ. ૧૩ શબ્દાર્થ –(ફે) અથ (ક્રિ તં) શું છે. (પુષિા ) પૃથ્વીકાયિક (વિ૬) પૃથ્વીકાયિકો (વિ) બે પ્રકારના (Truત્તા) કહ્યા છે (તં ગર) તેઓ આ પ્રકારે (Hપુઢવિવફા) સૂમ પૃથ્વીકાયિક (૨) અને (વારવિફયા) બાદર પૃથ્વીકાયિક () અને (સે જ તં સુહુમધુવિરૂચ) સૂમપૃથ્વીકાયિક કેટલા પ્રકારનાં છે ? ((ામપુદ્ધવિરૂચ) સૂક્ષ્મ પૃથ્વીકાયિક (સુવિણા) બે પ્રકારના (TUત્ત) કહ્યા છે. (પત્તામપુઢવિજાફયા) પર્યાપ્ત સૂમપૃથ્વીકાયિક (બન્નત્તર દુપુત્રિપુરા 7) અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક (તે સં યુદુમપુઢવિરૂયા) આ સૂમ પૃથ્વીકાયિકની પ્રજ્ઞાપના થઈ. ( વિ તે વારપુર) હવે બાદર પૃથ્વીકાયિક કેટલા પ્રકારના છે? (વરપુઢવીચા ) બાદર પૃથ્વીકાયિક (વિ) બે પ્રકારના (TUત્તા) કહ્યા છે (સં ) તેઓ આ પ્રકારે (સબ્દ વાપુરી ફિયા જ) શ્લક્ષણ-ચિકણા બાદર પૃથ્વીકાયિક (ઘરવાપુવો ચ) ખર બાદર પૃથ્વીકાયિક ( જિં તું નવાવરપુરિવા ) શ્લેષ્ણ બાદર પૃથ્વીકાયિક કેટલા પ્રકારના કહ્યા છે? શ્લષ્ણ બાદરપૃશ્વિકાયિક (સત્તવિદ્દા) સાત પ્રકારના (Toor) કહ્યા છે (ાઁ ની) તેઓ આ રીતે (મિત્તિય) કાળી માટી (નીરુત્તિયા) વાદળી માટી નોચિદ્દિવા) લાલ માટી (@ા૪િ૬મલ્ફિયા) પીળી માટી (વિરામટિચ) સફેદ માટી (Tહુમટિચ) પાંડુ રંગની માટી (Tળામદ્રષ્ટિા) પનક માટી ( તં સદ્ વારવિફ) આ શ્લણ બાદર પૃથ્વીકાયિકની પ્રરૂપણ થઈ. ( જિં તે વાયાપુવિal) હે ભગવન બરબાદરપૃથ્વીકાયિક કેટલા પ્રકારના છે? (વાયરપુરવારૂચા) ખર બાદર પૃથ્વીકાયિક (કવિ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૬ ૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ અનેક પ્રકારના (પત્ત્તત્તા) કહ્યા છે (તં ગદ્દા) તેએ આ પ્રકારના છે (પુત્રીય) પૃથ્વી (સરા) શરા–રેત (વાળુવાચ) અને વાળુ (વઢે) ઉપલ-પાષાણુ (સિદ્ધા) શિલા (ચ) લાહુ (તંત્ર) તાળુ (તઽચ) રાગા કલાઈ (સીત્તય) સીસુ (C) ચાંદી (મુવન્નેય) સાનુ (ચ) વા-હીરા ૫ ૧ ૫ (રિચા) હડતાલ (દ્િ’ગુરુ) હિંગળા (મળોસિસ્ટા) મનશિલા (સTET) પારા (અંજ્ઞળ) આંજણ (વયાજે) પ્રવાલ પરવાળાં (અમપટન) અભ્રપટલ (મત્રજીય) અભ્રવાલુકા (વાયરા) ખાદર કાયમાં (મળિવિાળા) મણિએના ભેદ. ॥ ૨ ॥ (Tોમે ચ) ગામે રત્ન (ચ) રૂચકરત્ન (બ) અંક રત્ન (દ્ધેિય) સ્ફટિક રત્ન (સ્રોપિવેંચ) લેાહિતાક્ષ રત્ન (મર) મરક્ત મણિ (મારાÌ) મસાર ગલ્લ રત્ન (મુવમોચTM) ભુજ મેાચક રત્ન (હૂઁત્નીઝે ચ) ઇન્દ્ર નીલ રત્ન (ચંળ) ચન્દ્રન રત્ન (ગે) ગેરૂ–ીરિક રત્ન (હઁસત્તમ) હુંસગ (IST) પુલાક રત્ન (સોધિથૅ) સૌગંધિક રત્ન (વોદ્ઘને) જાણવા જોઈએ. (ચૈત્ળ્વમ) ચન્દ્રપ્રભ રત્ન (લે)િ વૈડુ મણિ (જ્ઞતે) જલકાન્ત રત્ન (સૂરતેય) સૂર્યકાન્ત રત્ન ॥ ૪ ॥ (મૈં ચાયન્ને) અને ખીજા પણ (તERT) એવા પ્રકારના (તે) તે (મારબો) સક્ષેપથી (ધ્રુવિદ્દા) બે પ્રકારના (બ્બત્તા) કહ્યા છે (તે નદ્દા) આ રીતે (વઝ્ઝત્તા ચ) પર્યોતક (પત્ત્તત્તના ચ) અને અપર્યાપ્ત (તત્ત્વ) તેઓમાંથી ( ં) વાકયાલ કાર (ને તે બવજ્ઞTMTM) જે અપર્યાપ્ત છે (તે ં) તેઓ (સંપત્તા) પ્રાપ્ત નથી (તસ્થળ) તેઆમાંથી (ને તે પદ્મત્ત) જેએ પ્રર્યાપ્ત છે. (સ) એએના (વન્નાલેળ) ૨ગની અપેક્ષાએ (વધારેસેન) ગંધની અપેક્ષાએ (રતાસેન) રસની અપેક્ષાએ (ના?સેન) સ્પર્શીની અપેક્ષાએ (સદ્સળસો) હજારા (વિદ્વાળાš) ભેદ છે (સંઘેનર્ડ) સખ્યાત (નોળિયપમુચસચસફ્હ્લાનું) લાખા ચેાનિ છે . ( ત્તગનિસ્સા) પર્યાસના આશ્રયે (પત્ત્તત્તા) અપર્યાપ્ત (મંતિ) ઉત્પન્ન થાય છે (જ્ઞત્ય) જ્યાં (i) એક (સત્ય) ત્યાં (નિયમ) નિયમથી (બસઁલે જ્ઞTM) અસંખ્ય સમજવા. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ७० Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૪ રચિરપુઢવિવરૂા) આ ખર બાદર પૃથ્વીકાયિકેની પ્રજ્ઞપના થઈ રે રં વાયરપુષિારચા) બાદર પૃથ્વીકાયિકેની પ્રજ્ઞાપના થઈ (સે પુવિચા) આ પૃથ્વીકાયિક જીની પ્રજ્ઞાપના થઈ. એ સૂ. ૧૪ છે ટીકાથ–હવે શિષ્ય પૃથ્વી કાયિક જીના વિષયમાં જીજ્ઞાસા કરીને પ્રશ્ન કરે છે–પૃથ્વીકાયિક જીવ કેટલા પ્રકારના કહ્યા છે. ? શ્રી ભગવાન ઉત્તર આપે છે–પૃથ્વી કાયિક જીવ બે પ્રકારના કહેલા છે. તેઓ આ પ્રકારે છે. સૂમ પૃથ્વીકાયિક અને બાહર પૃથ્વીકાયિક. જે જેને સૂક્ષમ નામ કમને ઉદય થાય તેઓ સૂફમ કહેવાય છે. એવા પૃથ્વીકાયિક જીવ સૂકમ પૃથિવીકાયિક છે. જેમને બાહર નામ કમને ઉદય હોય તેઓ બાદર કહેવાય છે. એવા પૃથ્વીકાયિક બાદર પૃથ્વીકાયિક કહેવાય છે. બેર અને આંબળામાં જેવી સૂક્ષમતા અને બાદરતા છે. એવી અપેક્ષિક સૂક્ષમતા અને બાદરતા છે. એવું અર્થાત્ સાપેક્ષ નાનાપણું અને મોટાપણું અહીં ન સમજવું જોઈએ, આતે કર્મોદયના નિમિત્તથી જ સમજવું જોઈએ. બે જગ્યાએ (-૨) ને પ્રયોગ કરાયું છે, તે આવા તથ્યને પ્રગટ કરે છે કે આ સૂમ બાદરના પણ અનેક અવાન્તર ભેદ છે, જેમકે પર્યાપ્ત. અપર્યાપ્ત વિગેરે. આ શર્કરા અને વાલુકા આદિ ઉપભેદેના પણ સૂચક છે. સૂક્ષ્મ પૃથિવીકાયિક જીવ સંપૂર્ણ લેકમાં એવા ભરેલા છે કે જેમ કેઈ પિટીમાં ગંધ દ્રવ્ય નાખવાથી તેમાં બધે સુગંધ ફેલાઈ જાય છે. બાદર પૃથ્વી કાયિક ચોક્કસ એક્કસ જગ્યાઓ પર, કાકાશના એક ભાગમાં હોય છે. તેઓ નું ચિકકસ જગ્યાઓમાં થવું તે આગળ દ્વિતીય પદમા બતાવવામાં આવશે. હવે સૂમ પૃથ્વીકાયિક જીની પ્રરૂપણ કરાય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે–સૂમ પૃથ્વીકાયિક બે પ્રકારના હોય છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત પર્યાપ્તિનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે તે પર્યાપ્તિઓ (જેઓની પૂર્ણ થયેલ છે. તેઓ પર્યાપ્ત કહેવાય છે. અહીંયાં (ગ્રાફિક્સ) એ સૂત્રથી (મતુ) અર્થમાં ઝ પ્રત્યય થયું છે. પર્યાપ્તને જ પર્યાપ્તક કહે છે. અહીં પણ જે “ અવ્યયને પ્રયોગ કર્યો છે તે પર્યાપ્તના લબ્ધિપર્યાપ્ત, અને કરણપર્યાપ્ત એ ભેદોનું સૂચન કરે છે, જે જે પિતાને ગ્ય પર્યાતિઓને પુરી ન કરી ચુક્યા હેય તેઓ અપર્યાપ્ત કહેવાય છે. આવા સૂકમ પ્રકાયિક જીવોને અપર્યાપ્ત સૂક્ષમ પ્રશ્વીકાયિક કહેલા છે. અહીં પણ (૨) અવ્યયને પ્રયોગ એ વાતને સૂચક છે કે અપર્યાપ્ત પણ બે પ્રકારના હોય છે—લબ્ધિથી અપર્યાપ્ત અને કરણથી અપર્યાપ્ત જે જીવે અપર્યાપ્ત રહીને જ મરી જાય છે તેઓ લબ્ધિ અપર્યાપ્ત છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૭૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ જેએની પર્યાપ્તિએ હજી પૂર્ણ નથી થઇ. પણ પુરી થશે તે અપર્યાપ્ત કહેવાય છે. હવે પ્રશ્ન એ છે કે ‘પર્યાપ્તિ' ના અથ શા છે ? કરણ તેના ઉત્તર આ છે—પર્યામિ આત્માની એ વિશિષ્ટ શક્તિ છે કે જેના કારા ખાત્મા આહાર શરીર આદિને યાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરે છે અને તેએને આહાર શરીર આદિના રૂપમાં પરિણત કરે છે. આ પર્યાપ્તિ રૂપ શક્તિ પુદ્ગલાના ઉપચયથી ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે નવીન ઉત્પત્તિ દેશમાં આવેલા આત્માએ પહેલાં જે પુદ્ગલેાને ગ્રહણ કર્યા. અને પછી પણ જે પુદ્ગલા ગ્રહણ કરાઇ રહ્યાં હોય અને પૂર્વ ગ્રહીત પુદ્ગલાના સંપર્કથી તદ્રુપ ખની ગયાં છે તેઓના આહાર શરીર ઇન્દ્રિય વિગેરેના રૂપમાં જે શક્તિ દ્વારા પણિત કરવામાં આવે છે, તે શક્તિની પૂર્ણતા પર્યામિ કહેવાય છે. પર્યાપ્તિ છ પ્રકારની હાય છે-(૧) આહારપર્યાતિ (ર) શરીરપર્યાપ્તિ (૩) ઇન્દ્રિયપર્યાપ્તિ (૪) પ્રાણાપાન પર્યાપ્તિ (૫) ભાષાપપ્તિ અને (૬) મન:પર્યામિ. જે શક્તિ દ્વારા જીવ ખાદ્ય આહારને ગ્રહણ કરીને ખળ અને રસના રૂપમાં ફેરવે છે, તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. જે શકિત દ્વારા જીવ બાહ્ય આહારને ગ્રહણ કરીને ખલ અને રસ રૂપે પરિણુમાવે છે. તે આહાર પર્યાસિ કહેવાય છે, જે શકિત દ્વારા રસ રૂપ પરિણત પુદ્ગલાને રસ, લેાહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને શુક્ર–આ સાત ધાતુઓના રૂપમાં ફેરફાર થાય છે. તે શરીરપર્યામિ છે. જે શકિત દ્વારા ધાતુરૂપે પરિણત પુદ્ગલ ઇન્દ્રિયાના રૂપમા પલટાવે છે તેને ઇન્દ્રિયપર્યાસિ કહે છે, સારાંશ એ છે કે પાંચ ઇન્દ્રિયાને ચેાગ્ય પુદ્ગલેાને ગ્રહણ કરીને અનાભાગ નિતિ (અજાણુમાં જ ઉત્પન્ન કરેલા) વી` દ્વારા ઇન્દ્રિયના રૂપમાં પરિણત કરવા વાળી જે શકિત તે ઇન્દ્રિય પર્યાસ કહેવાય છે. જે શકિતદ્વારા ઉચ્છવાસને ચાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરીને, અને તેને ઉચ્છ્વાસના રૂપમાં પલટાવીને અને આલમન કરીને ત્યાગ કરાય છે તે શિત ઉચ્છ્વાસ પર્યાપ્ત કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ७२ Page #85 -------------------------------------------------------------------------- ________________ જે શક્તિથી ભાષાને યોગ્ય પગલેને ગ્રહણ કરીને તેઓને ભાષાના રૂપમાં પલટાવીને અને આલંબન કરીને ત્યાગ કરાય છે. તે શક્તિ ભાષા પર્યાપ્તિ કહેવાય છે. જે શકિત દ્વારા મનને પુદ્ગલેને ગ્રહણ કરીને અને તેઓને મનના રૂપમાં પલટાવીને અને આધાર આપીને ત્યાગ કરાય છે. તે શકિત મન:પર્યાપ્તિ કહેવાય છે. આ છ પર્યાસિઓમાંથી એકેન્દ્રિય જીવમાં ચાર, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પાંચ તથા સંજ્ઞી પંચેન્દ્રિયમાં છએ મળી આવે છે. પ્રજ્ઞાપના સૂત્રની મૂળ ટીકામાં કહ્યું છે-એકેન્દ્રિયમાં ચાર, વિકલેન્દ્રિમાં પાંચ અને સંસી છોમાં છ પર્યાસિ હોય છે. જ્યારે જીવ ના જન્મ ગ્રહણ કરે છે તે જે જીવમાં જેટલી પર્યાપ્તિએ સંભવે છે, તે બધાને તે એકી સાથે નિપન્ન કરી દેવાનો પ્રારંભ કરી દે છે. પરંતુ તેઓની પૂર્તિકમથી જ થાય છે. કમ આ રીતે છે–સર્વ પ્રથમ આહાર પર્યાપ્તિ, તાત્પશ્ચાત્ શરીર પર્યાપ્તિ અને પછી ઇન્દ્રિય પર્યાપ્તિ, ત્યાર બાદ ઉચ્છવાસ પર્યાપ્તિ, તેના પછી ભાષા પર્યાતિ અને અન્તમાં મન:પર્યાસિ પૂર્ણ થાય છે. આહાર પર્યાતિ પ્રથમ સમયમાં જ પૂર્ણ થઈ જાય છે, બાકીની પર્યાપ્તિઓને પૂર્ણ થવામાં દરેકને અન્તમુહૂર્ત સમય લાગે છે. પરંતુ એ બધાની પૂતિ. પણ અન્તમુહૂર્ત કાળમાંજ થઈ જાય છે. આહાર પર્યાસિની પૂર્ણતા પ્રથમ સમયમાંજ થઈ જાય છે. આ વિષયમાં શું પ્રમાણ છે? તેનો ઉત્તર આ છે કે–આહાર પદના દ્વિતીય ઉદ્દેશકમાં કહ્યું છે કે જે જીવ આહા૨ પર્યાપ્તિથી અપર્યાપ્ત છે હે ભગવાન-તે આહારક છે? કે અનાહારક છે? હે ગૌતમ તે આહારક નથી પણ અનાહારક છે. અનાહારક જીવ વિગ્રહ ગતિમાંજ હોઈ શકે છે. ઉત્પત્તિ ક્ષેત્રમાં આવ્યા પછી અનાહારક નથી રહેતો. જે જીવ ઉત્પત્તિ ક્ષેત્રમાં આવી ગયું તે પ્રથમ સમય, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ७३ Page #86 -------------------------------------------------------------------------- ________________ માંજ આહારક બની જાય છે. આ કથનથી સાબિત થાય કે આહાર પર્યાપ્તિની પૂર્ણતા એક સમયમાંજ થઈ જાય છે. અગર ઉત્પત્તિ ક્ષેત્રમાં આવીને પણ જીવ આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત રહે તે ઉત્તર સૂત્ર આ પ્રકારે બને છે-ગૌતમ, આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. જેમકે શરીર પર્યાપ્તિ આદિને ઉત્તર સૂત્રમાં કહ્યો છે-કદાચિત આહારક પણ બને છે. કદાચિત અનાહારક પણ બને છે. આ બધી પર્યાપ્તિએને સમય પણ અતમુહૂર્ત પ્રમાણ જ છે. હવે બાદરપૃથ્વીકાયિકેની પ્રરૂપણ કરે છે-બદર પૃથ્વીકાયિક જીવ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–બાદરપૃથ્વીકાયિક જીવે બે પ્રકારના છે. તેઓ આ રીતના છે–શ્લફણ બાદર પૃથ્વીકાયિક અને ખર બાદર પૃથ્વીકાયિક, લેટની જેમ મૃદુ પૃથ્વી સ્લણ કહેવાય છે. તદુરૂપ જીવ પણ ઉપચારથી શ્લફણ કહેલા છે. આવા બાદર પૃથ્વી કાયિકને શ્લેણ બાદર પૃથ્વી કાયિક કહે છે. અથવા શ્લફણ, એ પૃથ્વીનું વિશેષણ છે. આવી બાદર પૃથ્વી જે જીવેના શરીર હોય તેઓ શ્લફણ બાદરે વૃશ્વિકાયિક કહેવાય છે (૨) પદથી અનેક અવાન્તર ભેદ સૂચિત કરાયા છે. ખર પૃથ્વી તે કહેવાય છે કે જે સંઘાતરૂપ હોય અને કઠોર હોય. તકૂપ જીવ પણ ઉપચાર થી ખર કહેવાય છે. એવા બાદર પૃથ્વીકાયિક ખર બાદર પૃથ્વીકાયિક છે. અથવા ખર (કઠોર) જે બાદર પૃથ્વી છે, તે ખર બાદર પૃથ્વી એજ જે જીવનું શરીર હોય તેઓ ખર બાદર પૃથ્વી કાયિક. અહીં (૨) પદથી આગળ કહેવામાં આવનારા ચાલિશ ભેદ સૂચિત કરાયા છે હવે શ્લફણ બાદર પૃથ્વી કાયિકેની પ્રરૂપણ કરાય છે-સ્લર્ણ બાદર પૃથ્વીકાયિક જીવ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન ઉત્તર દે છે–ક્ષણ બાદર પૃથ્વી કાયિક જીવ સાત પ્રકારના કહ્યા છે. તે આ રીતે છે– (૧) કાળી માટી રૂપ પ્રકાર (૨) લીલી માટી (૩)લાલ માટી (૪) પીળી માટી (૫) શુકલ માટી. (આ પાંચ ભેદ પાંચ વર્ણોની અપેક્ષાએ છે) (૬) પાંડુ માટી, જે દેશમાં ધૂળ રૂપે બનીને પાંડુ નામે પ્રસિદ્ધ છે. (૭) પનક માટી જે જગ્યાએથી નદીનું પુર વહ્યું હોય અને ત્યાર પછી જમીન ઉપર ક્લષ્ણુ મૃદુ ૩૫ જે પંક રહી જાય છે અને જેને જલમલ પણ કહે છે. તેજ પનક માટી કહેવાય છે. આ બધા શ્લફણ બાદર પૃથ્વીકાયિક કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ७४ Page #87 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાય અપ૦ તેઉ૦ વાયુ વનસ્પતિકાય કે ભેદ કા સ્વરૂપ નિરૂપણ ખર બાદર પૃથ્વી કાયિક કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–તે જીવો અનેક પ્રકારના છે, અર્થાત્ તેઓ ના મુખ્ય ભેદ ચાલીસ છે. તે ચાલીસ ભેદ આ રીતે છે (૧) પૃથ્વી-જેમ “ભામાં કહેવાથી “સત્યભામાં સમજાય છે. એ જ રીતે અહીં પૃથ્વી કહેવાથી શુદ્ધ પૃથ્વી સમજવી જાઈએ, જેમકે નદી કિનારેની ભીંત વિગેરે. અહી (ચ) પદ આગળના ભેદનું સૂચક છે. (૨) શર્કરા અર્થાત્ પથ્થરને નાને કહે કે કાંકરો (૩) વાલુકા રેતી (૪) ઉપલ–તે પથ્થર કે જે વાટવામાં કામ આવે છે. (૫) શિલા-દેવકુલની પીઠીકને યોગ્ય મોટો પથ્થર (૬) (સમુદ્રનું મીઠું (૭) ઉષ,જેને ઉષર કહે છે. (૮) અય લેતૂ (૯) તાંબું (૧૦) રાંગા (૧૧) શિશું (૧૨) ચાંદી (૧૩) સેનું (૧૪) વજ-હીરે (વન) (૧૫) હડતાલ (૧૬) હીંગળ (૧૭) મણ શીલ (૧૮) પારે (૧૯) સૌવીર (વિગેરે આંજણ) (૨૦) મુંગા (૨૧) અન્ન પટલ અબ્રખ (૨૨) અભ્રવાલુકા–અબ્રકથી મળેલી વેળુ-રેતી આ બાવીસ ભેદ બાદર પૃથ્વીકાયના સમજવાના છે અને મણિઓમાના ભેદ પણ બાદર પૃથ્વીકાયના ભેદ સમજવા જોઈએ. મણિઓના ભેદ આ રીતે છે (૨૩) ગોમેદ (૨૪) રૂચક (૨૫) અંક (૨૬) સ્ફટિક (૨૭) લેહિતાક્ષ (૨૮) મરક્તમણિ (૨૯) મારગલ્લ (૩૦) ભુજમેચક (૩૧) ઈન્દ્રનીલ (૩૨) ચન્દન (૩૩) ગેરૂ (૩૪) હંસગર્ભ (૩૫) પુલાક (૩૬) સૌગંધિક (૩૭) ચન્દ્રપ્રભ (૩૮). વૈર્ય (૩૯) જલકાન્ત શીતલ હોવાથી ચન્દ્રકાન્ત અને (૪૦) સૂર્યકાન્ત. એ રીતે પહેલી ગાથામાં પૃથ્વી વિગેરે ચૌદ ભેદ, બીજીમાં હડતાલ વિગેરે આઠ ભેદ, ત્રીજીમાં ગમેદ વિગેરે નવ ભેદ અને ચોથીમાં ચન્દન વિગેરે ની મણિઓનું કથન કર્યું છે. બધા મળીને બાદર પૃથ્વીકાયના ચાલીસ ભેદ છે. હવે બાકીના ભેદોનું પ્રતિપાદન કરવાને માટે કહે છે–આજ રીતે પારાગ વિગેરે જે અન્ય મણિયો છે. તેઓને પણ ખર બાદર પૃથ્વીકાય જ સમજવા જોઈએ. ખર બાદર પૃથ્વીકાયના જીવ સંક્ષેપથી બે પ્રકારના છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૭૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ તે બન્નેમાંથી જે અપર્યાપ્ત છે, તેઓ પોતાની પતિને પુરી રીતે સંપ્રાપ્ત થયેલા નથી. અર્થાત્ તેમાં વિશિષ્ટ વર્ણ વિગેરે પ્રાપ્ત થયેલ નથી. વધુ આદિની અપેક્ષાએ તેએ કાળા છે. ઇત્યાદિ રીતે તેમને કહી શકાતા નથી. શરીર આદિ પર્યાપ્તિએ જ્યારે પરિપૂર્ણ થઇ જાય છે. તે અવસ્થામાં આદર આદિ જીવામાં વણુ વગેરેના ભેદ પ્રગટ થાય છે. અપૂર્ણતાની દશામાં પ્રગટ નથી થતા. તે અપર્યાપ્ત જીવ ઉચ્છવાસ પર્યાપ્તિથી અપર્યાપ્ત રહીને જ મરી જાય છે, તેથી તેમાં વર્ણ આદિના વિભાગ સંભવતા નથી. એ અભિપ્રાયે તેઓને અસ’પ્રાપ્ત' કહ્યા છે. શંકા—ઉચ્છવાસ પર્યાપ્તિથી અપર્યાપ્ત રહીને મરે છે, તેના પહેલા અર્થાત્ શરીર અથવા ઇન્દ્રિય પર્યાપ્તિથી અપર્યાપ્ત થવાની સ્થિતિમા નથી મરતા આ બાબતમાં શું પ્રમાણ છે ? સમાધાન—બધા જીવા આવતા ભવના આયુષ્યના અન્ય કરીને જ મરે આવતા ભવનું આયુષ્ય માંધ્યા સિવાય મરતા નથી. અને આગામી ભવનું આયુષ્ય ત્યારે ખાંધે છે. જયારે શરીર અને ઇન્દ્રિયા પર્યાપ્તિથી પર્યાપ્ત અની જાય નહીં તે નહીં'. આ પર્યાપ્તક અને અપર્યાપ્તકર જીવેામાંથી જે પર્યાપ્તક છે જેએની પેાતાને યાગ્ય ચાર પર્યાપ્તિએ પુરી થઇ ગઇ છે. તેઓના વર્ણના ક્ષેત્રે, ગન્ધના ભેદે. રસના ભેદે અને સ્પર્શ'ના ભેદે કરીને હજાર ભેદ છે. કાળા વિગેરે ભેદથી વણુ પાંચ હોય છે. ગંધના સુરભિ અને અસુરભિના ભેદથી બે ભેદ છે. તિક્ત આદિ રસ પાંચ છે અને મૃદુ કુશ આદિ સ્પર્શ આઠે છે. આ એક એક વર્ણ આદિમાં પણ તારતમ્યતાના હિસાબથી અનેકાનેક ભેદ અને છે. જેમ ભમરે, કાગડો, કાયલ, કાજળ વિગેરેમાં કાળાપણાની ન્યૂનાધિકતા હાય છે. તેથી કૃષ્ણ, કૃષ્ણતર, કૃષ્ણતમ આદિ અનેક કૃષ્ણવો અને છે. નીલ વિગેરેના વિષયમાં પણ એવાજ ભેદ પડે છે. ગન્ધ, રસ અને સ્પર્શ'માં પણ એવાજ ભેદ અને છે. એ રીતે રંગાની અંદરા અંદર મેળવણી કરવાથી ધૂસરવણુ કર બ વ વિગેરે જાણે કે કેટલાય વર્ણ ઉત્પન્ન થઈ જાય છે. એ પ્રમાણે એક ગધમાં ખીજો ગંધ મળવાથી ત્રીજી જાતને ગંધ ઉત્પન્ન થઇ જાય છે. તેથી વધુ વિગેરેની અપેક્ષાએ હારા ભેદ બને છે. આવેા સૂત્રકારને આશય છે. આ જીવેાની લાખા યાનિએ થાય છે. જેમ એક એક વ, ગંધ, રસ, અને સ્પર્શીમા પૃથ્વી કાયિકાની ચેનિ સવૃત્ત થાય છે, તે ત્રણ પ્રકારની છે— સચિત્ત, અચિત્ત અને મિશ્ર, તેમાંથી પણ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ છે—શીત, ઉષ્ણુ, શીતેાધ્યુ. એ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧ ७५ Page #89 -------------------------------------------------------------------------- ________________ શીત વિગેરેના પણ તારતમ્યતાએ અનેક ભેદ બને છે. અલબત્ત એ રીતે વિશિષ્ટ વર્ણ આદિથી યુક્ત હેવાને કારણે અસંખ્ય નિઓ હોય છે તે પણ સામાન્યની અપેક્ષાએ તે એક જ ચોનિ ગણાય છે. એ અપેક્ષાએ પૃથ્વીકાયિક જીવની યોનિ લાખે કહેવાય છે. સૂક્ષ્મ અને બાદર બધાની મળીને તે નિ સાત લાખ સમજવી જોઈએ. પર્યાપ્તકના આશયથી અપર્યાપ્તક જીવ ઉત્પન્ન થાય છે? કેટલા ઉત્પન્ન થાય છે? એવી જીજ્ઞાસા ઉત્પન્ન થતાં કહે છે-જ્યાં એક પર્યાપ્તક હોય છે ત્યાં નિયમે કરીને એના આશ્રયથી અસંખ્યાત અપર્યાપ્તક ઉત્પન્ન થાય છે. હવે ઉપસંહાર કરે છે આ રીતે ખર બાદર પૃથ્વીકાયની, બાદર પૃથ્વીકાયની અને તેની સાથે પૃથ્વીકાયિકની પ્રજ્ઞાપના થઈ. સૂ. ૧૪ છે શબ્દાર્થ છે તે કાર્યા) અપૂકાયિક જીવ કેટલા પ્રકારના છે? () અકાયિક (હુવિહા) બે પ્રકારનાં (Tor) કહેલા છે (તં ) તેઓ આ રીતે છે (સુહુમ બા૩વારંવા) સૂક્ષ્મ અપ્લાયિક અને (વર જાફયા ૨) બાદર અષ્કાયિક ( િતં સુટુમનારા ) સુમ અપ્લાયિક કેટલા પ્રકારના છે? (હુવિહા qwત્ત) બે પ્રકારના કહેલા છે (i =) તે આ પ્રમાણે છે. (વજ્ઞકુદુમઆ ય) પર્યાપ્તક સૂમ અપૂકાયિક અને (બન્નત્તા સુદુમાડારૂ દ) અપર્યાપ્ત સૂક્ષ્મ અપકાયિક (સે સુમારૂચા) આ સૂક્ષ્મ અપૂકાયિકની પ્રરૂપણ થઈ છે એમ સમજવું જોઈએ. ( જિં તેં વાયરબાફા) બાદર અષ્કાયિક કેટલા પ્રકારના છે? (૩ળાવિદા) બાદરઅલ્કાયિક અનેક પ્રકારના (TUUત્તા) કહ્યા છે (ä Gહ) છે આ પ્રકારે છે. (૩) એસ (હિમા) હિમ (મહિલા) મહિકા (U) કરા (તા) જમીનને ફેડીને ઘાસ ઉપર જામતા જલ બિન્દુઓ (સુદ્ધા) શુદ્ધોદક (લીલા) શીદક (સોપ) ગરમ પાણી (વ્યારા) ખારું પાણી (રીચ) કાંઈક ખાટુંપાણી (બંટોr) ખાટું પાણું (સ્ટવળા) ખારા સમુદ્રનું પાણી (વાળા ) વરૂણવર સમુદ્રનું પાણી (રવીવા) ક્ષીર સમુદ્રનું પાણી (ઘોર) વૃતવર સમુદ્રનું પાણી (ગોવા) ઇક્ષુવર સમુંદ્રનું પાણી (સોપ) રદક પુષ્કરવર સમુદ્રનું પાણી વિગેરે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ७७ Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ચાવજો) અન્ય જે કઈ પણ (તqFTII) આ પ્રકારના હોય (તે) તેઓ (સમાજ) સંક્ષેપથી (હુવિહા) બે પ્રકારના (Toral) કહ્યા છે (તે નીં) તે આ પ્રકારે (Fm7+II) પર્યાપ્તક (પનત્તમ ચ) અને અપર્યાપ્તક (તત્ય ) તેઓમાંથી (જે તે શપT) જે અપર્યાપ્ત છે (તે i) તેઓ જયંપત્ત) અસંપ્રાપ્ત છે (ત) તેઓમાંથી તેને તે ઉન્નત્ત) જે પર્યાપ્ત છે. (grFક્ષ) એમના (વઘઇi) વર્ણની અપેક્ષાથી ( f) ગંધની અપેક્ષાએ (રસોલં) રસની અપેક્ષાઓ ( i) સ્પર્શની અપેક્ષાએ (સંg પણો) હજારે (વિહારૂંવે ભેદ છે. ( ૬) સંખ્યાત (નાળિયqમુદ્દય સક્ષ૬) લાખ યોનિ પ્રમુખ છે (જ્ઞાનિEપર્યાપ્તક જીવના આશ્રયે (બપmTI) અપર્યાપ્તક ( વનંતિ) ઉત્પન્ન થાય છે. (ગસ્થ) જ્યાં (gl) એક (તરા) ત્યાં (નિયમ) નિયમથી (સંજ્ઞા ) અસંખ્યાત છે તે સંત વારમાં ફિયા) આ બાદર અપ્લાયની પ્રરૂપણ થઈ (ાં નથી ) આ અપ્લાયની પ્રરૂપણા થઇ. સૂ. ૧૫ છે ટીકાથ–અપ્લાયિક જીવન ભેદની પ્રરૂપણ કરવા માટે પ્રશ્ન કરે છે અકાયિક જીવ કેટલા પ્રકારના કહેલા છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–અકાયિક જીવ બે પ્રકારના કહ્યા છે–સૂક્ષ્મ અષ્કાયિક અને બાદર અકાયિક. સૂક્ષ્મ અપ્લાયિક જીવ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન કહે છે–સૂમ અચ્છાયિક બે પ્રકારના છે–પર્યાપ્તક સૂમ અષ્કાયિક અને અપર્યાપ્તક સૂક્ષમ અકાયિક. હવે પ્રકૃતનો ઉપસંહાર કરે છે– આ સૂક્રમ અષ્કાયિક જેનું કથન થયું. હવે બાદરના વિષયમાં પ્રશ્ન કરે છેબાદર અષ્કાયિક જીવ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે–બાદર અષ્કાયિક અનેક પ્રકારના કહેલા છે. તેઓ આ રીતે છે-એસ, હિમ (બરફ) મહિકા અર્થાત્ કે ગરમીના સમયમાં થનારી સૂમ વર્ષા, (કેહરા-કરા, એલા-) હરતનું, પૃથ્વીને ફેડીને ઘઉં વિગેરેના છેડ ઉપર કે ઘાસ પર જમા થતા જલબિન્દુ, શુદ્ધોદક અર્થાત્ અંતરિક્ષમાં ઉત્પન્ન થનારું પાણી અને નદી વિ. નું પાણી. (તે સ્પર્શ રસ આદિના ભેદે અનેક પ્રકારનું બને છે) શીદક અર્થાત્ નદી, તાવ, કુવા, વાવ આદિ નું શીતલજલ, ઉષ્ણદક કોઈ ઝરણામાંથી કુદરતે નિકળતું ઉષ્ણ પરિણામવાળું જલ, ક્ષારોદક (ડું ખારું પાણી) (વીશ) થોડું ખાટું પાણી અઓદક (કુદરતી ખારું પાણી) લવણદક (લવણ સમુદ્રનું પાણી) વારૂણેદક (વરૂણવર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ७८ Page #91 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રનું પાણ) ક્ષીરાદિક (ક્ષીર સાગરનું પાણી ઘાદક (ઘત સમુદ્રનું પાણી) દેદક (ઈશુવર સમુદ્રનું પાણ) રસેદક (પુષ્કરવર સમુદ્રજલ) તથા તેવી રીતના કઈ પણ અન્ય જલ છે અને જે રસ સ્પશ આદિભેદે અનેક જાતના છે. તે બધાં બાદર અપ્લાયિક જાણવાં જોઈએ. આ એસ વિગેરે બાદર અકાયિક જીવ સંક્ષેપથી બે પ્રકારના છેપર્ધાતક અને અપયોતક. તેઓમાં જે અપર્યાપ્ત છે તેઓ અસંપ્રાપ્ત છે અર્થાત્ પિતાની યેગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ નથી કરેલ હતા, અને તેમાંથી જે પર્યાપ્ત છે તેઓના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ભેદથી હજારે ભેદ પડે છે. તે ભેદે પૂર્વોક્ત પ્રકારે સમજવા જોઈએ, તેઓની લાખે નિઓ બને છે. જેમ એક એક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં અષ્કાયિકની સંવૃત્ત નિઓ છે. તે પણ સચિત્ત અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની છે. વિગેરે પૂર્વોક્ત પ્રકારથી અષ્કાયિક જીની લાખ યોનિ થાય છે. સૂમ અને બાદર બધાની મેળવીએ તેઓ ૭ સાત લાખ છે. પર્યાપ્ત અકાયિક જીવના આશ્રયથી અપર્યાપ્તક જીવ ઉત્પન્ન થાય છેતેઓ કેટલા ઉત્પન્ન થાય છે? આ આશંકાનો ઉત્તર અપાયે-જ્યાં એક પર્યાપ્તક છે ત્યાં નિયમથી તેના આ આશ્રય વડે અસંખ્યાત અપર્યાપ્તક ઉત્પન્ન થાય છે. હવે આરંભેલા કથનને ઉપસંહાર કરે છે–આ બાદર અષ્કાયિક જીવની પ્રરૂપણ થઈ અને તેની સાથેજ એપ્લાયિની પ્રરૂપણ પણ પૂરી થઈ. એ સૂ. ૧૫ . શબ્દાર્થ–(સે પિં તેં તેaફય) તેજસ્કાયિક જીવે કેટલા પ્રકારના છે? (તેડરૂચ) તેજસ્કાયિક (હુવા) બે પ્રકારના (Tomત્તા) કહ્યા છે (તં ના) તેઓ આ પ્રકારે છે (સુદુમતે રૂચા ચ) સૂક્ષ્મ તેજસ્કાય અને (વાયર તે જરૂચ ૨) બાદર તેજસ્કાયિક (જિં કુદુમરચા) સૂમ તેજસ્કાયિક છે કેટલા પ્રકારના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ કહ્યા છે? (સુદુમતે જરૂરી સૂક્ષ્મ તેજસ્કાયિક (હુવિહા) બે પ્રકારના (TUત્તા) કહ્યા. છે (નહીં) તેઓ આ પ્રકારે છે (જજ્ઞાસુમ સેફિડ્યા ) પર્યાપ્ત સૂમ તેજસ્કાયિક અને ( બ કુદુમ તેવા ) અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક. (સે પિં તે વાયરસાચા) બાદર તેજસ્કાયિક કેટલા પ્રકારના છે? (વાયરતેવા ) બાદર તેજસ્કાયિક (બળાવિહા) અનેક પ્રકારના (Towત્તા) કહ્યા છે (તં નહીં) તે આ પ્રકારે (હું) અંગાર (18) જવાળા (મુમુ) મુમુર (જી) અર્શી (શાહ) અલાત–અડધું બળેલું લાકડું (સુદ્ધોન) શુદ્ધ અગ્નિ (૩) ઉલકા (વિ7) વિજળી (અસળિ) અશનિ (ગ્યા) વૈકિયને અશનિપાત (સંઘારિત સમુgિ) ઘસવાથી ઉત્પન્ન અગ્નિ (ફૂલંતમનિસ્લિા) સૂર્યકાન્ત મણિથી નિકળેલ અગ્નિ (ને વાવને તHTAT) બીજા જે આવા પ્રકારના અગ્નિ છે. ર સમાજો) તે સંક્ષેપથી (વિદા) બે પ્રકારના (quત્તા) કહેલ છે (તે નહી) તે આ પ્રકારે છે (ઉન્નત્તર બનત્તાવ) પર્યાપ્ત અને અપર્યાપ્ત (તસ્થi) તેઓમાં (તે) જેઓ ( mત્ત) અર્યાપ્ત છે (તે) તેઓ (સંપત્તા) અપ્રાપ્ત છે. (તર્થી T) તેઓમાં (ને તે) જેઓ (Fmત્ત Tr) પર્યાપ્ત છે. | () તેઓનાં ( ) વર્ણની અપેક્ષાએ (ધા ) ગંધની અપેક્ષાએ (સા ) રસની અપેક્ષાએ (સાલે') સ્પર્શની અપેક્ષાએ (હવાલો) હજારે ( વિ૬િ) ભેદ છે (સંજ્ઞાé) સંખ્યાત (નોચિખમુદ્દે સહાઉ) લાખ યોનિઓ છે (જન્નત્તા બિરસાણ) પર્યાપ્તકના આશ્રયથી (પMTI) અપર્યાપ્તક (વરમંતિ) ઉત્પન્ન થાય છે (Tચ) જ્યાં (જો) એક છે (સત્ય) ત્યાં (નિયમ) નિયમેથી (વર્ષાવિજ્ઞા) અસંખ્યાત છે (સે રં વાયર ૩ ક્યા) આ બાદર તેજસ્કાયિકની પ્રરૂપણ છે (સે ૪ તેવફા) આ તેજસ્કાવિકેની પ્રરૂપણ થઈ છે સૂ. ૧૬ છે ટીકાથ-હવે તેજસ્કાયિકેની પ્રરૂપણ કરવાની ઈચ્છાથી કહે છેતેજસ્કાયિક જીવ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–તેજસ્કાયિક જીવ બે પ્રકારના કહ્યા છે. તેઓ આ પ્રકારે છે–સૂક્ષ્મ તેજસ્કાયિક અને બાદર તેજસ્કાયિક, પુનઃ પ્રશ્ન પૂછે કે સૂમ તેજસ્કાયિક જીવ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યો-સૂમ તેજસ્કાયિક જીવ બે પ્રકારના છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત, આ સૂક્ષ્મ તેજસ્કાયિકોની પ્રરૂપણ થઈ. બાદર તેજસ્કાયિક કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને કહ્યું બાદર તેજસકાયિક જીવ અનેક પ્રકારના છે તે આ રીતે છે-અંગારા (ધૂમાડા વગરને અગ્નિ) જવાલા બળતા ખેર વિગેરેની ઝાળ અગરતે બળતી દીપકની જત, મુમ્ર-રાખમાં મળેલા બારીક અગ્નિ કણે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ અચિ અર્થાત્ મૂળ અગ્નિથી પૃથક થયેલી જવાલા, અલાત–સળગતું લાકડું, જેને ઉમાડિયું કહે છે. અર્થાત્ લેઢાના ગેળા વિગેરેને અગ્નિ ઉલ્કા-તારાઓનું ખરવું. વિદ્યુત-વિજળી અશનિ આકાશથી પડતા અગ્નિમય કણે. નિર્ધાત અર્થાત્ વૈક્રિય સંબંધી અશનિપાત, અરણિ વિગેરેને ઘસવાથી ઉત્પન્ન થત અગ્નિ અને સૂર્યકાન્ત મણિથી નિકળતે અગ્નિ અર્થાત્ તીક્ષણ સૂર્યના કિરણે ના સંબન્યથી સૂર્યકાન્ત મણિમાંથી પ્રગટ થતે અગ્નિ, આના સિવાયના આવી જાતના બીજા અગ્નિ છે. તે બધા બાદર તેજરકાયિક છે. આ બાદર તેજસ્કાયિક જીવ બે પ્રકારના છે જેમકે પર્યાપ્તક અને અપર્યાપ્તક. તેઓમાં જે અપર્યાપક છે તેઓ અસંપ્રાપ્ત છે અર્થાત્ પિતાને ગ્ય પર્યાપ્તિઓને પુરી રીતે પ્રાપ્ત ન કરેલા હોય છે, અગર તેઓમાં વિશિષ્ટ વર્ણ વિગેરે હજુ ઉત્પન્ન નથી થયેલા, આ સમ્પબન્યમા યુક્ત આગળ કહી દેવાઈ છે. અપર્યાપ્ત અને અપર્યાપ્તમાં જેએ પર્યાપ્તતેજસકાયિક છે, તેઓના વર્ણની અપેક્ષાથી ગંધની અપેક્ષાએ, રસની અપેક્ષાએ, અને સ્પર્શની અપેક્ષાએ હજારે ભેદ થાય છે. તેઓની સાત લાખનિએ છે. પર્યાપક તેજસ્કાયિકના આશ્રયથી અપર્યાપ્ત તેજસ્કાયિક ઉત્પન્ન થાય છે. તેઓ કેટલા ઉત્પન્ન થાય છે ? તેને ઉત્તર એ છે કે જ્યાં એક પર્યાપ્તક હોય છે. ત્યાં નિયમે કરીને અસંખ્યાત અપર્યાપક ઉત્પન્ન થાય છે. હવે આ કહેલા કથનને ઉપસંહાર કરે છે. આ બાદર તેજસ્કાયિ જેની પ્રરૂપણ થઈ અને સાથે જ તેજસ્કાયિક જીવની પણ પ્રરૂપણું થઈ. સૂ. ૧૬ ' શબ્દાર્થ – તિં વારા ) વાયુ કાયિક જીવ કેટલા પ્રકારના છે? ( વાઝા) વાયુકાયિક જી (સુવિ) બે પ્રકારના (qyત્તા) કહ્યા છે () શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૮૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ તેએ આ રીતે છે (મુહુમવાકાડ્યા ચ) સૂક્ષ્મ વાયુકાયિક અને વાચવાઇ હા ૬) ખાદર વાયુકાયિક (લે વિં તે સુદુમવા જાડ્યા) સૂક્ષ્મ વાયુકાયિક કેટલા પ્રકારના છે (સુદુમવાઽ. ાિ) સૂક્ષ્મ વાયુકાયિક જીવા (તુવિદ્દા) એ પ્રકારના કહેલ છે (ત્રં ના) તેએ આ પ્રકારે છે ? (મુન્નુમવા જાડ્વાય) સૂક્ષ્મ વાયુકાયિક અને (વાયરવાયા થ) માદરવાયુકાયિક (સે તિં મુન્નુમવા ચાચા) સૂક્ષ્મ વાયુકાયિકા કેટલા પ્રકારના છે ? (કુદુમવાઽાડ્યા) સૂક્ષ્મ વાયુકાયિક (ધ્રુવિદ્દા) એ પ્રકારના (પળત્તા) કહ્યા છે (ä ના) તે આપ્રમાણે છે. (પઞત્તા મુદ્ગમવાળા). પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક અને (પત્ત્તત્તા મુહુમલા ચ) અપર્યંત સૂક્ષ્મ વાયુકાયિક (સે સઁ સુદ્ઘમવાગયા) આ સૂક્ષ્મ વાયુકાયિકાની પ્રરૂપણા થઇ (સે દિ' તું વાચવાળાચા) ખાદર વાયુકાયિક કેટલા પ્રકારના છે ? (વાવવા-જાડ્યા) ખાદર વાયુકાયિક (બળેવા) અનેક પ્રકારના (વત્તા) કહ્યા છે (તા ના) જેએ આ પ્રકારે છે (વાર્ટૂન વાળ) પૂર્વ દિશાથી આવેલ પવન (દીવ) પશ્ચિમની હેવા (દિળવાર) દક્ષિણની હવા (ઉદ્દીળવા) ઉત્તરની હવા (ઉર્દૂવા) ઉપર જવા વાળી હવા (બહોવા) નીચે જતી હવા (ત્તિરિયયા) તીરછી હવા (વિન્નિોવાળુ) વિદિશાઓમા ચાલતી હવા (વાઇન્માને) અનિયત વાયુ (વાજિયા) વાતાત્ક લિકા (વાલમંદજિયા) વાતાલી (૩ હિચાવા) ઉત્કલિક વાયુ (મહિયાવા) મંડલિકા વાયુ (જુનાવાળુ) ગૂજાવાત—ગાજતા થકા પત્રન (જ્ઞાવાઇ) વર્ષોની સાથે વાવાવાળા વાયુ (સંત્રાવ) પ્રલય કાળનેા પવન (વન(C) ઘનવાત (તળુવાર) તનુવાત (મુદ્ધવા) શુદ્ધ વાયુ. (કે ચાવને ત ્વ્વર) ખીજા જે આવા પ્રકારના વાયુકાયિક છે (તે) તે (સમારકો) સક્ષેપથી (તુવિદ્દા) એ પ્રકારના (વળત્તા) કહ્યા છે (તં ના) તેઓ આ પ્રકારે છે (વજ્ઞત્તા). પર્યાપ્ત અને (બપદ્મત્તાચ) અપર્યાપ્ત છે (તેળ) તેઓ (અસઁવત્તા) અસંપ્રાપ્ત છે (તસ્થળ) તેમાં (ઙે તે) જેએ (પત્તા) પર્યાપ્ત છે. (સિળ ) એઆના (વળસેળ) વર્ણની અપેક્ષાએ (ધારેસેન) ગંધની અપેક્ષાએ (સામેળ) રસની અપેક્ષાએ (સાર્સેન) પની અપેક્ષાએ (સસળસો) હજારા (વિદ્વાળાડું) ભેટ છે (સંવના નોળિયળ મુત્સય સસ્સારું) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ८२ Page #95 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાત લાખ યાનિયા છે (વજ્ઞત્તળલ્લા) પર્યાસકના આશ્રયે (બપઽત્તા) અપર્યાપ્તક (વનંતિ) ઉત્પન્ન થાય છે (નસ્ય) ત્યાં (હ્તો) એક છે (સત્ય) ત્યાં (નિયમા) નિયમથી (શંઘુગ્ગા) અસંખ્યાત છે (તે સ્તં વાચવા-ગડ્યા) આ ખાદર વાયુકાયિકાની પ્રરૂપણા થઇ (સે ં વાાા) આ વાયુ કાયિકાની પ્રરૂપણા પુરી થઇ. ા સૂ. ૧૭ ॥ ટીકા—હવે વાયુકાયિકાના ભેદોની પ્રરૂપણા કરે છે—પ્રશ્ન થયા કે-વાયુ કાયિક જીવ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન ઉત્તર ફરમાવે છે-વાયુકાયિક જીવ એ પ્રકારના હાય છે. સૂક્ષ્મ વાયુકાયિક અને ખદર વાયુકાયિક. સૂક્ષ્મ વાયુકાયિક કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા-સૂક્ષ્મ વાયુકાયિક જીવ પણ એ પ્રકારના છે તેઓ આ પ્રકારના છે—પર્યાપ્તક અને અપર્યાપ્તક આ સૂક્ષ્મ વાયુકાયિકાની પ્રજ્ઞાપના થઇ. હવે ખદર વાયુકાયિક જીવેાના વિષયમાં પ્રશ્ન કરે છે કે ખાદર વાયુકાયિક જીવ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન કહે છે—આદર વાયુકાયિક જીવા અનેક પ્રકારના કહેલા છે, તેઓ આ પ્રકારે છે પૌૉત્ય વાયુ જે પૂર્વ દિશાથી આવે છે. પશ્ચિમી વાયુ-જે પશ્ચિમથી આવે છે, દક્ષિણવાયુ દક્ષિણની હવા એજ રીતેઉત્તરના વાયુ, ઉપર તરફ વાતે વાયુ, નીચેની તરફ વહેતાં વાયુ, તિય વહેતો વાયુ, વિદિશાએથી આવવાવાળા વાયુ અનિયત–અવ્યવસ્થિત વાયુ, સમુદ્રના સમાન વાતાત્કલિકા (મેાજાઓ) વતાલી, પ્રચુરતર ઉત્કલિકાઓથી મિશ્રિત્ર વાયુ, માંડલિકવાયુ (ઝંઝાવાત) ગુજારવ કરતા વહેતા વાયુ, ઝંઝાવાત-વર્ષા સાથે વહેતા વાયુ, સ ંવક વાયુ (ખંડ પ્રલયના સમયના પવન) રત્નપ્રભા આદિ ભૂમિયા નીચે રહેલે સઘન વાયુ રત્નપ્રભા આદિ ભૂમિયા નીચે રહેલા પાતળા વાયુ અને શુદ્ધ વાયુ (ધીમે ધીમે વહેવાવાળે વાયુ) એ પ્રકારના જે ખીજા વાયુએ છે, તે પણ ભાદરકાયિક જ છે. ખદર વાયુકાયિક જીવ સક્ષેપથી એ પ્રકારના છે-પર્યાપ્ત અને અપર્યાપ્ત તેઓમાં જે અપર્યાપ્ત છે. તેઓ અસંપ્રાપ્ત છે અર્થાત્ તેઓ પેતાની ચેાગ્ય પતિઓને પૂર્ણ કરેલા નથી હાતા, અને તેમાં જેઆ પર્યાપ્તક છે, તેઓના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૮૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ વ વર્ણ ભેદની અપેક્ષાએ ગંધ ભેદની અપેક્ષાએ, રસ ભેદની અપેક્ષાએ અને સ્પર્શ ભેદની અપેક્ષાએ હજારોની સંખ્યામાં ભેદ થાય છે. તેઓની સાત લાખ યોનિ છે. પર્યાસક જીવનાં આશ્રયથી અપર્યાપ્તક વાયુકાયિક ઉત્પન્ન થાય છે. કેટલા ઉત્પન્ન થાય છે ? તેને ઉત્તર આ છે કે જ્યાં એક પર્યાપક હોય છે. ત્યાં નિયમે કરી અસંખ્યાત અપર્યાપક ઉત્પન્ન થાય છે. ઉપસંહાર કરતાં કહે છે–આ બાદર વાયુ કાયિકોની પ્રરૂપણા થઈ અને સાથેજ વાયુકાયિક જીની પણ પ્રરૂપણા પુરી થઈ. એ સૂ. ૧૭ છે શબ્દાર્થ-( વિ તે વાસ્તફાફા) વનસ્પતિ કાયિક જીવ કેટલા પ્રકારના છે (વારૂરૂવારૂચા) વનસ્પતિ કાયિક જીવ (સુવિણા) બે પ્રકારના (પુના) કહ્યા છે (તં ) તેઓ આ પ્રકારે છે (કુદુમવરસફરૂચ ૨) સૂમ વનસ્પતિ કાયિક અને (વાચનસિફફા વ) બાદર વનસ્પતિકાયિક (વિ તં યુમ ચા ) સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવે કેટલા પ્રકારના છે ? (સુમેવાસાવફા) સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવ (વિદા) બે પ્રકારના (TUUત્તા) કહ્યા છે (તૈ ના) તેઓ આ પ્રકારે (પmત્તમુદુમવારૂરૂચ ) પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને (પન્નત્તમવરૂપુંછાયા) અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક ( ૪ સુમવત્સફિયા) આ સૂમ વનસ્પતિકાયિકોની પ્રરૂપણ થઈ ( વિ તં વાચવણરૂચ) બાદર વનસ્પતિકાયિક કેટલી જાતના છે? (વાચવાર્તા ) બાદર વનસ્પતિકાયિક (વિ) બે પ્રકારના (TUત્તા) કહ્યા છે (ન€T) તેઓ આ પ્રકારે (ત્તેસરીર વાયરવાસરૂચા ) પ્રત્યેય શરીર બાદર વનસ્પતિકાયિક અને (સાહારનરીર વાયવારસોરૂ ૨) સાધારણ શરીર બાર વનસ્પતિકાયિક. એ સૂ. ૧૮ છે ટીકાર્ય—હવે વનસ્પતિકાયિક જીની પ્રરૂપણ કરાય છે પ્રશ્ન છે કે વનસ્પતિકાયિક જીવ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન સમજાવે છે–વનસ્પતિકાયના જીવ બે પ્રકારના કહેવાયા છે. તેઓ આ પ્રકારે છે–સૂટમ વનસ્પતિ કાયિક અને બાદર વનસ્પતિ કાયિક. ફરીથી પ્રશ્ન કરાયો કે સૂમ વનસ્પતિ કાયિક કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને કહ્યું–સૂક્ષ્મ વનસ્પતિકાયિક બે પ્રકારના બને છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત. જે વનસ્પતિ કાયિક જીવો પિતાને ગ્ય ચાર પતિઓ પૂર્ણ કરી ચૂક્યા હોય, અને સૂક્ષ્મ હોય તેઓ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક કહેવાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ८४ Page #97 -------------------------------------------------------------------------- ________________ છે અને જેએ પોતાની પર્યાપ્તિએ પૂર્ણ ન કરી શકયા હૈાય તે અપર્યાસ સૂક્ષ્મ વનસ્પતિકાયિક કહેવાય છે? ઉપસ હાર કરતા હવે સૂત્રકાર કહે છે-આ સૂક્ષ્મ વનસ્પતિ જીવેાની પ્રરૂપણા થઇ તેએ ત્રણે લોકમાં વ્યાપ્ત છે; જેમ કાજળની ડબ્બીમાં કાજળ ભર્યું રહે છે. હવે બાદર વનસ્પતિકાયિકાની પ્રરૂપણા કરે છે--ખાદર વનસ્પતિકાયિક જીવ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા આદર વનસ્પતિકાયિક જીવ પણ એ પ્રકારના છે, પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક, અને સાધારણ શરોર ખાદર વન. સ્પતિ કાયિક, સભેદ વનસ્પતિકાય કા નિરૂપણ જે વનસ્પતિકાયિક જીવેાના શરીર પ્રત્યેક હાય છે—અલગ અલગ હાય છે, તેઓ પ્રત્યેક શરીર કહેવાય છે. અર્થાત્ એક શરીરમાં એક જીવ હાય, તેવા બાદર વનસ્પતિકાયિક પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક છે. જે અનંત જીવાનુ એક જ શરીર હાય અને સમાન શ્વાસેાચ્છવાસ આદિ હોય તેઓ સાધારણુ શરીર ખાદર વનસ્પતિ કાયિક કહેલા છે, અને જગ્યાએ (૬) પદને પ્રયાગ એમ સૂચિત કરે છે કે આ બન્નેના જ અનેક અવાન્તર ભેદ છે. ! સૂ. ૧૮ ૫ શબ્દા—à પિતા પત્તેયસરી વાચવળસાચા) પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિ કાયિક જીવ કેટલા પ્રકારના છે (પત્તેય સરીરવાયવાસાયા) પ્રત્યેક શરીર ખાદરવનસ્પતિકાયિક જીવા (તુવાજસ વિદ્દા) ખાર પ્રકારના (વાત્તા) કહ્યા છે (તં ગદ્દા) તેઓ આ પ્રકારના છે. (૧) (નવા) વૃક્ષ (૨) (ગુચ્છ) ગુચ્છ (૩) (ઝુમ્મા) ગુમ (૪) (સવાય) લતા અને (૫) (હિય) અને વલ્લી (૬) (પદ્મના પર્વન) ચેવ અને (તળ) તૃણુ (૮) (વય) વલય (૯) (તિ) હરિત (૧૦) (ઓટ્ટ) ઔષધિ (૧૧) (RTE) જલરૂતુ (૧૨) કુળ ચ) વનસ્પતિ વિશેષ (વોટ્ટા) જાણવા જોઈએ. સૂ ૧૯૫ ટીકા – હવે પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિ કાયિકાની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતસ્વામીથી પ્રશ્ન કરાયો કે પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિ કાયિક જીવ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર અભ્યા- પ્રત્યેક શરીર બાદર વનસ્પતિ કાયિક ખાર પ્રકારના છે. તે ખાર પ્રકાર આ પ્રમાણે છે. (૧) આમ્ર આદિ વૃક્ષ (ર) ગુચ્છ રીંગણ વિગેરેના છેડ (૩) શુલ્મ (નવમાલિકા વિગેરે) (૪) લતા-ચંપકવેલ વિગેરે (૫) વલ્લી-કૃષ્માણ્ડી આદિની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૮૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ વેલા (૬) પગ-શેરડી વગેરે ગાંઠાવાળી વનસ્પતિ (૭) તૃણુ-દ-ધરા વિગેરે (૮) વલય-કેતકી, કેળ આદિ તેની છાલ વલય સરખી ગેાળાકાર હાય છે. (૯) હરિત—અથવા-ભાજી વિશેષ વિગેરે (૧૦) ઔષધિ–શાલિ વિગેરે આવી ઔષધિએ કે જે ફળ પાકતા સુકાઈ જાય છે (૧૧) જલરૂડુ (પાણીમાં ઉગનારી પનક વિ.) (૧૨) કુહણ-જમીન ફાડીને આવવા વાળી ઔષધિ. ॥ સૂ. ૧૯ ૫ શબ્દાર્થ (સે જ તેવા) વૃક્ષ કેટલા પ્રકારના છે ? (વા) વૃક્ષ (સુવિહા) બે પ્રકારના (જ્જત્તા) કહ્યા છે. (તા ના) તે આ પ્રકારે (દ્રિયા ય) એક બીજ વાળા અને (યદુવીય ચ) બહુ ખીજો વાળા (સે જિં તું - ક્રિયા) એક બીજવાળા વૃક્ષેા કેટલા પ્રકારના છે (બળેજ વિજ્ઞ) અનેક પ્રકારના (વળત્તા) કહ્યા છે (ä ના) તેઓ આ પ્રકારે (frવ) લીમડા (અંત્ર) આંખે (નપુ) જાખુ (જોશંગ) કાશમ્બ (સારુ) સાલ (બંકુદ) અખરોટ (પીજી) પીલુ (સૈય) શેલ (સદ) સલ્લકી (મો) માચકી (માટ્ટુ) માલુક (૧૨) બકુલ (F) પલાશ (ર મૈં) કરજ (પુત્ત્તનીવચ) પુત્રજીવક (ન્દુિ) અરિઠા (વિષેાપ) અહેડા (હરિહણ ચ) હરડે (મિત્કાર) ભિલામ (વેરિયા) ઉચ્છે ભરિકા (રિની) સીરણી (જોઢવે) જાણવા જોઇએ (ધાચર) ધાતકી (વિયાજે) પ્રિયાલ (પૂનિત્ર) પૂતિકાનિમ્બ ('ન) કર ંજ (સુટ્ઠા) શ્લષ્ણુ (તદ્દ) તથા (સીલવા) શિશપા–સીસમ (સળે) અસન (પુનાન) પુન્નાગ (નારાયણે) નાગ વૃક્ષ (સીવf) શ્રીપણી (સદ્દા) તથા (સોળે હૈં) અને અશેક (બે ચાવને સ ્TI) અન્ય જે કઇ આવી જાતના છે (સિન) તેએના (મૂજ) મૂલ (વિ) પણ (અસંવેગ્નનીવયા). અસંખ્યાત જીવેા વાળા સમજવા (વિ) કંઇ પણ (ચંપા વિ) સ્કંધ પણ (તયા વિ) છાલ પણ (સાજા ષિ) શાખા પણ (પવાા વિ) પ્રવાલ પણ (પત્તા) પાદડાં (પત્તેય ઝીવચા) એક એક જીવ વાળા (પુષ્ણ) કુલ (અગેનનીવિયા) અનેક જીવા વાળા (જ્જા) કુળ (હંદુવા) એક ખીજ વાળા (સે ń ત્રિયા) આ એક ખીજ વાળા વૃક્ષ કહેવાયા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૮ ૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ (અવાહન) અંબાડંગ (માટિન), માતુલિંગ (વિદ્ધે ચ) અને બિલ્વ (ગામ) આંમળા (નસ) ફ્સ (હિમ) દાડમ (બાસોથૅ) અશ્વત્થ (યંત્ર) ઉદુમ્બર (વડે થ) વડ (નશોધ) ન્યગ્રાધ (નવિલે) નન્દિ વૃક્ષ (પી) પિ ંપરી (સચરી) શતરી (વિજીવવું) પ્લક્ષવૃક્ષ (ચ) અને (છાપર) કાદુમ્બરી (ત્યુ મર) કસ્તુ ભરી (વોઘ્રવા) જાણવા જોઇએ. (હેવારીય) દેવદાલી (તિરુપ) તિલક (૩) લકુલ (ત્તોદ) છત્રીપગ (સિવીલ) શિરીષ (સત્તવ) સસવ (નિો) દધિપણું (ટોલ્ર) લેવ્ર (ધર) ધાવડા (ચંળ) ચંદન (ઝુળ) અર્જુન (નીમે) નીમ (લુઇ૬) કુટજ (જ્યને ૨) કદમ્બ (ને ચાવને તહવ્વારા) ખીજા જે આવા પ્રકારના છે. (સં) તેએના (મૂવિ) મૂળ પણ (બસંવેગ્નનીવયા) અસખ્યાત જીવા વાળા (વાવ) કેન્દ્ર પણ (વંધા વિ) સ્કન્ધ પણ (સાજા વિ) ડાળ પણ (પત્તા) પાંદડા (ઊઁચ નીવા) એક એક જીવ વાળા (પુણ્ઠ) પુષ્પ (અને નીવા ય) અનેક જીવા વાળાં (જ્જા) ફળ (વદુીચા) ઘણા જીવાવાળાં (સે હૈં વલા) (લે. તું વઘુવીયા) મહુબીજ વાળા કેટલા પ્રકારના છે ? (વદુચીચા) બહુ ખીજ વાળા (ગૈવિદ્દા) અનેક પ્રકારના (પળત્તા) કહ્યા છે (ä લજ્જા) તેઓ આ રીતે (અસ્થિય) અસ્તિક (તેવું) તિન્દ્વક (વિટ્ટુ) કવીડ કાઠુ આ વૃક્ષાની પ્રરૂપણા થઇ, ॥ સૂ. ૨૦ ॥ ટીકા-જે ક્રમે નામ નિર્દેશ કર્યાં છે, તેજ ક્રમે એની પ્રરૂપણા કરવાને માટે પહેલા બતાવેલા વૃક્ષની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યાં કે વૃક્ષ કેટલા પ્રકારના હાય છે? શ્રી ભગવાને કહ્યું–વૃક્ષાના એ પ્રકાર છે એકાસ્થિક અને બહુ બીજક, જે વૃક્ષેાના એક એક ફળમાં એક જ ગેાટલી હાય છે તેએ એકાઅસ્થિક કહેવાય છે. અને જે વૃક્ષેાના એક એક ફળમાં ઘણાં બીજો હાય છે તે મહુ ખીજક કહેવાય છે. આહી (ચ) શબ્દ તે સૂચિત કરે છે કે આ બન્ને જાતના વૃક્ષેાના પણ અનેકાનેક ભેદો હાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ८७ Page #100 -------------------------------------------------------------------------- ________________ હવે એકાસ્થિકોની પ્રરૂપણા કરે છે–એકાસ્થિવૃક્ષ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–એકાસ્થિવૃક્ષ નાના પ્રકારના હોય છે. તેઓનું ત્રણ ગથાઓમાં કથન કરે છે. તે આ પ્રકારે છે-લીંબડે, આંબે, જાંબુ (તુરાશ વાળ વૃક્ષ) કેશંખ, શાલ, અંકેઠા (જેને અખટ કહે છે) પીલુ, શેલ, સલ્લકી મોચકી; જે કઈ કઈ દેશમાં પ્રસિદ્ધ છે. માલુક. બકુલ–કેસર, પલાશ-ખાખરે, કરંજ-નક્ત માલ, પુત્ર જીવક, અરિષ્ઠ (અરીઠા) વિભીતક-બેડાં, હરીતક-હરડે, ભલ્લાતક (ભીલામુ) ઉમ્બેભરીયા, ક્ષીરણી, ધાતકી, પિયાલ, પૂતિક, લીંબડે, કરંજ, પ્લક્ષણા, શિશપા, અસન (આહન) પુનાગ-કેસર, નાગવૃક્ષ, શ્રીપણું અશોક (આ બધાં લેક પ્રસિદ્ધ છે.) આ બત્રીસ જાતના વૃક્ષ એકાસ્થિક હોય છે. અને તેવી જાતના બીજા વશે. જે વિભિન્ન દેશમાં થાય છે, અને જેના ફળમાં એક જ ગેટલી હોય છે. એ બધાને એકાસ્થિ સમજવા જોઈએ. આ એકાસ્થિક વૃક્ષના મૂળ અસંખ્યાત છ વાળા હોય છે, અર્થાત્ પ્રત્યેક મૂળમાં અસંખ્યાત પ્રત્યેક શરીર જીવ હોય છે. કેન્દ્રની નીચે જમીનમાં અંદર ફેલાએલ ભાગ મૂળ કહેવાય છે. અને મૂળના ઉપર કન્ટ હોય છે. | શાખાઓ સ્થૂલ મૂળ સ્થાન સ્કંધ કહેવાય છે. વલ્કલ અર્થાત્ છાલને ત્વચા કહે છે. શાલ અર્થાત્ શાખા, પ્રવાલ અર્થાત કુંપળ. પૂર્વોક્ત એકાસ્થિક જીવ વૃક્ષના પાંદડાં પ્રત્યેક જીવ હોય છે અર્થાત્ એક એક પાંદડામાં એક એક જીવ હોય છે. પરંતુ તેના પુપમાં અનેક જીવ હોય છે. તેઓના ફળ એક અસ્થિ વાળો હોય છે. ઉપસંહાર કરે છે આ એકાસ્થિક વૃક્ષની પ્રરૂપણું થઈ હવે બહુબીજ વૃક્ષની પ્રરૂપણા કરે છે જેના ફળમાં અનેક બીજ હોય છે, તે વૃક્ષો બહુ બીજક કહેવાય છે. પ્રશ્ન પુછાયે છે કે બહુ બીજક વૃક્ષ કેટલા પ્રકારના કહેલા છે? શ્રી ભગવાને ઉત્તર આપે-બહુ બીજક વૃક્ષ અનેક પ્રકારના કહ્યા છે તેઓ આ પ્રકારે છે–અસ્થિક, તિન્દુક, કપિ, અમ્બાડગ, માતુલિંગ –બીજેરૂં બિલવ, આંબળા, પનસ, દાડમ, અશ્વત્થ, ઉદુમ્બર–ઉંબરડો, વડ, ન્યગ્રોધ, નન્દિવૃક્ષ, પિંપળ, શતરી, પ્લેક્ષ, ખાખરે, કાદંબરી, કુસ્તુભરી, દેવદાલી, તિલક, લવક, છત્રપગ, શિરીષ, સાદડ, દધિપણું, લેધર, ધવ, ચન્દન, અર્જુન; નીપ, કુટજ, અને કદમ્બ. અસ્થિથી આરંભીને કદમ્બ સુધીના જે બહુબીજક વૃક્ષ બતાવ્યાં છે તેઓમા બિંભવ આદિ કોઈ કોઈ તે બહુ જ પ્રસિદ્ધ છે, અને અસ્થિક આદિ કઈ કઈ કઈ ખાસ પ્રદેશમાં પ્રસિદ્ધ છે. આવી જાતનાં જે બીજા છે, એ બધાંયને બહુ બીજક જાણવા જોઈએ. આ બહુ બીજક વૃક્ષેના મૂળ પણ અસંખ્યાત જીવાત્મક હોય છે. એના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ८८ Page #101 -------------------------------------------------------------------------- ________________ કન્તુ અને શાખાએ પણ અસખ્ય જીવાત્મક છે. પાંદડાં એક એક જીવ રૂપ હાય છે. પુષ્પ અનેક જીવાત્મક હોય છે. ક્ળતા ઘણા જીવા વાળા છે જ હવે ઉપસ'હાર કરે છે-આ ખતુ બીજક વૃક્ષેાની પ્રરૂપણા થઇ અને તે સાથે મૂળ ભેદોમાં વૃક્ષની પ્રરૂપણા પુરી થઈ છે શબ્દા—(સે િત ગુચ્છા) ગુચ્છ કેટલા પ્રકારના છે ? (ગુચ્છા) ગુચ્છ (પ્રોવિન) અનેક પ્રકારના (વળત્તા) કહ્યા છે (તા ના) તેઓ આ પ્રકારે છે (વાક્ńr) વૃન્તાકી (સત્ત્વ) શલ્યકી (શુરૂ) થડકી (ચ) અને (ત૬) તથા (જ્જુરી) કસ્તૂરી (નીમુમળા) (સ્ત્રી) રૂપી (આર) આઢકી (નીલ્હી) નીલી લીલાશ (ઝમી) તુલસી (માજિì) માતુલિંગી (જ્જુર) કસ્તુ ભરી (1પક્રિયા) fuulası (ref) zudul (fat) vileal (gaikai) siuilesı (goq ) વુચ્ચું (ટોદંતે) પટાલ કન્તુ (વિવા) વિકુર્વા (વæ ંફેર) વસાલ દરે (પત્તST) પત્રપુર (સીય૨૫) શીત પૂરક (વ) છે. (સદ્દા નવસ) જવસક (પોદ્મબ્વે) જાણવા જોઇએ. (નિ) નિષ્ણુ (મિબંદ) મૃગાંક (થર્ડ) અસ્તકી (વેવ) અને (સરદા) તલઉડાદા (F) શણ (પાન) પાણુ (વાસ) કાશ (મુદ્દન) મુદ્રક (બધાST) આ પ્રાતક (સામ) શ્યામ (સિન્ડ્રુવારે) સિન્દ્વવાર (વ) અને (દમ) કરમ (બટ્ટુસ) અડુ સગ (રીર) કેર (રાવળ) અરાવણુ, (મહૈિં) મહિત્ય (નાકા) જાતુલક (મીરુ) મીલ (રિટી) પરિલી (ચ માળી) ગજમારિણી (વારિયાં) કુ` કારિકા (મંત્તુ) ભંડ (નીવTM) જીવની (ચ) કેતકી (ત૬) તથા (it) ગજ (વાઇત્ઝા) પાટલા (વાસી) દાસી (બોà) અકાલા (ને ચાવને તત્ત્વવારા) અન્ય જે આવી જાતના હાય (સે ત્ત ગુચ્છા) એ બધાને ગુચ્છ કહ્યા છે. આ ગુચ્છની પ્રરૂપણા થઈ. ટીકા :–હવે ગુચ્છના ભેદોની પ્રરૂપણા કરે છે—ગુચ્છના અ છે છેાડ, આ ગુચ્છાએ કેટલા પ્રકારના કહેલા છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે ગુચ્છ અનેક પ્રકારના હોય છે. તેને પાંચ ગાથામાં કહે છે વૃન્તાકી, શલ્યકી, થુંડકી, કસ્તૂરી; જીભ્રમણા, રૂપી, આઢડી, નીલી, તુલસી, માતુલિંગી, આ વૃત્તાકી આદિ ગુચ્છ કહેવાતી વનસ્પતિયામાંથી કાઇ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૮૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ કે તે પ્રસિદ્ધ છે. શલ્યકી, થુવડકી વિગેરે કઈ કઈ ખાસ પ્રદેશમાં પ્રસિદ્ધ છે. તેઓને પ્રસિદ્ધિ અનુસાર જ સમજી લેવા જોઈએ. એ રીતે કરૂંભરી પિમ્પલિકા, અતલી, બિલ્વી, કાટયાદિકા, યુગ્ન, પટલાકન્દ, વિકુવ, વસ્ત્રલન્દર, પણ વિવિધ પ્રદેશોમાં પ્રસિદ્ધ છે. તેઓને પણ યથા એગ્ય જાતેજ સમજી લેવા જોઈએ. શણ, પાણ, કાશ, મુદ્રક, આઘાતક, શ્યામ, સિન્દુવાર, કરમદું અસક, કરીર, અરાવણ અને મહિથ. તેઓમાંથી શણ, કાશ, અરડુસા, વિગેરે પ્રસિદ્ધ છે. પાણ, મુદ્રક, આદિ વિશિષ્ટ પ્રદેશમાં પ્રસિદ્ધ છે. તેઓને પણ યથા યોગ્ય જાતેજ સમજી લેવા જોઈએ. જાતલક, મીલ, પરિલી, ગજમારિણી, કુર્વકારિકા, ભેડા જીવકી. કેતકી, ગંજ, પાટલ, દાસી, અંકેલ, એમાં પણ પાટલ વિગેરે કંઈ પ્રસિદ્ધ છે, તેઓને સમજી લેવા જોઈએ. ભાષામાં જેને ગુલાબ કહે છે. તેને જ અત્રે પાટલ શબ્દથી કહેલ છે. જાતુલક વિગેરે દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. તેઓને જાણી લેવા જોઈએ. આ પૂર્વોક્ત સિવાય આવીજ જાતની બીજી જે વનસ્પતિ હોય તેઓને પણ ગુચ્છ સમજવા જોઈએ. અહીં એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ તે એ છે કે વૃક્ષ આદિમાં એક જગ્યાએ કેઈના નામનો ઉલ્લેખ કરી દેવાયા હોય તેને ફરી બીજી જગ્યાએ નામ હોય તે તેને તેનાથી ભિન્નજાતિના તથા સમાન નામ વાળી વનસ્પતિ સમજવી જોઈએ. અથવા એમ સમજવું જોઈએ કે એક જ વસ્તુ અનેક જાતની હોવાથી વારંવાર ગ્રહણ થવાનો સંભવ છે. દાખલા તરીકે-નાળીએ એકાસ્થિત હોવાને લીધે એકાસ્થિકના રૂપમાં ગ્રહણ કર્યું છે. પરંતુ તેની છાલ વલયાકાર હોય છે તેથી વલયાકાર પદથી પણ તેનો ઉલ્લેખ જોવામાં આવે છે. આ રીતે અનેક જાતીય હોવાના કારણે પણ તેઓના નામ અલગ અલગ ગ્રહણ કરવામાં કોઈ દોષ થતું નથી. શબ્દાર્થ—(સે જિં તેં ગુખ્ખT) ગુલમ કેટલા પ્રકારના છે? () ગુલ્મ (ાવિદા) અનેક પ્રકારના (TUUત્તા) કહ્યા છે (તં કદ્દા) તેઓ આ પ્રકારે (જયા) સેનાતક (માસ્ટિચ) નવમાલતી (વોટ) કરંટક (વધુનીવ7) બધુજીવક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ (વળોને મદ્ય (વિરંચ) પિતક (વાળ) પાન (ર) કર્ણિકાર (નર) કુંજક (સિન્ડ્રુવાર) સિન્દુવાર (ગા) જાતિ-જુઈ (મો) મેગરો (કૂદ્દિા) પૂર્થિક (રદ) તથા (મરચા) મલ્લિકા (ચ) અને (વાસંતી) વાસંતી (વસ્થ૪) વસ્તુલ જત્થ૪) કસ્તુલ (વાઢ) સેવાળ (મંડી) ગ્રન્થી (મારિયા) મૃગદંતિકા (4) અને (જંઘા) ચંપક (વીરૂ) જીતી (રૂયા) નીતીકા (કુન્ય) કુન્દ (તા) તથા (મદાર્ડ) મહાજાતિ (વં) આ રીતે (બળેTITIST) અનેક પ્રકારના (વંત્તિ) હોય છે (જુમ્મા) ગુલ્મ (મુળયા) જાણવા જોઈએ. (સે ગુમા) આ ગુલમની પ્રરૂપણ થઈ ટીકાઈ -હવે ગુલમના ભેદની પ્રરૂપણ કરે છે. પ્રશ્ન એ છે કે ગુલ્મ કેટલા પ્રકારના હોય છે? શ્રી ભગવાને કહ્યું–ગુલમ અનેક પ્રકારના કહ્યા છે. તેઓને ગાથાઓ દ્વારા કહે છે, તે આ રીતે છે– (સેવા) સેનતક (નાસ્ત્રિય) નવમાવતી (ટચ) કરંડક (વંધુની T) બંધુજીવક (મોન્ન) મદ્ય (f) પિતિક (Tri) પાન () કર્ણિકાર (૨) કુફ્તક હિંદુવારે (સિંદુવાર એમાંથી નવમાલતી વિ. પ્રસિદ્ધ છે અને સેનતક આદિ ગુલ્મક દેશવિશેમાં પ્રસિદ્ધ છે. તેઓને યથા યંગ્ય સમજી લેવા જોઈએ. એવી જ રીતે જાતિ (જા) (મોબાર) મેગરે (ગૃથિT) જુઈ (મસ્જિ) વાસન્તી, વસ્તુલ, કસ્તુલ, સેવાળ, સ્થિ, મૃગદન્તી, તેમાં જુઈ વિ. પ્રસિદ્ધ છે વસ્તુ, કસ્તુલ આદિ દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. તેઓને જાતે સમજી લેવા જોઈએ. એવી જ રીતે ચંપક, જાતિ, નીતિકા, કુન્દ, મહાજાતિ, વિગેરે અનેક પ્રકારના ગુલ્મ થાય છે. તેમાંથી પણ કેટલાંક પ્રસિદ્ધ છે. અને કેટલાંક દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. જેને જાતેજ સમજી લેવા જોઈએ. ઉપસંહાર કરતા કહે છે આ પચીસ ગુલ્મ અહીં બતાવ્યા છે. શેષ કથન પૂર્વવત્ જ સમજવું જોઈએ. શબ્દાર્થ–ારે વિં તેં ઢાળો) લતાએ કેટલા પ્રકારની છે? (વિદ) અનેક પ્રકારની (TUMાળો) કહી છે (તં ગાં) તેઓ આ પ્રકારે છે (GSH૪) પદ્મલતા (બાર) નાગલતા (સોરાયા) અશોકલતા (ચંપઢવા ચ) ચંપકલતા ર) આમ્રલતા ચૂતલતા ( વયા) વનલતા (વાસંતિયા) વોસન્તીલતા (બર્મુડ્યા ) અતિ મુક્તલતા (ર) કુંદલતા (સામા) શ્યામલતા ને ચાવના તqTVT) અન્ય જે કઈ આવી જાતની છે (જે થાશો) આ લતાઓની પ્રરૂપણું કહી છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૯૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ –હવે લતાઓના પ્રકારની પ્રરૂપણ કરે છે પ્રશ્ન-લતાઓ કેટલી જાતની છે ? શ્રી ભગવાન કહે છે-લતાઓ અનેક પ્રકારની હોય છે. તેઓ આ પ્રકારે છે પસતા, નાગલતા, (નાગરવેલના પાનનીલતા), અશોકલતા, ચંપકલતા, આમ્ર. લતા, વનલતા, વાસન્તીલતા, અતિમુક્તલતા, કુન્દનલતા, શ્યામલતા, અને એજ રીતે જે બીજી લતાઓ છે. તેઓને પણ આની સાથે જ સમજી લેવી જોઈએ. હવે ઉપસંહાર કરતા કહે છે. આ લતાની પ્રજ્ઞાપના પુરી થઈ શબ્દાર્થ-(સે પિં તે વસ્ત્રો ?) વલ્લિ કેટલા પ્રકારની છે? (બળેજ વિા) અનેક પ્રકારની (GUત્તાવ્યો) કહી છે (તં ના) તેઓ આ પ્રકારે છે Qawજી) પુપલી (ાર્દિી) કાલિંગી (વંશી) તંબી (તરણ) ત્રપુષી (ાર) એલા (વાર્િદી) વાલું કી (થોસા ) ઘોષાતકી (i૪) પંડેલા (પંચકુ૪િ) પંચાગુલી (વાયર) આયનીલી આ વલ્લી વનસ્પતિઓ દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. તેને જાતે સમજી લેવા જોઈએ. આજ રીતે ( વચા) કંચૂકા (ઇંચ) કંડકિકા (હાફ) કાકડી (રિચઢ્ય) કારવેલકી–કારેલી (સુમરા) સુભગા (ગુચવાય) કુચવાયા (વાપી) વાગલી (વાસ્ત્રી) પાપ વલ્લી (ત) તથા (દેવ રાત્રીય) અને દેવદાળી દેશ વિશેષમાં પ્રસિદ્ધ લતાઓને જાતે સમજી લેવી જોઈએ. (બયા) અફયા (રૂમુત્તર–) અતિમુક્તકલતા (નાના ) નાગલતા વિષ્ણુકૂવર્જીય) અને કૃષ્ણસૂરવલ્લી (સંઘ) સંઘટ્ટા (સુમળાવિલ) અને સુમનસપણું (વાસુવા) જાસુવન (વુવિંઃ વર્જીવ) અને કુવિન્દ વલી. (દસ) મુદ્રિકા (બૅવાવર્જી) અંબા વલી ( િછી ) કૃણુ ક્ષીરાલી (નયંતી) જયન્તી (વાણી) ગેપાલી (Tળી) પાણી (માલાવી) માસા વલ્લી જૂનીવર્જી) ગુજી વલ્લી (વરાછા) વિચ્છાણું દેશ વિશેષમાં પ્રસિદ્ધ આ વલ્લીઓને પણ જેતેજ સમજી લેવી જોઈએ. (સિવી) સસિવી હુણોત્તમુસિચા) દિગમપૃષ્ટા (િિરપU) ગિરિ કર્ણિકા (માસુયાય) અને માલુકા (બંગાળ) અંજનકી (૪િ૬) દધિસ્કેટકી (ા૪િ) કાકલી (માઢી ચ) અને મકલી (ત૬) તથા (બાવલીયા) અને એક બન્દી તે વાવને તHTT) એવી જાતની બીજી પણ જે હોય તે જ વન્દી) તે તમામ વલ્લીવાચક જાતિ છે. આ વલીઓની પ્રરૂપણ થઈ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ-હવે વલ્લીઓના ભેદની પ્રરૂપણ કરાય છેપ્રશ્ન-વલિયો અર્થાત્ વેલે કેટલી જાતની છે? શ્રી ભગવાને કહ્યું–વલ્લીઓ અનેક પ્રકારની છે. તેઓને પાંચ ગાથાઓમાં સમજાવે છે– પૂફલી, કાલિંગી, તુંબી, ત્રપુષી, (), વાલુંકી, શેષાતકી, પંડાલા, પંચાંગ ગુલી, આયનીલી, આ દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે તે જાતેજ સમજી લેવી જોઈએ. કંચૂકા, કંડલિકા, કર્કટિકી, કારવેલ્લકી, સુભગા, કુવાયા, વાગલી, પાપ વલ્લી, દેવદાલી, આ પણ દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે તેને જાતે જ સમજી લેવી જોઈએ. અફફયા, અતિમુક્તકલતા, નાગલતા, કૃષ્ણસૂરવલ્લી, સંઘટ્ટા, જાસુમના, જારાવના, કુવિકવલ્લી, આ બધી વલીઓને પણ જાતેજ જાણી લેવી. મઢીકા, અંબાવલ્લી, અને કૃષ્ણક્ષીરાલી, જયન્તી, ગોપાલી, પાણી, માસાવલ્લી. અને શું જાવલ્લી અને વિછાણી, આ બધીને દેશ વિશેષમાં પ્રસિદ્ધ હોઈ સ્વયં સમજી લેવી જોઈએ. સસથી (સિવી) ત્રિવૃષ્ટિ, ગિરિકણિકા, માલુકા, અંજનકી, દધિ ફેટકી, કાકલી, મોકલી, તેમજ અર્કબદી, આ દેશ વિશેષમાં પ્રસિદ્ધ વેલેને પણ યથાયોગ્ય સમજી લેવી જોઈએ. આવી જાતની બીજી જે વલ્લીઓ છે તેમને પણ વલ્લીનામક વનસ્પતી માં જ અન્તર્ગત કરવી જોઈએ, આ પીસ્તાલીસ (૪૫) વલ્લિને અહી ઉલ્લેખ કરાયું છે. આ વલીઓની પ્રરૂપણ થઈ. શબ્દાર્થ–સે ૪િ તં પૂT) પવક વનસ્પતિ કેટલી જાતની છે ? (પડ્યTI) પક (બળેજવિા) અનેક પ્રકારની ( પત્તા) કહી છે (સં ના) તેઓ આ પ્રકારે છે (gqય) શેલડી અને (રૂવલ્લુવાદી) ઇક્ષુવાટિકા (વીક) વીરૂણી (તરા) તથા ( ૩) એકકડ () માષ (હુકે) સુંઠ (સરે) શર (વે) વેત્ર (તિમિર) તિમિર (સત્તરા) શતપર્વક (ાય) અને નલ (વસે) વંશ (વે) વેઠ્ઠ (UT) કનક (જીંજાવંચ) અને કંકાવંશ (ાવવંચ) અને ચાપ વંશ () ઉદક (gg) કુટક (વિસા) વિસક (વંકા) કંડ (વેસ્ટેય) અને વેલ ( ળ) કલ્યાણ (ચા-ન્ને દ્વારા) અને જે આવી જાતના છે તેઓને પણ પર્વકમાં જ ગણવા જોઈએ (જે તે પ્રા ) આ પર્વકની પ્રરૂપણા થઈ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ-હવે પર્વક વનસ્પતિની પ્રરૂપણ કરે છેપર્વકના કેટલા પ્રકાર છે? શ્રી ભગવાન ઉત્તર દે છે–પર્વક અનેક પ્રકારના છે. હવે તે પ્રકારના નામ નિર્દેશ કરતા કહે છે-ઇસુ, ઈસુવાડી. વરૂણી, એકકડ માષ, સુંઠ, શર, વેત્ર, તિમિર, શતપર્વક, અને નળ. આમાં ઈક્ષુ વિગેરે જેને ગાંઠ (કાતરી) હેાય છે તે પર્વક કહેવાય છે. અને તે દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. ઇક્ષુવાડી વિગેરે કેટલીક પર્વક જાતની વનસ્પતિ. દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. એ રીતે વંશ, છુ , કનક, કંકાવંશ, ચાપવંશ, ઉદક, કુટજ, ગિરિ મલ્લિકા, વિસક, કડા, વેલ્લ, કલ્યાણ, આ પર્વ પણ દેશ વિશેષમાં પ્રસિદ્ધ સમજવાં જોઈએ. અના સિવાયના આવી જાતના બીજા જે હોય તે બધાનીજ પકોમાં ગણતરી કરી લેવી જોઈએ. - હવે આરંભેલાને ઉપસંહાર કરે છે. આ બાવીસ જાતના પર્વની પ્રરૂપણ થઈ શબ્દાર્થ (સે જિં તું તાળ ?) તૃણ કેટલા પ્રકારનાં હોય છે? (તા) તૃણ (જાવિદ) અનેક પ્રકારના (Towત્તા) કહ્યાં છે (HT) તેઓ આ પ્રકારે છે (દિચ) સેંડિક (મંતિય) માંત્રિક (ત્તિ) ત્રિક (મ) દર્ભ (યુ) કુશ (વા ) અને પર્વક (પોકા ) પિડલિકા (3gT) અર્જુનક (શાસ) આષાઢક વહિયંસ) હિતાંશ (સુચ) શુકવેદ (વીર ૪િ) ક્ષીરઉરાલિ (3) એરંડા (કુ િરે) કુવિંદે ( ર) કરકર (મુ) મુદ્ર (તા) તથા (વિમંજૂથ) અને વિભંગુ (મદુર તા) મધુર તૃણ (gય) છુરક (સિચિ) શિલ્પિક (શુક્ર) શક્તિક વિદ્ધન્વે) જાણવા જોઈએ (સુ૪િતળે ચ) અને સુકલિ તૃણ (ચાવજો તપુIT) જે બીજા આવી જાતના. હેાય તે બધાને તૃણમાં પરિણિત જાણવા. ટીકાર્ય—હવે તૃણ નામક વનસ્પતિની પ્રરૂપણા કરે છે તૃણ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન ઉત્તર આપે છેતૃણ અનેક પ્રકારના કહેલા છે. તે અને તેનું કથન કરે છે સડિક માંત્રિક, હેત્રિક, દર્ભ, પર્વક, પિટલિકા, અજુનક, આષાઢક હિતાંશ. શુકવેદ, અને ક્ષીર મુસ, આ તૃણ કહેવાતી વનસ્પતિ દેશ વિશેષ માં પ્રસિદ્ધ છે. એ રીતે એરંડ, કુરૂવિંદ, કરજર, મુર્ડ, વિભંગુ મધુરાણ, સુરક, શિલ્પિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ અગર શુક્તિક અને સુકલિતૃણુ, આ પણ દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. તદુપરાન્ત આવી જાતની જે બીજી વનસ્પતિયા છે, તે પણ તૃણુમાં જ ગણાયેલ છે. હવે ઉપસ’હાર કરે છે—આ ઉપર કહેલી ત્રેવીસ વનસ્પતિયે તૃણુ જાતિમાં કહેલી છે. શબ્દા –(મૈં `િ તં વજીયા) વલય કેટલા પ્રકારના છે? (વયા) વલયા (અળવિજ્ઞા) અનેક પ્રકારના (પત્ત) કહ્યા છે (ત્ત' ના) તેઓ આ પ્રકારે (તાજી) તાલ (તમારુ) તમાલ (તહિ) તલી (તોયહી) તેાયલી (સાહીય) અને શાલી (સોરત્તાળે) સારકત્રાણુ (સરજી) સરલ (જ્ઞાવતી) જાવતી (સ્તર) કેતકી (જી) કદલી (ચમ્મવે ચ) અને ચવૃક્ષ. (મુખ્યત્વે) મુચવ્રુક્ષ (હિંગુલ) હિ'ગુરૃક્ષ (વંગહવે ) અને લવંગવૃક્ષ (દૂચછી) પૂયલી (વત્તુરી) ખજુર (નળિી) નાલએરી (ને ચાવને તારા) ખીજા જે આવા પ્રકારના હોય તે વલયમાં જાણવા. ટીકા –હવે વલય નામની વનસ્પતિની પ્રરૂપણા કરાય છે વલયના કેટલા પ્રકાર કહ્યા છે. શ્રી ભગવાન ઉત્તર દે છે–વલયના અનેક પ્રકાર છે. તેઓ આ પ્રકારે છે તાલ, તમાલ, તલી, તેાતલી. શાલી, સારકત્રાણુ, સરલ જાવતી. કેતકી, દલી અને ચમ વૃક્ષ. તેમાંથી તાલ, તમાલ આદિ કોઈ કોઈ પ્રસિદ્ધ છે. અને તલી વિગેરે દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. એજ પ્રમાણે મુસ નામનુ વૃક્ષ જે ગેળાકાર પાંદડાં વાળું થાય છે તે અને હિંગુ વિગેરે વૃક્ષેા પ્રસિદ્ધ છે, અને તે પણ ગાળાકાર પાંદડાવાળા હાય છે, લવંગવૃક્ષ પણ ગોળાકાર પાંદડાંઓને કારણે વલય વૃક્ષ કહેવાય છે. ગૂગલી–સાપારીનું ઝાડ, ખજુરી-ખજુરનું ઝાડ, તથા નાળીએરી આ અધાંને વલય કહે છે. તદુપરાન્ત આવી જાતની જે લતાએ થાય છે. અગરતા આવી જાતના વૃક્ષ થાય છે. તેઓ બધા વલય કહેવાય છે. હવે ઉપસંહાર કરે છે—આ વલયની પ્રરૂપણા થઈ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૯૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ–(જ તં રિચા) હરિતના કેટલા ભેદ છે? (રિચા) હરિતના ( વિ) અનેક ભેદ (Guત્તા) કહ્યા છે (i =) તેઓ આ રીતે છે (બોહ૬) અવાવરોહ (વરાળ) બુદાન (ત્તિમાં) હરિતક (ર૬) તથા (તંતુજે જ્ઞા તળે ) અને તન્દુલેયક તૃણ (વધુ) વસ્તુલ () પર્વક (મન્નાર) મારકાદિ (વિસ્ટીચ) અને બિલ્લી ( HI) પાલ્યકા. (દિલ્હી) દક પિપ્પલી (વી) દવ (7) અને (રોત્તિ) સૌત્રિક (તા) શાક (તહેવ) અને (મંડુ) માંડૂકી (મૂત્રા) મુલક (સરિતવ) સરસવ (બં૪િ ) અમ્લ (સાઉથ) સાકેત (લિપિ ) જીવાતક (વ) અને (તુટસ) તુલસી (ટ્ટ) કૃષ્ણ (3છે) ઉદાર ( 7) ફણસ (બના ચ) અને આર્મક (મૂળ) ભૂતનક (વારકા) વારક (મળT) દમનક (મરચા) મરૂચક (સતપુદક્કી) શત પુપી (ફેરી) ઇન્દિવર (૨) અને (ત) તથા ( ચાવજો તHTTT બીજા જે આવા પ્રકારના છે (હરિયા) આ હરિત ની પ્રરૂપણા થઈ. ટીકાથ– હવે હરિત નામની વનસ્પતિની પ્રરૂપણ કરે છે–પ્રશ્ન પૂછાયે છે કે હરિત કેટલા પ્રકારના હોય છે ? શ્રી ભગવાને ઉત્તર આપે-હરિત વૃક્ષ અનેક પ્રકારના હોય છે, તેઓ આ રીતના છે–અદ્યાવહ, અર્થાત્ જેને જમીનમાં રોપવાથી જલદીથી ઉગી જાય છે અગર તે જલદી લીલુછમ બની જાય છે. તેને અદ્યાવહ કહે છે. આ હરિત શબ્દને વાચ્ય છે. તે નાનું સરખું ઝાડ હોય છે. એ જ પ્રમાણે વ્યદાન પણ હરિત કહેવાય છે. હરિતક પણ લીલાં પાંદડાંઓના લીધે હરિત કહેવાય છે. તન્દુલક તૃણ અર્થાત્ શાલી તૃણ પણ લીલાં પાંદડાના હોય છે તેથી હરિત કહેલ છે. તે જ પ્રમાણે વસ્તુલાપરગ માજા૨ક આદિ તૃણ વિશેષ રૂપ જ છે તે પણ હરિત કહેવાય છે. - બિલવી પણ હારત પાદડાં અને ફળ યુક્ત હોવાને કારણે હરિતજ કહેવાય છે. એ જ રીતે પાલિકા અર્થાત્ પાલ્યક પણ લીલાં પાંદડા વિગેરે હોવાને કારણે હરિત કહેવાયાં છે. દકપિપલી એક જાતનું ઘાસ છે જે લીલા રંગના પાંદડાઓથી યુક્ત હોવાના કારણે હરિત કહેવાય છે. દેવી પણ એક જાતનું ઘાસ છે. અને તે પણ લીલાં પાંદડાંવાળું હોવાને કારણે હરિત કહેવાય છે. એજ રીતે સૌત્રિક, સાએ અર્થાત્ શાક, મંડુકકી, મૂલક, સરસવ, અશ્લ સાકેત, જવાન્તક આ પણ લીલાં પત્તાં વાળી હવાને કારણે હરિત શબ્દથી પ્રવેગ થાય છે. એમ સમજવું જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૯ ૬ Page #109 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે તુલસી કે જે પ્રસિદ્ધ છે તે પણ લીલાં પાન વાળી હોય છે તેથી તેને હરિત કહે છે. કહ (કૃષ્ણ) આ પણ ઘાસ છે અને તે પણ લીલા પત્તાઓને કારણે હરિત શબ્દથી સંબોધાય છે. ઉદાર નામનું ઘાસ પણ લીલા રંગનું હોવાથી હરિત શબ્દથી સંબેધાય છે ફણિજર અર્થાત્ ફાનેયક, આર્થિક ભૂતનક, વારક, દામનક, મખ રૂચક, શત પુપી–જે બુદ્ધિ વર્ધક તરીકે જાણીતી છે અને લઘુ તૃણ આદિ હરિત શબ્દના વાચ્ય છે. કેમકે તેમના પત્તાં વિ. લીલા રંગના હોય છે. ઇન્દિ - વર શબ્દનો અર્થ છે નીલ કમલ આ પણ લીલાં પાંદડાં વિ. યુક્ત હોય છે. તે કારણથી હરિત કહેવાય છે. આ ઉપર કહેવામાં આવેલ વનસ્પતિ સિવાય બીજા પણ જે આવી જાતના હોય તે બધાં હરિત કહેવાય છે. હવે ઉપસંહાર કરે છે–આ હરિતની પ્રરૂપણા થઈ. હરિતના ત્રીસ ભેદો ને અહીં નામોલ્લેખ કર્યો છે. | શબ્દાર્થ – હિં હં મંતે બોલઠ્ઠી) હે ભગવદ્ ઔષધિયે કેટલા પ્રકારની છે. (સદી) ઔષધિ (કવિ) અનેક પ્રકારની (TUત્તાવ્યો) કહી છે તે નET) તેઓ આ પ્રકારે છે (સારી) સાળ (વહી) બીહિ (નોમ) ઘઉં (બ) જવા ( નવા ) જવયવો (વાઢ) કલાય (મસૂર) મસૂર (તિરુ) તલ (મુ) મગ (માસ) અડદ (frowવ) નિપાવ (સ્ટW) કલથી (શાસ્ટિ) આલિસન્દ (સરળ) સતીણ (ત્રિમંથ) પલિમથ (સી) અળસી (ગુસ્મ) કુસુંભ (વિ) કેદરા (1) કાંગ (રાજા) રાળ (નામ) સામે (અડદ) (વોરંત) કેદૃશ (સબ) શણ (સવ) સરસવ (મૂઝાવીયા) મૂલક બીજ (ને ચાવજો તHIST) બીજા જે આ પ્રકારના છે તે સં સહી) આ ઔષધિયો કહેવાય છે. ટીકાર્યું–હવે ઔષધિના ભેદની પ્રરૂપણ કરે છે પ્રશ્ન કરાયેકે ઔષધિઓ કટલા પ્રકારની કહેલી છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યું-ઔષધિઓ અનેક પ્રકારની કહેલી છે. શાલી વિગેરે ઔષધિયે (વનસ્પતિ) ફલ પાક થયા પછી સૂકાઈ જાય છે માટે તે ઔષધિ છે. તેના ભેદે આ રીતે છે–શાલિ–વીહિ (ચોખા) ઘઉં, જવ, યવયવ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ જવની એક જાત, ક્લાય (વટાણા) મસૂર, તલ, મગ, નિપાત, કળથી આલિસન્દ. સતીણ, પલિમંથ, અળસી, કુસુંભ, કદરા, કાંગ. રાળ, સામા કેશ, શણ સરસવ. મૂલાના બીજ. આ બધાં ફળ પાક પછી નષ્ટ થઈ જાય છે એ કારણે ઔષધિ શબ્દના વાચ્ય છે. અને પ્રસિદ્ધ છે. શબ્દાર્થ-( જિં સહા) જલરૂહ કેટલા પ્રકારના કહ્યા છે? (૪ET) જલરૂહો (બળા વિહા) અનેક પ્રકારના (TUત્ત) કહ્યાં છે (તં નg) તેઓ આ પ્રકારે છે (૩) ઉદક (લવણ) અવક (વાઈ) પનક (સેવાસ્તે) સેવાળ (૪ સૂચ) કલંબુયા () હઠ (ફયા) કશેરૂકા (ઇમા) કચ્છભાણી (9) ઉ૫લ (f) પા (મુ) કુમુદ ( m) નલિન (સુમા) સુભગ (લiધ) સગંધિક ( ર) પુંડરીક (માપાંકરાપ) મહાપુંડરીક (ચ) શતપત્ર (સદુપ) સહમ્રપત્ર (સ્ફા) કલ્હાર (m) કોકનદ (કવિ) અરવિંદ (તમારે) તામરસ કમળ, (મિ) બીસ (fમસમુvi) બીસમૃણાલ (વે) પુષ્કર ( સ્ત્રચિમૂT) પુષ્કરાસ્તિભુત અને ચાવજો તૈgqII) એવી જાતના બીજા છે ( i =ા ) આ જલરૂહની પ્રરૂપણ થઈ ટીકાથ-હવે જલ રૂહની પ્રરૂપણાને પ્રારંભ કરે છે પ્રશ્ન પૂછો કે જલરૂહ વનસ્પતિ કેટલા પ્રકારની છે? શ્રીભગવાન ઉત્તર આપે છે–જલરૂહ વનસ્પતિ અનેક પ્રકારની છે તે આ પ્રકારે છે ઉદક નામની વનસ્પતિ જલરૂહ છે અર્થાત્ પાણીમાં પેદા થાય છે. અવક નામની વનસ્પતિ જલરૂહ છે કેમકે પાણીમાં ઉત્પન્ન થાય છે અને ઘાસ રૂપે હોય છે. પનક પણ પાણીમાં જમે છે તેથી જલરૂહ કહેવાય છે. શેવાલ (જે સેવાળ છે) તે તે જાણીતા છે. પાણીમાં ઉગે છે તેથી તે પણ () છે. કલંબુયા અગર કલંબુક એક જાતની તૃણ વસ્તુ છે. જે પાણીમાં ઉપજે છે. હઠ પણ પાણીમાં ઉત્પન્ન થતું એક જાતનું ઘાસ છે. કશોરૂકને બેલાતી ભાષામાં કેશર કહે છે.આ એક જાતનો કબ્દ છે અને પાણીમાં પેદા થાય છે. કચ્છ ભાણી પણ જલરૂહ વનસ્પતિ છે. એજ રીતે ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગન્ધિક પુંડરિક, મહાપુંડરિક, શતપત્ર, સહસપત્રકલ્હાર, કેકનદ, અને અરવિંદ તામરસ, આ બધી કમળની જુદી જુદી જાતિ છે. અને આ બધાની ઉત્પત્તિ પણ પાણીમાં થાય છે. મિસ, મિસમૃણાલ, પુષ્કર, પુષ્કરાતિમુક્ત આ પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ જલોત્પન્ન હોવાથી જલરૂહ કહેલી છે. આ બધી વનસ્પતિ મોટે ભાગે પ્રસિદ્ધ છે. એના સિવાય એવી જાતની અન્ય વનસ્પતિ જે પાણીમાં પેદા થાય છે તે બધી જલરૂહ કહેવાય છે. હવે ઉપસંહાર કરે છે–આ જલરૂહની પ્રજ્ઞાપના થઈ. અહીં તેના છવીસ પ્રકાર ગણાવ્યા છે. શબ્દાર્થ– વિં તં યુOT) કુહણ વનસ્પતિ કેટલા પ્રકારની છે (ક) કુહણ (બળવિા ) અનેક પ્રકારની (TUળા) કહી છે (i =ા) તેઓ આ પ્રકારે છે (g) આય (IT) કાય (૩) કુહણ (કુ ) કુનકક (વ્હીસા) દ્રવ્યહલિકા (સાપ) શફાય (શાહ) સ્વાધ્યાય (છત્તોય) છત્રાક (વરાળ) વંસીન (દિતા) હિતાકુરક ( ચવને તUCUTTI) એવી જાતની જે બીજી વનસ્પતિ છે ( i ગુણાં ) આ કુહણ કહેવાય છે. શબ્દાર્થ–(Trવિ સંડાળા) અનેક પ્રકારની આકૃતિવાળા (વા) વૃક્ષોના (લિવિયા) એક જીવવાળા (પ્રજ્ઞા) પાંદડાં (વધાવિ) સ્કંધ પણ (વીન) એક જીવવાળા (તારુ સરસ્ટનાસ્ટરળ) તાલ, સરલ, અને નારિકેલિકા છે ૩૧ છે () જેવા (સાજીતરિવા) સકલ સરસેની ( fસ્કેમિસાઈ) શ્લેષ દ્રવ્યથી મેળવેલાઓની (વરિચા) બત્તિ (વિટ્ટી) એક રૂપ (ઉત્તીરા) પ્રત્યેક શરીરવાળાના (ત) તેવી રીતે (તિ) થાય છે (સરસંઘચા) શરીર સંઘાત. (૩૬) જેવા (વા) અથવા (તિસ્ત્રાવરિયા) તલપાપડી (હિં) ઘણા (તિ ) તલેથી (સંદૂત્ત) મળેલ (સંત) બનીને રહે છે. (ઉત્તેચીf) પ્રત્યેક શરીર જીવના (ત૬) એજ રીતે (તિ) હોય છે (સરસંઘાયા) શરીરના સંઘાત હોય છે. | (સે તેં ઉત્તરોત્તર વાચવા-ફોરૂ) આ પૂર્વોક્ત પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક કહેલાં છે. તે સૂ. ૧૯ છે ટીકાઈ–હવે કુહણ નામની વનસ્પતિના ભેદની પ્રરૂપણ કરે છે–પ્રશ્ન પૂછાયે કે કુહણ વનસ્પતિના કેટલા ભેદ છે? શ્રીભગવાને ઉત્તર આપ્ય-કુહણ અનેક પ્રકારના હોય છે. જમીનને ફોડીને બહાર આવવાવાળી વનસ્પતિઓ કુહણ કહેવાય છે. તેઓના આ અનેક પ્રકાર છે–આય, કાય, કુહણ, કુનક, દ્રવ્યહલિકા, શફાય, સ્વાધ્યાય, છત્રાક, વંશીન, હિતાકુરક, આ બધી કુહણ કહેવાતી વનસ્પતિયો દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. તદુપરાન્ત આવા પ્રકારની જે બીજી વનસ્પતિ છે. તેઓને પણ કુહણ જ સમજવી જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ હવે ઉપસંહારકરતા કહે છે. આ કુણુની પ્રરૂપણા કરાઇ છે. હવે ઉક્ત અને અનુક્ત અના સંગ્રહને માટે શાસ્ત્રકાર કહે છે વૃક્ષાની આકૃતિએ નાના પ્રકારની મને છે. અહી` વૃક્ષ શબ્દ ઉપલક્ષણ છે, તેથી તેનાથી ગુચ્છ, ગુલ્મ વિગેરેના ગ્રહણને સમજી લેવુ' જોઇએ. તેમના પાંદડાં એક જીવક અર્થાત્ એક જીવથી વ્યાપ્ત હોય છે. તેના સ્કંધ પણ એક જીવવાળા હોય છે. કયા વૃક્ષાના પાન અને સ્કન્ધ એક જીવ વાળાં હેાય છે? તેને ઉત્તર છે–તાલ સરલ, અને નાળીએરી વૃક્ષેાના. પરન્તુ આ વૃક્ષેાનું ગ્રહણુ અહી ઉપલક્ષણુજ સમજવું જોઇએ. તેથીજ બીજા વૃક્ષાના સ્કન્ધ પણ આગમાનુસાર એક જીવ વાળાં સમજવાં જોઇએ. કાઇ કાઇ વૃક્ષાના સ્કન્ધ અસંખ્યાત જીવા ત્મક પણ હાય છે. કેમકે પહેલાં કહેવાયું છે (ધંધાવિ સષય વિયા) અર્થાત્ સ્કન્ધ પણ અસંખ્યાત જીવા વાળા હોય છે. શકા—અથવા પ્રત્યેક અનેક શરીર વાળાં જીવાથી અધિષ્ઠિત છે તે એક ખડ શરીરાકાર કેવી રીતે દેખાય છે? સમાધાન—જેમ સંપૂર્ણ સરસવેાને જો શ્લેષદ્રવ્યથી મિશ્રિત કરી દેવાય તા તે બધા એક રૂપ થઇ જાય છે, જો કે એ બધા સરસવ પરિપૂર્ણ શરીર વાળા હેાવાને કારણે પૃથક્-પૃથક્ પોતપેાતાની જુદાઈથી રહે છે. એવી જ રીતે પ્રત્યેક શરીર જીવેાના શરીર સંઘાત પણ પોતપોતાની અવગાહનાથી રહે છે. છતાં એક રૂપ પ્રતીત થાય છે. અહીં આ સમજી લેવુ જોઈએ કે જેમ સરસવાને પરસ્પર જોડનાર શ્લેષદ્રવ્ય હાય છે. તેમ અહીં રાગદ્વેષના ઉપચયથી વિશિષ્ટ કમ છે. સરસવેાની જગ્યાએ અહી તે જીવાના પ્રત્યેક શરીર સમજવાં જોઇએ. ‘સ∞ સર્પ’ શબ્દના ગ્રહણથી જેમ તે સરસવેાની વિભિન્નતાના એકધ થાય છે. એજ પ્રકારે અહી પ્રત્યેક શરીર જીવાની વિભિન્નતાની પ્રતીત્તિ અને છે. આજ વિષયને સમાવવાને બીજું દૃષ્ટાન્ત આપે છે-જેમ તલપાપડી ઘણા તàાના એક બીજાના મેળાપથી બને છે. એ તલપાપડીમાં દરેક તલ અલગ અલગ રહે છે. તે પણ તલપાપડી એક જોવામાં આવે છે. એવી રીતે પ્રત્યેક શરીર જીવેાના સઘાત પણ અલગ અલગ હેાવા છતાં એક રૂપ પ્રતીત થાય છે, ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે—આ પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક જીવાની પ્રજ્ઞાપના થઈ. અહીં જ્યાં જેટલા વનસ્પતિના ભેદની ગણના કરી છે ત્યાં વસ્તુત: તેએ ના પ્રત્યેક વનસ્પતિ કાયિકાના ભેદ સમજવા જોઇએ. પ્રકૃત સૂત્ર પ્રત્યેક વનસ્પતિ કાયિક વાની પ્રરૂપણાના માટે જ છે. ! સૂ. ૧૯ માં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૦૦ Page #113 -------------------------------------------------------------------------- ________________ સાધારણ શરીર બાબર વનસ્પતિકાય કા નિઅપણ સાધારણ વનસ્પતિની પ્રજ્ઞાપના શબ્દાર્થ-(સે વિ તું સાહારનવારવાસફારૂચા ?) સાધારણ શરીર વાળા બાદર વનસ્પતિકાયિક જીવ શું છે અર્થાત્ કેટલી જાતના છે? (તાદાવા વાયવસંરૂાફિયા) સાધારણ બાદર વનસ્પતિકાયિક જીવે (ગણે વિદ) અનેક પ્રકારના (વાત્તા) કહ્યા છે (તં નહીં) તે આ પ્રકારે (ભવાઈ) અવક gorg) પનક (સેવા) શિવાલ (ઢો@િળા) નુહી (fમgધુ) મિહુર્થી (સ્થિમા) હસ્તિભાગા (જ) અને (શનિ ) અશ્વકર્ણ (જીવની) સિંહકણી (fસકઢી) સિઉઠી (તત્તો) અને (મુકુંઢી) મુંસુંઢી (ચ) અને (૪) રૂરૂ (રિચા) કુંડરિકા (વીસ) જીરૂ (છી વિરાસ્ટી) ક્ષીરવિરાલી (તહેવ) એજ રીતે (વિદિચા) કિટ્ટિકા (ફ્રાઝિદ્દા) હળદર (સિવેરે) આદુ (૨) અને (બાસૂસા) આલ (મૂત્રણ) મૂળા (નૂર્વ) કાજ (નૂર) કૌંસ્કટ (સુમત્તો) સુમાત્રક (૪૬) વલકી (તહેવ) એજ રીતે (મદુરા ) મધુરુંગા (નિફ૬) નિરૂહા (સાઘનુરોધા) સપસુગન્ધા (છિનEET) છિન્નરૂહ (વે) અને (વીયા) બીજરૂહ. (Tઢ) પાઢા (ઉમા ) મૃગવાલું કી (મદુરા ) મધુર રસા (4) અને (ાચવત્તીય) રાજપત્રી (વર્ષમ) પન્ના (માસ્ટર) માઠી (દંતી) દન્તી (રૂતિ) એ રીતે (ચંદી) ચન્ડી (વિત્તિ ) કૃટિ (વાવ) અને બીજી (નાસપી) ભાષપણિ ( મુળી ) મુગપણું (નીવીરતÈ) જીવિત રસ () અને (રેyયા) રેણુકા (૨૩) અને (કોરી) કાકોલી (હીરજી ) ક્ષીર કાકેલી (તા) તથા (1) ભૂંગી (ની) નખી (ફય) આ રીતે (મિરાસી) કૃમિરાશી (મમુર) ભદ્રમુસ્તા (f) લાંગલિકી (વેસુII) પલકા (૬) એ રીતે (ક્રિટ્ટ ) કૃષ્ણ પટેલ (@ઢ) હ૮ (હુતળુચા) હરતનુક (વ) અને (ઢોથાળ) લેયાણી ( જે) કૃષ્ણ કન્દ (વન્ને) વજકન્દ (કૂળતે) સૂરણકંદ (તહેવ) તથા (હસ્ટ્ર) ખલ્લુર (g) આ પૂર્વોક્ત (ગંત ) અનંત જીવવાળા (ને ચાવને તહીં વિહા) આના સિવાયના બીજા જે આવા પ્રકારના છે. (તળમૂરું) તૃણમૂલ (રમૂ) કન્દમૂલ (વંસીકૂચ) વંશમૂલ (ત્તિ) ઈતિ (ચાર) અને બીજાં (વંત્તિજ્ઞ) સંખ્યાત જીવો વાળા (વિજ્ઞાન) અસંખ્યાત છે વાળા (વોલ્વ) જાણવા જોઈએ (ત ર્નવા ચ) અને અન્ત જી વાળાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૦૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ (સિંઘારાસ) સિઘાડાના (Tછો) ગુચ્છ (3ળાવા) અનેક જીવાળા (3) તે (હો) હોય છે (નાચવો) જાણવા જોઈએ (ઉત્ત) પાન ( વીવા) પ્રત્યેક જીવ વાળાં (નિ) બે (૨) અને (લીવા) જીવ (B) ફળમાં (મળિયા) કહ્યા છે. ટીકાર્થ—હવે સાધારણ વનસ્પતિ કાયિક જીવેના ભેદની પ્રરૂપણ કરે છે. પ્રશ્ન છે કે સાધારણ શરીરવાળા બાદર વનસ્પતિકાયના જીવ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપે-સાધારણ શરીર વાળા વનસ્પતિકાયના બાદર જીવ અનેક પ્રકારના હોય છે. તેઓને બતાવે છે અવક, પનક, સેવાળ, ખુહી, મિતુલ્થ, હસ્તિભાગા, અશ્વકર્ણ, સિંહકણું, સિઉંઢી, મુસુંઢી, રૂરૂ, કંડરિકા, જીરૂ, છાર વિરાલી, કિદ્રિકા, હળદળ, આદુ, આલુ, મૂળા, કાજ કર્ણાકટ, સુમાત્રક, વલુકી, પાડુ, મૃગવાલુંકી, મધુરસા, રાજપત્રી, પદ્મા, માડરી, દન્તી, ચંડી, માષ પણ, જીવિતરસહ, રેણુકા, કાકેલી, ક્ષીર કાકેલી, ભંગી, નખી, કિમિરાસી, ભમુસ્તા, લાંગલિકી, પેલુકા, કૃષ્ણપ્રકુલ, હઠ, હરતનુકા, લોયાણી, કૃષ્ણકન્દ, વજકન્દ, સુરણકન્દ, અને ખલૂર, આ સત્તાવના વનસ્પતિ અનન્ત જીવ છે, અર્થાત્ તેમાં અનન્ત જીવ થાય છે. આજ નહીં પણ તેને સમાન જે બીજી વનસ્પતિ છે. તેઓ પણ સાધારણ શરીર બાર વનસ્પતિ કાયમાં જ ગણાઈ જાય છે અને તેમાં પણ અનઃ જીવ હોય છે. તૃણમૂલ, કન્દમૂલ તેમજ વંશીમૂલ, તેઓને સંખ્યાત જીવ, અસંખ્યાત જીવ. અને અનન્ત જીવ સમજવા જોઈએ, આ ત્રણેમાં જાતિના અથવા દેશના ભેદથી કઈમાં સંખ્યાત, અને કેઈમાં અસંખ્યાત અને કઈમાં અનન્ત જીવ હોય છે. સિંઘાડાને ગુચછે અનેક જી વાળો સમજવું જોઈએ. તેના દરેક પાનમાં એક જીવ હોય છે અને ફળમાં બે જીવ કહેલા છે. તાત્પર્ય એ છે કે સિંઘાડામાં અનન્ત જીવ છે, કેમકે તેની છાલ અને ડાળ વિગેરે અનેક જીવ રૂપ છે. કેવળ તેના પાન પ્રત્યેક જીવ છે અને ફળમાં બે બે જીવ હોય છે | શબ્દાર્થ –(સ) જે (ભૂસ્ય) મૂળના (માસ) ટુટેલાના (મો) સમાન (મો) ભંગ (વીસ) દેખાડે છે (વતની) અનંત જીવ (૩) તે (ર) તે () મૂલ (જે ચાવજો તદ્દવિા ) બીજા જે આવા પ્રકારના છે તેઓને પણ આવાજ સમજવા જોઈએ. (નસ્પ) જે (ઇંસ) સ્કંદના શેષ પૂર્વવત્ (લી) જે (તયા) છાલના શેષ પૂર્વવત્ આ રીતે (રાત્રી) શાખાના (જુવાજીસ) કુંપળના (ત્તિસ) પાનના (g સ) પુપના (૮) ફળના ( વીસ) બીજના શેષ શબ્દોને અર્થ પૂવની જેમ સમજી લેવું જોઈએ છે સૂ. ૨૦ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૦ ૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ ટીકા-જે મૂળને તેાડવાથી તેમાં અત્યન્ત સમાન ચક્રના આકારના ભંગ દેખાઇ આવે, તે મૂળને અનન્ત જીવ સમજવા જોઇએ. એજ પ્રકારે ખીજી જે કાઇ વનસ્પતિયા છે તેઓને પણ એજ રીતે સમજવી જોઇએ. અર્થાત્ અનન્ત જીવ માનવા જોઇએ. એજ રીતે જે કન્દને તેાડતાં તેમાં સમાન ભાંગ હૃષ્ટિ ગોચર થાય તે કન્દને અનન્ત જીવ સમજવા જોઇએ. બીજા જે કઇ એવા હાય તેને પણ અનન્ત જીવમાંજ ગણવા જોઈએ. જે સ્કન્ધને તેડવાથી તેમાં ચક્રાકાર સમાન ભંગ જણાય તે અનન્ત જીવવાળા સ્કન્ધ કહેવાય છે. બીજા જે કાઇ એવા હાય તેએને પણ અનન્ત જીવ જ ગણવા જોઇએ. જે ત્વચા-છાલને તેડવાથી સમાન ભંગ દેખાય તે છાલ અનન્ત જીવે વાળી ડાય છે. ખીજી જે કેાઈ વનસ્પતિ એવી હાય તેને પણ અનન્ત જીવ વાળી જાણવી જોઇએ. જે શાલ (શાખા) ને તેાડવાથી સમાન ભંગ દેખાઈ આવે તેને અનન્ત જીવ સમજવાના છે. બીજા પણ જે કાઈ તેવા પ્રકારના હાય તેને પણ અનન્તજીવ સમજવા. જે પ્રવાલ (કુંપળ) ને તેાડવાથી સમાનભંગ જણાય તેને અનન્ત જીવ સમજવા જોઇએ. અને તેવા પ્રકારની જે વનસ્પતી હૈાય તેને પણ અનંત જીવ વાળી સમજવી. જે પ્રવાલ કુપળ ને તેડવાથી સમાન ભંગ દેખાય તેને અનન્ત જીવાત્મક સમજવી જોઇએ તથા તેના જેવી ખીજી જે વનસ્પતિ હાય તેના પણ તેના જેવી જ સમજવી. ટુટેલા જે પાંદડાના ભંગ સમાન દેખાઈ આવે તેને અનન્ત જીવ માનવા જોઇએ. જે કાઇ એવાં હેાય તેને અનન્ત જીવજ જાણવા જોઇએ. તૂટેલા જે કુલના ભંગ સમાન દેખાઇ આવે તે પુષ્પને અનન્ત જીવ સમજવા જોઇએ. જે એવાં હેાય તેને પણ અનન્તજીવ ગણવા જોઇએ. ટુટેલા જે ફળના ભંગ સમાન દેખાઈ આવે ફળને અનન્ત જીવ સમજવાં જોઇએ. જે કોઇ એવાં હાય તેને પણ અનન્ત જીવ સમજવાં જોઈએ જે બીજને તોડવાથી સમાન ભંગ દેખાઈ આવે તેને અનન્ત જીવ (સાધારણુ) સમજવાં જોઇએ. જે કઇ પણુ એવાં હોય, તે બધાં અનન્ત જીવ છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૦૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ પૂર્વોક્ત સાધારણ વનસ્પતિમાં કઈ કઈ પ્રસિદ્ધ છે અને કઈ કઈ દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. એ બધા યથા યંગ્ય સમજી લેવાં જોઈએ. સૂ. ૨૦ શબ્દાર્થ-(જ્ઞાન) જે (મૂસ) મૂળના (મરૂ) ટુટેલાના (હિ) વિષય છે (બ) ભંગ પ્રદેશમાં (વીસT) સાફ દેખાઈ આવે (ઉત્તેયન) પ્રત્યેક શરીર જીવ વાળા (૪) તે (૨) તે (ભૂ) મૂળ (ચાવજો તણાવ) બીજા જે કોઈ એવાં હોય, તેઓને પણ પ્રત્યેક શરીર સમજવા જોઈએ છે ૬૩ | આગળની ગાથા સંખ્યા ૭૧ સુધીના શબ્દાર્થ પૂર્વવજ છે. તેથી ભિન્ન ભિન્ન નથી લખેલ (૪૪) જે (મૂસ) મૂળના (બો) મધ્યવતી સાર ભાગથી (ઝી) છાલ (વઢતર) અધિક મટી (મ) હોય છે. (ાંત જીવા) અનન્ત જી વાળી (તુ) તે (છી) છાલ (ચારને તાં વિદ) અન્ય જે કઈ છાલ એવી હોય તેઓને પણ તેજ પ્રકારના અર્થાત અનન્ત જીવ સમજવા જોઈએ છે ૭૨ છે ગથાંક ૭૩ થી ૭૫ સુધીના અર્થ પૂર્વવત છે. (૪) જે (કૃષ્ણ) મૂળના (લો) મધ્યવતી સાર ભાગથી (છી). છાલ (તચચરા) અધિક પાતળી (મ) હોય (જુરિતકીવા) પ્રત્યેક જીવ વાળી (૩) તે (સા) તે (ઇસ્ટ) છાલ (Gો ચાવજો તદ્દા વિદા) અન્ય જે એવી હોય તેને પણ પ્રત્યેક શરીર જાણવી જોઈએ. ૭૬ છે ગાંથાંક ૭૭ થી ૭૯ સુધી શબ્દાર્થ પૂર્વવત્ છે. ટીકાથ–હવે સાધારણ શરીર બાદર વનસ્પતિ કાયિક જીન એજ રીતે મૂલાદિ ભેદ કરીને નવ ગાથાઓમાં નિરૂપણ કરતાં કહે છે જે મૂળને ભાંગવાથી તેના ભાંગેલા ભાગમાં હીર દેખાઈ આવે અર્થાત તેના કકડા સમાન ન ટુટે, નાના મોટા થાય (દાંતીયાપડે) એ મૂળને પ્રત્યેક જીવ રૂપ સમજવા જોઈએ. બીજા જે એવો જ હોય તેઓને પણ પ્રત્યેક જીવ સમજવા જોઈએ જે કંદને ભાંગવાથી તેને ભાંગેલા ભાગમાં હીર દેખાય અર્થાત્ એના ટુકડા સમાન રૂપ ન થાય. વિષમ હોય, દાંતી આ પડેલા હોય, તેને પ્રત્યેક જીવ સમજવા જોઈએ. બીજા જે આવા પ્રકારના હોય, તેઓને પણ પ્રત્યેક જીવ સમજવા જોઈએ. જે છાલને તેડવાથી ભંગ પ્રદેશમાં હીર અર્થાત્ વિષમ છેદ દેખાઈ આવે તે ત્વચા (છાલ) ને પ્રત્યેક જીવ સમજવી જોઈએ બીજી જે કઈ પણ ત્વચા આવી જાતની હોય તેને પણ પ્રત્યેક જીવ જ જાણવી જોઈએ. જે શાખા કે ડાળીને તેડવાથી ટુટવાની જગ્યાએ હીર અર્થાત્ વિષમ છેદ દેખાઈ આવે તે શાખા કે ડાળીને પ્રત્યેક જીવ સમજવી જોઈએ બીજા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૦૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ જે કાઈ ડાળા આવી જાતની હાય, તેએને પણ પ્રત્યેક શરીર જ સમજવાની છે. જે પ્રવાલ–કુ પળને તેાડવાથી ટુટેલી જગ્યાએ હીર દેખાઈ આવે તેને પ્રત્યેક જીવ સમજવા જોઇએ અને બીજી જે કાઈ કુંપળ આવીજ જાતના હાય તેઆને પણ પ્રત્યેક શરીરજ સમજવી જોઇએ. જે પાંદડાંના ટુટવાથી ટુટેલા પ્રદેશમાં હીર અર્થાત્ વિષમ છેઃ દેખાય અર્થાત્ એ સમાન ભાગે ન ટુટે તેને પ્રત્યેક જીવ સમજવા જોઇએ બીજા પાન પણ જેઓ આવા પ્રકારના હાય તેએને પણ પ્રત્યેક શરીર જ સમજ વાના છે. જે પુષ્પના ટુટવાથી ઢુંઢેલા ભાગમાં હીર અર્થાત્ વિષમ છેદ જણાઈ આવે અર્થાત્ જે સમભાગમાં ન તુટે તેને પ્રત્યેક જીવ સમજવા જોઇએ બીજા જે કાઇ પુષ્પ આવી જાતના હાય તેઆને પણ પ્રત્યેક શરીરજ સમજવા જોઇએ જે કૂળને તેાડવાથી ફ્રુટેલા પ્રદેશમાં હીર અર્થાત્ વિષમ છેદ્ય દેખાઈ આવે અર્થાત્ જે સમાન ભાગે ન ટુટે, તેને પ્રત્યેક જીવરૂપે સમજવા જોઇએ ખીજા ફળ જે આવા પ્રકારના હોય તેઓને પણ પ્રત્યેક જીવજ સમજવાનાં છે. જે બીજને તેાડવાથી તુટેલા પ્રદેશમા હીર દેખાય અર્થાત્ વિષમચ્છેદ્ય દેખાઇ આવે એટલે કે જે સમાન ભાગે ન તૂટે તેને પ્રત્યેક જીવ સમજવા જોઈએ બીજા ખીજ કે જે આવા પ્રકારના હોય તેઓને પણ પ્રત્યેક જીવજ જાણવાના છે. હવે મૂળ વગેરેની જે છાલમાં અનન્ત જીવ હાય છે તેના પરિચય કરવાને માટે ચાર ગાથાઓ કહે છે જે મૂળનુ કાષ્ઠ અર્થાત્ મધ્યવતી સાર ભાગની અપેક્ષાએ છાલ અધિક માટી હાય છાલને અનન્ત જીવ સમજવી જોઇએ. અને આ જે છાલ અનન્ત જીવ રૂપે નિશ્ચિત છે. તેના સરખી જે બીજી છાલ હાય તેને પણ અનન્ત જીવ સમજવી જોઇએ. જે કદના કાષ્ઠ અર્થાત્ મધ્યવતી સાર ભાગની અપેક્ષાએ છાલ અધિક માટી હાય તે છાલને અનન્ત જીવ સમજવી જોઇએ. ખીજી જે કેાઈ છાલ આ છાલની જેમજ હેાય તેને પણ અનન્ત જીવ સમજવી જોઇએ. જે સ્કંધનુ કાષ્ઠ અર્થાત્ અન્દરના સાર ભાગની અપેક્ષાએ છાલ અધિક માટી હાય છે તે છાલને અનન્ત જીવ સમજવી જોઇએ. અન્ય જે છાલ આવી જાતની હાય તેને પણ અનન્ત જીવ સમજવી જોઇએ. જે શાખાનુ કાષ્ટ અર્થાત્ અંદરના સારભાગ કરતાં છાલ વધારે ઝાડી હાય તે છાલને અનંત જીવાત્મક સમજવી જોઇએ. જે મૂલ કન્તુ વિગેરેની છાલ પ્રત્યેક જીવ હાય છે તેની એળખ બતાવે છે. જે મૂળના કાષ્ટથી અર્થાત્ અન્દરના સાર ભાગની અપેક્ષાએ તેની છાલ વધારે પાતળી હાય તે છાલ પ્રત્યેક શરીર જીવ વાળી હોય છે. તેવી જાતની જે બીજી છાલ હાય તેને પણ પ્રત્યેક શરીર જીવ વાળી જ જાણવી જોઇએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧ ૧૦૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ જે કંદનું કોષ્ઠ અર્થાત્ અન્દરના સાર ભાગની અપેક્ષાએ છાલ અધિક પાતળી હોય, તેને પ્રત્યેક જીવ સમજવી જોઈએ. બીજી જે કઈ છાલ એવી હોય તેને પણ પ્રત્યેક જીવ સમજવાની છે. જે સ્કન્ધનું કાષ્ઠ અર્થાત્ અન્દરના સારભાગની અપેક્ષાએ તેની છાલ અધિક પાતળી હોય, તે છાલને પ્રત્યેક જીવ સમજવી જોઈએ, જે બીજી છાલ આવા પ્રકારની હોય, તેને પણ પ્રત્યેક જીવ જ માનવી જોઈએ. જે શાખાનું કઠ, અર્થાત્ અન્દરના સાર ભાગની અપેક્ષાએ તેની છાલ અધિક પાતળી હોય, તે છાલને પ્રત્યેક જીવ સમજવી જોઈએ બીજી જે કઈ છાલ એવી જાતની હોય, તેને પણ પ્રત્યેક જીવ સમજવી જોઈએ. આ સૂ. ૨૧ છે ભંગ કે નિર્દેશ પૂર્વક અનંત જીવ કા નિરૂપણ શબ્દાર્થ–( ) ચકના આકારના (મનમાનસ) ભાંગવામાં આવતા (8) ગાંઠ (યુન્નધળો) રજ ભરેલ (વે) હેાય (પુઢવી સરળ) પૃથ્વીના સામાન () ભેદથી (અર્થાત જીવં) અનન્ત જીવ (વિવાહિ) જાણો (જૂનિriજેની શિરાઓ ગૂઢ હોય (જં) પત્ર (છાપું) દૂધ સહિત લ) જે (a) અને (હો) હેય છે (નિચ્છિ) દૂધવગરના (વં વિષ) અને જે પણ (TળÍહિં) અદશ્ય સંધિવાળા (ગતનીવા) અનન્ત જીવાળા (વિરાળા) જાણે (TWI) પુ૫ (7ઢયા) જળમાંથી ઉત્પન્ન (થ૪થા) થળમાંથી ઉત્પન્ન (વિન્દ્ર %) જે વૃન્ત બદ્ધ હેય (૨) અને (નાસ્ટાઢા વ) નાલથી બદ્ધ હાય (સંવિઝ) સંખ્યાત જી વાળા (સંવિજ્ઞા) અસંખ્યાત છ વાળા (વોદવા) જાણવા જોઇએ (બંતવા ચ) અને અનંત જી વાળા. ) જે (ર) કેઈ (નસ્ટિટ્ટા ) નાલબદ્ધ (પુ) પુષ્પ (સંવિજ્ઞ નાવિયા) સંખ્યાત જીવ વાળા (મળિયા) કહેલા છે (નિટુભા) થુઅરના કુલ (અનંત નીલા) અનઃ જી વાળા (ને ચાવો તહાવિદ્દા) જે બીજા યૂઅરના ફુલના સરખા છે. તેઓ પણ અનન્ત જીવ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૦૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ (guસ્ટ રે) પદ્મિની કન્દ ઉત્પલિકન્દ (ચંતા) અન્તર કન્દ તહેવ) એવી રીતે (શિરસ્ટીસ) ઝલ્લી નામની વનસ્પતિ (M) તેઓ (વિન મુસ્કે) નાલ અને મૃણાલમાં (ઈંડું) ડુંગળી (સુ ) લસણ કન્દ (ટી) કેન્દલી કંદ (મુંબઈ) કુસ્તુમ્બક નામની વનસ્પતિ (૫) જેઓ (ત્તિની) પ્રત્યેક જીવ છે. (ઉમુપસ્ટસ્ટિગાળ) પઉત્પલ અને નલિનના (સુમાનો વિચાઈચં જ) સુભગ અને સૌગલ્પિકના (રવિંT[) અરવિન્દો તથા કેનદેના (પત્ત સરૂપત્તા) શતપત્ર અને સહસ્ત્રપત્રોના (વિંટ) વૃન્ત–ડીંટીયાં (દિનપત્તા) અને બહારના પાન (વાયા વ) અને કર્ણિકા (નીવાર) એક જીવ વાળી છે. (દિમંતર) અંદરના (વત્તા) પત્ર (ચ) પ્રત્યેક (1) કેસર (મિંગા) ફળ (g) વાંસ () એક જાતની વનસ્પતિ (રૂડુવાય) ઈક્ષુવાટિકા (સમાન વૃ ય) સમાસેલ્સ (રૂ ) ઇકકડ, કમક વનસ્પતિ (૩) રંડ ( ૨) કરકર (કુંભક) સુંઠ (વિહં) વિહંગુ (તor) તૃણેના () તથા (જથ્થTIf 1) પર્વ વાળાના (ઝિ) અક્ષિ (વ્યં) પર્વ (વસ્ટિમોડો ) અને પર્વોને ગૂંથનાર ગેળ ભાગ (UTH) એક એક (નીવર્સ) જીવન (Tય) પ્રત્યેક (ઉત્ત૬) પાન (gr૬) પુપ () અનેક જીવાળા (પૂરું) પૂસફલ (ત્રિક) કાલિંગ (તુવ) તુમ્બ (તરણેય) ત્રપુષ (૪વીજુ) એલાવાલુક (સાય) શેષાતક (પંદર) પડેલ (રિંતુ વ) અને તેદું (વૈદુસ) તિન્દુસ. ( વિંસ) વૃન્તસમાન (સંજીદં) સકટાહ (ચાઠું) આ (ફુવંતિ) હોય છે (નીવર્સ) એક જીવના (૨) પ્રત્યેક (૬) પાન (જેલ) કેસર સહિત જટાસહિત (જસ) જટા રહિત. (IT) સકાય (કક્ષાપ) અધ્યાય (3 વેઢિયા ૨) અને ઉલિકા (૪) કુહન (દુ) કન્ક્ક (gg) આ (બતકવા) અનન્ત જીવાળા (જંતુ) કન્દુકામાં (૬) છે (માળા વિવાર) વિ૫ (હુ) નિશ્ચય છે સૂ. ૨૨ છે ટીકાર્ય–જે મૂળને તેડવાથી સમાન ભંગ દેખાય, વિગેરે જે પહેલા કહેલું છે. તેનું સ્પષ્ટરૂપે પ્રતિપાદન કરવાને માટે કહે છે જે મૂળ, કન્દ, સ્કન્ય, ત્વચા, શાખા, પત્ર અને પુષ્પ આદિ તોડવાથી ભંગ ચકના આકારે એકદમ સમ હોય છે તે મૂળ કન્દ આદિ અનન્ત જીવ હોય છે એમ સમજવું જોઈએ. જે મૂળ, સ્કન્ધ, છાલ, શાખા, પત્ર અને પુષ્પ આદિને તેડવાથી પર્વ ગાંઠ એટલે ભંગસ્થાન રજથી ભરેલ બને છે, અથવા જે પત્ર આદિને તેડવાથી ચકઆકારને ભંગ નથી દેખાતે અને જેનું ભંગ સ્થાન રજથી વ્યાપ્ત પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૦૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ નથી થતું કિન્તુ પૃથ્વી સદશ ભેદથી ગસ્થાન બને છે અર્થાત્ જેમ સૂર્યના કિરણાના સમૂહના અત્યન્ત તપેલા સ્થાનપર તાપના ગોળાકાર દેખાય છે તેવા ભંગ થાય છે. તે અનન્તકાય સમજવા જોઇએ. જે પાન દૂધવાળું હોય કે દૂધવિનાનુ હાય પરન્તુજેની શાખા (શિરાઓ) દેખાતી ન હેાય, તેને પણ અનન્ત જીવ સમજવાં જોઇએ. જે પાનની સન્ધિ દેખાય નડી અર્થાત્ પાનના અડધા ભાગને જોડનારી સન્ધિ માલુમ ન પડે તેને પણ અનન્ત જીવ સમજવા જોઇએ. હવે પુષ્પાદિની વિશેષતાને પ્રતિપાદન કરવાને માટે કહે છે—પુષ્પ સાધારણ રીતે ચાર પ્રકારના હેાય છે. તેઓ આ પ્રકારે છે—જલજ (પાણીમા ઉત્પન્ન થનારાં કમળ વિગેરેના) સ્થલજ (કેરટ વિગેરે સ્થળમાં ઉત્પન્ન થનારાં) આ બન્ને પ્રકારના પુષ્પાના પણુ ખમ્બે ભેદ છે. કાઈ કાઇ તે વૃંતખદ્ધ અને કાઇ કાઇ નાલ ખદ્ધ હૈાય છે. અતિમુક્ત નૃતબદ્ધ અને જાઇના ફુલ વિગેરે નાલ બુદ્ધ ાય છે. આ પુષ્પો માંથી પત્ર ગત જીવાની અપેક્ષાએ કાઇ કાઇ અસંખ્યાત જીવા વાળા તો કેાઈ કાઇ સખ્યાત જીવેા વાળાં હેાય છે. અને કાઇ કેાઈ અનન્ત જીવા વાળા પણ હાય છે. આગમના કથન અનુસાર તેમને સમજી લેવાં જોઇએ. આ વિષયમાં કાંઇક વિશેષતા બતાવે છે-જે જાઈ વગેરેના પુષ્પો નાલ અદ્ધ હાય છે તે બધા સંખ્યાતજીવા વાળાં કહેવાય છે. પરન્તુ સ્નુહી અર્થાત્ શૂઅર (થાર) ના પુષ્પ અનન્ત જીવાવાળાં હોય છે. એમ કહેવું છે. આન સિવાયના જે બીજા પુષ્પા થૂઅરના પુષ્પના સમાન હેાય તેને પણ અનન્ત જીવજ સમજી લેવાં જોઇએ. પદ્મિની કુન્દે, ઉત્પલિની કન્દ, અંતર કેન્દ. જલજ વનસ્પતિવિશેષ રૂપ કંદ, અને ઝિલ્લિકા નામ વનસ્પતિ એ બધા અનન્ત જીવ હેાય છે. વિશેષતા તા એ છે કે પદ્મિની કદ આર્દિમા બિસ અને મૃણાલમાં એક જીવ હેાય છે. પલાંડુ (ડુંગળી) કેન્દ્ર, લસણ કન્હ, કન્દલી કન્દ, નામની વનસ્પતિ અને કુન્તુમ્બક નામક વનસ્પતિ એ બધા પ્રત્યેક જીવાત્મક હેાય છે. એવી જાતના જે ખીજા હાય અર્થાત્ કે જેમાં અનન્ત જીવના લક્ષણ ન મળતાં હૈાય એ બધાને પ્રત્યેક શરીર જીવાત્મક સમજવાં જોઈએ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૦૮ Page #121 -------------------------------------------------------------------------- ________________ પક્વ, ઉત્પલ, નલિન, સુભગ, સૌધિક, અરવિન્દ, અને કેકનદ લાલ કમળ, શતપત્ર અને સહજપત્ર, આ બધી કમળની જાત છે. તેમનું જે વૃન્ત (ડીટીયું) હોય છે અને પ્રાયઃ લીલાં લીલાં જે બહારના પાન હોય છે, પત્રના અધાર ભૂત જે કણિકા હોય છે એ ત્રણે એક જવરૂપ છે. તેમના અન્દરના કેસર અને ફળ પ્રત્યેક જીવ વાળાં હોય છે. વાંસ, નડનામનું ઘાસ, ઈક્ષુવાટિકા, સમાસેલ્સ, ઈકકડ નામનું ઘાસ, રંડ, કરકર સુંઠ વિહંગુ, અને ધરે વિગેરે તૃણે તથા પર્વવાળી વનસ્પતિના જે અક્ષિ, પર્વવાળી ગાંઠને આચ્છાદિત કરવાવાળાં ચક્રાકાર ભાગ એ બધા એક જીવ સન્ધિ છે અર્થાત એક જીવ રૂપ છે. એમના પાન પણ પ્રત્યેક અર્થાત એક જીવ દ્વારા અધિષ્ઠિત હોય છે. પરંતુ તેમના પુષ્પ અનેક જીવાળાં હોય છે. પૂસફળ, કાલિંગ, તુમ્મ, ત્રિપુર, એલવાલક, વાલુક, (કાકડી) ઘોષાતક, પડેલ, તેંદ્ર અને હિન્દુસફળ એ બધાના પાન પૃથફ પૃથફ પ્રત્યેક જીવથી અધિષ્ઠિત હોય છે. તથા વૃન્ત (ડીડું) જટાવાળા કે જટાવગરના બી એક એક જીવથી અધિષ્ઠિત હોય છે, સફફાક, સજઝાય, ઉષેતલિયા, તેમજ કન્દુકા, આ વનસ્પતિઓને લેક પાસેથી સમજી લેવી. આ બધી વનસ્પતિ અનન્ત જીવ વાળી હોય છે. પણ વિશેષતા એ છે કે કન્ડક્ય નામની વનસ્પતિમાં ભજના-વિકલ્પ છે તેથી જ કઈ કંદુક્ય દેશ ભેદે અનન્ત જીવાત્મક હોય છે. અને કેઈ અસંખ્યાત જીવાત્મક હોય છે. માસૂ. રર બીજ કી અવસ્થા કા વ સાધારણ જીવ કે લક્ષણ કા નિરૂપણ શબ્દાર્થ–(વીને) બીજમાં (ઝોળમૂખ) નિભૂતમાં (નવ) જીવ (વઘમરૂ) ઉત્પન્ન થાય છે (તો જ) તેજ (ગોવા) અગરબીજા (નૈવિચ) અને જે કંઈ પણ (પૂ) મળમા (જીવ) જીવ છે (જો કિ ચ) તે પણ (જો) પાનમાં (વહાણ) પ્રથમ રૂપમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ (સન્થ્રોવિ) બધા જ (સિલો) કુંપળ (વજી) નિશ્ચયે (કામમાળે) ઉગતી વખતે (બળ તો) અનન્તકાય (મળિકો) કહેલા છે (સો ચેવ) તેજ (વિદૂતંતો) વધીને (દ્દોĚ) બને છે (ત્ત્તિો) પ્રત્યેક જીવ (વા) અથવા (બળતો) અનન્ત જીવ. સૂ. ૨૩ા ટીકા શું ખીજના જીવજ મૂલ આદિના જીવ બની જાય છે, અથવા તેના ચાલ્યા ગયાથી અન્ય જીવ ઉત્પન્ન થાય છે ? આવી આશકા થવાથી કહે છે . ખીજની બે અવસ્થા વ્હાય છે યાનિ-અવસ્થા અને અયેાનિ અવસ્થા. જ્યારે ખીજ ચેનિ–અવસ્થાના પરિત્યાગ ન કરે પરન્તુ જીવદ્રારા ત્યાગ કરી દેવાય છે. ત્યારે તે ખીજ ચેાનિભૂત કહેવાય છે. ખીજ જીવના દ્વારા ત્યાગી દેવાયેલ છે. આ છાસ્થના દ્વારા નિશ્ચયપૂર્વક જાણી નથી શકાતું તેથીજ આજ કાલ સચેતન કે અચેતન જે અવિધ્વંસ્ત યાનિ છે. તે યાનિ ભૂત કહેવાય છે, જેની ચેાનિ વિશ્વસ્ત થઈ ચુકી છે. અર્થાત્ જે ઉગવામાં સમથ નથી રહેલ તે નિયમથી અચેતન હાવાના કારણે અચેાનિભૂત કહેવાય છે. ચેાનિના અર્થો છે જીવની ઉત્પત્તિનુ સ્થાન અને અવિશ્વસ્ત શક્તિકના આશય છે. ખીજમાં તે શક્તિ વિદ્યમાન રહે કે જીવ ત્યાં ઉત્પન્ન થઈ શકે આવા ચેનિભૂત ખીજમાં જીવ ઉત્પન્ન થાય છે. તે જીવ પહેલા વાળા ખીજના જીવ હાઈ શકે છે. અથવા મીજો કોઇ જીવ ત્યાં આવીને ઉત્પન્ન થઇ શકે છે. તાત્પર્ય એ છે કે ખીજમાં જે જીવ હતા તેણે પોતાના આયુષ્યના ક્ષય થતાં ખીજના પરિત્યાગ કરી દીધા. તેથી તે બીજ નિર્જીવ થઇ ગયું. પરન્તુ ત ખીજને જમીન, જલ અને કાલ વિગેરેના સંચાગ મળી ગયા ત્યારે કદાચિત્ તે જ પહેલાનુ ખીજ-જીવ મૂલાદિનું નામ ગાત્ર બાંધીને ખીજમાં ઉત્પન્ન થઇ જાય છે અને કયારેક કોઈ અન્ય પૃથ્વીકાયક આદિ ના જીવ તે ખીજમાં ઉત્પન્ન થઈ જાય છે, જે જીવ મૂળ રૂપમા પપિરણત થાય છે તેજ જીવ પ્રથમ પત્રના રૂપમાં પણ પરિણત થઇ જાય છે. આ રીતે મૂળ અને તે પ્રથમ પત્ર બન્ને એક જીવ કઈંક પણ બને છે. કહી શકાય કે બધા કિસલયેા (કુંપળ) ઉગતી વખતે અનન્ત કાયિક હાય છે. વિગેરે આગળ કહેવામાં આવનારા વચનેથી વિધ આવે છે. તેનુ સમાધાન એ છે કે આમાં બીજના જીવ અગર અન્ય કેાઇ જીવ ખીજ મૂળ રૂપમાં ઉત્પન્ન થઈને તેમાં ઉત્સૂનાવસ્થા—અંકુરાવસ્થાથી પણ પહેલાની અવસ્થા ઉત્પન્ન કરી ઢે છે. તેના પછી કિસલય અવસ્થા ઇત્પન્ન થાય છે. અને તેમાં અનન્ત જીવ ઉત્પન્ન કરે છે. ત્યાર બાદ સ્થિતિને ક્ષય થતાં જ્યારે તે જીવ પરિણત થઈ જાય છે તો તે મૂળ જીવ સાધારણ શરીરને પોતાના શરીરના રૂપમાં પરિત કરીને ત્યાં સુધી વધે છે કે જ્યાં સુધીમાં પહેલુ પત્ર આવે છે. તેથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૧૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ કઈ પ્રકારના વિરોધને અવકાશ નથી. કઈ કઈ આચાર્ય પ્રથમ પત્રને અર્થ બીજની ઉત્સુનાવસ્થા માને છે. તેમની માન્યતા અનુસાર મૂળ અને પ્રથમ પત્ર એક જીવ કર્તક છે. તેને અર્થ એ થાય છે કે મૂળ અને ઉત્સુન અવસ્થા એક જીવ કર્તક છે. એ રીતે તેમના કથન અનુસાર મૂળ અને ઉત્સુન અવસ્થા એક જીવ કતૃક જ છે શેષ જે કિસલય આદિ છે તેઓ એક જીવ કર્તક છે જ એવો કોઈ નિયમ નથી હોત. આ રીતે બધા કિસલય નીકળતી વખતે અનન્ત કાય કહ્યા છે. ઇત્યાદિ વચનની સાથે પણ કઈ વિરોધ નથી બનતે, કેમકે મૂળની સમુહૂન અવસ્થાની ઉત્પત્તિના સમયમાં તેમને કિસલય પર્યાય રહેતું નથી. શું પ્રત્યેક શરીર વનસ્પતિ કાયિક જીવ શરીરાવસ્થાની અપેક્ષાએ સદવ પ્રત્યેક શરીર જ રહે છે, અથવા કોઈ વિશિષ્ટ અવસ્થામાં સાધારણ શરીર પણ થઈ જાય છે? તેજ રીતે સાધારણ વનસ્પતિકાયિક જીવ શું સદૈવ અનન્ત જીવજ રહે છે અથવા ક્યારેક પ્રત્યેક શરીર જીવ પણ બની જાય છે? આ પ્રશ્નનું સમાધાન કરે છે જેટલાં પણ કિસલયે છે તે બધા ઉગતી વખતે અનન્ત કાયિક હોય છે. પ્રત્યેક વનસ્પતિકાય પછી તે પ્રત્યેક શરીર હોય અથવા સાધારણ. જ્યારે કિસલય અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તીર્થકરો અને ગણધરો દ્વારા અનન્ત કાયિક કહેવાય છે. તેજ કિસલય રૂ૫ અનન્ત કાર્થિક વૃદ્ધિને પામતાં પ્રત્યેક શરીર અથવા અનન્ત કાય બની જાય છે. જ્યારે સાધારણ શરીર ઉત્પન્ન થાય છે ત્યારે સાધારણ જીવજ હોય છે અને જ્યારે પ્રત્યેક શરીર ઉત્પન્ન થાય છે ત્યારે પ્રત્યેક શરીર જીવ હોય છે. પ્રશ્ન-કેટલે સમય જતાં પ્રત્યેક શરીર જીવ બને છે? ઉત્તર-કમશઃ વૃદ્ધિને પામતે અંતર્મુહૂર્તના પછી પ્રત્યેક શરીર બને છે, કેમકે નિગોદ જીની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણુની કહેલી છે. આ સૂ ૨૩ શબ્દાર્થ (સમાં) એક સાથે ( વતા ii) જન્મેલા (સમi) એક સાથે (તલિં) તેઓની (સીનિવ્રુત્તિ) શરીરની નિષ્પત્તિ (સમii) એક સાથે (બાબુદિi) પ્રાણાપાનને યોગ્ય પુગેલેનું ગ્રહણ () એક સાથે (કસાનિસાસો) ઉચ્છવાસ અને વિશ્વાસ (જસ) એક જીવન (૩) તે (i) જે (vi) ગ્રહણ (વહૂi) ઘણું (સાખii) સાઘારણ જીના (તં વેવ) તેજ (i) જે (વહુવા) ઘણાના (Tહf) ગ્રહણ સમારો) સંક્ષેપથી (તે ) તે પણ ( ૪) એકના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૧૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ ( સામાહા) સાધારણ આહાર (તારા માળામાં ૨) સાધારણ શ્વાસોચ્છવાસનું ગ્રહણ (સાહાર નીવાળ) સાધારણ જીવોનું (સાહારાણT) સાધારણ લક્ષણ (ર્ષ) તે (૪૬) જેમ (ચ) લેઢાને ગળે (ધતો) ગરમ કર્યો (1) હેય (તત્તતાનસંવાલો) તપેલા સોનાની જેમ (રો) સર્વ (બાળિવ ) અગ્નિ રૂપ પરિણત (નિરો નીવે) નિગોદના છે (તા) એજ રીતે (જ્ઞાન) જાણે (જસ) એકના (૬) બે ના (તિg વ) અથવા ત્રણના વિજ્ઞાન ) અથવા સંખ્યાતના (પરિવું સા) જેવું શક્ય નથી (વીસ) દેખાય છે (રાજું) શરીર (નિયTચલીવાdi) નિગદ ના (નંતi) અનંતના (ઢોTITaggણે) લેકાકાશના એક એક પ્રદેશમાં નિકોચનજં) નિગોદ જીવને (રક્રિ) સ્થાપિત કરાય (ફવિવ) એક એકને () આ પ્રકારે (નવિભાગ) સ્થાપિત કરાએલા (દુવંતિ) બને છે (જો) લેક (માં તા) અનન્ત (૩) વિતક (ચ) પ્રત્યેક વનસ્પતિ જીવ (Tmત્તા) પર્યાપ્ત (ચરણ) પ્રતર ઘન કરેલાના (સામામિત્તા૩) અસંખ્યાતમા ભાગે મળીને (સ્ટો સંવા) અપર્યાપ્તના અસંખ્ય લેક પ્રમાણુ (Timત્તાન તાહિર મviતા) પર્યાપ્ત સાધારણ જીનું પરિમાણ અનન્ત લેક છે (gré) એ પૂકત (f) શરીરેથી () પ્રત્યક્ષ (વિયા) પ્રરૂપ્યા (નવા) જીવ (સુદુમ) સૂમ (કાળા ) જનાજ્ઞાથી ગ્રાહ્ય છે ( I ર તે ફંતિ) તેઓ આંખથી દેખાઈ શકાતા નથી. એ સૂત્ર ૨૪ છે ટીકાથસાધારણ નું પ્રકરણ હોવાથી હવે તેઓના સ્વરૂપનું પ્રતિપાદન કરાય છે– એકી સાથે ઉત્પન્ન થયેલા સાધારણ જીના શરીરની નિષ્પત્તિ એકી સાથે જ થાય છે. તે જ એકી સાથે જ પ્રાણાપાનને યેગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે અને એક સાથે જ ત્યાર પછી તેના શ્વાચ્છવાસ થાય છે. એક જીવના આહાર આદિ પુદ્ગલેનું ગ્રહણ કરવું જ ઘણા સાધારણ જીનું ગ્રહણ કરવું સમજવાનું છે. એવી રીતે જ્યારે એક જીવ આહાર આદિને ગ્રહણ કરે છે ત્યારે એ શરીરમાં આશ્રિત ઘણુ જીવ પણ ગ્રહણ કરે છે. અને જે ઘણા જીનું ગ્રહણ છે તેજ એક જીવનું ગ્રહણ સમજવું જોઈએ. કેમકે તેઓ બધા જીવ એક જ શરીરમાં આશ્રિત બને છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૧ ૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ એક શરીરમાં આશ્રિત સાધારણ જીવને આહાર પણ સાધારણ જ હોય છે. પ્રાણાપાનને પુદ્ગલેનું ગ્રહણ અને શ્વાસોચ્છવાસ પણ સાધારણ જ હોય છે. આ સાધારણ નું સાધારણ લક્ષણ સમજવું જોઈએ. એક નિગોદ શરીરમાં અનન્ત જેનું પરિણમન સમજાવવા માટે સૂત્રકાર ઉદાહરણ આપે છે–અગ્નિમાં ખૂબ તેપેલે લેઢાને ગળે તપાવેલ સેનાના સરખે, આખે આખે અગ્નિમય બની જાય છે, એજ પ્રકારે નિગોદ જીને પણ સમજે. અર્થાત્ નિગોદ રૂપ એક શરીરમાં, અનન્ત જેનું પરિણમન થવું તે સમજી લેવું જોઈએ. કારણ-એક, બે, ત્રણ સંખ્યાત અને “વા શબ્દથી અસંખ્યાત નિંદ જીવન શરીર એમાં દેખાઈ શકતા નથી. કેમકે તેઓના પૃથક પૃથફ શરીરજ નથી હતાં. તેઓ તે અનન્ત જીના પિંડ રૂપજ હોય છે. અનંત જીવનું જ એક શરીર હોય છે. કેવળ અનન્ત જેના શરીર જ દેખાય છે. તેઓમાંથી પણ બાદર નિગોદ જીવના શરીર જ દષ્ટિગોચર થાય છે. સૂમ નિગોદ જીના નથી થતા સૂમ નિગોદ જીવના શરીર અનન્ત જીવાત્મક હોવા છતાં પણ અદશ્યજ હોય છે. તેઓને સ્વભાવજ એવે છે. અનન્ત નિગોદ જીવેનું એકજ શરીર હોય છે આ બાબતમાં શું પ્રમાણ છે. તેને ઉત્તર એ છે કે વીતરાગ અને સર્વજ્ઞ તીર્થકર ભગવાનના વચનેજ આ બાબતમાં પ્રમાણ ભૂત છે. ભગવાને કહ્યું છે–સેયની અણી જેટલા નિગોદ કાયમ અસંખ્ય ગોળા હોય છે, એક એક ગાળામાં અસંખ્યાત અસંખ્યાત નિગોદ હોય છે. અને એક એક નિગોદમાં અનઃ જીવ હોય છે. હવે નિગદની સંખ્યાનું પ્રતિપાદન કરે છે લોકાકાશના એક એક પ્રદેશમાં જે એક એક નિગદ છવ સ્થાપિત કરવામાં આવે અને તેનું માપ લેવામાં આવે તો તે બધા જીવોને સ્થાપિત કરવા માટે અને તલોકની આવશ્યકતા થશે. તાત્પર્ય એ છે કે એક કાકાશમાં અસંખ્યાત પ્રદેશ છે, એવા એવા અનન્તકાકાશેની બરાબર અનન્ત નિગદજીના પરિમાણ છે. હવે પ્રત્યેક વનસ્પતિ કાયના જીનું પ્રમાણ કહે છેએક એક લેકાકાશના પ્રદેશમાં, પ્રત્યેક વનસ્પતિકાયના એક એક જીવને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૧ ૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ સ્થાપિત કરવામાં આવે અને એ રીતે એમનું માપ કરવામાં આવે તે તેઓ અસંખ્યાત કાકાશના પ્રદેશની બરાબર હોય છે. તાત્પર્ય એ છે કે, અસંખ્ય લેકાકાશના જેટલા પ્રદેશ છે તેટલાજ પ્રત્યેક વનસ્પતિ કાયના જીવ છે, અથવા તે એમ કહેવાય કે કાકાશના પ્રદેશથી અસંખ્યાત ગણ પ્રત્યેક વનસ્પતિ કાયના જેનું પરિમાણ છે. હવે પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ જેના પ્રમાણની પ્રરૂપણા કરે છે પ્રત્યેક વનસ્પતિના પર્યાપ્ત જીવ ઘનીકૃત પ્રતરના અસંખ્યય ભાગ માત્ર હોય છે. અર્થાત લેકના અસંખ્યાતમાં ભાગમાં જેટલું આકાશ પ્રદેશ છે, તેટલા હોય છે તેમજ અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ જેના પરિમાણ અસંખ્યાત લોકના બરાબર છે. પર્યાપ્ત તથા અપર્યાપ્ત સાધારણ ના પરિમાણ અનન્ત કાકાશના પ્રદેશની બરાબર છે. તાત્પર્ય એ છે કે અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ જીવ અસંખ્યાત લેકાકાશના પ્રદેશની બરાબર છે. અને પર્યાપ્ત અને અપર્યાપ્ત સાધારણ વનસ્પતિ કાયના જીવ અનન્ત કાકાશના પ્રદેશની બરાબર બનતા રહે છે. આ પક્ત શરીરે દ્વારા સ્પષ્ટ રૂપે બાદર નિગોદ જીની પ્રરૂપણા કરાઈ છે સૂમ નિગદ જીવ ફકત આજ્ઞા ગ્રાહ્ય છે. અર્થાત્ જીતેન્દ્ર ભગવાનના કથનથી જ જાણી શકાય છે. આ સૂમ નિગદ જીવ આંખોથી નથી દેખાઈ શકાતા. શબ્દાર્થ—( ચાવજો તq4TIRT) અન્ય જીવે પણ આવા પ્રકારના છે, તેઓને પણ વનસ્પતિ કાય સમજવા જોઈએ (તે) તેઓ (સમારો) સંક્ષેપથી (હુવિ પત્તા) બે પ્રકારના કહ્યા છે (તં નહીં) તેઓ આ પ્રકારે છે (FmT ૨) પર્યાપ્તક અને (બપmત્ત વ) અપર્યાપક (તત્ય ) તેઓમાં (ને તે બન્નરા) જેએ અપર્યાપ્તક છે (તે) તેઓ (સંપત્તા) અપ્રાપ્ય છે. (તત્યાં ને તે પzત્તર) તેમાંથી જે પર્યાપ્તક (હિં ) તેઓના (પન્નાલેન) વર્ણથી ( f) ગંધથી (રાજ) રસથી ( લે) સ્પર્શથી (સરતાનો) હજારે ( વિ૬) ભેદ છે (સંવાડું નોષિમુહુય. તદઉં) સંખ્યાત લાખ એનિયે છે ( ઉત્તરાણ) પર્યાપ્તકના આશ્રયથી (કન્નર) અપર્યાપક (વજયંતિ) જન્મે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૧૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ (નર્ચ ) જ્યાં એક પર્યાપ્તક હોય છે (તત્ય) ત્યાં (fણ સંજ્ઞા ) કદાચિત સંખ્યાત (ઉત્તર વિજ્ઞા) કદાચિત્ અસંખ્યાત (સિચ ) કદાચિત અનન્ત હોય છે (તિ ) તેઓની બાબતમાં (મો) આ(Tોથો) ગાથાઓ (બginત્રાલ) જાણવી જોઈએ (તં ના) તેઓ આ પ્રકારે છે. (ાચ) કન્દ (મૂળ વ) કંદમૂલ (મૂલ્યા) ઝાડના મૂળ (ફયા) એ રીતે બીજા (જુછાય) ગુચ્છ (જુમ્મ) ગુલ્મ (વસ્ત્રીય) વલ્લી (વજુનિ) વાંસ (તorળ ) વ્રણ (મુqજયંઘા) પદ્મ, ઉત્પલ, સિંઘાડા (ય) હઢ વનસ્પતિ (સેવા૪િ) સેવાળ (નિ) કૃષ્ણ (પાણ) પનક (નવ) અવક (માળ) કચ્છભાણી (ચંદુવા) કંડુક્ય (PPવીસમે) એગણીસમાં (તથા છાછી પવાલુ ય) ત્વચા, છાલ અને પ્રવાલમાં (પુ ) પત્ર, પુષ્પ, અને ફળમાં (કૂટTHવીણ) મૂળ, અગ્ર, બીજમાં (કોળી) નિ (દરત વિ) કેઈના-કાંકઈ–કાંઈક (પિત્તિયા) કહી છે ( રૉ સહિરાસરીવારનવારૂરૂયા) આ સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિક છે ( હું સાસરવણસ્મરૂ) આ સાધારણ શરીર વનસ્પતિકાયિકેની પ્રરૂપણ થઈ. (રં વરિફવરયા) આ બાદર વનસ્પતિ કાયની પ્રરૂપણ થઈ ( રં વાર્તા ) આ વનસ્પતિકાયિકની પ્રરૂપણું સમાપ્ત થઈ છે સૂ. ૨૪ છે ટીકાર્થ–જે વનસ્પતિકાયિકોને અહીં નિર્દેશ નથી કરેલો તેઓમાં જે સાધારણ વનસ્પતિની સમાન છે. તેઓને સાધારણ વનસ્પતિ સમજી લેવાં જોઈએ અને જેમાં સાધારણ વનસ્પતિના લક્ષણો ઘટતાં ન હોય તેઓને પ્રત્યેક વનસ્પતિ સમજી લેવાં જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૧૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ તે વનસ્પતિકાયના જીવ સંક્ષેપમા પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી એ પ્રકારના છે. તેઓમાં જે અપર્યાપ્તક વનસ્પતિ કાયિક જીવે છે, તેઓ અસ’પ્રાપ્ત છે અર્થાત્ પોતાને ચાગ્ય પર્યાપ્તિયાને પૂર્ણ નથી કરી ચુકેલા અને વિશિષ્ટ વધુ વિગેરેને પ્રાપ્ત નથી થયેલા વણુ વિગેરેથી વિભાગ કરે તે તેઓ કાળા છે, લીલા છે. વિગેરે રૂપથી તેઓના નિર્દેશ નથી કરી શકાતા, શરીર વિગેરે પતિએ જ્યારે પૂર્ણ થઇ જાય છે, ત્યારે માદર છવામાં વર્ણાદિના વિભાગ પ્રગટે છે. જ્યારે પર્યાપ્તિ અપૂર્ણ હાય છે ત્યારે આ ભેદ પ્રગટ નથી થતા. તે અપર્યાપ્ત જીવા ઉચ્છવાસ પપ્તિથી અપર્યાપ્ત રહીને જ મરી જાય છે, તેથી જ તેઓમાં વર્ણાદિના વિભાગ સ્પષ્ટતર નથી થતા. આ પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવામાંથી જે પર્યાપ્ત છે અર્થાત્ જેએ પાતાને ચાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરી ચૂકેલા છે, તેઓના વર્ણ ભેદની અપેક્ષાએ, ગન્ય ભેદની અપેક્ષાએ રસ ભેદની અપેક્ષાએ અને સ્પ ભેદની અપેક્ષાએ હજારે ભેદ પડે છે, તે આ પ્રકારે—કૃષ્ણ અહિના ભેદ્યથી વ પાંચ છે, સુરભિ અને દુરભિના ભેદે ગન્ધના એ ભેદ પડે છે, તિક્ત વિગેરે રસ પાંચ છે અને મૃદુ કૅશ આદિ સ્પશ આઠ પ્રકારના છે, એમના ભેદોથી હજારો ભેદ થઈ જાય છે. આ પર્યાપ્તક વનસ્પતિ જીવેાની ચેનિયા સખ્યાત લાખ છે. કેમકે એક એક વણુગંધ રસ સ્પર્શમાં વનસ્પતિ કાયિકાની સંવૃત્ત ચેાનિ હાય છે, વિગેરે પૂર્વોક્ત પ્રકારે સમજી લેવુ જોઇએ. પર્યાપ્તક જીવના આશ્રયથી અપર્યાપ્તક વનસ્પતિ જીવ ઉત્પન્ન થાય છે. તેઓ કેટલા ઉત્પન્ન થાય છે? એ શંકાનું સમાધાન આ છે કે જ્યાં એક ખાદર પર્યાપ્તક જીવ હાય છે. ત્યાં નિયમે કરી, તેના આશ્રયથી કદાચ સંખ્યાત કદાચ અસંખ્યાત અને કદાચ અનન્ત પ્રત્યેક અપર્યાપ્ત જીવ ઉત્પન્ન થાય છે. સાધારણ જીવ નિયમ થી અનન્ત જ ઉત્પન્ન થયા જ કરે છે. આ સાધારણ અને પ્રત્યેક વનસ્પતિયાના વિશેષાને પ્રતિપાદન કરવાવાળી ગાથાએ સમજવી જોઇએ. તે આ છે— (૧) સુરણ આદિ કંદ (૨) કન્દમૂળ (૩) વૃક્ષમૂલ (૪) સ્તખક–ગુચ્છ (૫) શુક્ષ્મ જેનું કથન આગળ આવી ગયું છે (૬) વલ્લી (૭) વેણુક-વાંસ (૮) અર્જુન વિગેરે તૃણુ (૯) પદ્મ (૧૦) ઉત્પલ (૧૧) શુંગાટક-પાણીમા નિપજતાં ત્રિકાણાકાર ફળ કે જેને સિ`ઘેાડાં કહે છે. (૧૨) હઠ લેાત્પન્ન વન સ્પતિ વિશેષ (૧૩) શૈવાલ–સેવાળ (૧૪) કૃષ્ણક (૧૫) પનક (૧૬) અવક (૧૭) કચ્છ (૧૮) ભાણી (૧૯) કન્ટુકય-સાધારણ એક જાતની વનસ્પતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૧૬ Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉપર બતાવેલી ઓગણીશ વનસ્પતિની, ત્વચા, છાલ, પ્રવાલ પાન, પુષ્પ, ફળ, મલ. અગ્ર, મધ્ય અને બીજમાંથી કેાઈની કાંઈ અને કેઈની કાંઈ નિ હોય છે. તાત્પર્ય એ છે કે કોઈની નિ ત્વાચા છે, કોઈની નિ છાલ કેઈની નિ પ્રવાલ કેઈની પત્ર કેઈની પુપ, કોઈની ફળ, કેઈની મૂળ, કેઈની અગ્ર કેઈની મધ્ય તેમજ કેઈની નિ બીજ હોય છે. હવે પ્રસ્તુત વિષયને ઉપસંહાર કરે છે આ સાધારણ શરીર બાદર વનસ્પતિ કાયિક જીની પ્રરૂપણ થઈ ગઈ અને સાથે જ વનસ્પતિકાયિક જીની પ્રરૂપણું પણ પુરી થઈ, વનસ્પત્તિ કાયિકેની પ્રરૂપણાની સાથે એકે. ન્દ્રિય જેની પણ પ્રરૂપણ થઈ ગઈ. મેં સૂ. ૨૪ છે બેન્કી સે પંચેન્દ્રી પર્વત કે જીવોં કા નિરૂપણ દ્વિઈન્દ્રિય જીની પ્રરૂપણ શબ્દાર્થ-(સે વિ તે વિચારસાવનકીવાના ?) તીન્દ્રિયસંસારીજીની પ્રજ્ઞાપના શું છે? (વરંચિસંસારસમાવUળીવપન્નવણા) બે ઈદ્રિય સંસાર સાર સમાપન્ન ની પ્રજ્ઞાપના (બળા વિઠ્ઠ) અનેક પ્રકારની (Towત્તા) કહ્યા છે (તેં ના) તેઓ આ રીતે છે (જુાિમિયા) પુલામિક (છી િિમયા) કુક્ષી કૃમી (યTI) ગÇપદ (જો) ગેરમ (1) નૂપુર (RTI) સૌમંગલક (વંડીમુઠ્ઠા) વંશી મુખ (કુમુઠ્ઠા) શૂચીમુખ (જોગોયા) ગો જલૌકસ (જ્ઞાાથી) જાલાયુષ્ક (સંસ્થા) શંખ (સંવIT) શંખનકા (પુત્ર) ઘેલા () ખુલ્લા (Tઢ) ગુડા (ધંધા) સ્કંધ (વા) કડી (નોરિયા) સૌત્રિક (કુત્તિયા) મૂત્રિકા (વજુથી વાસા) કલુકા વાસા (કાગો રત્તા) એક બાજુ ગોળ (તુ વત્તા) બે બાજુ વૃત્ત (નંતિચાવત્ત) નંદીકાવત્ત (સંપુર) શબુક (નાફલા) માતૃવાહ (fસથી સંપુર) શુક્તિ સંપુટ (વંળ) ચંદનક (મુઝિક્ષા) સમુદ્ર તિક્ષા (ને રાવને તપૂરા) જે બીજાકેઈ આવા પ્રકારના છે. (સવે તે) તેઓ બધા (સંમુરિઝમ) સંમૂર્ણિમ નુપુરા) નપુંસક હેય છે (તે સમાજનો સુવિદ્દા પૂનત્તા) તેઓ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે (4 MB) તે આ પ્રકારે (પન્નત્તા ચ પિન્નત્તા ૨) પર્યાતક અને અપર્યાપ્તક | (gણ ) તેઓના (વિમરૂ) વિગેરે (વેરૂંઢિચાઈ) શ્રીન્દ્રિયેના (ઝત્તા નિત્તા) પર્યાપ્ત અને અપર્યાપ્તના (સત્ત ના ગુare ગોળામુ તથા સ) સાત લાખ જાતિ કુલ કેડી (મયંતીતિ મરણ) હોય છે એમ કહ્યું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૧ ૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ છે (તે વૈશ્વિય સંસરાવનનીવાવના) આ કીન્દ્રિય સંસારી જીની પ્રજ્ઞાપના છે. એ સૂ. ૨૫ છે ટીકાર્થહવે કીન્દ્રિીય જીના ભેદ પ્રભેદનું નિરૂપણ કરે છે–પ્રશ્ન એ છે કે દ્વીન્દ્રિય સંસારી જીવ કેટલા પ્રકારના કહેલા છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–દ્વીન્દ્રિય જીવ અનેક પ્રકારના છે. અને એ કારણે તેઓની પ્રજ્ઞાપના પણ અનેક પ્રકારની છે કીન્દ્રિય જેમાં કેટલાકને ઉલ્લેખ કરે છે પૂતકૃમિ છે ગુદામાં ઉત્પન્ન થાય છે. પેટમાં ઉત્પન્ન થનારા કુક્ષિકૃમિ સંપદ (ડ્રિડાલા નામના શુદ્ર જતુઓ) તેવીજ રીતે ગેરમ, નૂપુર, સૌમગલક, વંશમુખ, સૂચીમુખ, ગજલૌકસ (જળ) જાલાયક, શંખ, શંખવટી, દુલા (નાના શંખ-સમુદ્રના શંખના આકારના) ગુડસુ, સ્કન્ધ, કડી, સૌત્રિક મૂવિક, કલુકા, વાંસ એકતવૃત્ત (એક બાજુથી ગળ જતુ) દ્વિધાવૃત્ત બને બાજુથી ગોળ જતુ) નન્ટિકાવ, શબૂક, માતૃવાહ, શુક્તિ, સંપુટ (અર્થાત્ સંપુટાકાર છી૫) ચન્દનક, અને સમુદ્રતિક્ષા. આ બધા કીન્દ્રિય જીવેને જે રીતે સંભવ થાય તે સમજી લેવા જોઈએ તદુપરાન્ત મરેલા શરીર વિગેરેમાં ઉત્પન્ન થનારા કીડા વિગેરે દ્વીન્દ્રિય હોય છે. આ બધા હીન્દ્રિય સંમૂર્છાિમ હોય છે, નપુંસક હોય છે, કેમકે બધા જ સંમૂર્ણિમ જીવ નપુંસકજ હોય છે. દ્વીન્દ્રિય જીવ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે-પર્યાપ્તક અને અપર્યાપક અને જગ્યાએ “જે અવ્યયના પ્રયોગથી એમ સૂચિત કર્યું છે. કે યુનિ અને લ વિગેરેના ભેદથી તેમના અવાન્તર ભેદ અનેક થાય છે. આ કૃમિ આદિ પર્યાપ્ત અને અપર્યાપ્ત દ્રીન્દ્રિયેની બે લાખ જાતિ કુલટિ હોય છે એવું તીર્થકર ભગવન્તએ ફરમાવ્યું છે. જાતિ, કુલ નિને સમજાવવાને માટે પૂર્વાચાર્યોએ આ સ્થૂલ ઉદાહરણ બતાવ્યું છે. જાતિ પદેથી તિર્યંચ ગતિ સમજવાની છે, કૃમિ, કીટ વિગેરે કુલ કહે વાય છે, આ કુલ નિ પ્રમુખ હોય છે અર્થાત્ એકજ નિમાં અનેક કુલ હોય છે જેમકે છગણ (છાણ) એનિમા કૃમિકલ, અને વૃશ્ચિક કુલ આદિ હોય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૧૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ એક ચેાનિમા પણ અવાન્તર ભેદ થવાથી અનેક ચેાનિ પ્રવાહ જાતિ કુલ થાય છે. તેથીજ દ્વીન્દ્રિય જીવેાની સાત લાખ કુલ કેટી થઇ શકે છે. હવે પ્રસ્તુતના ઉપસંહાર કરે છે—આ દ્વીન્દ્રિય સંસાર સમાપન્ન જીવાની પ્રજ્ઞાપના થઇ. " સૂ. ૨૫ મે શબ્દા -(સે જ તં તેસ્કૃતિસંસારસમોવન્તનીવપન્નવા ?) હવે ત્રીન્દ્રિય સ'સારી જીવેાની પ્રજ્ઞાપના શું છે ? તેÍચિ સંસારસમાવીત્રજળવળ) શ્રીન્દ્રિય સ ́સાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના (અળવિદ્દા પુત્ત્તત્તા) અનેક પ્રકારની કહેલી છે. (તા જ્ઞદ્દા) તેએ આ પ્રકારે છે (વા) ઔયિક (ìદ્િ form) alleys (F'q) s'yal (fudifaar) fuulalsı-slsl (3g) G&* શક (ઉદ્દેહિયા) ઉદેડી (ઉહિયા) ઉત્કલિકા (કળાયા) ઉત્પાદક (કલ્પ૩૪) ઉત્પત (તળાÇારા) તૃણાહાર (ટ્ટાહાĪ) કાષ્ટાહાર (માજીયા) માલુકા (પત્તાદ્વારા) પત્રાણાર (તળવેટિયા) તૃણવૃન્તિક (પત્તવેટિયા) પત્રવૃન્તિક (પુવૅ રિચા) પુષ્પવૃન્તિક (વેટિયા) લવૃન્તિક (વીચને ટિચા) ખીજવૃન્તિક (તે ઘુમિનિયા) તૈમુરણુમિ - જીક (તો સિમિનિયા) ત્રપુષીમિજિક (દારૃિમિ'નિયા) કાર્પાસાસ્થિમિ જીકા (દિલ્હીયા) હિલ્લીક (fષ્ટિયા) ઝિલ્લિક (iિનિર) ઝિંઝુર (વિરિયા) કગી રીટ (વાદુચા) ખાડુક (દુયા) લઘુક (સુમળા) સુભગ (સૌથિયા) સૌવસ્તિક (મુખ્યત્વે ટા) શુકલવૃન્તિક (કાચા) ઇન્દ્રકાયિકા (ચોવચા) ઇન્દ્રગેપ (તુતું વળા) તરતુ બક (લુજી વાના) કુસ્થલવાહક (નૂચા) જી (દાાહી) હાલાહલ (વિષ્ણુ લો) પિશુક (સયવા) શતપાદિક (ૌન્દી) ગામય (સ્થિનો) હસ્તિસૌ’ડ (ને ચાવને તારા) આવી જાતના જે બીજા છે તે પણ ત્રીન્દ્રિય છે (સબ્વે તે સંચ્છિમા) તે બધા સંસૂર્ચ્છિમ છે (નપુંસળા) નપુ ંસક છે (તે સમાનો ટુયા પત્તા) સ ંક્ષેપથી તેઓ બે પ્રકારના છે (વગ્નત્તા ચ અપનત્તા ચ) પર્યાપ્ત અને અપર્યાપ્ત (ર્વાસ ન પત્રમાંચાળ) આ ઔપયિક આદિ (તેઽતિયાળ વગ્નત્તા પદ્મત્તાળ) પર્યાપ્ત અને અપર્યાપ્ત ત્રીન્દ્રિયાની (બટ્ટુન વવુોડિનોળિળમુદ્સયસદ્ફ્સાË) આઠ લાખ યોનિપ્રમુખ જાતિ કુલકાટીયા (મયંતીતિ મવાય) હાય છે એમ કહ્યુ છે (સે શં તેન્દ્રિયસંસારસમાવળનીયપન્નવળા) આ ત્રીન્દ્રિય સ ́સાર સમાપન્ન જીવાની પ્રજ્ઞાપના થઇ ! સૂ, ૨૬ ॥ ટીકા હવે ત્રણ ઇન્દ્રિયા વાળા સૌંસારી જીવાની પ્રરૂપણા કરે છે પ્રશ્ન-ત્રણ ઇન્દ્રિયા વાળા સંસારી જીવાની પ્રરૂપણા કેટલા પ્રકારના છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૧૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાનને ઉત્તર આપે–ત્રીન્દ્રિય જીવોની પ્રરૂપણા અનેક પ્રકારની છે. તે આ પ્રકારે છે પયિક હિણિક, કુંથુ, પિપીલિકા, ઉસક, ઉદ્વેહી, ઉત્કલિકા. ઉત્પાદ ઉત્પટ, તૃણાહાર, કાષ્ઠાહાર, માલુક. પન્નાહાર, તૃણવૃત્તિક, પત્રવૃત્તિક, પુષ્પ વૃત્તિક, ફલન્તિક, બીજવૃત્તિક, તેવુરણમિજિક, ત્રપુષમિજિક, કર્યાસાસ્થિ મિજિક, હિલ્લીક, ઝિલ્લિક, કિંગિર, કિગીરીટ, બાહક. સુભગ સૌવસ્તિક, શુકવૃન્ત, ઇન્દ્રકાયિક, ઈન્દ્રગેપ (એક લાલ રંગને કીડો) તુરતુંબક, કુસ્થલ વાહક જં, હાલાહલ, પિશુક. શતપાદિકા, મય, અને હસ્તિસેડ, આ ત્રીન્દ્રિય અને દેશ વિશેષથી અને લેકવ્યવહારથી સમજવા જોઈએ આના સિવાય બીજા જે આ પ્રકારના જીવો છે. તે બધાને ત્રીન્દ્રિય સમજવા જોઈએ. આ ત્રીન્દ્રિય જીવ બધાજ સંમૂર્ણિમ અને નપુંસક હોય છે. કારણ કે પહેલા કહેવામાં આવ્યું છે કે બધાજ સંમૂર્ણિમ જી નપુંસક હોય છે. આ ત્રીન્દ્રિય જીવ બે પ્રકારના છે પર્યાપ્ત અને અપર્યાપ્ત આ પર્યાપ્ત અને અપર્યાપ્ત શ્રીન્દ્રિય જીવોના આઠ લાખ જાતિ કુલ કેટિને નિ પ્રવાહ હોય છે અર્થાત આઠ લાખ જાતિ કુલ કેટી છે. એમ તીર્થકરેએ કહ્યું છે. હવે પ્રસ્તુતને ઉપસંહાર કરે છે આ ત્રિઈન્દ્રિય સંસાર સમાપન જીવો ની પ્રજ્ઞાપના થઈ. એ સૂ. ૨૬ ! શબ્દાર્થ—( જિં તેં રિંદિર હિંસા સમવનલીલqUવળા) ચતુરિન્દ્રિયસંસાર સમાપન્ન જીવોની પ્રજ્ઞાપના શું છે? (જિસિસવાનીYOUવUTT) ચતુરિન્દ્રિય સંસાર સમાપન્ન જીવની પ્રજ્ઞાપના (ગળે વિઠ્ઠા પત્તા) અનેક પ્રકારની કહી છે (તં નET) તે આ રીતે (બંધિચ) અંધિક (ત્તિય) પત્રિકા (ઝિય) માંખી (મસા) મચ્છર (૩) કીડા (ત વય) અને પતંગીયા (ઠંડુ) કંકુણ ( ) કુકડા (૩ ) કુકકુમ (નંદાચ) નંદ્યાવર્ત (સિરિ) શૃંગીરડ (ક્રિષ્ણુ પુરા) કૃષ્ણ પક્ષ (નીરુવા) નીલપક્ષ (દિયપfa) લેખિત પક્ષ (દાર્જિવિદ્યા) પીતા પક્ષ (રિઝવા) શ્વેત પક્ષ (નિત્તાવા) ચિત્ર પક્ષ (વિનિત્તા ) વિચિત્ર પક્ષ (ગોદંગઢિચા) હાંજલિક (કસ્ટવરિયા) જલચારિક (મીરાં) ગંભીર (નળિયા) નીનિકા (તન્તવા) તખ્તવ (ઝિરો) અચ્છિરોડ ( રેહા) અક્ષિધ (સા ) સારંગ (નર) નપુર (હોસ્ટ) દેલા (મમર) ભમરે (અરિસ્ટી) ભરિલી (ના) જરૂલા (તો) તેટ્ટ (વિંઝુવા) વિંછી (ત્તિવિંદ) પત્ર વૃશ્ચિક (છાવિષ્ણુયા) છાણ વૃશ્ચિક (નવિષ્ણુરા) જલ વૃશ્ચિક (fire) પ્રિયંગાલ (1) કનક (રોમેર શીદા) છાણને કીડા સૂ. ૨૭ ટીકાથ–આ અધિક વિગેરે ચતુરિન્દ્રિ જીને દેશવિશેષ કરીને તથા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧ ૨૦ Page #133 -------------------------------------------------------------------------- ________________ લેાકવ્યવહારથી સમજી લેવા જોઇએ. આવી જાતના જે બીજા પ્રાણીએ છે તેઓને પણ ચતુરિન્દ્રિય સમજી લેવાં જાઈએ. આ બધા ચતુરિન્દ્રિય જીવ સંમૂમિ અને નપુંસક હોય છે. કેમકે બધાં સંમૂમેિા નપુસક હૈાય છે તે પહેલા ખતાલી દેવાયેલુ છે. આ ચતુરિન્દ્રિય સક્ષેપથી એ પ્રકારના છે—પર્યાપ્ત અને અપર્યાપ્ત અન્ધિક આદિ આ પર્યાપ્ત અને અપર્યાપ્ત ચતુરિન્દ્રિય જીવાનીં નવ લાખ જાતિ કુલ કેટિ ચેાનિ પ્રમુખ છે, એવું તી કરે કહ્યું છે. આ ચતુરિન્દ્રિય સંસાર સમાપન્ન જીવેાની પ્રરૂપણા થઈ ા સૂ. ૨૭ ૫ શબ્દા –(àતિપિિયસંસાર સમાપન્નનીયપળવળા)પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવાની પ્રજ્ઞાપના શું છે ? (વિવિધસંસારસમાપનનીવ વળા) પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવાની પ્રજ્ઞાપના (ચન્નિદ્દા પળત્તા) ચાર પ્રકારની કહી છે (મૈં ના) તે આ પ્રકારે (નેચપચિચિયંસારસમાવ ઝીવપળવા) નારિયક સૌંસાર સમાપન્ન પ ંચેન્દ્રિય જીવાની પ્રજ્ઞાપના (ત્તિરિક્ષનોળિય॰)તિય ચ પંચેન્દ્રિયાની પ્રજ્ઞાપના (મઘુરસ્ત પંચેચિ) મનુષ્ય પંચે. ન્દ્રિયાની પ્રરૂપણા (દેવ॰) દેવ 'ચેન્દ્રિયાની પ્રજ્ઞાપના ! સૂ. ૨૮ ॥ ટીકા-હવે પંચેન્દ્રિય સંસાર સમાપન્ન વેાની પ્રરૂપણા કરે છે તે આ રીતે પચેન્દ્રિય સ`સાર સમાપન્ન જીવેની પ્રજ્ઞાપના કેટલા પ્રકારની છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે—પંચેન્દ્રિય સંસાર સમાપન્ન થવાની પ્રજ્ઞા પના ચાર પ્રકારની છે– (૧) નૈરયિક પ ંચેન્દ્રિય સંસાર સમાપન્ન થવાની પ્રજ્ઞાપના (૨) તિય ચ પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવેની પ્રજ્ઞાપના (૩) મનુષ્ય પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના (૪) દેવ પ ંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૨૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ મિયિક, શબ્દની વ્યુત્પત્તિ આ પ્રકારે છે નિર અર્થાત્ હરીત અય અર્થાત્ ઈષ્ટફળ દેવાવાળા (શુભ) કમ આ રીતે જેઓથી શુભકર્મ હટી ગયેલ છે–જ્યાં ઈષ્ટફળની પ્રાપ્તિ ન થાય તેને “નિરર્ય અર્થાત્ નરકાવાસ કહે છે. નિરયમાં ઉત્પન્ન થવા વાળા જીવ નરયિક કહેવાય છે. આ નરયિક જીવ સંસાર સમાપન્ન અર્થાત્ જન્મ મરણને પામે છે. અને પાંચ ઇન્દ્રિયેથી યુક્ત હોય છે. તેથી જ પંચેન્દ્રિય સંસાર સમાપન કહેવાય છે. એ રીતે જે તિર અર્થાત્ કુટિલ “અંચન” અર્થાત્ ગમન કરે છે. તે તિર્યંચ કહેવાય છે. તેઓની નિ અર્થાત્ ઉત્પત્તિ સ્થાનને તિર્યગૂ યોનિ કહે છે.તિયોનિમાં જન્મવાવાળા તૈયેગેનિક છે. જે માણસના સન્તાન છે તેઓ મનુષ્ય અને જે દીતિ અર્થાત્ યથે૨૭ કીડા કરે છે તેઓ ભવનપતિ આદિ દેવ કહેવાય છે પંચેન્દ્રિય જીવ નારક, તિર્યંચ મનુષ્ય અને દેવના ભેદથી ચાર પ્રકારના હોય તેથી તેઓની પ્રજ્ઞાપના પણ ચાર પ્રકારની કહી છે કે સૂ. ૨૮ છે ભેદ સહિત નારકો જલચર સ્થલચર-પરિસર્ષ ખેચર પંચેન્દ્રિય કા નિરૂપણ શબ્દાર્થ (સે હિં હં નેરૂયા ?) નરયિક કેટલા પ્રકારના છે? (નફથી સત્ત વિદા TUTORા) નિરયિક જીવો સાત પ્રકારના કહેલા છે (સં નE) તે આ પ્રકારે (રજીપમાળે રૂચ) રત્નપ્રભા પૃથ્વીના પૃથ્વીના નારક (પૂમાપુરિ નેરા) શકરપ્રભા પૃથ્વીના નારક (વાસુપૂમડુઢવિ નેરા) વાલુકાપ્રભા પૃથ્વીના નારક (પંપમાપુઢવિ ને રૂચા) પંકપ્રભા પૃથ્વીના નારક (ધૂમાપમાપુઢવિ નેફ) ધૂમપ્રભા પૃથ્વીના નારક (તમામ પુષિ ને રૂચ) તમઃપ્રભા પૃથ્વી નારક (તમતમHપુધિ નેરા) તમતમાપૃથ્વીના નારક (તે સમારકો સુવિ guત્તા) તેઓ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે (તં જ્ઞા) તે આ રીતે (gઝTI અપmત્તા ચ) પર્યાપ્તક અને અપર્યાપક (સે જં જોરરૂચ) આ નરયિકની પ્રરૂપણું થઈ છે સૂ. ૨૯ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૨ ૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ ટીકા –હવે નૈરિયક જીવાની પ્રરૂપણા કરે છે— પ્રશ્ન-નારયિક કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યા કે નૈયિક સાત પ્રકારના છે. અત્રે નાયિકાના જે સાત ભેદ કહ્યા છે તેઓ પૃથ્વી ભેદે કરીને સમજ વાના છે. આમતે નૈયિકાના ઘણા ભેદ છે. પણ પૃથ્વી ભેદથી તેઓના સાત ભેદ મતાવે છે વા, અને વૈડૂ મણિ આદિ રત્ના કહેવાય છે. પ્રભા અર્થાત્ સ્વરૂપ તાત્પ એ છે કે પ્રચુર અગર રત્નમયી પૃથ્વી જે તે રત્નપ્રભા કહેવાય છે. તેમાં ઉત્પન્ન થનારા અગર રહેનારા નારક જીવ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક કહેવાય છે. પત્થરના ભૂકા અથવા નાના કકડા, શક`રા કહેવાય છે તે જેમના સ્વરૂપ છે તે પૃથ્વી શરાપ્રભા અને તેમાં વસનારા નારક શ રા પ્રભા નારયિક કહેવાય છે. એજ પ્રકારે વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિક પંકપ્રભા પૃથ્વીના નૈરયિક, ધૂમપ્રભા પૃથ્વીના નારક, તમઃપ્રભા પૃથ્વીના નારક અને તમસ્તમપ્રભા પૃથ્વીના નારક સમજવા જોઇએ. આ સાતે પ્રકારના નારક જીવ સક્ષેપે કરી એ પ્રકારના છે પર્યાપ્ત અને અપર્યોસ. હવે પ્રસ્તુતના ઉપસ’હાર કરે છે—આ નૈયિક જીવાની પ્રરૂપણા થઈ ! સૂ. ૨૯૫ શબ્દા—(સે હિં તે પવિયિતિરિયનોળિયા ?)તિય ચૈાનિક પંચેન્દ્રિય જીવ કેટલા પ્રકારના છે ? (ન્વિયિતિરિક્ષનોળિયા) પ ંચેન્દ્રિય તિય ચૈાનિક (તિવિજ્ઞા વળા) ત્રણ પ્રકારના કહ્યા છે (ત ના) તેએ આ પ્રકારે (નયપત્તિનિત્યતિલિનોળિયા) જલચર પંચેન્દ્રિય તિ ́ચ (થપંપિંતિવિજ્ઞોનિયા) સ્થલચર પંચેન્દ્રિય તિય ઇંચ અને (વચનિયિનોળિયા) ખેચર પંચેન્દ્રિય તિય ચ ધાનિક છે. ! સૂ. ૩૦ ॥ ટીકા-જે ક્રમે નામ ગણાવ્યા છે. તેજ ક્રમના અનુસાર હવે પંચેન્દ્રિય તિગ ચેાનિક જીવાની પ્રરૂપણા કરે છે પ્રશ્ન એ છે કે પોંચેન્દ્રિય તિક્ ચે નિક જીવ કેટલા પ્રકારના કહ્યા છે શ્રીભગવાન ઉત્તર આપે છે—પંચેન્દ્રિય તિય ચ જીવ ત્રણ પ્રકારના કહેલા છે. તેઓ આ રીતે છે–(૧) જલચર પ ંચેન્દ્રિય તિર્થંક ચેાનિક (૨) સ્થલચર ૫ંચેન્દ્રિય તિર્થંક ચેાનિક (૩) અને ખેચર પચેન્દ્રિય તિક્ ચેાનિક, જે તિયચા જળમા જન્મે છે અને રહે છે. તેઓ મત્સ્ય આદિજલ. ચર કહેવાય છે સ્થળ ઉપર વિચરણ કરનારા ગાય, ભેંસ, ઘેાડા વિગેરે સ્થલ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૨૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ ચર કહેવાય છે અને આકાશમાં ઉડનારા પક્ષી ખેચર કહેવાય છે. આ ત્રણ પ્રકારના પંચેન્દ્રિય તિય`ચ છે, ॥ સૂ. ૩૦ ॥ શબ્દાર્થ –ત્તે હિં તેં નહચિિતિર્લિંગોળિયા ?) જલચર પંચેન્દ્રિયતિય "ચ કેટલા પ્રકારના છે ? (ઊઁચપચિનિયંત્તિવિજ્ઞોળિયા) જલચર પચેન્દ્રિય તિયચ (વશ્વવિદ્ા પળજ્ઞા) પાંચ પ્રકારના કહેલા છે (તં ગદ્દા) તેએ આ રીતે છે (મા) મત્સ્ય (ચ્છજ્મા) કચ્છપ (નાહા) ગ્રાહ (મા) મગર (સુકુમારા) સુ સુમાર (સે તિં મન્છા ?) મત્સ્ય કેટલા પ્રકારના છે (મચ્છાળવિહા વળત્તા) મત્સ્ય અનેક પ્રકારના થાય છે (તેં ગદ્દા) તેઓ આ પ્રકારે છે (સદ્ મન્છા) લચ્છુ મત્સ્ય (જીવજી મા) ખવલ મત્સ્ય (નુ મથ્થા) જુગમસ્ય (fachfeu #131) (arolancu (gfonzo1) glan‹zu (HnikH981) H3R? મત્સ્ય (ત્તે િમજ્જા) લાલ માછલી (૬ઠ્ઠી સારા) લિસાગર (IIT) ગાગર (વા) ૧૮ (૨૩)) વટકર (બ્મવા) ગજ (સારા) ઉસગાર (િિમતિમિરજિયા) તિમિતિમિ ગીલા (#) નકક(તંદ્ગુરુમōા) તન્દુલ મત્સ્ય (નિચ્છા મન્છા) કણિકક મત્સ્ય (સાહિથિયા મછા) શાલ શાસ્ત્રિક મત્સ્ય (હંમમછા) લભન મત્સ્ય (પદા) પત્રાક (હાર્ પદા) પતાકાતિપતાગા (ને ચાવન્દે તત્ત્વ) એવી જાતના જે બીજા છે (તે સઁ મા) આ મત્સ્યાની પ્રરૂપણા થઇ (સે િતું છમા) કચ્છપ કેટલા પ્રકારના છે ? (જ્જીમાં) કચ્છપા (તુવિજ્ઞા પળત્તા) એ પ્રકારના કહ્યા (તા ના) તેઓ આ પ્રકારે છે (ટ્વિ ચ્છમાં ચમત્ર શ્છમાય) અસ્થિ કચ્છપ અને માંસ કચ્છપ (સે સઁ જ્જમા) આ કચ્છપેાની પ્રરૂપણા થઇ (સે જિ તે નાદા) ગ્રાહ કેટલા પ્રકારના છે ? (nl) ગ્રાહા (વત્ર વિજ્ઞા છત્તા) પાંચ પ્રકારના કહ્યા છે. (તા ના) તેઓ આ પ્રકારે છે (લ્હિી) દિલી (વેઢા) વેઢક (મુદ્રા) મૂજ (ઘુરુચ) પુલક (સીમામા) સીમાકાર (તે સ ગદ્દા) આ ગ્રાહુની પ્રરૂપણા થઈ (àવિ તું મારા) મઘર કેટલા પ્રકારના છે ? (મારા દુવિહા (ત્તા) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૨૪ Page #137 -------------------------------------------------------------------------- ________________ મઘર બે પ્રકારના છે (તં ગઠ્ઠા) તેઓ આ પ્રકારે (સોંમા ચ મઝૂ માં ચ) સૌંડ મઘર અને મૃષ્ટ મઘર ( {T) આ મઘરની પ્રરૂપણ થઈ ( જિં તે સુંસુમરા) સુસુમાર કેટલા પ્રકારના છે? (તું મુકા) સુસુમાર (IFાય quત્તા) એક જ પ્રકારના કહ્યા છે ( ર સુકુમાર) આ સુંસ મારની પ્રરૂપણું થઈ ને ચાવજો તHITI) આવી જાતના જે બીજા છે (તે સમાગો વિદા FUત્તિ) તેઓ ટુંકમાં બે પ્રકારના કહ્યા છે (તં ગઠ્ઠા) તે આ પ્રકારે (સંકૂચ્છિમાં ૨ ભવતિ વ) સંમૂર્ણિમ અને ગર્ભ જ (તસ્થળે ને તે સંમુરિઝમ) તેઓમાં જે સમૂર્ણિમ છે (તે સર્વે ) તેઓ બધા નપુંસક છે (તસ્થળ જે તે મવતિય) તેઓમાં જે ગર્ભ જ છે (તે રિgિr FUત્તા) તેઓ ત્રણ પ્રકારના હોય છે (તં જ્ઞા) તેઓ આ પ્રકારે છે (ઉંચી પુરસા નપુંસT ૨) સ્ત્રી, પુરૂષ, અને નપુંસક (સિf gવમાફ નર્સચર વંચિ તિરિવનોનચાળું) મચ્છ વિગેરે આ જલચર પંચેન્દ્રિય તિર્યંચ નિકની ( qત્તાપન્ના) પર્યાપ્ત અને અપર્યાપ્ત (બદ્ધતેરસ ગાર્ડ ૪ વિચો વોળિqસસ૬) સાડા બાર લાખ જાતિકુલ કેરિયેના નિ પ્રવાહ (અવંતીતિ મન્ના) હેય છે એમ કહ્યું છે (નવચંદિર રિરિવાળિયા) આ જલચર પંચેન્દ્રિય તિયાની પ્રરૂપણ થઈ. એ સૂ. ૩૦ છે ટીકાથ–હવે જલચર પંચેન્દ્રિની પ્રરૂપણ કરાય છેપ્રશ્ન-જલચર પંચેન્દ્રિય તિર્યંચ કેણ છે? અર્થાત્ તેઓ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–જલચર પંચેન્દ્રિય તિર્યંચ જીવ પાંચ પ્રકારના કહેલા છે.–(૧) મત્સ્ય (૨) કચ્છપ (૩) ગ્રાહ () મકર અને (૫) સુસુમાર. મસ્ય કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને કહ્યું મત્સ્ય અનેક પ્રકારના હોય છે તે આ પ્રકારે છે શ્લષ્ણુ મત્સ્ય, ખવલ મસ્ય, જુગમસ્ય, વિજઝટિત મત્સ્ય, હલિમસ્ય, મકરીમસ્ય, રોહિત મત્સ્ય, હલિસાગર મત્સ્ય, ગાગર, વટ વટકર, ગર્ભાજ, ઉસગાર, તિમિતિબિંગલ, નક, તન્દુલ મત્સ્ય, કણિક્કા મત્સ્ય, શાંતિશસ્ત્રિક મત્સ્ય લંભન મત્સ્ય, પતાકા તથા પતાકાતિપતાકા ઇત્યાદિ. પ્રસ્તુતનો ઉપસંહાર કરે છે–આ મત્સ્યની પ્રરૂપણ થઈ. હવે ક્રમાનુસાર કચ્છપની પ્રરૂપણ કરે છે ક૭૫ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-કચ્છપ બે પ્રકારના છે અસ્થિ ક૭૫ અને માંસ કચ્છપ જેમાં હાડકાની પ્રચુરતા હોય તે અસ્થિક૭૫ અને જેમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૨૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ માંસની પ્રચુરતા હોય તે માંસ કચ્છપ કહેવાય છે. આ કછપની પ્રરૂપણ થઈ. હવે ગ્રાહેની પ્રરૂપણ કરે છેગ્રહ શું છે અર્થાત્ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને કહ્યું-ગ્રાહ પાંચ પ્રકારના હોય છે. (૧) દિલી (૨) વેટક (૩)મૂર્ધજ (૪) પુલક (૫) અને સીમાકાર. આ ગ્રાહની પ્રરૂપણ થઈ, હવે મઘની પ્રરૂપણ કરે છે– મઘર કેટલા પ્રકારના હોય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે મઘર બે પ્રકારના હોય છે (૧) સેડમગર અને (૨) મૃષ્ટ મગર. આ મગરેની પ્રરૂપણ થઈ. હવે સુંસુમારની પ્રરૂપણ કરે છે– સુસુમાર કેટલા પ્રકારના હોય છે. શ્રી ભગવાન–સુંસુમાર એક જ પ્રકારના હોય છે. આ સુસુમારની પ્રરૂપ્રણા થઈ. જલચર પંચેન્દ્રિય તિર્યંચ છ બે પ્રકારના હોય છે–સંમૂછિમ અને ગર્ભજ જે જીવ ગર્ભ અને ઉપપાતના વિનાજ આમતેમના પુગલ એકઠાં મળવાથી ઉત્પન્ન થાય છે તે સંમૂર્ણિમ કહેવાય છે. આ છે માતા પિતાના સમ્બન્ધ વિનાજ ઉત્પન્ન થાય છે. જે જીવ ગર્ભમાં ઉત્પન્ન થાય છે તે ગર્ભવ્યુત્કાન્તિક (ગર્ભજ) કહેવાય છે, અર્થાત્ માતા પિતાના સમ્બન્ધથી ઉત્પન્ન થનારા બે ય અને પ્રગ એ સૂચિત કરે છે કે તેઓના અનેક અવાન્તર ભેદ છે. આ જલચર પંચેન્દ્રિય તિયામા જે સંમૂર્ણિમ છે તેઓ બધા નપું. સક હોય છે. કેમકે સંમઈિમ બધાજ નપુંસક હોય છે. નપુંસકત્વ સિવાય સંમછિમની સત્તા નથી હોતી. આ જીવોમાં જે ગર્ભજ છે. તેઓ ત્રણ પ્રકારના હોય છે સ્ત્રી, પુરૂષ અને નપુંસક આ પર્યાપ્ત અને અપર્યાપ્ત બધા જલચર પંચેન્દ્રિય તિર્યંચોના સાડા આર લાખ કુલ કેટીની નિપ્રવાહ છે, સાડા બાર લાખ યુનિ છે. એમ તીર્થકર ભગવાને કહ્યું છે. હવે ઉપસંહાર કરતાં કહે છે–આ જલચર પંચેન્દ્રિય તિનીકેની પ્રરૂપણા થઈ. ! સૂ. ૩૧ છે શબ્દાર્થવિ થઇ રવિિતરિક્વોળિયા ?) સ્થલચર પચેન્દ્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૨૬ Page #139 -------------------------------------------------------------------------- ________________ તિર્યફ ચેનિક જીવ કેટલા પ્રકારના કહ્યા છે? (ઉચરપરિરિવાજોળિયા) સ્થલચર પચેન્દ્રિય તિર્યંચ છે (સુવિgા HIT) બે પ્રકારના કહ્યા છે (તં નહીં) તેઓ આ પ્રકારે છે (પૂર્વ પરિચ૦) ચતુષ્પદ સ્થલચર સ્થલ ઉપર ચાલવાવાળા પંચેન્દ્રિય તિર્યંચ (રિસ ચ૦) અને પસિસ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ ( જિં તેં થ૪૦) ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય કેટલા પ્રકારના છે? (aq થ૪૦) ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય છે ( વ્ય€ પત્તા) ચાર પ્રકારના કહ્યા છે (નહીં) તેઓ આ રીતે (વુિI) એક ખરી વાળાં () બે ખરી વાળાં (લીવયા) ગંડીપદ ( ) નખ સાથેના પગવાળા | ( જિં તે પ્રાપુરા ?) એક ખરવાળાં કેટલા પ્રકારના છે? (મળેલા પિ Twાત્તા) અનેક પ્રકારના કહ્યા છે (તં નહીં) તેઓ આ પ્રકારે છે (સા) ઘેડા (ારHTT) ખચ્ચર (ઘો) ઘેડા (મા) ગધાડા (રજવા) ગોરક્ષર (ઈ) કંદલક (સિરિ ) શ્રીકંદલક (બાવન) આવર્તક (ને ચાવજો તq. TVT) અને જે આવા પ્રકારના છે (જરપુર) આ એકખરી વાળા જ ની પ્રરૂપણ થઈ. ( વિં સં સુવુ?) બે ખરીવાળાં કેટલા પ્રકારના છે? (દુહુરા) બે ખરીવાળાં (બનાવિદા) અનેક પ્રકારના (YuUત્તા) કહ્યાં છે (તં નહીં) તેઓ આ પ્રકારના (ટ્ટા) ઊંટ (જોuT) ગાય (વિયા) નીલા ગાય (ડો) રેઝ (પશુપા) પશુક (મહિસા) મહિલ–પાડા (મિયા) મૃગ (સંવત) સાબર (વા) વરાહ સુઅર (ચા) અજા–બકરી (૮) , સરમ, ઉમર ૩ TI, જોવામાજિ) એડગ, રૂર સરભ, ચમર, કુરંગ, ગોકર્ણ, વિગેરે (વાવને તqTSI) આવી જાતના બીજાં પણ જે હાય ( સં સુવુરા) આ બે ખરીવાળાંની પ્રરૂપણ થઈ. (સે જિં તં ીયા ?) ગંડી પદ કેટલા પ્રકારના છે? (iiણી) ચંડીપદ (બોવિજ્ઞા પત્તા) અનેક પ્રકારના કહેલા છે (તં ) તેઓ આ પ્રકારે છે (સ્થી) હાથી (@ીપૂયાચા) હસ્તી પૂતનક (મંગુત્થી ) મહુણ હાથી (II) ખડગી (f) ગંડા ( ચાવજે તHIST) તેવી જાતના બીજા પણ જે હોય (સે સં યા) આ ગંડીપદ જીની પ્રરૂપણા થઈ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૨ ૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ (સે હિં સં સTHચા) નખવાળાં પ્રાણી કેટલા પ્રકારના છે (સUTq) નખવાળાં પ્રાણી (કવિ પૂછU/) અનેક પ્રકારના કહ્યાં છે (તં કદા) તેઓ આ પ્રકારે છે (સી) સિંહ (વા) વાઘ (રવિચા) દીપડા (fછા) રીંછ (તરછા) તરક્ષ (THR) પારાશર (સિચા) સીયાળ (વિવારા) બીલાડી (સુ) કુતરાં (શ્નોત્રમુગ) કેલકુતરા (અંતિયા) કેકતીયા લોંકડી (સાત) સસલા (ચિત્ત) ચિત્તા (નિસ્ટા) ચિલક (જે ચાવજો તHTIT) બીજાં જે આવા પ્રકારના છે (સUTMા) આ સનખ પદની પ્રરૂપણ થઈ (તે સમાન તુવિદ પUUત્તા) તેઓ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે (સંના) તેઓ આ પ્રકારે (સમુદિમાગ ભવતિયાચ) સંમૂર્ણિમ અને ગર્ભજ (તસ્થળે ને તે સંદિHI) તેઓમાં જે સંમૂછિમ છે તે સર્વે નપુંસt) તેઓ બધા નપુંસક છે (તસ્થi ને તે નામ વáતિયા) તેમાં જે ગર્ભજ છે (તે તિવિદા TVાત્ત). તેઓ ત્રણ પ્રકારના કહ્યા છે (તં કહ્ય) તેઓ આ રીતે (સ્થી કુરિસા, નપુંસTI) સ્ત્રી, પુરૂષ, અને નપુસંક (ળેિ વિમાડ્યાબં થયપંચિ તિરિવાજોળિયા) સનખ વિગેરે આ સ્થલચર પંચેન્દ્રિય તિયાના (પmત્તાપત્તાઈ) પર્યાપ્ત અને અપર્યાપ્તના (ત ગોકી નોળિયqમુહુરચદં મવંતરિ માં) દસ લાખ જાતિકુલ કેટિનિ પ્રવાહ થાય છે એમ કહ્યું છે (નં જપુર થયપંચિંવિત્તિરિવનોળિયા) આ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાની પ્રરૂપણ થઈ. એ સૂ. ૩૧ છે ટીકાર્થ– હવે સ્થલચર પંચેન્દ્રિય તિર્યની પ્રરૂપણ કરતા કહે છે સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ કેણ છે અર્થાત્ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપે તે બે પ્રકારના છે–ચતુષ્પદ આદિ અર્થાત ચોપગાં અને પરિસર્પ અર્થાત પેટે ચાલતાં જેમકે સાપ નેળીયે, વિગેરે અહીં પણ બે ‘ય’ આમ સૂચવે છે કે તેઓના પણ અવાન્તર ભેદ અનેક છે. હવે પ્રશ્ન એ છે કે ચતુપાદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપે–તેઓ ચાર પ્રકારના કહેલા છે, જેમકે (૧) એક ખુર અર્થાત્ જેમના પગ એક ખરીવાળા છે જેમકે ઘોડા વિગેરે (૨) ક્રિખર અર્થાત્ જેઓના દરેક પગમાં બે બે ખરી હોય છે, જેમકે ગાય ભેંસ વિગેરે (૩) ચંડીપદ અર્થાત્ જેના પગ સેનાનું ઘડવાની એરણના સરખા પગ હોય જેમકે હાથી વિ. (૪) સનખપદ જેના પગમાં નખ હેય દા. ત. વાઘ વિગેરે હવે એ ચારેની ભેદ પૂર્વક પ્રરૂપણ કરે છે એક ખરીવાળા કેટલા પ્રકારના છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૨૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન ઉત્તર આપે છે- અનેક પ્રકારના છે, જેમ ઘેડા, અશ્વતર ઘાટક ગધાડા, ગેરક્ષર, કન્દલક. શ્રીકાન્દલક, આવક, તેમજ એવી જાતના અન્ય જે કોઈ એક ખરીવાળા છે, તેમની ગણતરી આની સાથેજ કરવી જોઈએ આ એક ખરી વાળા તિર્યચે બતાવ્યાં. હવે બે ખરીવાળા સ્થલચર પંચેન્દ્રિયની પ્રરૂપણા કરે છે બે ખરી વાળા કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપ્ય–અનેક પ્રકારના કહ્યા છે. તે આ રીતે છે ઊંટ, ગાય, ગવય (નીલગાય,) રઝ, પશુ, મહિષ, મૃગ, સાબર, વરાહ, બકરા, એડગ, રૂરૂ, શરભ, ચમર, કુરંગ, તેમજ ગેક આદિ તદુપરાન્ત બીજા પણ આવા પ્રકારના જે હોય તેઓને પણ બ્રિખર સમજવા જોઈએ આ બે ખુરાની પ્રરૂપણ થઈ હવે ચંડીપદની પ્રરૂપણ કરે છે– ગંડીપદ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને કહ્યું–ચંડીપદ અનેક પ્રકારના છે. તે આ રીતે હાથી હસ્તિ પૂતનક, મસ્કુણહસ્તી, અર્થાત્ મદનીયું (જેને દાંત ન હોય) ખડૂગી, ગેડે, તેમજ આવી જાતના બીજાં આ ગંડીપદની પ્રરૂપણા થઈ. સનખ પદ કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવાને કહ્યું –સખપદ અનેક પ્રકારના કહ્યાં છે, તેઓ આ પ્રકારે છે સિંહ, વાઘ, દ્વિપક, (દીપ) રીંછ, તરક્ષ, પારાશર, શિયાળ, બીલાડ, શ્વાન, કેલશ્યાન, લેમડી, ખરોદા, ચિત્ત, ચિલ્લાક, તેમજ આવી જાતના જે બીજાં છે. આ સનખપદની પ્રરૂપણા થઈ. ચતુષ્પદ જીવ સંક્ષેપે બે પ્રકારના છે–જેમકે સંમૂર્ણિમ અને ગર્ભાજ તેમાં જે મૂર્ણિમ છે તે નપુંસક હોય છે અને તેમાં જે ગર્ભજ છે તેઓ ત્રણ પ્રકારના છે, સ્ત્રી, પુરૂષ, અને નપુંસક, વિગેરે આ રીતે આ સ્થળચર પંચેન્દ્રિય તિર્યો કે જેમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બને સંમિલિત છે તે એની દશ લાખ જાતિકુલ કેટીનિ પ્રવાહ છે. એમ તીર્થકરેએ કહ્યું છે. આ ચ તુપાદ પંચેન્દ્રિય સ્થલચર તિર્યંચ જેની પ્રરૂપણા પુરી થઈ છે સૂ. ૧૩૧ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૨૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ (સે જિં તું રિસ થ૪રપંજંવિતિરિઝોબિયા) પરિ સર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ કેટલા પ્રકારના કહ્યા છે? (રિસપૂથપનિંત્રિ તિરિવાજોળિયા) પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય (હુવિફા પત્ત) બે પ્રકારના કહ્યા છે (તં ગદા) તે આ રીતે (૩રપસિડ થયર૦ મુચરિતq થ૪૦) ઉર પરિસ લયર પંચેન્દ્રિય તિર્યંચ અને ભુજપરીસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ (સે જિં તું વારિસ થ૮૦ સ્થલચર૦ કેટલા પ્રકારના છે? રિસ@ ઇજ0) ઉરઃ પરિ સર્પ સ્થલચર (રષિા વUUત્તા) ચાર પ્રકાર કહ્યા છે (ત ના) તે આ પ્રકારે (બી) સર્પ ( ST) અજગર (કારા૪િ) આસાલિકા (મહોર) મહા–ઉરગ ( વિક્ર શી?) અહી–સપે કેટલા પ્રકારના હોય છે (દિ સુવિઠ્ઠા qUUત્તા) સર્પો બે પ્રકારના કહ્યા છે (તં જ્ઞT) તેઓ આ પ્રકારે (હૃથ્વીરાજ ચ) ફેણવાળા (મણિી ) ફેણ વગરના ( જિં સં થા ?) ફેણવાળા કેટલી જાતના છે? (વીવ7) ફેણ વાળા સર્પો (કવિ gov/ત્તા) અનેક પ્રકારના કહ્યાં છે (તે વા) તેઓ આ પ્રકારે છે (શારીવિના) દાઢમાં ઝેરવાળા (દિવસ) દષ્ટિમાં ઝેરવાળા (ઉપવિસા) ઉગ્રવિષવાળા (મોવિલા) ફેણમાંઝેરવાળા (તચાલિસા) ત્વચામાં ઝેરવાળા (વિના) લાળમાં ઝેરવાળા (કસાવિસા) ઉચ્છવાસમાં ઝેરવાળા (નીવાર વિસા) નિશ્વાસમા ઝેરવાળા ( 1) કૃષ્ણસ" (ચિસપા) તસ" (વાળો(૨) કાકેદરા (ા પુBI) દાપુ૫ (શોદા) કેલાહ (મેજિમિતા) મેલિમિન્દ સિન્નિવા) શેષેન્દ્ર (ચાવજો તHIRI) બીજા પણ આવી જાતના ( જિં મ૪િળો?) મુકલી ફેણ વગરના સર્પ કેટલા પ્રકારના કહ્યા છે (ઉળવિા ) અનેક પ્રકારના કહ્યા છે (તં ) તેઓ આ રીતે છે (વિશ્વા) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧ ૩૦ Page #143 -------------------------------------------------------------------------- ________________ દ્વિવ્યાકા (જોસા) ગેનસ (ક્ષણિયા) કવાધિક (વરૂ૩) વ્યતિકુલ (વિષ્ટિ) ચિત્રલી (મળિો ) મંડલી (માળિો) માલી (બી) અહિ (હિસા) અહિ શલાકા (વાસપs) વાસપતાકા અને યોવને તપIRT) બીજા પણ જે આવી જાતના છે (સે જે મળિો ) આ મુક્તકણ સર્પોની પ્રરૂપણ થઈ (સે શી) આ અહી–સર્પોની પ્રરૂપણા પુરી થઈ તે િતું કયા) અજગર કેટલા પ્રકારના છે? ( ST) અજગર (IISIT TOUત્તા) એક જ પ્રકારના કહ્યા છે (સે ) આ અજગરની પ્રરૂપણ થઈ વિ તૂ ગાઝિયા) આસાલિયા કેટલી જાતના છે? (દિ મંતે આHT સંમુજી) હે ભગવન આસાલિયેની ઉત્પત્તિ કયાં થાય છે? (જેમાં તો માજિ) હે ગૌતમ! મનુષ્યક્ષેત્રની અન્દર (ગદ્દાફક ફીલ) અચાવીસ દ્વીપમાં (નિવ્યાઘાણf) વ્યાઘાત સિવાયન (રસયુ) પંદરે (ભૂમિણ) કર્મ ભૂમિમાં (વધાર્થ ઘgg) વ્યઘાતથી (પંરતુ મહાવિદે૩) પાંચ મહાવિદેહમા (વટ્ટી રચંધવારેણુ) ચકવતિના સ્કંધવારેના નિવેશમાં (વાયુરંધાવારણ) વાસુદેવના કંધવારોમા (વઢળવંધાવાસુ) બળદેવના સ્કંધવામા (મૅચિ ધંધવાવું) માંડલિક રાજાઓના સ્કંધવામાં (મહામંઝિયવંધાવાનું) મહા મંડલિકના કંધાવામાં. (Tમનિવેણુ) પ્રાણના નિષમા (ના નિવેસે) નગર સંનિવેશમા (હિનિવેસુ) ખેટ સંનિવેશમા (શ્વરસંનિવેસેતુ) કર્વટ નામક વસ્તીના સંનિવેશમા (ઉંવલંનિવેણુ) મડંબ સન્નિવેશમાં (હોળમુનિર્વસેકુ) દ્રણ મુખના નિવેશમા (પટ્ટનિવેમુ) પટ્ટણના નિવેશમા (લાનિg) આકરના નિવેશમાં (બારમનિવેણુ) આશ્રમના નિવેશમા (સંવાનિસેતુ) સંબોધના નિવેશમા (રાથિિનg) રાજધાનીના નિવેશમાં (તિ જે રેવ નિવેમુ) આ બધાના નિવેશમા (સ્થળે માતાઢિયા સંમુછ૬) અહીં આસાલિકને જન્મ થાય છે ( ) જઘન્યથી ( ગુરૂ અસંવેરૂમામેરામોહિનrદ) અંગુલના અસંખ્યાતમા ભાગ માત્રની અવગાહના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧ ૩૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ થી (કોળું) ઉત્કૃષ્ટ (વારસ નોr૬) બાર જન (તળુ વં ૨) અને તેના અનુરૂપ (વિદ્યમવાહૂન્ઝા) લંબાઈ પહોળાઈથી (મૂરિ) પૃથ્વીને (ત્તિi) વિદારણ કરીને (સમુદ્દે) ઉત્પન્ન થાય છે. (ગાળી મિચ્છાદિઠ્ઠી મrળ) અસંસી, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની (બંતોમુદુરદ્ધાથા વેવ વર્લ્ડ રેફ) અન્તમુહૂર્ત કાળ સુધીનું આયુષ્ય ભોગવીને મરી જાય છે. તે જ વાલાસ્ટિયા) આ આસાલિકની પ્રરૂપણું થઈ. ટીકાઈ—હવે પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યની પ્રરૂપણ કરે છે પ્રશ્ન એ છે કે પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ કેટલા પ્રકારના હોય છે.? શ્રી ભગવાને ઉત્તર આપ્યો–તેઓ બે પ્રકારના કહેવાય છે, જેમકે ઉર પરિસર્ષ અને ભુજ પરિસર્પ જે પિતાની છાતીને ઘસે તે રીતે ચાલે છે તે સપ વિગેરે તિર્યંચ પ્રાણી ઉરપરિસ કહેવાય છે, અને જેઓ પિતાની ભુજાઓની મદદથી ચાલે છે તેઓ ભુજ પરિસર્ષ કહેવાય છે. બે “ય” ના પ્રત્યે ગથી સૂચિત કરાય છે કે તેઓના પણ અવાન્તર ભેદ અનેક છે. હવે ઉર પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યની પ્રરૂપણ કરવાને માટે કહે છે. ઉરપરિ સર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ કેટલા પ્રકારના કહેવામાં આવેલા છે. શ્રી ભગવાને ઉત્તર આપે–તેઓ ચાર પ્રકારના હોય છે, જેણુકે (૧) અહિ અર્થાત સર્પ (૨) અજગર (૩) આસાલિકા () મહારગ. આ ચાર પ્રકારે છે. હવે અહિની પ્રરૂપણા કરે છે. અહિ કેટલા પ્રકારના હોય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે અહિ અર્થાત્ સર્ષ બે જાતના હોય છે દવકર અને મુકુલી. જે ફેણવાળા હોય છે, તે દવ કર કહેવાય છે અને જે ફેણ વિનના હોય છે. તેઓ મુકુલી કહેવાય છે. તેમાં દીકરી અનેક પ્રકારના હોય છે આશીવિષ, જેની દાઢમાં ઝેર હોય છે. દષ્ટિવિષ–જેની નજરમાં ઝેર હોય છે. ઉગ્રવિષ જેનું વિષ તીવ્ર હોય છે. ભેગવિષ જેના શરીર અર્થાત્ કુણમાં વિષ હોય છે. ત્વચા વિષ–જેની ચામડીમાં વિષ હોય છે. લાલા વિષ– જેની લાળમાં વિષ હેાય છે. - ઉચ્છવાસવિષ, જેના ઉચ્છવાસમાં ઝેર હોય છે, નિઃશ્વાસવિષ, જેના નિશ્વાસમાં ઝેર હોય છે, કાળાસાપ, વેતપ, કાદર, દઢપુષ્ય, કલાદ, મલિમિન્ટ, શેષેન્દ્ર, આ કાળા સર્પ વિગેરે જગ પ્રસિદ્ધ છે. આવી જાતના બીજા જે કઈ તેવા પ્રકારના હોય તેઓને દીકર તરીકે જાણવા જોઇએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧ ૩૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ મુકુલી સર્પો કેટલા પ્રકારના હોય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–તેઓ પણ અનેક પ્રકારના હોય છે, જેમકે દિવ્યાક, ગોનસ, કષાધિક, વ્યતિકુલ, ચિત્રલી, મંડલી, માલી અહિ, અહિ શલાક, અને વાસપતાકા આવી જાતના જે કઈ હોય તેઓને પણ મુકુલી સર્પ સમજવાના છે. આ મુકુલી સર્પની પ્રરૂપણ થઈ અને અહિની પણ પ્રરૂપણા પુરી થઈ. - હવે પ્રશ્ન એ છે કે અજગર કેટલા પ્રકારના હોય છે ? શ્રી ભગવાને જવાબમાં કહ્યું અજગર એક જ પ્રકારના હોય છે. આ અજગરની પ્રરૂપણ થઈ. આસાલિયાના કેટલા પ્રકાર છે? હે ભગવન આ આસાલિકાની ઉત્પત્તિ ક્યાં થાય છે? આસાલિકા ગર્ભ જ નથી પરંતુ સંમર્ણિમ છે. તેથી તેઓ માટે “સંમુરજી ક્રિયાપદને પ્રયોગ કરાવે છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! આ આસલિકે મનુષ્યના ક્ષેત્રની અંદરજ અર્થાત્ અઢી દ્વીપમાં જ ઉત્પન્ન થાય છે. મનુષ્ય ક્ષેત્ર કહીને અઢાઈ દ્વીપનું જે કથન કર્યું છે તે સ્પષ્ટતાને માટે છે. વસ્તુતાએ મનુષ્ય ક્ષેત્ર અઢાઈ દ્વીપને જ કહે છે. અગરતો એમ સમજવું જોઈએ કે આસાલિકેની ઉત્પત્તિ લવ સમુદ્ર અગર કાલેદધિ સમુદ્રમાં નથી થતી, દ્વીપમાં જ થાય છે, આ પ્રગટ કરવાને માટે જ મનુષ્ય ક્ષેત્રની સાથે “અઢાઈ દ્વીપ ને ઉલ્લેખ કર્યો છે. કેઈ જાતના વ્યાઘાતના અભાવમાં એ પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે. પાંચ ભરત તેમજ પાંચ અરવત ક્ષેત્રોમાં સુષમ સુષમા આદિ અગર દુષમ દુષમા આદિ કાલ વ્યાઘાત કારી ન હોય તે અર્થાત્ આ આરાઓ ન હૈય તે પંદર કર્મ ભૂમિમાં તેમની ઉત્પત્તિ થાય છે. અગર પાંચ ભરત અને પાંચ અરવત ક્ષેત્રોમાં પૂર્વોક્ત વ્યાઘાત હોય તે ત્યાં ઉત્પન્ન ન થાય પાંચ મહાવિદેહમાં ઉત્પન્ન થાય છે. તેનાથી આ પ્રગટ થયું કે આસાલિકની ઉત્પત્તિ ૩૦ અકર્મભૂમિમાં નથી થતી. પંદર કર્મભૂમિમાં અથવા પાંચ મહાવિદેહમાં પણ સર્વત્ર તેમની ઉત્પત્તિ નથી થતી પરંતુ ચક્રવતીના કંધાવામાં સેનાના પડામાં વાસુ દેવના સ્કન્ધાવામાં બળદેવના સ્કન્ધાવારોમાં, માંડલિક અર્થાત્ અલ્પ સમૃદ્ધિ વાળા સાધારણ રાજાઓના સ્કન્ધાવમા, મહા મંડલિક અનેક દેશના સ્વામી ના સ્કન્ધાવમાં તે ઉત્પન્ન થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧ ૩૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ તદુપરાન્ત ગ્રામ નિવેશમાં, નગર નિવેશમા, નિગમ નિવેશમા, બેટ નિવેશમા, કર્નર નિવેશમા, મડઓ નિવેશમાં દ્રણમુખ નિવેશમા પટ્ટન નિ. વેશમાં, આકર નિવેશમા, આશ્રમ નિવેશમાં, સંબધ નિવેશમાં અને રાજધાનીના નિવેશમાં એની ઉત્પત્તિ થાય છે. ગ્રામ આદિ વસ્તીનું લક્ષણ આ રીતે છે જે બુદ્ધિ આદિ ગુણોને ગ્રસીલે તે વાડથી ઘેરાએલી વસ્તી ગ્રામ કહે. વાય છે. અથવા શાસ્ત્રમાં પ્રસિદ્ધ અઢાર પ્રકારના કર જ્યાં લાગે છે તે ગામ નગર, અર્થાત્ જ્યાં અઢાર પ્રકારના કર ન લાગતા હોય જ્યાં ઘણું વણિક જનેને સમૂહ રહેતો હોય તે નિગમ કહેવાય છે. એટ અથવા ખેડા એ વસ્તી–નિવાસ છે જે ધૂળની ચાર ભીતથી ઘેરાએલી છે. નાના પ્રાકાર કેટથી વીંટળાયેલી વસ્તી કર્બટ કહેવાય છે. જેની આસપાસ અઢી કોશ સુધીમાં બીજી કઈ વસ્તી ન હોય તેને તે મડઓ કહે છે. જેમાં મોટે ભાગે જલ માર્ગેથી જવાય અવાય છે. તે દ્રોણમુખ, જ્યાં ગાડી ઘોડાં અને નાવથી જવાય તે વસ્તી પત્તન કહેવાય છે. અને જેમા બધી વસ્તુઓ મળતી હોય તેમજ નાવથીજ જઈ શકાય તેને પટ્ટણ કહેવાય છે, જ્યાં સેના વિગેરેની ખાણ હોય તેને આકર નિવેશ કહે છે તપસ્વીજને જેમાં નિવાસ કરે છે તે સ્થાન આશ્રમ નિવેશ કહેવાય છે. ખેડુતેના અનાજની સાચવણી માટે જે દુર્ગમભૂમિ સ્થળ બનાવ્યું હોય અગરતો યાત્રાએ નિકળેલા ઘણું યાત્રીઓ જ્યાં રહે તે સ્થાન સંબધ કહેવાય છે. જે વસ્તીમાં રાજા રહેતા હોય તેને રાજાને કહે છે. આ બધા સ્થાનને જ્યારે વિનાશ થવાનું હોય ત્યારે આસાલિકાની ઉપત્તિ થાય છે. આસાલિકા જઘન્ય આંગળીના અસંખ્યાતમા ભાગની અવ ગાહનાથી ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટ બાર એજનની અવગાહનાથી. એનો વિઝંભ વિસ્તાર અને બાહલ્ય (જાડાઈ) અવગાહનાના અનુરૂપ થાય છે. તે ચક્રવતીના સ્કંધાવાર આદિની નીચેની જમીનની અંદરથી નીકળે છે. તે આસાલિક અસંજ્ઞી હોય છે. મિથ્યાદષ્ટિ હોય છે, એટલે જ તે અજ્ઞાની હોય છે. તેમનું આયુષ્ય અંતમુહૂર્ત માત્ર હોય છે. અને આટલા વખત માંજ મરી જાય છે. આ રીતે ભગવાન આર્ય સ્વામીના પ્રથમ આવેલા સૂત્રનું ગૌતમસ્વામીને ભગવાનની ઉક્તિના રૂપમાં કથન કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧ ૩૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ અન્ય ગ્રન્થમા આસાલિકાનું પ્રતિપાદન કરનાર જે ગૌતમ તેના પ્રશ્ન અને ભગવાનના ઉત્તર છે તેમનું જ અહીં આર્યસ્વામીએ આગમના પ્રત્યે અતિ આદર હોવાને કારણે ઉલ્લેખકર્યો છે. એ ફલિત થાય છે. શબ્દાર્થ-(સે જિં તે મહોરા) મહેરો કેટલા પ્રકારના છે? (મહોર) મહેરગ (બળવા પાત્તા) મહારગ અનેક પ્રકારના કહ્યા છે (તં ના) તેઓ આ પ્રકારે (ઘેટ્ટ) કઈ કઈ (બંનુપિ) એક અંગુલ પણ (૩)પુત્તિ વિ) બે આંગળથી ની આગળ સુધીના પણ (વયં Sિ) વિલાત–વેંતના પણ (વિસ્થિપત્તિ વિ) બે થી નવ વિલાત–વેંતના પણ “ચ જિ” એક હાથ પ્રમાણુના પણ (રાત્તિયા વિ) બે થી નવ હાથના પણ ($ ) કુક્ષિ પ્રમાણના (કરછ ઉદ્દત્તા વિ) બે થી નવ કુક્ષિ પ્રમાણના (ધનું પિ) ધનુષ પ્રમાણ પણ (પશુપુર્દુત્તા વિ) બે થી નવ ધનુષના પણ (ાથે પિ) ગભૂતિ–બે ગાઉ પ્રમાણ પણ (Trી પુત્તા વિ) ગભૂતિ પૃથકત્વ અર્થાત્ બે ગભૂતિથી નવ ગભૂતિ સુધિના (નોri (F) જન પ્રમાણના પણ (લોયા પુત્તિયા વિ) બસોથી નવસો જન સુધી પણ (ગોવા શિ) સે જન પ્રમાણ પણ (લોયા સવપુત્તિયા વિ) બસો થી નવસો જન પણ (7ોચાસસે વિ) હજાર યોજનની અવગાહનાના પણ હોય છે (તે બં થજે નચા) તેઓ સ્થળમાં ઉત્પન્ન થાય છે (કવિ જયંતિ થ વિ ચાંતિ) જળમાં પણ વિચરણ કરે છે, થળમાં પણ વિચરણ કરે છે. (તે ચિ કુ) તેઓ અહીં નથી થતા (વાડુિં લીલું સમુદેણું હૃત્તિ) મનુષ્ય ક્ષેત્રના બહારના દ્વીપ સમુદ્રમાં થાય છે તેને ચાવીને તw+T/TI) બીજા જે આવા છે (હે સં મહોર II) આ મહારગની પ્રરૂપણ થઈ (તે સમાતો સુવિહા Youત્તા) ઉર પરિસર્ષ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. (સંકૃદિમ દHવવતિય ચ) સંમૂર્ણિમ અને ગર્ભજ (તસ્થળ ને તે સંપૂરિઝમ) તેમાં જે સંમૂર્ણિમ છે તે સર્વે નપુંસT) તેઓ બધા નપુંસક છે (તત્ય જો તે ન્મતિ ) તેઓમા જે ગર્ભજ છે (તે તિવિ પૂowત્તા) તેઓ ત્રણ પ્રકારના કહ્યા છે (સં 10) તે આ પ્રકારે (ફસ્થિ, પુના, નપુંસTI) સ્ત્રી, પુરૂષ, નપુંસક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧ ૩૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ (સિન્થમાચાળ પદ્મત્તા પદ્મત્તાાં) એ પ્રમાણે આ પર્યાપ્ત અને અપર્યાપ્ત (૩પરિયાળ) ઉરપરિસર્પોના (સ નાફ્ ોડિગોળિચળમુલચસTM સ્સારું) દશ લાખ જાતિ કુલ કાટિયેાનિ પ્રવાહ (મયંતીતિ મલાય) થાય છે, એવુ કહ્યુ છે (તે સ્તં રિસપ્પા) આ ઉરપરિસની પ્રરૂપણા થઇ (સે તિં મુયસિલ્વા ?) ભુજપર સર્પ કેટલા પ્રકારના છે? (અગેન વિા વત્તા) અનેક પ્રકારના કહ્યા છે (તંગ) તેએ આ પ્રકારે (FIST) નેાળીયા (સેદ્દા) સેહ (સરકા) સર૮ અર્થાત્ કાચ’ડા ગિરગિટ (સજ્જા) શલ્ય (સા) સરષ (સરú) સાર (વોરા) ખાર (વરોફા) ગૃહ કૈાકિલા (વિસ્તૃમા) વિસભરા (Per) ઊંદર (મુમુન્નાર) ગીલેાડી (ચાડ્યા) પાયેાલાતિકા (છોવિરાજિયા) ક્ષીર વિડાલિકા (નન્હા ચપ્પા) ચાર પગાની સમાન જાણવા જોઈએ (ને ચાવને ત ્Çવારા) ખીજા જે એવી જાતના છે (તે સમાસગો દુવિહા પળત્તા) તે સક્ષેપે કરીને એ પ્રકારના કહ્યાં છે (તં ના) તેએ આ પ્રકારે (સમુદ્ધિમાચષ્મવત્તિયા ચ) સંમૂર્ણિમા અને ગજ (તત્કાળ ને તે સંમુચ્છિમ) તેએમાં જે સમૂમિ છે (તે સચ્છે નપુંસા) તેએ ધા નપુંસક છે (તસ્થળ ને તે નમવતિયા) તેમાં જે ગજ છે (તે તિવિદ્દા વાત્તા) તેઓ ત્રણ પ્રકારના કહ્યા છે (તં ના) તેએ આ પ્રકારે (ચી, પુરિયા, નવુંસ) સ્ત્રી, પુરૂષ, અને નપુંસક (મિાંયમાયાળું વત્તત્તાપદ્મત્તાનું) વિગેરે આ પર્યાપ્ત અપર્યોસોના (મુચરિતવાળું) ભુજ પરિસર્પના (નવા થ્રુસ્રોટિ નોળિયઘ્યમુદ્ સચસસારું) નવ લાખ જાતિકુલ કેાટિયાના ચેાનિપ્રવાહ (મયંતીતિ મવાય) હાય છે એમ કહ્યું છે. (સેન સુચરિસયચરવિચિત્તિરિયલનોળિયા) આ ભુજપરિસસ્થલચર પચેન્દ્રિય તિર્યં ચની પ્રરૂપણા થઇ (સે ñ રિસયયરપંચિતિતિરિયલનોળિયા) આ પરિસર સ્થલચર પંચેન્દ્રિયતિય ચાની પ્રરૂપણા થઇ । સૂ. ૩૩ ॥ ટીકા-હવે મહેારગેાની પ્રરૂપણા કરે છે મહેારગ કેટલા પ્રકારના હાય છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યા મહેારગ અનેક પ્રકારના હોય છે. તેઓ આ પ્રકારે છે–કાઇ કાઇ મહેારગ એક આંગળની અવગાહના વાળા હાય છે. કોઈ કોઇ આંગળ પૃથક્ક્ત્વ અર્થાત્ એ થી નવ આંગળ સુધીની અવગાહના વાળા હાય છે. કોઇ મહેારગ એક વિલાતની અવગાહના વાળા તા કોઇ વિલાત પૃથફ્ત્વની અવગાહના વાળા હેાય છે. કાઇ કાઇ એક હાથની તા કોઇ રત્ની પૃથકૃત્યની અવગાહના વાળા હેાય છે. કાઇ કુક્ષિ (બે હાથ) ની તો કોઈ કુક્ષિ પૃથક્ત્યની અવગાહનાવાળા હોય છે. કેઇ એક ધનુષ (ચાર હાથ) ની તા કોઇ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૩૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ ધનુષ પ્રથકૃત્વની અવગાહના વાળા હોય છે કેઈ એક ગભૂતિની અવગાહના વાળા તે કેઈ ગભૂતિ પૃથકૃત્વની અવગાહના વાળા હોય છે. એવી રીતે કઈ એક જનની કઈ યોજન પૃથકત્વની, કઈ સે જનની કોઈ સો જન પૃથની અને કોઈ હજાર એજનની પણ અવગાહન વાળા હોય છે, આ મહેર સ્થલમાં ઉત્પન્ન થાય છે. પરન્ત પાણીમાં પણ વિચરે છે અને સ્થલપર પણ વિચરે છે, કેમકે મહારગને સ્વભાવજ આવે છે. - આ મહારગે અહી દેખાતા કેમ નથી? આ શંકાનું સમાધાન કરવાને માટે કહ્યું છે–મહારગ આ મનુષ્ય ક્ષેત્રમાં નથી થતા. પરંતુ તેનાથી બહારના દ્વીપ અને સમુદ્રમાં થાય છે. સમુદ્રોમાં પણ પર્વત કે દેવનગરી આદિ સ્થલમાં ઉત્પન્ન થાય છે. અત્યન્ત સ્થૂલ હોવાને કારણે જળમાં ઉત્પન્ન નથી થતા આજ કારણ છે કે તેઓ મનુષ્ય ક્ષેત્રમાં દેખાતા નથી. આના સિવાય આવી જાતના દશ આંગળ આદિની અવગાહના વાળા જે કઈ છે. તેઓને પણ મહારગજ સમજવા જોઈએ. હવે ઉપસંહાર કરે છે–આ મહારગની પ્રરૂપણ થઈ. પ્રસ્તુત ઉરપરિ સર્પ સંક્ષેપમાં બે પ્રકારના કહ્યા છે-સંમૂર્ણિમ અને ગર્ભજ, તેમાંથી સંમૂર્ણિમ, ઉર પરિસર્પ બધાજ નપુંસક હોય છે કેમકે ‘મૂર્જિન નવું અર્થાત્ બધાજ સંમૂર્ણિમ જીવ નપુંસક જ હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧ ૩૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ આવચન પ્રમાણ છે, અને તેએમાંથી જે ગવ્યુત્ક્રાન્તિક હોય છે, તેઓ ત્રણ પ્રકારના અર્થાત્ કોઇ સ્ત્રી, કાઇ પુરૂષ અને કાઈ નપુ ́સક હાય છે. ઇત્યાદિ આ પર્યાપ્ત અને અપર્યાપ્ત ઉરપરિસર્પોની દશ લાખ ચેનિ ચા હાય છે, એમ તીર્થંકર ભગવન્તાંએ કહ્યું છે. હવે ઉપસ’હાર કરે છેઆ ઉપર સર્પોનો વ્યાખ્યા થઇ. હવે ભુજ પરિસર્પોની પ્રરૂપણાના પ્રારંભ કરે છે ભુજપરિસ` કેટલા પ્રકારના હાય છે? શ્રી ભગવાન ઉત્તર દે છે—ભુજપરિસ` અનેક પ્રકારના કહેલા છે જેમકે નકુલ સેહ, સરટ, કાચંડા, શલ્ય, શરઢ, સાર, ખાર, મુંગસ ઘરા ઇલા (ગૃહ કૈકિલા) છિપકલી ગરેલી, વિષભરા (વિસભરા) મૂ, મંગુસ (ગલેાડી) પચાલાતિક, ક્ષીર ખીલાડી જેમ ચાપગાંનું કથન કરવામાં આવ્યું તેવુ ંજ તેમનુ સમજવાનુ છે. આ ભુપરિસર્પોમાં જે અપ્રસિદ્ધ છે તેને લોકો પાસેથી જાણવા જોઇએ આના ઉપરાન્ત બીજાં જે આ પ્રકારના છે. તે બધાને ભુજ પરિસ સમજી લેવા જોઇએ. ભુજ પિરસ દુકાણુમા એ પ્રકારના છે. જેમકે સંમૂમિ અને ગર્ભૂજ જે સમૂમિ છે એ બધા નપુંસક હોય છે અને જે ગજ છે તે ત્રણ પ્રકારના હાય છે કાઇ સ્રી, કાઇ પુરૂષ, કાઇ નપુસંક હાય છે. પૂર્વોક્ત સ્વરૂપવાળા આ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભુજપરિ સર્વાંની નૌ લાખ ચેાનિયા હોય છે એમ તીર્થંકરાએ કહ્યું છે. હવે ઉપસંહાર કરે છે—આ ભુજપરિસપ` સ્થલચર પંચેન્દ્રિય તિય ચા ની પ્રરૂપણા થઈ. ॥ સૂ. ૩૩ ॥ શબ્દા-સે ર્જિત દ્યપંચિદ્ધિતિરિક્ષનોળિયા) ? હે ભગવન્ ખેચર પચેન્દ્રિય તિય ચ યેાનિવળા જીવ કેટલા પ્રકારના છે ? (વચત્ત્વચિદ્ધિતિિ જજ્ઞોળિયા) હે ગૌતમ ! ખેચર પંચેન્દ્રિય તિય ચ જીવ (ચનિદ્દા પછત્તા) ચાર પ્રકારના છે (લ ના) તેઓ આ પ્રકારે છે (સમપણી) ચપક્ષી (સોમવલ્લી) રામપક્ષી (સમુ વવણી) સમુદ્ગક પક્ષી (વિચચવણી) વિતતપક્ષી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૩૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ (સે િતું રમ્મરવી) ચ પક્ષી કેટલા પ્રકારના છે ? (શમ્ભવવી) ચપક્ષી (બળેવા વળત્તા) અનેક પ્રકારના કહ્યા છે (તેં ગદ્દા) તેએ આ પ્રકારે છે (વસ્તુહી) વલ્ગુલી-ચગીઢડ (નહોયા) જલૌક (અાિ) અડિલ્લ (મારવો) ભાર’ડપક્ષી (ગૌવંઝીવા) ચક્રવાક (સમુદ્દાચતા) સમુદ્રવાયસ (T ઉત્તયા) કણત્રિક (વલી વિરાજિયા) પક્ષીખીડાલિકા (ને યાયને ત ્૫૧૪) અન્ય જે આ પ્રકારના છે (તે તં રમણી) આ ચ પક્ષી થયાં. (સેવિતું હોમવલ્લી ?) રામપક્ષી કેટલા પ્રકારનાં છે ? (શળવિદ્વા વળત્ત) અનેક પ્રકારના કહ્યા (તા ના) જેમકે (ૐ) ઢંક (હ્રા) કંક (કુરછા) કુરલ (વાયત્તા) વાયસ કાગડા (ચા) ચક્રવાલ (સા) હંસ ( ટૂંસા) કલહંસા (વનહંસા) રાજહંસ લાલ ચાંચવાળા હંસ (વા) પાદહંસ (આહા) આડ (સેરીì) સેડી (વા) ખગલા (વલ્ટા) ખલાકા (વ્લિયા) પારિપ્લવ જોવા) કૌંચ (સારસા) સારસ (મેસર) મેસર (મસૂરા) મસૂર (મચૂરા) મેર (સત્તહત્યા) સમરુસ્ત (IST) ગહર (વૌંદયિા) પૌડરિક (જ્ઞા) કાગડા (મિંજીયા) કામેજીક (વંઝુહા) વઝુલક (તિત્તિ) તેતર (વટ્ટા) ખતક (વા) લાવક (જોયા) કબૂતર (વિંનષ્ઠા) કંપિજલ (પારેવચા) પારાવત (પિકા) ચિટક (વાસા) ચાસ (નકુડા) કુકડા (સુના) પોપટ (ળિા) ખહી (મયળસસ્ટાન્તા) મદન શલાકા (જોડ્યા) કાયલ (લેા) સેહ (વનિમા) વિરલકાઢી (સે શં હોમ પછી) આ રામપક્ષી કહ્યાં (તે જિ તે સમુસાવલી) સમુદ્ગક પક્ષી કેટલા પ્રકારન છે ? (`FITT વળત્તા) એક પ્રકારના કહ્યા છે (તે નં સ્થિ) તેએ આહીં નથી મનુષ્ય ક્ષેત્રમાં હાતાં નથી (હિરણ્યુ ટીવસમુદ્દેનુ મતિ) બહારના દ્વીપ સમુદ્રોમાં થાય છે (તે તં સમુપલ્લી) સમુદ્ગક પક્ષી કહ્યાં (તે જ તે વિચચપલ્લી) વિતત પક્ષી કેટલા પ્રકારના છે ? (CIC) વળત્તા) એક પ્રકારના હાય છે (તે । ન~િ ૐ) તેઓ આહીં નથી આ મનુષ્ય ક્ષેત્રમાં હાતાં નથી (હિષ્ણુ દીવસમુદ્દેનુ મયંત્તિ) બહારના દ્વીપ સમુદ્રોમાં થાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૩૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ છે (તે ત્તે વિયચવણી) આ વિતત પક્ષીની પ્રરૂપણા થઇ (તે સમાસબો યુવિાળત્તા) ખેચર પચેન્દ્રિય તિય ચ સક્ષેપમા એ પ્રકારના હોય છે (ત. જ્ઞદ્દા) તેઓ આ પ્રકારે જે (સંમુષ્ઠિમા ય નમવતિ ચા ચ) સંમૂમિ અને ગજ (તત્ત્વ એ તે સમુચ્છિમન) તેએમાં જે સમૂમિ છે (તે સભ્યે નપુંસTt) તેઓ બધા નપુંસક હાય છે (તસ્થળ ને તે મવત્તિયા) તેએમાં જે ગજ છે (તે ન ત્તિવિદ્યા) તેઓ ત્રણ પ્રકારના કહ્યા છે. (ત ના) તેઓ આ પ્રકારે છે (રૂચી રિક્ષા, નપુંસના ચ) સ્ત્રી, પુરૂષ, અને નપુસક (પત્તિ ૫ વમાયાળ સચવંચિદ્ધિતિવિજ્ઞોળિયાળ) આ ખેચર પચેન્દ્રિય વિગેરે તિય ચાની (વત્ત્તત્તા પત્તાન) પર્યાપ્ત અને અપર્યાપ્તની (વારસ ના જોરિ ગોળિમુસચસસ્તા, મવંતતિ મવાય) માર લાખ જાતિ કુલ કાટિ યાનિ પ્રવહુ હાય છે, એવુ કહ્યુ છે. (સત્તરૃ નાર્ ોહિલ નવ તેસારૂં ૨) દ્વીન્દ્રિયાની સાત લાખ ત્રીન્દ્રિયાની આઠ લાખ, ચાર ઇન્દ્રિયાની નૌ લાખ, જલચરાની સાડા બાર લાખ ચેાનિયા છે (લસ ચહાંતિ નવા તદ્ વાગત ચેવ યોદ્ધવા) ચેપગા ની દશ લાખ, ઉરપરિ સર્પોની દશ લાખ; ભુજપર સર્પોની નૌ લાખ અને ખેચરાની ખાર લાખ ચેાનિયા જાણવી જોઇએ (તે હૈં વચ ચિદ્ધિતિવિજ્ઞોળિયા) આ ખેચર પચેન્દ્રિય તિય ચ ચેનીકાની પ્રરૂપણા થઇ (સે હૈં ચિંચિત્તિવિવજ્ઞોળિયા) આ પંચેન્દ્રિય તિય ચ ચાનીકેાની પ્રરૂપણા થઇ. ॥ સૂ. ૩૪ ૫ ટીકા હવે ખેચર એટલે આકાશમાં વિચરણ કરવાવાળા પંચેન્દ્રિય તિય ચાની પ્રરૂપણા કરાય છેઃ— ખેચર પચેન્દ્રિય તિય ચ કેટલા પ્રકારના હાય છે ? આ પ્રશ્નના ભગવાન ઉત્તર આપે છે—ખેચર પંચેન્દ્રિય તિય`ચ ચાર પ્રકારના હાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૪૦ Page #153 -------------------------------------------------------------------------- ________________ તે ચાર પ્રકારે આ છે–ચર્મ પક્ષી, રેમપક્ષી, સમુદ્ગ પક્ષી અને વિતત પક્ષી, જેમની પાંખે ચામડાની હેય તે ચર્મ પક્ષી, જેની પાંખે રમમય હોય (વાળની) તેઓ રામપક્ષી, જેની પાંખો ઉડતી વખતે પણ સમુદ્ગ (પેટી) જેવી રહે તેઓ સમુદ્ગ પક્ષી, અને જેની પાંખે સદા એ ફેલાયેલી જ રહે સંકેચાય નહીં તેઓ વિતત પક્ષી કહેવાય છે. હવે સર્વ પ્રથમ નિદિષ્ટ ચર્મપક્ષીઓની પ્રરૂપણ કરે છેપ્રશ્ન પૂછે કે ચર્મ પક્ષી કેટલા પ્રકારના હોય છે? શ્રી ભગવાને ઉત્તર આપ્ય-ચમ પક્ષી અનેક પ્રકારના કહ્યાં છે. તેઓ આ રીતના છે–ચમગીદડ, જલૌક, અડિલ્ય, ભારંડ પક્ષી, ચકવાક સમુદ્રવાસ (સમદ્રને કાંગડા) કર્ણત્રિકશિ બીલાડીકા, તેમાંથી કેટલાક પ્રસિદ્ધ છે એને જેઓ પ્રસિદ્ધ નથી તેઓને લેક પાસેથી જાણી લેવા જોઈએ. આ રીતના જે બીજાં પક્ષીઓ હોય તેઓ પણ ચર્મ પક્ષી જ સમજવા જોઈએ. આ ચમ પક્ષીઓની પ્રરૂપણ થઈ. જેમ પક્ષી કેટલા પ્રકારના હોય છે? શ્રી ભગવાને કહ્યું-અનેક જાતના હોય છે. જેમકેન્દ્રક, કંક, કુરલ, વાયસ, ચકવાક, હંસ (મધુર ભાષી હંસ) રાજહંસ, (જેના પગ અને ચાંચ લાલા રંગના હોય છે) પાદહંસ, આડ, સેડી. બગલે, બલાક, પારિપ્લવ, કૌંચ સારસ, મેસર, મસૂર, મયૂર, સપ્તહસ્ત, ગહર, પિડરિક કાક, કામ જુક, વજુ લક, તીતુર (તેતર) બતક, લાવક, કત, કપિલ, પારેવા, ચિટક, ચાલ, કુકડે, પોપટ, બહિંણ મદન, શલાકા, કેકિલ, સેહ, વરિલક વિગેરે આ રેમ પક્ષીઓના કથનનું વર્ણન થયું. સમુગપક્ષી કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યો-સમુદ્ગ પક્ષી એકજ જાતનું હોય છે તેમાં કેઇ પેટા ભેદ નથી. તેઓ દેખાતાં કેમ નથી ? તેનો ઉત્તર એ છે કે તેઓ મનુષ્ય ક્ષેત્રમાં અર્થાત્ અઢાઈ દ્વીપમાં નથી હતાં. તેનાથી બહારના દ્વીપમાં અને સમુદ્રમાંજ થાય છે, આ સમુદ્ર પક્ષી એની પ્રરૂપણા થઈ. હવે વિતતપક્ષીઓની પ્રરૂપણ કરવામાં આવે છે.-વિતતપક્ષી કેટલા પ્રકારના છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન્ શ્રી મહાવીરસ્વામી કહે છે કવિતતપક્ષી એક જ પ્રકારના હોય છે. તેઓમાં જાતિભેદ હૈ નથી. તેઓ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૪૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ અહીં દેખવામાં કેમ આવતાં નથી? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે તેમને પણ અહીં મનુષ્ય ક્ષેત્રમાં સભાવ નથી તેઓ અઢાઈ દ્વીપની બહાર જે દ્વીપ અને સમદ્રો છે, તેમાં જ હોય છે. આ રીતે આ વિતતપક્ષીની પ્રરૂપણ થઈ. આ બેચર પંચેન્દ્રિય તિર્યંચ ચેનિક જીવ સંક્ષેપ કરી બે પ્રકારના કહ્યા છે જેમકે-સંમૂર્છાિમ અને ગર્ભ જ, તેઓમાં જે સંમુમિ છે. તેઓ બધાં નપુંસક વેદવાળા જ હોય છે, અને જે ગર્ભજ છે તેઓ ત્રણે પ્રકારના વેદવાળા હોય છે, કેઈ સ્ત્રીવેદી, કેઈ પુરૂષવેદી, અને કઈ નપુંસક વેદી છે. વિગેરે આ પુકિત ખેચર પંચેન્દ્રિય તિર્યંચાના પર્યાપ્ત અને અપર્યાપ્તના બાર કુલ કેટિ નિ પ્રવાહ થાય છે, એવું ભગવાન તીર્થકરે કહ્યું છે. હવે શિધ્વજનોના અનુગ્રહ માટે હીન્દ્રિયથી આરંભીને ખેચર સુધીના ની યોનિ એકી સાથે બતાવે છે. તેની સંગ્રાહક ગાથાનો અર્થ આ રીતે છે કીન્દ્રિય જીવની સાત લાખ, જાતિકુલ કોટિ, ત્રીન્દ્રિની આઠ લાખ, ચાર ઇન્દ્રિયવાળાની નવ લાખ, જલચર પચેન્દ્રિની સાડા બાર લાખ, ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિયેની દશ લાખ, ઉર પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય ની દશ લાખ, ભુજ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિયેની નવ લાખ ખેચર પચેન્દ્રિયોની બાર લાખ, જાતિ કુલ કેટિ છે. ગાથામાં કેવળ સંખ્યા સૂચક પદને પ્રવેશ કર્યો છે. તેથી જ તેઓને કીન્દ્રિયાદિની સાથે અનુકમથી સમ્બન્ધ જોડી લેવું જોઈએ. હવે ખેચર જીની પ્રરૂપણાને ઉપસંહાર કરે છે આ ખેચર પચેન્દ્રિય તિયાની પ્રરૂપણું થઈ અને તેની સાથેજ પંચેન્દ્રિય તિયચ જીની પ્રરૂપણું સમાપ્ત થઈ. એ સૂ. ૩૪ છે ભેદ સહિત મનુષ્ય કા સ્વરૂપ વકર્મભૂમિ કે મનુષ્યોં કા વર્ણન મનુષ્ય પ્રજ્ઞાપના શબ્દાર્થ – હૈિ મથુરા) મનુષ્યના કેટલા પ્રકારના છે? (મજુરા) મનુષ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૪૨ Page #155 -------------------------------------------------------------------------- ________________ (વિદT Tumત્તા) બે પ્રકારના કહ્યા છે ( ના) તેઓ આ પ્રકારે છે (સંમુમિમળુ ભવજવંતિમગુસ્સા ચ) સંમૂર્ણિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય ( f d સંમુરિઝમમરસ) સંમૂર્છાિમ મનુષ્ય કેટલા પ્રકારના છે? (ારણ મત) સંકુરિઝમમસ સંકુશંતિ ?) હે ભગવાન સંમૂર્ણિમ મનુષ્ય કયાં જન્મતા હશે? જો મા ! સંતોમવ) હે ગૌતમ મનુષ્ય ક્ષેત્રની અંદર (Tચાસ્ટીસ લોયસદસેતુ) પિસ્તાલીસ લાખ જન પરિમિત (3ઢાસુ વસમુદેતુ) અઢાઈ દ્વીપ–સમુદ્રોમાં (પૂન સમુ) પંદર ( વભૂમિ) કર્મભૂમિમાં (વીસાપ) ત્રીસ (બામૂનિકુ) અકમભૂમિમાં (છqનાT) છપન (ધતીવાણુ) અન્તર દ્વિીપમાં (Tદમાવતિચક્ષા વ) ગર્ભજ મનુષ્યનાજ (વાસુ વા) મળમાં (Hસવળેલું વા) મૂત્રમાં (વેઢેવા) ક્માં (સિધાપડુ વા) લીંટ નાકના મળમાં (ત્તેિq વા) વમનમાં (પિત્ત, વ) પિતમાં (પૂનું વ) મવાદમાં (સોળસુ વા) લેહિમાં (મુકુ વા) વીર્યમાં (સુરજપુર પરિસાદે, વી) પહેલા સુકા અને પછીથી લીલા થયેલા શુકમાં (વિરચીત્રવેણુ વા) મરેલા જીના કલેવરમાં (થીપુરસંગો) સ્ત્રી પુરૂષના સંગમાં (નરદ્ધિમળવ) નગરની ગટરમાં (વેવ નમુદ્રાળ) બધી અપવિત્ર જગ્યાઓના સ્થાનેમાં સર્વત્ર (€ of સંમુચ્છિમwજુસ્સા સમુછતિ) આ સ્થાનોમાં સંમૂઈિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. () અઝમામેત્તig) આગળ અસંખ્યાત ભાગ માત્ર (IITE) અવગાહનાથી (ઉપસળી મિજછિિદ વાળTIળ) અસંસી, મિથ્યાષ્ટિ, અને અજ્ઞાની હોય છે (સંધુ ઘહિં લપાત્ત) બધી પર્યાપિતાથી અપર્યાપ્ત? (ધોમુદત્તાવા જેવ) અન્તર્મુહૂર્તની આયુષ્યવાળાં જ (ારું તિ) મરી જાય છે ( ત સંમુરિઝમમg) આ સંમૂર્ણિમ મનુષ્યની પ્રરૂપણ થઈ. એ સૂ. ૩૫ છે ટીકાઈ-હવે મનુષ્યની પ્રરૂપણાનો પ્રારંભ કરાય છેપ્રશ્ન એ છે કે કેટલા પ્રકારના હોય છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે-મનુષ્ય બે પ્રકારના કહ્યા છે. સંમૂછિમ અને ગર્ભજ મનુષ્ય. સંમૂછિમ મનુષ્યના કેટલા પ્રકારના હોય છે? શ્રી ભગવાનના પ્રત્યે ગૌતમના કરેલા પ્રશ્નને અનુવાદ કરતાં ભગવાન આર્યશ્યામ કહે છે- હે ભગવન્ ! સંમૂર્ણિમ મનુષ્ય ક્યાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! આ મનુષ્ય ક્ષેત્રની અંદર અર્થાત્ ૪પ પિસ્તાળીસ લાખ જન વિસ્તાર વાળા અઢાઈ દ્વીપ-સમુદ્રમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મ ભૂમિમાં તથા છપ્પન અન્તર દ્વીપમાં, ગર્ભજ મનુષ્યનાજ મળમાં મૂત્રમાં શ્લેષ્મમાં નાકના મળમાં વમનમાં, પિત્તમાં પરૂમ, લેહીમાં શુકમાં પહેલા સુકાઈને લીલા થયેલ શુકમાં મરેલાના કલેવરમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૪૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી, પુરૂષાના સંચેાગમા, (યોનિમાં) શહેરની ગટરોમાં, મરેલા મડદામાં કચરાના સ્થાનામાં અને બધા અપવિત્ર સ્થાનામાં અર્થાત્ આ સિવાયના માણસના સંસગથી અપવિત્ર બનેલા ખીજા બધા સ્થાનામાં સ’સૂચ્છિ મ મનુષ્ય ઉત્પન્ન થાય છે. આ સમૂðિમ મનુષ્ય આંગળના અસંખ્યાત ભાગની અવગાહનાવાળાં હાય છે, અસંજ્ઞી, મિથ્યાષ્ટિ. અને અજ્ઞાની હાય છે. અધી પર્યાપ્તિએથી અપર્યાપ્ત હાય છે અને અન્તમુહૂર્તની આયુષ્યવાળા હેાય છે. અન્તર્મુહૂતમાંજ ફાલને પ્રાપ્ત થાય છે. આ સંમૂર્ચ્છિમ મનુષ્યની પ્રરૂપણા થઇ, “ સૂ. ૩૫ ૫ શબ્દાર્થ (સે વિન્મવતિયમમુસ્સા) ગર્ભજ મનુષ્ય કેટલા પ્રકારના થાય છે ? (નન્મવઋતિયમણુસ્સા તિવિદ્ા પત્તા) ગર્ભૂજ મનુષ્ય ત્રણ પ્રકારના કહેલા છે (તે ના) તે આ પ્રકારે છે (મ્મમૂન) કર્મભૂમિમાં ઉત્પન્ન (બન્નભૂમ) અક ભૂમિમાં ઉત્પન્ન (વદ્દીવા) અંતર દ્વીપામાં ઉત્પન્ન. (ત્તેજિત. અંતકીયા) અન્તર દ્વીપમાં ઉત્પન્ન થનારા કેટલા પ્રકારના છે (અદ્રવીવિદ્દા પાસા ત ના) અડચાવીસ પ્રકારના કહ્યા છે જેમકે (Tોચા) એકેક (બાસિયા) આભાસિક (વૈજ્ઞાળિયા) વષાણિક (ળાંનોજિયા) લાંગૃલિક (ચા) હુયકણુ (યદા) ગજકણું (નોઇળા) ગાક (સમ્મુત્તિ (I) કુલિક (મુદ્દા) આઇ મુખ (મંત્રમુદ્દા) મેઢમુખ (ચોમુદ્દા) અયામુખ (રોમુદ્દા) ગામુખ (જ્ઞાનમુદ્દા) અશ્વમુખ (સ્થિમુદ્દા) હાથીમુખ (સૌન્દ્ મુદ્દા) સિંહમુખ (પમુદ્દા) વાધમુખ (સદ્દા) અશ્વક (ન્દ્રિા) હરિકણ (બળા) અકણ (વળ કરા) કણ પ્રાવરણ (જામુદ્દા) ઊલ્કામુખ (મે મુદ્દા) મેઘમુખ (વિષ્ણુમુદ્દા) વિદ્યુત-મુખ (વિસ્તુવૃંતા) વિદ્યુદ્દત (ધળવંતા) ધનનુ ંત (ટ્ટત્તા) લષ્ટદત (વૃદ્વૈતા) ગૂઢદન્ત (મુ‰ન્તા) શુદ્ધાન્ત (સે તે અંતરલીયા) આ અંતર દ્વીપજ જીવાની પ્રરૂપણા થઈ. (સે જિંત’લમ્મા ?) અકમ ભૂમિજ મનુષ્ય કેટલા પ્રકારના હોય છે ? (લવભસૂમ) અકર્મ ભૂમિજ (તીવિદ્યા પળત્તા) તીસ પ્રકારના કહ્યા છે (ત ના) તેઓ આ પ્રકારે છે (વર્વાદું ફ્રેમવğ) પાંચ હૈમવત ક્ષેત્રામાં (વાર્દ દેશળવદ) પાંચ હૈરણ્યવત ક્ષેત્રામાં (વદ્ દરિયાનેğિ) પાંચ હરિવ ક્ષેત્રમાં (વર્ષાદ રમવાસહિં) પાંચ રમ્યક ક્ષેત્રમાં (પદું ફેવર્દિ) પાંચ દેવ કર ક્ષે ક્ષેત્રમાં (પંચદ્ ઉત્તર) પાંચ ઉત્તર કુરૂક્ષેત્રમાં (સે તેં બમ્મભૂમ) આ કમ ભૂમિજ મનુષ્યેાની પ્રરૂપણા થઇ. ૫ સ્ ૩૬ ॥ ટીકા-હવે ગર્ભૂજ મનુષ્યેાની પ્રરૂપણા પ્રારંભ કરે છે-ગર્ભૂજ મનુષ્ય કેટલા પ્રકારના કહેલા છે. શ્રી ભગવાન ઉત્તર આપે છે-ગજ મનુષ્ય ત્રણ પ્રકારના હોય છે તે આ રીતે છે (૧) કર્મભૂમક (૨) એક ભ્રમક (૩) અન્તદ્વીપક. અહીં ખેતી, વાણિજ્ય, વિગેરે જીવન નિર્વાહના કાર્યને અને મેક્ષ માની આરાધનાને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧ ૧૪૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ ક કહેલુ છે. જે કભૂમિ (પ્રધાન) માં રહે છે અથવા તે જન્મે છે તે મનુષ્યા ‘કર્મભૂમ’ કહેવાય છે. આ પ્રયોગ હોવાથી આહિ... ã’પ્રત્યય થયેલા છે, કભૂમિજ ક ભ્રમક કહેવાય છે જે માણસાની ભૂમિ પૂર્વોક્ત કર્મોથી રહિત હાય તે અક ભૂમક કહેવાય છે. લવણુસમુદ્રના મધ્યે (અંદર) જે દ્વીપ છે. તે અંતર દ્વીપ કહેવાય છે. આ જગ્યાએ અંતર શબ્દ મધ્યના વાચક છે. આ અંતર દ્વીપેામાં રહેનારા મનુષ્ય અંતર દ્વીપક કહેવાય છે. સન્નિહિત હાવાને કારણે અથવા પશ્ચાનુપૂર્વી પણ એક આનુપૂર્વી છે સર્વ પ્રથમ અન્તમાં પરિગણિત અન્તર દ્વીપગ મનુષ્યની પ્રરૂપણા કરતા કહે છે પ્રશ્ન કરાયેાકે અન્તદ્વીપગ મનુષ્ય કેટલા પ્રકારના કહેલાં છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે—અન્તઢી પગ મનુષ્ય અઠયાવીસ પ્રકારના છે. તેઓ આ પ્રકારે છે (૧) એકારૂક (ર) આભાષિક (૩) વૈષાણિક (૪) નાંગલિક લાંગૂલિક (૫) હયકણું (૬) ગજકર્ણ (૭) ગેાકણ (૮) શબ્દુલીક (૯) આદમુખ (અજમુખ) (૧૦) ઘેટાસુખ (૧૧) અયામુખ (૧૨) ગેમુખ (૧૩) અશ્વમુખ (૧૪) હસ્તીમુખ (૧૫) સિહર્મુખ (૧૬) વ્યાઘ્રમુખ (૧૭) અશ્વકર્ણ (૧૮) હરિકણ (૧૯) અક (૨૦) કર્ણ પ્રાવરણ (૨૧) ઉલ્કામુખ (૨૨) મેઘમુખ (૨૩) વિદ્યુત્ મુખ (૨૪) વિદ્યુત્ દન્ત (૨૫) ધનદન્ત (૨૫) લ′દન્ત (૨૭) ગૂદન્ત અને (૨૮) શુદ્ધાન્ત આ અડચાવીસ પ્રકારના અન્તર દ્વીપગ મનુષ્ય છે. જેમકે કહેવુ છે કે-અન્તદ્વીપ હિમવાન્ અને શિખરી નામના પતાની લવણુ સમુદ્રમા નીકળલી દાઢા ઉપર છે. પરન્તુ હિમાલય પર્વતના અન્તર દ્વીપોનું વર્ણન કરાય છે. જમૂદ્રીપમાં ભરત અને હૈમવત ક્ષેત્રની સીમાનું વિભાજન કરવાવાળા હિમાલય નામે પત છે. તે જમીનની અન્દર પચીસ ચેોજન ઊડા છે અને સેા ચેાજન ઊંચા છે. ભરતક્ષેત્રની અપેક્ષાએ તેના એગણા વિસ્તાર છે. સુર્વણુયુક્ત ચીન પદ્મ સરખે! તેને રંગ છે. તેના બન્ને પડખએ જાત જાતના રંગવાળા કાન્તિમાન મણિયાના સમૂહથી મંડિત છે. તેના વિસ્તાર ઊપર નીચે સર્વત્ર સમાન છે. ગગન ચૂમ્મી અગીયાર રત્નમય કૂટે (શિખર) થી સુશોભિત છે. વજ્ર મયતલવાળા, નાના પ્રકારની મણિયા અને સુવણ થી વિભૂષિત તટપ્રાન્તવાળા અને દશ યાજનના અવગાહ વાળા છે. પૂર્વ અને પશ્ચિમમાં હજાર યેાજન લાખા અને ઉત્તર દક્ષિણમા પાંચ ચેાજનના વિસ્તારવાળા છે. એના મધ્યભાગમાં પદ્મ નામનું હદ છે, ચારે માજી કલ્પવૃક્ષાની પંક્તિઓથી અતિશય કમનીય છે. પોતાના પૂર્વ અને પશ્ચિમ છેડાથી લવણ સમુદ્રના જળને સ્પર્શ કરે છે. લવણુ સમુદ્રનાં જળને જ્યાં સ્પર્શી થાય છે, ત્યાંથી શરૂઆત કરીને પૂર્વ અને પશ્ચિમ દિશામા એ પ્રદેશ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૪૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ તેમાંથી ઈશાન કેણમાં રહેલા હિમવાન પર્વતથી આરંભ કરીને લવણ સમુદ્રમાં ત્રણ જન દૂર ત્રણ સે જન લાંબે પહાળે અને થોડા ઓછા નવસે, એગણ પચાસ એજનની પરિધિ વાળે એકરૂક નામને દ્વિીપ પાંચસે ધનુષના વિસ્તારવાળી અને બે ગભૂતિ ઊંચી પદ્મવર વેદિકાથી બધી તરફ સુશોભિત છે. આ હિમાવાન પર્વતના પર્યન્ત ભાગથી દક્ષિણ પૂર્વ ખૂણે ત્રણ જન દર લવણ સમુદ્રની અંદર બીજા પ્રદેશની ઉપર એકરૂક દ્વીપની બરે. બર જ આભાસિક નામને દ્વીપ આવે છે. હિમાલયની પશ્ચિમ તરફ તેના અન્તિમ છેડેથી લઈને દક્ષિણ પશ્ચિમ દિશામાં અર્થાત્ નૈરૂત્ય ખૂણામાં લવણ સમુદ્રમાં ત્રણ જન છેટે એકરૂક, દ્વીપની બરાબર જ વૈષાણિક નામે દ્વીપ છે. હિમવંત પર્વતની પશ્ચિમ દિશામાં જ તેના છેડેથી આરંભીને પશ્ચિમોત્તર દિશામાં અર્થાત્ વાયવ્ય ખૂણામાં લવણ સમુદ્રમાં ત્રણ જન દૂર એકરૂક દ્વીપની બરાબર નાંગેલિક નામે દ્વિીપ છે. આ રીતે આ ચારે દ્વિીપે હિંમવાન પર્વતની ચારે વિદિશાઓમાં છે અને સરખા પરિણામ વાળા છે. - ત્યાર પછી આ એકરૂક આદિ ચારે દ્વિીપની આગળ યથાક્રમે ઈશાન વિગેરે પ્રત્યેક ખૂણે ચારસે જન આગળ જતાં ચાર જન લાંબા પહોળા કાંઈક ઓછા બારસે છપન એજનની પરિધિવાળા પૂર્વોક્ત પદ્વવર વેદિકા તથા વનખંડેથી મંડિત, જંબુદ્વીપની વેદિકાથી ચાર જન પ્રમાણ અન્તરવાળા હયકર્ણ. ગજકર્ણ ગોકર્ણ અને શકુલી કર્ણ નામના ચાર દ્વિીપ છે. એકેક કંપની આગળ એક કર્ણદ્વીપ છે, આભાસિકની આગળ ગજકર્ણ છે, વિષાણિકની આગળ કહ્યું છે. અને નાંગલિકની આગળ શકુંલી કર્ણ નામે દ્વીપ છે આ હયણું આદિ ચારે દ્વીપોની આગળ પાંચ પાંચસે જન છે. ચાર દ્વીપ છે. આ દ્વીપ પાંચસો પાંચસે જન લાંબા પહોળા છે. આવી જ રીતે ચાર વિદિશાઓમાં પણ છે. તેઓની પરિધિ પંદર સે એકાસી જનની છે. તેઓના બાહ્ય પ્રદેશ પણ પૂર્વોક્ત પાવર વેદિકા તેમજ વનખંડોથી સુશોભિત જમ્બુ દ્વીપની વેદિકા થી પાંચસે જન પ્રમાણુના અંતરવાળા છે. તેના નામ આ પ્રમાણે છે. આ દશમુખ, મેહમુખ, મુખ અને ગોમુખ, તેમાંથી હયકર્ણથી આગળ આદર્શ મુખ નામનો દ્વીપ ગજકર્ણની આગળ મેઢમુખ, ગોકર્ણની આગળ અને મુખ અને શક્કી કર્ણની આગળ ગેમુખ દ્વિીપ છે. આ આદર્શ મુખ વિગેરે ચાર દ્વીપની આગળ છસે યેાજનના અંતર પર ચારે વિદિશાઓમાં છસો-છસો જનની લંબાઈ પહોળાઈ વાળા તથા ૧૮૫૭ અઢાર સે સત્તાવન જનની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૪૬ Page #159 -------------------------------------------------------------------------- ________________ પરિધિવાળી ચોક્ત પ્રમાણવાળી પાવર વેદિકા અને વનખંડથી સુશોભિત. જબુદ્વીપની વેદિકાથી છ જનના અંતરવાળા ચાર દ્વીપે છે. તેના નામ આ પ્રમાણે છે- અશ્વમુખ, હસ્તિસુખ, સિંહમુખ, અને વાઘમુખ, આ અધમુખ વિગેરે દ્વીપની આગળ કમાનુસાર પૂર્વોત્તર વિગેરે વિદિશાઓમાં સાત-સાતસો યોજન આગળ જતા સાત સાત જનની લંબાઈ પહોળાઈ વાળા ૨૨૧૩ બાવીસ સે તેર જનની પરિધિવાળી તથા પૂર્વોક્ત પ્રમાણવાળી પદ્મવર વેદિકા અને વનખંડથી સુશોભિત કબૂદીપની વેદિકાથી સાત જન પ્રમાણના અન્તરવાળા અશ્વકર્ણ. હરિકણ, અકર્ણ અને કર્ણ પ્રાવણ નામના ચાર દ્વીપ છે. આ અશ્વકર્ણ આદિ ચારે દ્વિીપની આગળ કરીને પૂર્વોત્તર આદિ વિદિશાઓમાં આઠ આઠસે જન આગળ જવાથી ચાર દ્વિીપ બીજા છે. તે દ્વીપે આઠ આઠ જનની લંબાઈ પહોળાઈ વાળા છે. પચીસ ઓગણત્રીસ જનની તેઓની પરિધિ છે. પૂર્વોક્ત પ્રમાણ વાળી પદ્મવર વેદિકા અને વનખ ડોથી યુક્ત છે. જમ્બુદ્વીપની વેદિકાથી આઠ જન અખ્તરવાલા છે. તેઓના નામ ઉ૯કામુખ, મેઘમુખ, વિન્મુખ અને વિશુદન્ત છે. આ ઉલ્લકામુખ આદિ ચારે દ્વીપની આગળ કમશઃ પૂર્વોત્તર આદિ વિદિશાઓમાં નવ નવ યોજન દૂર નવસો નવો જનની લંબાઈ પહેલાઈ વાળા અને અડ્યાવિસ સે પીસ્તાળીશ જનની પરિધિવાળા, પૂર્વોક્ત પ્રમાણ વાળી પદ્મવર વેદિકા અને વનખંડથી સુશોભિત ચાર દ્વીપ બીજા છે. તેઓના નામ–ઘનદન્ત, લષ્ટદન્ત, ગૂઢદન્ત અને શુદ્ધદન્ત. એ પ્રમાણે છે એ જમ્બુ દ્વીપની વેદિકાથી ન જન પ્રમાણ અન્તર પર છે. આ રીતે હિમવાન પર્વતની દાઢાઓ પર આ અઠયાવીશ અન્તર દ્વીપ છે. આ પ્રકારે હિમવાન પર્વતના સમાન વર્ણ અને પરિમાણવાળા તથા પદ્મ હદના સમાન લાંબા-પહોળા અને ઊંડા પુંડરિક હદથી સુશોભિત શિખરી પર્વતપર, લવણ સમુદ્રના જળસંપર્શથી આરંભીને પૂર્વોક્ત અંતરપર ચાર દિશાઓમાં એકરૂક આદિ નામેવાળા અડ્યાવીસ દ્વીપ છે. તેનું અત્તર, લંબાઈ પહોળાઈ અને પરિધિ વિગેરે બધું પૂર્વવતુ સમજવું જોઈએ. બન્ને બાજુના મળીને અન્તર દ્વિીપ છપ્પન છે. તેઓમાં રહેનારા મનુષ્ય પણ ઉપચારથી તેજ નામથી વ્યવહાર પામે છે; કેમકે જે જ્યાં રહે છે તેને તેજ નામથી બોલાવાય છે. અન્તર દ્વીપના મનુષ્ય વજ ત્રાષભ નારા સંહનન વાળા હોય છે. કંક પક્ષીના તુલ્ય પરિણમનવાળા અનુકૂલ વાયુવેગવાળા, અને સમચતુરસ, સંસ્થાન વાળા હોય છે. તેમના પગ સુંદર બનાવટવાળા અને કાચબા જેવા હોય છે. તેમની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૪ ૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ બને જાંઘ ચીકણા આછાવાળ વાળી અને કુરૂવિન્દના સમાન ગળાકારે હોય છે. તેમને જાનુ ભાગ નિગૂઢ અને સુશ્લિષ્ટ અર્થાત્ સારી રીતે જોડાયેલ હોય છે તેમને ઉરૂભાગ હાથીની સુંઢની જેમ ગોળાઈવાળો હોય છે. કમર સિંહની જેમ, મધ્ય ભાગ વજની જેમ, નાભિમંડળ દક્ષિણાવર્ત તથા વક્ષસ્થળ શ્રીવત્સના ચિહ્નથી યુક્ત તેમજ વિશાળ અને પુષ્ટ હોય છે. તેમના હાથે કઈ નગરના દરવાજાની ભુંગળના સમાન હોય છે. પોંચા સુસંબદ્ધ હોય છે. હાથ અને પગના તળીયાં લાલ કમળની જેથે લાલ હોય છે. ડોક ચાર આંગલી પ્રમાણ સમ અને વૃત્તાકાર શંખ જેવી હોય છે. મુખમંડલ શર૬ રૂતુના ચન્દ્રમાના સરખું સૌમ્ય હોય છે. કમંડળથી તે ચામર સુધી પ્રશસ્ત અને ઉત્તમ બત્રીસ લક્ષણોથી યુક્ત હોય છે ત્યાંની સ્ત્રીઓ પણ ઘાટીલા સર્વાગથી સુન્દર હોય છે. તેમાં સ્ત્રીઓ ના બધા ગુણ વિદ્યમાન હોય છે. તેઓના પગ એક બીજી આંગળીથી જોડાયેલા કમલ દલની સમાન સુકોમળ, કર્મના આકારના અને મનહર હોય છે. તેઓની બન્ને જાંઘ રેમરહિત અને પ્રશસ્ત લક્ષણોથી યુક્ત હોય છે. તેમને જાનુભાગ ભરાવદાર અને પુષ્ટ હોય છે. જંઘાએ પણ કેળને સ્તંભની જેમ પુષ્ટ માંસલ અને વિશાલ હોય છે. તેમની રેમ પંક્તિ મુલાયમ અને કાન્તિયુક્ત હોય છે. નાભિ દક્ષિણ વત તરંગવાળી, ઉદર કૃશ અને સ્તન સુવર્ણ કળશ સરખા ઉઠાવદાર અને પુષ્ટ હોય છે. બાહલતાઓ ઘણી સુકેળ હોય છે. નયને વિકસિત કમલની સમાન સુન્દર અને વિશાલ હોય છે. ભમરે કામદેવના ધનુષના સરખી અને કેશ કાન્તિમાન અને સુંવાળા હોય છે. તેમને શૃંગાર ભવ્ય અને વેષ સુશેભિત હોય છે. સ્વભાવથી જ હાસ્ય વિલાસ અને વિશ્વમાં પરમ નિપુણતાને ધારણ કરનાર હોય છે. ત્યાંના મનુષ્ય સ્વાભાવિક પણે સુગન્ધમય વદનવાળા, અત્યન્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૪૮ Page #161 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ માન માયા અને લેાલવાળા, સંતેાષ શીલ ઉત્સુકતા વગરના મૃદુતા અને રૂજુતા યુક્ત તથા મનહર મણિ સુવર્ણ મૌક્તિક આદિ મમત્વના કારણે ની વિદ્યમાનતામા રહેવા છતાં મમત્વના અભિનિવેશથી રહિત હૈાય છે. તેઓમાં એક ખીજામા સ્વામી સેવકને વ્યવહાર નથી હતા. તેથીજ બધા અહુ મિન્દ્ર હાય છે. આ પ્રકારે અન્તર દ્વીાનું વર્ણન કરાયલુ છે. હવે અકમ ભૂમિનું વર્ણન કરે છે અકર્મ ભૂમક મનુષ્ય કેટલા પ્રકારના હોય છે? શ્રી ભગવાને કહ્યું-અકર્મ ભૂમક મનુષ્ય ત્રીસ પ્રકારના કહેલાં છે અઢાઇ દ્વીપ રૂપ મનુષ્ય ક્ષેત્રમાં પાંચ હૈમવત, પાંચ હેરણ્યવત, પાંચ હર વર્ષી, પાંચ રમ્યકવ, પાંચ દેવકુરૂ, આમ ત્રીસ કભૂમક ક્ષેત્રા છે. તેમના ભેદોથી માણસા પણ ત્રીસ પ્રકારના ગણાવેલા છે. છ ના પાંચની સાથે ગુણાકાર કરવાથી ત્રીસ સંખ્યા થાય તેમાંથી પાંચ હૈમવત અને પાંચ હેરણ્યવત ક્ષેત્રામાં મનુષ્ય એક ગબ્યૂતિના જેટલા ઊંચા શરીરવાળા હેાય છે. તેમનુ આયુષ્ય પાપમ ગણેલ છે (હાય છે) વજ્ર રૂષભ નારાચ સહનનવાળા, સમ ચતુરસ્ર સંસ્થાનવાળા એકાન્તર જમનારા અને ૭૯ દિવસા સુધી પેાતાના સંતાનેનુ પાલન કરવાવાળાં હૈય છે. પાંચ રિવ` તેમજ પાંચ રમ્યક વર્ષી ક્ષેત્રામાં એ પત્યેાપમની આયુષ્ય વાળા એ ગગૃતિ ઊંચા શરીરવાળા, વા, રૂષભ નારાંચ સહનવાળા, સમ ચતુરસ્ર સંસ્થાન વાળા બે દિવસ બાદ ખારાક ખાનારા અને ચાસડ દિવસ સુધી સંતાનનું પાલન કરવા વાળા હેાય છે. પાંચ દેવકુરૂ અને પાંચ ઉત્તરપુર ક્ષેત્રોમાં ત્રણ પલ્યોપમની આયુષ્યવાળા ત્રણ ગગૃતિ ઊંચા શરીરવાળા, સમચતુસ્ર સંસ્થાનવાળા અને વજ્ર રૂષભ નારાચ સહનનવાળા હેાય છે. ત્રણ દિવસ વચમાં છેડીને આહાર કરે છે, ૪૯ દિવસા સુધી સંતાનનું પાલન કરે છે, આ બધાં ક્ષેત્રમાં, ઉત્તર દ્વીપાની જેમ મનુષ્યેાના ભાગે પભાગ સાધન કલ્પવૃક્ષેાથીજ મેળવાય છે. ઉત્તર દ્વીપાની અપેક્ષાએ વિશેષતા એ છે કે પાંચ હૈમવત અને પાંચ હૈરણ્યવત ક્ષેત્રમાં મનુષ્યાનુ ઉત્થાન, બલ' વીય આઢિ તેમજ કલ્પવૃક્ષના લેાનેા આસ્વાદ તથા ભૂમિની મધુરતા વિગેરે પર્યાયની અપેક્ષાએ અનન્તગણા થાય છે. આ બધી ચીજો પાંચ હરિવ` અને પાંચ રમ્યક ક્ષેત્રામાં તેનાથી પણ અનન્તગણી વધારે થાય છે અને દેવકુરૂ તથા ઉત્તરકુરૂમા તેનાથી પણ અનન્તગણી વધારે થાય છે, આ રીતે આ અક ભૂમક મનુષ્યોની પ્રરૂપણા થઇ છે. ૫ સૂ. ૩૬ ૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૪૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ (સે જિં વં જન્મભૂમi ?) કર્મભૂમક જીવ કેટલા પ્રકારના યહ્યા છે? (મૂT વનાવિદા 70 71) કર્મભૂમી પંદર પ્રકારના કહ્યા છે. (તં ) તેઓ આ પ્રકારે છે (પહું મોહિં) પાંચ ભરત ક્ષેત્રોથી (પંજટિં વાર્દોિ) પાંચ ઐરાવતક્ષેત્રોથી (પંજસ્ટિં મહાવિહિં) પાંચ મહા વિદેહથી (તે સમાન ટૂવિદો guત્ત) તેઓ સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે (R TE) તેઓ આ પ્રકારે છે (રિચા ચ મિ#િqય) આર્ય અને સ્વેચ૭ | ( જિં તું મિસ્ટ9)? પ્લેચ્છ કેટલા પ્રકારના છે? (મિઝવુ ગળા વિદ્દ ) મ્લેચ્છ અનેક પ્રકારના કહ્યા છે (નં ) તેઓ આ પ્રકારે છે (IT) શક (કવળા) યવન ( વિચા) કિરાત (સજાવવા મુ મંgn નિના પાળિયા) શબર, બર્બર, મુકુંડ, ઉઢ, ભડક, નિણણક, પકકણિક (કુસ્ટવ) ટ લીસ્ટ-સત્તાવા) કુલક્ષ ગેડ, સિંહલ પારસક આંધ્ર (, શંકર, મિત્ર, રિસ્ટ પુરું, ટ્રાન, વ #ાળ વારા) કોંચ, અમ્બડ, દ્રાવિડ, ચિલ્લલ, પુલિંદ, હરસ, ડેબ, કિકાણુ, ગન્ધહારક (T) (a) (@ાસ્ટિય શક્ષ૮ મમત, ૪ ૩ના) બાહિક, જલ, રેમ, ભાષ, લ, વ, કુશ (મસ્ટા ચ)મલક (વધુચાચ) બધુક (યૂન્દ્રિય | મેચ, પલ્ફર માત્ર માર મારિચા) ચૂલિક, કેકણક, મેદ પલ્લવ, માલવ, મમ્મર, અભાષિક (વીર રસિય વસા) કણવીર, લ્હાસિક, ખસ (વાસિય મ૪િ સ્ત્રોત पओस कक्कोय अवखाग हूणरोमग भमररूय चिलायविसय वासीय एवमाई) ખાસીક, નેક્રૂર.મૌઢ ડેમ્બિલ, ગલએસ. પ્રદોષ કૈકેય અખાગ, હુણ, રમક, ભ્રમરરૂત, ચિલાત, દેશવાસી વિગેરે (તે ૪ મિસ્ટિકg) આ બધા મ્યુચ્છ છે સૂ. ૩૭ ટીકાર્થ-હવે કર્મભૂમક મનુષ્યની પ્રરૂપણ કરે છેપ્રશ્ન છે-કર્મભૂમક મનુષ્ય કેટલા પ્રકારના હોય છે ? શ્રી ભગવાને ઉત્તર આપો-કર્મભૂમક મનુષ્ય પંદર પ્રકારના હોય છે. તેઓ આ રીતે જાણવા જોઈએ. પાંચભરત, પાંચરવત, અને પાંચ મહાવિદેહ ક્ષેત્રોના ભેદે કરી પંદર ભેદ સમજવા જોઈએ, અહીં અને આગળ પણ ક્ષેત્રના આધાર પર મનુષ્યનું વર્ગીકરણ કરાચેલું છે. કર્મભૂમિના ક્ષેત્રે પંદર છે. તેથી કર્મભૂમક મનુષ્ય પણ પંદર પ્રકા. રન જ કહેલા છે. આ કર્મભૂમક મનુષ્ય ટૂંકાણમાં બે પ્રકારના છે, જેમકે આર્ય અને પ્લેચ્છ જે હેય ધર્મોથી દૂર રહે અને ઉપાદેય ધર્મને પ્રાપ્ત થાય તેઓ આ કહેવાય છે. પૃદરાદિ ગણમાં હોવાથી “આય’ શબ્દ નિષ્પન્ન થયેલ છે. જેઓ ને આચાર અને વચન વ્યક્ત (સ્પષ્ટ) ન હોય તેઓ સ્વેચ્છ કહેવાય છે. મ્યુચ્છ, ધાતુ અવ્યક્ત બેલીના અર્થને વાચક છે. તાત્પર્ય એ છે કે સ્વેચ્છ મનુષ્ય તેઓ છે કે જેમને બધો આચાર શિષ્ટજના સમાન નથી હોતે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૫ ૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ સૂચિકટાહ ન્યાયથી પહેલા અલ્પ કથન હાવાને કારણે મ્લેચ્છની (પ્રથમ) પ્રરૂપણા કરે છે. પ્રશ્ન એ છે કે મ્લેચ્છ કેટલા પ્રકારના હાય છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યા મ્લેચ્છ અનેક પ્રકારના હાય છે. તેઓ આ પ્રકારે છે શક, યવન, ચિલાત કિરાત શખર, ખર, મુરૂડ, ઉડડ, ભડક, નિણુક પકકણિક, કુલાક્ષ, ગાંડ, (ગૌડ) સિંહલ, પારસક, આન્ધ્ર, કૌંચ, અમ્બડક. દ્રવિડ, ચિહ્નલ, પુલિન્દ, આરેષ, ડાબ, પાકકાણુ, ગન્ધહારક, અલ્હીક, જલ્લ રામ, લ (૧) કુશ, મલક, બન્ધુક, ચૂલિક; કાંકણુક, મે, પલ્લુવ, માલવ, મર્ગાર આભાષિક, કણવીર, વ્હાસિક, ખસ, ખાસિક, નેટ્ટુર, મોંઢા, ડામ્બિલ, ગલ આસ, પ્રદેષ, કૈકેય; અખ઼ાગ, હૂણ, રામક, ભ્રમર, રૂત, ચિલાત દેશવાસી વિગેરે આ રીતે દેશાદિના ભેદે સ્વેછેના અનેક પ્રકાર છે. શકદેશના નિવાસી શક અને યવન દેશના નિવાસી યવન કહેવાય છે. એજ રીતે ખીજા પણ સમજી લેવા જોઇએ. જે અપ્રસિદ્ધ દેશ છે તેમને લેાકેાથી જાણી લેવા. હવે ઉપસ'હાર કરતા કહે છે આ મ્લેચ્છોની પ્રરૂપણા થઇ. ૫ સૂ. ૩૭ ૫ દેશ ભેદ સે આર્યાદિ કા વર્ણન વ ભેદ સહિત દર્શનાર્ય કા નિરૂપણ શબ્દા-સે પિત બારિયા) આ કેટલા પ્રકારના હેાય છે? (બારિયા) આય (વિા વળત્તા) એ પ્રકારના કહ્યા છે. (કૂઢિપત્તારિયા ચ નિદ્ધિપત્તારિયા ) રૂદ્ધિ પ્રાપ્ત આય અને રૂદ્ધિપ્રાપ્ત ન હોય તેવા આય (સે દિ' તો રૂઢિપત્તરિયા ?)રૂદ્ધિપ્રાપ્ત આ કેટલા પ્રકારના છે? (કૂઢિપત્તાયિા) ઋદ્ધિ પ્રાપ્ત આવે છે વિા પાત્તા) છ પ્રકારના કહ્યા છે (ત' ગદ્દા) તેએ આ પ્રકારે છે (અદ્વૈતા) તીથંકર (ચવટ્ટી) ચક્રવતી (વદેવા) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૫૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ બળદેવ (વાવ) વાસુદેવ (ચાર) ચારણ રૂદ્ધિવાળા (વિજ્ઞાëા) વિઘાઘર (૨ જં રૂદ્રુઢિપત્તારિયા) આ રૂદ્ધિપ્રાપ્ત આર્ય છે ( દિ તે ટ્રિઢ વારિયા) રૂદ્ધિ અપ્રાપ્ય આય કેટલા પ્રકારના છે? (નવિદા TUITI) નો પ્રકારના કહેલા છે (તં વહા) તેઓ આ પ્રકારે છે (ત્તારિયા) ક્ષેત્રથી આય (વા બારિયા) જતિથી આય (કારિયા) કુળથી (Fiયિા) કર્મથી આર્ય (સિક્વારા) શિલ્પથી આર્ય (માસ) ભાષાથી આર્ય (નાબારિયા) જ્ઞાનથી આર્ય (સબરિયા) દશનથી આર્ય (ઈત્તા રિણા) ચારિત્રઆર્ય (સે વિદં તું વેત્તા1િ ) ક્ષેત્રાય કેટલા પ્રકારના છે? (દ્ધ છવ્વીસવિદ્દા ઘUUત્તા તં ી) સાડા પચ્ચીસ પ્રકારના કહેલા છે તેઓ આ પ્રકારે છે (ાજિદ) રાજગૃહનગર (મા) મગઘ (ચંપા) ચંપા (Gir) અંગ (રામ રિત્તિ) તામ્રલિપ્તિ (વંથ) અને બંગદેશ (ચળપુ) કંચનપુર (વાંઢ) કલિંગ (વાળાની વેવ) અને બનારસનગરી (જાતીય) અને કાશીદેશ (સાઉથ) સાકેત (સા) કેશલ (૨) ગજપુર (૪) કુરૂ (સોરિચ) સૌરિક ( ૨) અને કુર્શાવત (ાપ૪) કાપ્પિલ (પંજાઢr) પંચાલ ( છત્તા) અહિછત્ર (કંપા વ) અને જંગલદેશ (વાવરૂ) દ્વારિકા (સોટ્ટા) સૌરાષ્ટ્ર (fમલ્ટિા) મિથિલા (વિહાચ) અને વિદેહ (વા) વત્સ (સી) કૌશામ્બી (નંતિપુર) નંદીપુર (સંદિરન્ટા) શાંડિલ્ય (મઢિપુર મેવ) દિલપુર (નવા ચ) અને મલય (વાદ) વિરાટ (વ8) વત્સ (વરા) વરણપુરી (છા) અચ્છ (ત) તથા (મત્તિયા વરૂ) મૃત્તિકાવતી ( UTI) દશાર્ણ (સોત્તર વ) અને શુક્તિકાવતી (વેરી) ચેરી (વીચમચ) વીતભય (સિવું સોવીસ) સિધુ સૌવીર (મદુ ય) અને મથુરા (ભૂરા ) શુરસેન (પરવા) પાવા (અંક ૨) અને ભંગ (માસ) માસ (પુરિવ) પુરિવર્ત (સાવલ્યા) અને શ્રાવસ્તી (prઢા) કુલાણું (વોદી વસિં ૨) કટિવર્ષ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૫૨ Page #165 -------------------------------------------------------------------------- ________________ (ાટ ચ) અને લાટ (લેરિયા વિ ચ બચ) તથા તામ્બિકા નગરી (જી. દ્ધ ૨) અને અર્ધો કેય દેશ (શારિર્ચ મચિં) આર્યક્ષેત્ર કહ્યું છે (રઘુપત્તિ નિr ચીને રામi) આ ક્ષેત્રમાં તીર્થકરો, ચકવતીઓ, બલદે અને વાસુદેવેની ઉત્પત્તિ થાય છે (સે રં વેત્તારિચા) આ ક્ષેત્ર આર્યોની પ્રરૂપણ થઈ (સે જિં તું સારૂારિયા) જાતિથી આય કેટલા પ્રકારના છે? (જ્ઞા બારિય) જાતિથી આય (છ વિા પUત્તા) છ પ્રકારના છે (ત નહીં) તેઓ આ પ્રકારે છે (અચંદ્રાચ) અંબષ્ઠ (ાસ્ટિા ચ) કલિંદ (વિરેા દેહ (વેTરિચા) વેદંગાદિક (રિચા) હરિત (ગુંજુવ) અને ચુંચણ () છે (થા) આ (ફલ્મ રાણા) ઈભ્ય જાતીઓ છે (સે કારિચા) આ જાતી આર્યો છે (સે સ્ટારિયા) કુલના આ કેટલા પ્રકારના છે? (ારિયા) કુલથી આય (છ વિહત પmત્તા) છ પ્રકારના કહ્યા છે (તું નહીં) તેઓ આ પ્રકારે છે (ઉTI) ઉગ્ર (મો) ભેગ (રારૂના) રાજન્ય ( રૂ TI) ઈવાકુ (ગાથા) જ્ઞાત (@ોરવ્હા) કૌરવ કુળમાં જન્મેલા દ કમરિયા) કર્માય કેટલા પ્રકારના છે? (મારિયા) કર્માય (જાવિદ પૂomત્તા) અનેક પ્રકારના કહ્યા છે (સં 1€T) તેઓ આ પ્રકારે (શિ) દેષિક-દૂષ્યક (ત્તિયા) સૌત્રિક (રિચા) કાર્યાસિક (સુરાજિયા) સૂત્ર વૈતાલિક (સંવેચાર્જિા) ભાંડવૈતાલિક (ત્રિયા) કુલાલ કમી (ભરવાળિયા) નરવાહનિક (ને ચાવજો તોr). અન્ય જે આવી જાતના છે (જે # સ્મારિયા) આ કર્માય થયા ( ર તે સિપારિયા) શિલ્પાયે કેટલા પ્રકારના છે? (બળા વિદ્દા TUત્ત) અનેક પ્રકારના કહ્યા છે (તં નહા) તેઓ આ પ્રકારે (તુળાTI) દઈ | (વાવ) વણકર ( IT) પઢ઼કાર (યા) મશક બનાવનાર (વરદા) વરૂદ્ર પિચ્છિક (છવિચા) ચટાઈ વિગેરે બનાવનારા (પકચરા) ચાખડી બનાવનારા (નપજ) મુજની પાદુકાઓ બનાવનારા (છત્તા) છત્ર બનાવવાવાળા (વક્સ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૫૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ ખ બનાવનારા (પુછારા) પુચ્છકાર (હેવારા) લેપ્ટ બનાવનારા (ત્તિત્તારા) ચિત્રકાર (સંવારા) શ ́ખકાર (āતારા) દંતકાર (મારા) ભાંડકાર (નિĀRĪ) જીઝકાર (સત્ત્તારા) સેલકાર (જોડિયા) કાટિકાર (ને ચાવને તદ્વારા) ખીજા જે આવા પ્રકારના છે (તે સ્તં સિરિયા) આ શિલ્પ આર્યો છે. (સે તિ' માલયિા ?) ભાષાથી આર્યો કેટલા પ્રકારના છે ? ભાષાથી આય ને નૅ બઢમાહા! માસાણ મણંતિ) જેએ અધ માગધી ભાષા ખેલે છે (તત્ત્વ વિચાળે નહ્ય વમી હિન્ની પવત્ત) તેમાં પણ જ્યાં બ્રાહ્મી લિપીના વ્યવહાર થાય છે (દાસવિદ્દે) અઢાર પ્રકારના (ઙેલ વિદાળ) લિપી વિધાન (બ્બત્તે) કહ્યુ છે (તે નહા) તે આ રીતે છે (વમી) બ્રાહ્મી (નળિયા) યવની (રોસા પુરિયા) દ્વષા પુરિકા (વરોદ્દી) ખાટ્ટી (પુલરસરિયા) પુષ્કર સારિકા (મોવડ્યા) ભાગવતી (વાચા) પ્રહેરાદિકા (બતરિયા) અન્તાક્ષરી (વરપુરૃિયા) અક્ષર પૃષ્ઠિકા (વેળા) વૈનયિકા (ત્તિો) નિન્હેવિકા (અંજિવી) અંક લિપી (નિર્વાહી) ગણિત લિપી (પત્ર ટ્વિી) ગન્ધવ લિપી (યંતસ્ત્રિી) આદલિપી (મહેસરી) માહેશ્વરી (રોનીહિવૉ) દેમિલિપી (વાર્ત્તિી) પોલિન્દી (સે તેં માસારિયા) આ ભાષા થયા (ત્તેજિત. નાળરિયા) જ્ઞાનાય કેટલા પ્રકારના છે ? (બાળયિા) જ્ઞાનાય (વવિા વળત્તા) પાંચ પ્રકારના કહેલા છે (ત' ના) તેઓ આ રીતે (મિળિયોચિનાળારિયા) આભિનિષેાધિક જ્ઞાનાય (સુચળળરિયા) શ્રુતજ્ઞાના (ઓર્િ નાળારિયા) અવધિજ્ઞાનાય (મળવ વનાળચા) મન:પર્યાવ જ્ઞાના. (વેવજીનાળારિચા) કેવલ જ્ઞાના. (તે ત નાળરિયા) આ જ્ઞાનાર્યું થયા । સૂ. ૩૮ ૫ હવે આ મનુષ્યની પ્રરૂપણા કરે છે— ટીકા પ્રશ્ન એ છે કે આ કેટલા પ્રકારના હાય છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા-આજન એ પ્રકારના હાય છે. રૂદ્ધિપ્રાપ્ત અને અનુદ્ધિપ્રાપ્ત. જેએને કાઇ પ્રકારની રૂદ્ધિપ્રાસ હાય તેએ રૂદ્ધિપ્રાસ કહેવાય છે. જેઆને કાંઇ રૂદ્ધિપ્રાપ્ત ન હેાય પરન્તુ માય હાય તેએ અનુદ્ધિપ્રાપ્ત આ કહેલા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૫૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ હવે રૂદ્ધિપ્રાપ્ત આર્યોની પ્રરૂપણું કરાય છે રૂદ્ધિપ્રાપ્ત આર્ય કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને કહ્યું –તેઓ છ પ્રકારના છે (હાય છે)-(૧) તીર્થકર (૨) ચક્રવતી (૩) બલદેવ (૪) વાસુદેવ (૫) ચારણ અને (૬) વિદ્યાધર આ રૂદ્ધિ પ્રાપ્ત આર્ય છે. અનદ્ધિપ્રાપ્ત આર્ય ની પ્રકારના છે. તેઓ આ રીતે-(૧) ક્ષેત્રાર્થ (૨) જાત્યાય (૩) કુલાય (૪) કર્માયે (૫) શિલપાર્ય (૬) ભાષાર્ય (૭) જ્ઞાનાર્ય (૮) દર્શનાર્ય (૯) ચારિત્રાય ક્ષેત્ર અર્થાત્ જન્મ સ્થાન જેઓનું શ્રેષ્ઠ હોય તેઓ ક્ષેત્રાય કહેવાય છે. કેમકે તેઓ શ્રેષ્ઠ ક્ષેત્રમાં જન્મેલા છે. જેઓની આગળ કહેવામાં આવનારી અમ્મષ્ઠ આદિ જાતિ ઉત્તમ હોય તેઓ જાત્યાય છે. જેઓનું કુલ (વંશ) શ્રેષ્ઠ હોય તેઓ કુલાર્ય કહેવાય છે. જેઓની ખેતી વેપાર વિગેરે કર્મ અર્થાત્ આજીવિકાનું સાધન ઉત્તમ હોય તેઓ કર્માયે કહેલા છે. જેનું શિલ્પ અર્થાત્ ચોસઠ કલાઓ ઉત્તમ છે તેઓ શિલ્પાય, જેઓ આર્ય ભાષાનો પ્રયોગ કરતા હોય તેઓભાષાય, જે જ્ઞાનથી ઉત્તમ હાય અર્થાત્ જેમનું જ્ઞાન યથાર્થ છે તેઓ જ્ઞાનાર્ય, જેઓનું દર્શન શ્રેષ્ઠ હોય તેઓ દર્શનાર્ય, જેઓનું ચરિત્ર ઉત્તમ હોય તેઓ ચારિત્રાર્ય કહેવાય છે, ક્ષેત્રાની પ્રરૂપણ કરાય છે પ્રશ્ન થાય કે ક્ષેત્રાય કેટલા પ્રકારના હોય છે? શ્રી ભગવાને ઉત્તર આપે-ક્ષેત્રાય સાડા પચીસ પ્રકારના છે. તેઓ આ પ્રકારે છે. (૧) મગધ દેશમાં રાજગૃહનગર આય ક્ષેત્ર છે (૨) અંગદેશમાં ચંપા નગરી આર્યક્ષેત્ર છે, (૩) બંગદેશમાં તામ્રલિપ્તિ નગરી આર્ય ક્ષેત્ર છે (૪) કલિંગ દેશમાં કાંચનપુર નગર આર્ય ક્ષેત્ર છે. (૫) કાશી દેશમાં વારાણસી નગરી આર્ય ક્ષેત્ર છે. (૬) કેશલ દેશમાં સાકેતનગર આર્ય ક્ષેત્ર છે (૭) કુરૂદેશમાં હસ્તિનાપુર આર્ય ક્ષેત્ર છે (૮) કુશાવર્ત દેશમાં સોરિયપુર (સીરિક નગર) આર્ય ક્ષેત્ર છે. (૯) પંચાલ દેશમાં કાંપિલ્યપુર (૧૦) જાંગલ દેશમાં અહિચ્છત્ર નગર (૧૧) સૌરાષ્ટ્રમાં દ્વારાવતી (દ્વારકા) (૧૨) વિદેહ જનપદમાં મિથિલા નગરી (૧૩) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૫૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ વત્સદેશમાં કૌશામ્બી નગારી (૧૪) શાંડિલ્યદેશમાં નન્દિપુર (૧૫) મલયદેશમાં ભદિલપુર (૧૬) વત્સદેશમાં વિરાટ નગર (૧૭) વરણ જનપદમાં અચ્છા નગરી (૧૮) દશાણે દેશમાં મૃત્તિકાવતી નગરી (૧૯) ચેદિજનામાં શૌક્તિકાવતી નગરી (૨૦) સિધુ સૌવીર દેશમાં વીતભય નામક નગર (૨૧) શુરસેન દેશમાં મથુરા નગરી (૨૨) અંગ નામક જનપદમાં પાવાપુરી (૨૩) પુરીવત જનપદમાં માસાનામક નગરી (૨૪) કુણાલ દેશમાં શ્રાવસ્તી નામક નગરી (૨૫) લાટદેશમાં કેટિવર્ષ નામક નગર અને (૨પા) કેકયારÁ જનપદમાં તામ્બિકા નગરી, આ બધા ક્ષેત્રો આર્યક્ષેત્ર કહેવાય છે. અને અહિંના રહેનાર મનુષ્ય ક્ષેત્રની અપેક્ષાએ આર્ય છે. આમને આર્યક્ષેત્ર કહેવાનું કારણ આ છે કે સાડા પચી ક્ષેત્રોમાં તીર્થકરોની. ચકવતીઓની, બલદેવના તેમજ વાસુદેવના જન્મ થાય છે. આ પ્રકારે ફલિતાર્થ એ થયો કે જ્યાં તીર્થકર વિગેરેના જન્મ થયા તે ક્ષેત્રે આર્યક્ષેત્ર કહેવાય છે અને બાકીના અનાય. હવે–જાતિ–આર્યની પ્રરૂપણ કરાય છે. પ્રશ્ન એ છે કે જાતિથી આય કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યો-જાત્યાય છ પ્રકારના કહેલા છે, તેઓના નામ આ રીતે છે (૧) અમ્બષ્ઠ (૨) કલિન્દ (૩) વૈદેહ (૪) વેદંગાદિક (૫) હરિત અને (૨) ચુંચુણ. આ છ ઈભ્ય અર્થાત્ માનનીય અર્ચનીય જાતીઓ કહેલી છે. - તેથી જ અન્ય શાસ્ત્રીમાં અનેક પ્રકારની જાતિનું વર્ણન ઉપલબ્ધ થવા છતાં પણ લેકમાં આ અમ્બષ્ઠ આદિ છ જાતિયના માણસો જ જાતિથી આર્ય કહેવાય છે. એનાથી અતિરિક્ત અન્ય જાતિ વાળા જાત્યાય કહેવાતાય હવે કુલાની પ્રરૂપણ કરાય છેપ્રશ્ન છે કે કુલાય અર્થાત્ કુળની અપેક્ષાને આય કેટલા પ્રકારના હોય છે? શ્રી ભગવાને કહ્યું–કુલાય છે પ્રકારના છે. જે આ રીતે છે-(૧) ઉગ્ર (૨) ભેગ (૩) રાજન્ય (૪) ઈફવાકુ (૫) જ્ઞાત અને (૬) કીરવ્ય છે. તાત્પર્ય એ છે કે આ કુળમાં જન્મ લેવાવાળા કુલા કહેવાય છે. આ કુલાર્યોની પ્રરૂપણ થઈ. હવે કર્માની પ્રરૂપણ કરે છે, કર્માય કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપ્ય–કમય અનેક પ્રકારના કહેલા છે. તેઓ આ રીતે છે–દષિક, સૌત્રિક. કાર્લાસિક, સૂવૈતાલિક, ભાડૂવૈતાલિક. કૌલાલિક, અને નરવાહનિક. તદુપરાન્ત આવા પ્રકારના જે બીજા હોય તેઓને પણ કર્માર્ય સમજવા જોઈએ. આ કર્માની પ્રરૂપણ થઈ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૫૬ Page #169 -------------------------------------------------------------------------- ________________ હવે શિલ્પાની પ્રરૂપણા કરાય છે. શિલ્પા કેટલા પ્રકારના હાય છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા-શિલ્પાય અનેક જાતના હૈાય છે. તેઓ આ પ્રકારના છે દઈ, વણકર, પદ્મકાર હૃતિકાર, વ≠, (પિચ્છિક) વિક, કટ (ચટાઈ) આદિ બનાવનારા, ચાખડીયા બનાવનાર, મુંજની પાદુકા બનાવનાર, છત્રકાર, બહુ કાર, પુચ્છકાર, લેપ્યકાર (માટીના રમકડા વિગેરે બનાવનાર) ચિત્રકાર, શંખ કાર, દન્તકાર, ભાણ્યકાર, જિજઝકાર, સેલ્લકાર, કાટિકાર, તેમજ તેના સરખા ખીજા જે હાય એ બધાને પણ શિલ્પાય સમજવા જોઇએ. હવે ભાષાની પ્રરૂપણા કરાય છે પ્રશ્ન એ છે કે ભાષાય કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાને કહ્યું-જે અધ માગધી ભાષા મેલે છે અને અ માગધી ખેલનારાઓમાં પણ જેએમાં બ્રાહ્મી લિપિના પ્રયોગ કરાય છે તે ભાષા કહેવાય છે. બ્રાહ્મી લિપિમાં અઢાર પ્રકારનુ લેખ વિધાન છે જે આ પ્રકારે છે–(૧) બ્રાહ્મી (ર) યવનાની (૩) દોષાપુરિકા (૪) ખરેટ્ટી (૫) પુષ્કર શારિકા (૬) ભાગવતિકા (૭) પ્રહરાદિકા (૮) અન્તાક્ષરિકા (૯) અક્ષરપુષ્ટિકા (૧૦) વૈનયિકી (૧૧) નિદ્ધવિકા (૧૨) અંકલિપિ (૧૩) ગણિતલિપિ (૧૪) ગન્ધવ લિપિ (૧૫) આદલિપિ (૧૬) માહેશ્વરી (૧૭) ઢોમિલિપિ (૧૮) પૌ’લિન્દી આ ભાષાનું વિવરણ થયું. હવે જ્ઞાનાની પ્રરૂપણા કરે છે, જ્ઞાના કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યા—જ્ઞાનાય પાંચ પ્રકારના કહ્યા છે. (૧) આભિનિએધિક જ્ઞાના, (૨) શ્રુતજ્ઞાના, (૩) અવધિજ્ઞાના, (૪) મન:પર્યાય જ્ઞાનાય અને (૫) કેવલ જ્ઞાનાય જેઓને આભિનિષેાધિક જ્ઞાન સારી રીતે પ્રાપ્ત હૈાય તે આભિનિ એધિક જ્ઞાના કહેવાય છે. એજ રીતે પાંચેનુ સ્વરૂપ સમજી લેવુ જોઇએ. આ જ્ઞાનાની પ્રરૂપણા થઇ. ॥ સૂ. ૩૮ ॥ શબ્દા (સે િત હંસળરિયા ?) દ'ના કેટલા પ્રકારના છે ? ((સરિયા) દશ ના (તુવિદ્દા પળન્તા) બે પ્રકારના કહ્યા છે (તા જ્ઞદ્દા) તેઓ આ પ્રકારે છે (સરા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૫૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ હંસળારિયા ચકીયાસળારિયા ?)સરાગ દના અને વીતરાગ દના (ત્તેજિત સાગળારિયા ?) સરાગઢના કેટલા પ્રકારના છે ? (સરા ફૈલળારિયા) સરાગ દનાય (વિદા વળત્તા) દશ પ્રકારના કહ્યા છે (તે નહા) તે આ રીતે (નિતવસસ્તું) નિસર્ગ રૂચિ, અને ઉપદેશ રૂચિ (બાળાš) આજ્ઞારૂચિ (મુત્તવીયહરૂ ચેવ) સૂત્રરૂચિ અને ખીજરૂચિ (મિનવિચારš) અભિગમરૂચિ અને વિસ્તાર રૂચિ (ઝિરિયાસંવેધાન) ક્રિયારૂચિ, સંક્ષેપરૂચિ, ધ ચિ (૧) (મુન્થેન) તથ્યરૂપથી (શિયા) જાણે (ઝીવાનીવેય) જીવ અને અજીવ (પુછવાયું ૨) પુણ્ય અને પાપ (સદ્દ સંમુડ્યા) સ્વમતિથી (આસરસવરે ૨) આશ્રવ અને સ ંવર (ૉપર) શ્રદ્ધા રાખે છે (નિસત્તો) આ નિસગ રૂચિ છે(૨) (નો નિર્માğ માવે) જે તીર્થંકરાના ભાવાને (વિદ્વે) ચાર પ્રકારના (સ) શ્રદ્ધા કરે છે (સચમેવ) સ્વય. પેાતેજ (મેવ નન્નત્તિય) તે તેમજ છે અન્યથા નથી, એવી રીતે (નિસશારૂત્તિ નાયો) નિસર્ગ રૂચિ છે તેમ જાણવુ જોઇએ (૩) (જી ચૈવ ૪ મારું) આ ભાવાને (કે લો રેળ સદ્દટ્ટ) બીજાના દ્વારા ઉપદિષ્ટ પર જે શ્રદ્ધા રાખે છે (છમત્થળ નિળેળવ) છમસ્થ અગર કેવલી દ્વારા (ઉવર્ણી કૃત્તિ નાવો) ઉપદેશ રૂચિ જાણવા જોઇએ (૪) (નો ટ્રેક મળતો) જે હેતુને જાણ્યા વિના પણ (બળા) જિનાજ્ઞાથી (રોય પત્રયળ સુ) પ્રવચન પર શ્રદ્ધા કરે છે (જ્ઞેય જ્ઞત્તિય) એમજ છે અન્ય થા નથી, એ પ્રકારે ("સો બાળા રૂં નામ) આ આજ્ઞા રૂચિ સમ્યગ્દશ`ન છે. (૫) (નો મુત્ત મહિમ્નત્તો) જે સૂત્રનું અધ્યયન કરતાં કરતાં (મુળ બોદું ૩ સંમત્ત) શ્રુત દ્વારા સમ્યકત્વ પ્રાપ્ત કરે છે (બંનેળ વાદળ વ) અંગ શાસ્ત્રોથી અગર બાહ્ય શાસ્ત્રોથી (સોમુત્તત્તિ નાચથ્થો) તેને સૂત્ર રૂચિ જાણવા જોઇએ (૬) (જìનારૂં ચારૂં નો) જે એક પદથી અનેક પદાને (સરૂં છ સમ્મત્ત) સમ્યક્ત્વના પ્રચાર થાય છે (સવ તેયિંત્ર) પાણીમાં તેલ બિન્દુની સમાન (તો થીયરતિ નાચવ્યો) તેને ખીજરુચિ જાણી લેવા જોઇએ (૭) (શો દોર્ફ મિમછું) તે અભિગમ રૂચિ છે (સુચનાİ) શ્રુતજ્ઞાન (ગૅમ્સ ગત્યનો વિદ'), જેણે અર્થથી જોએલ છે (વ્હારસ બä) અગીયાર અંગ (જ્જુઇન્તા) પ્રક્રીક (વિધ્રુિવોય) અને દૃષ્ટિવાદ (૮) (મુળ્વાળ સવ્વમાવા) દ્રબ્યાથી સમસ્ત પર્યાય (સબ્બવમળે હૈં) સર્વ પ્રમાણે દ્વારા (નસ્લ ઉવદ્ધા) જેને સાત છે (સદ્િ નય વિિિહઁ) સ` નય વિધાનાથી (વિત્યારફત્તિ નાયન્ત્રો) તેને વિસ્તાર રૂચિ સમજવી એઇએ (૯) (żસળનાળત્તિ) દર્શીન જ્ઞાન ચરિત્રમાં (વિના) તપ અને વિનયથી (સભ્યસમિર્ ન્રુત્તિનુ) બધી સમિત્તિયા અને ગુપ્તિયામાં (નો જિરિયામવરછું) જે ક્રિયા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૫૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ ભાવ રૂચિવાળા છે (સો રવજી જિરિયારૂં નામ) તે નિશ્ચયે કરી ક્રિયા રૂચિ છે (૧૦) (બળમય ટ્ટિી) જેણે મિથ્યા દૃષ્ટિ નથી ગ્રહણ કરી (સંવત્તિ ઢોરૂ નાયમ્વો) તેને સક્ષેપ રૂચિ જાણવા જોઇએ (વિસ્તારલો પવચને) પ્રવચનમાં અકુશલ અવિશારદ (અળમિદ્દીબો ય તેનેયુ) અન્ય દનાનું પણ જ્ઞાન નહીં (૧૧) (જ્ઞો થિાયધમાં) જે અસ્તિકાય ધર્મોને (મુયમાં) શ્રુતધને (જી) નકિક (ત્તિધર્માં ૨) અને ચારિત્ર ધર્મને (ર) શ્રદ્ધા રાખે છે (નિમિદિય) જિનાક્ત (સૌ ધમ્મહત્તિ નાયક્વો) તેને ધ રૂચિ જાણવા જોઇએ (૧૨) (વમસ્થ સંથયો વા) પરમાર્થને પરિચય અગર આદર કરવા. (સુધ્રુિ પરમત્સ્ય સેવળાયા વિ) પરમાને સમ્યક્ પ્રકારે જોનારાઓની સેવા કરવી (T વન કુંભળા યજ્ઞળાય) સમક્તિનું વમન કરનારા તથા મિથ્યાદનીયાથી દૂર રહેવુ' (સમ્મત્ત સદ્દા) સમ્યકત્વમાં શ્રદ્ધા રાખે છે (૧૩) (નિર્ણયિ) શંકા ન કરવી (નિધિય) કાંક્ષા ન કરવી (નિવૃિત્તિનિચ્છા) ઘૃણા ન કરવી અથવા ધના ફળમાં સ ંદેહ ન કરવા (અમૂર્તટ્ટી) મૂઢ દૃષ્ટિ ન થવુ (નવૃત્ત) પેાતાના ગુણાને અને શાસનને વધારવું (fથરીવળે) ધર્માંથી ચલાયમાન આત્મા અને પરને સ્થિર કરવાં (વચ્છ) સાધમીએ પર પ્રીતિ રાખવી (વમાવળા) પ્રભાવના કરવી (લ7) આ આડ દનના આધાર છે (૧૪) (સે ત્ત સરાવસરિયા) આ સરાગ દનાઈની પ્રરૂપણા થઈ, ટીકા-હવે દર્શાનાર્ડ્ઝની પ્રરૂપણા કરાય છે આ વિષયમાં ગૌતમસ્વામી પ્રભુશ્રીને પ્રશ્ન કરતાં કહે છે કે દના કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યાઢના એ પ્રકારના તે-સરાગદના અને વીતરાગ દના. જે દન રાગ અર્થાત્ કષાયથી યુક્ત હાય છે તે સરાગદર્શન કહેવાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૫૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ છે. આવા દર્શનથી જે આર્ય છે તેઓ સરાગ દર્શનાર્ય કહેવાય છે. જે દર્શન રાગ અર્થાત્ કષાય રહિત છે તે વીતરાગ દર્શન કહેવાય છે. તેના કારણે જે આર્યો છે તેઓ વીતરાગ દર્શનાર્ય છે. મનુષ્ય બે રીતે વીતરાગ કહેવાય છે એકતા કપાયને ઉપશમ થવાથી, બીજે ક્ષય થવાથી. આ બન્નેનું દર્શન તે વીતરાગ દર્શન કહેવાય છે. સરાગદશનાય કેટલા પ્રકારના હોય છે? - આ પ્રશ્નને શ્રી ભગવાને ઉત્તર આપે છેસરાગ દર્શનાર્ય દશ પ્રકાર ના હોય છે. જેઓ આ પ્રમાણે છે (૧) નિસર્ગરૂચિ નિસર્ગ અર્થાત્ સ્વભાવથી જ અહંન્ત ભગવાન દ્વારા ઉપદિષ્ટ આગમ તત્વની પ્રત્યે રૂચિ અર્થાત્ અભિલાષા થવી તે નિસર્ગ રૂચિ કહેવાય છે. (૨) ઉપદેશ રૂચિ-આચાર્ય તેમજ ગુરૂ વિગેરેના ઉપદેશથી પૂર્વોક્ત રૂચિ નું ઉત્પન્ન થવું. (૩) આજ્ઞારૂચિ-આજ્ઞા અર્થાત્ સર્વજ્ઞ વાણી ઉપર જેમની રૂચિ હોય તે આજ્ઞારૂચિ. અહંતની આજ્ઞાજ મારે માટે મંત્ર છે, અન્ય કોઈ પ્રક્રિયાઓ નહીં એવું જે માને છે તે આજ્ઞારૂચિ કહેવાય છે. (૪) સૂત્રરૂચિ-આચારાંગ આદિ અંગપ્રવિષ્ટ સૂત્ર અને આવશ્યક દશ વૈકાલિક આદિ અંગ બાહ્ય સૂત્રેના કારણે ઉત્પન્ન થવાવાળી રૂચિ સૂત્ર રૂચિ છે તાત્પર્ય એ છે કે આ ચાર અંગપ્રવિષ્ટ અને આવશ્યક આદિ અંગબાહ્ય સૂત્રનું અધ્યયન કરતા કરતા સમ્યકત્વને પામીને જે પ્રસન્ન અને પ્રસન્ન તર અધ્યવસાય થાય છે, તેને સૂત્રરૂચિ કહે છે. (૫) બીજરૂચિ—બીજની જેમ એક પદ પણ જેને માટે અનેક અર્થોનું બેધક હોય તે બીજ રૂચિ કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૬૦ Page #173 -------------------------------------------------------------------------- ________________ (૬) અભિગમરૂચિ અભિગમને અર્થ છે વિશિષ્ટ જ્ઞાન, તેના નિમિત્તથી જેને પૂર્વોક્ત રૂચિ ઉત્પન્ન થાય તે અભિગમ રૂચિ છે. (૭) વિસ્તાર રૂચિ-વિસ્તાર અર્થાત્ વ્યાસ અર્થાત્ સંપૂર્ણ દ્વાદશાંગનું વિવિધ નયેની અપેક્ષાએ પર્યાલચન કરવું એમ કરવાથી ઉત્પન્ન થતી રૂચિ તે વિસ્તાર રૂચિ કહેવાય છે. (૮) ક્રિયારૂચિ-ક્રિયામાં અર્થાત્ સમ્યફ પ્રકારે સંયમના અનુષ્ઠામાં જેની રૂચિ હોય તે કિયા રૂચિ છે. " (૯) સંક્ષેપરૂચિ-વિસ્તૃત અર્થનું પરિજ્ઞાન ન હોવાથી સંક્ષેપમાંજ જેની રૂચિ થાય તે સંક્ષેપ રૂચિ છે. (૧) ધર્મરૂચિ-અસ્તિકાય રૂપ ધર્મમાં અથવા કૃત આદિમાં જેમની રૂચિ હોય તે ધર્મ રૂચિ છે. આ ગાથાઓને સંક્ષિપ્ત અર્થ છે તેઓને વિસ્તૃત અર્થ નીચે પ્રમાણે છે જે પુરૂષે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર તથા “ઘ' થી બન્ય આદિ પદાર્થોને પિતાની બુદ્ધિથી પરોપદેશ વિના જાતિ સ્મરણાદિ દ્વારા યથાર્થ પણે જાણી લીધાં છે અને કેવળ નામ જ નથી લીધાં પણ તેઓ પ્રત્યે રૂચિ પણ કરી છે, તત્વ રૂપે આત્મસાત્ પરિણત કરેલ છે. તેના સમ્યકત્વને નિસર્ગ રૂચિ સમજવી જોઈએ. જે તીર્થકર ભગવાન દ્વારા ઉપદેશેલા ભાવની ચાર પ્રકારથી દ્રવ્ય ક્ષેત્ર, કાલ, અને ભાવથી પરોપદેશ વિના જાતેજ શ્રદ્ધા કરે છે. અને એ વિશ્વાસ કરે છે કે જીવાદિ તત્વનું સ્વરૂપ જેવું તીર્થકર ભગવાને કહ્યું છે તેવું જ છે. તેમાં ફેરફાર નથી. તેમનું સમ્યક્ત્વ. નિસર્ગ રૂચિ સમજવું જોઈએ. જે છત્મ સ્થ અગર જિનના દ્વારા ઉપદિષ્ટ જીવાદિ તત્વે પર શ્રદ્ધા કરે છે તેમનુ સમ્યકુત્વ ઉપદેશ રૂચિ કહેવાય છે. જે છસ્થ અગર જેના દ્વારા ઉપદેશાયેલ જીવાદિક તત્વે પર શ્રદ્ધા કરે છે. તેનું સમ્યકત્વ ઉપદેશ રૂચી કહેવાય છે. જે પુરૂષ અર્થના સાધક હેતુ યુક્તિ તથા તર્કને ન જાણતો હોય પણ કેવળ જિનાજ્ઞાથીજ તત્વે પર શ્રદ્ધા કરે છે અને સમજે છે કે આ તો આવાં જ છે તેમાં ફેરફાર નથી તેનું સમ્યકત્વ આજ્ઞા રૂચિ કહેવાય છે. જે પુરૂષ સૂત્રનું અધ્યયન કરતા કરતાં શ્રુત દ્વારા જ સમફત્વમાં અવગાહના કરે છે, પછી તે શ્રત અંગ પ્રવિષ્ટ હોય અથવા અંગે બાહ્ય હોય તે સમ્યકત્વ સૂત્ર રૂચિ કહેવાય છે. પાણિમાં પડેલા તેલના ટીપાંની જેમ જેને માટે સૂત્રનું એક પદ અનેક રૂપમાં પરિણત બની જાય છે તેને બીજ રૂચિ કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ ૧ ૧૬૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય એ છે કે પાણીમાં પડેલું તેલનું એક ટીપું પણ સમસ્ત પાણી માં ફેલાઈ જાય છે, એ રીતે એક પદથી ઉત્પન્ન રૂચિવા જે આત્મા વિશિ > પશમના કારણથી સમસ્ત પદાર્થોમાં રૂચિમાન બની જાય છે તેને બીજ રૂચિ સમજવો જોઈએ. જેણે અગીયાર અંગેનું પ્રકીર્ણકને અથવા દષ્ટિવાદ નામના બારમાં અંગને અર્થ સહિત જાણેલ છે. તેના સમ્યક્ત્વને અભિગમ રૂચિ જાણવું જોઈએ. જેણે સમસ્ત ભાવને સમસ્ત પ્રમાણે દ્વારા તેમજ સર્વનય વિવેક્ષાઓથી જાણેલ છે. તેનું સમ્યક્ત્વ વિસ્તાર રૂચિ છે. બધા પદાર્થોના પર્યાય સમહતું જ્ઞાન થવાથી તેની રૂચિ અતિ નિર્મળ હોય છે. દશન, જ્ઞાન અને ચારિત્રમાં. તપમાં, વિનયમાં, ઈ આદિ સમિતિઓ તથા મને ગુપ્તિ આદિ ગુપ્તિઓમાં જે કિયા ભાવ રૂચિવાળા હોય છે અર્થાત્ દર્શન આદિના આચારના અનુષ્ઠાનમાં જેની રૂચિ થાય છે તે ક્રિયા રૂચિ છે. હવે સંક્ષેપ રૂચિની વિસ્તારથી પ્રરૂપણ કરે છે જેણે કુદૃષ્ટિને અર્થાત્ મિથ્યાદૃષ્ટિને ગ્રહણ નથી કરી. અને જે અહંત પ્રણીત પ્રવચનમાં પ્રવીણ નથી થતા. જે કપિલાદિ પ્રણીત પ્રવચનને ઉપાદેય નથી માનતા તેઓ સંક્ષેપ રૂચિ છે. અહીં ગાથામાં આવતા પ્રયુક્ત પહેલા અનભિગૃહીત પદથી અન્ય દશને ના પરિગ્રહને નિષેધ કરેલ છે. અને બીજા અનભિગૃહીત પદથી પરદશનના પરિજ્ઞાન માત્રને નિષેધ કર્યો છે. તેથીજ પુનરૂક્તિ દોષ આવતું નથી. જે પુરૂષ તીર્થકર ભગવાન દ્વારા પ્રતિપાદિત અસ્તિકાય ધર્મપર અર્થાત ધર્મસ્તિકાય આદિના ગતિસહાયકત્વ આદિ ધર્મોપર, કૃતધર્મ તથા ચારિત્ર ધર્મ પર શ્રદ્ધા કરે છે, તેનું સમ્યકત્વ ધરૂચિ સમજવું જોઈએ. નિસર્ગ આદિ ઉપાધિના ભેદ વડે દશ પ્રકારના રૂચિરૂપ દશનનું પ્રતિ પાદન કરાયું છે. હવે તેની ઉત્પત્તિના કારણોને દેખાડવા માટે કહે છે પરમાર્થ અર્થાત્ જીવાદિક તાત્વિક પદાર્થોને સંસ્તવ અર્થાત્ પરિચય પ્રાપ્ત કરે, બહુમાન પૂર્વક તેને સમજવાનો પ્રયત્ન કરવો. જેઓએ જીવાદિ તને સારી રીતે જાણું લીધાં છે અને તેની સેવા અર્થાત્ ઉપાસના કરવી તેમજ તેઓનું યથાશક્તિ વૈયાવૃત્ય કરવું તથા જેઓએ સમ્યકત્વનું વમન કરેલું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૬ ૨ Page #175 -------------------------------------------------------------------------- ________________ છે એવા નિહ્નવ વિગેરેથી અને મિથ્યાદ્રષ્ટિએથી દૂર રહેવું, તેની સાથે પ્રગાઢ સંપર્ક ન રાખવે સમ્યકત શ્રદ્ધાન છે અર્થાત્ જે એનું પાલન કરે છે તેઓમાં સમ્યક્ત્વ થાય છે. ઉપર્યુક્ત દર્શનના આઠ આચાર છે. તેમનું સમ્યફ પ્રકારે પાલન કરવું અતીવ આવશ્યક છે. તેઓનું અતિક્રમણ કરવાથી સમ્યકત્વનું પણ અતિકમણ થઈ જાય છે. તેથીજ એ આચારને બતાવવા માટે કહે છે-(૧) નિશક્તિ (૨) નિષ્કાંક્ષિત (૩) નિર્વિચિકિત્સ (૪) અમૂદ્ધદષ્ટિ (૫) ઉપભ્રંહણ (૬) સ્થિરી કરણ (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના આ આઠ સમ્યકત્વના આચાર છે. તેઓનું સ્વરૂપ આ પ્રકારે છે (૧) નિઃશંક્તિ-દેશતઃ અથવા સર્વતઃ શંકા ન કરવી તે નિઃ શકિત આ ચાર છે. કેઈ એક જિનેક્ત વિષયમાં શંકા કરવી તે દેશ શંકા છે અને સામાન્ય રૂપે સમસ્ત પ્રવચન ઉપર શંકા કરવી તે સર્વશંકા છે. યથા–જ્યારે બધાજીવ સ્વભાવથી સમાન છે. તે પછી કઈને ભવ્ય અને કેઈને અભવ્ય કેમ કહેલ છે? આ દેશ શંકા છે. આ આખું પ્રવચન શું કલ્પિતતે નહિ હોયને કેમકે પ્રાકૃત ભાષામાં રચિત છે એવી શંકા થવી તે સર્વ શંકા છે. કિન્તુ દેશ શંકા અગરતો સર્વ શંકા કરવી તે ઉચિત નથી જણાતું. ભાવ બે પ્રકારના હોય છે-હેતુગ્રાહ્ય અને હેતુ ગ્રાહ્ય. જીવની સત્તા આદિ હેતુ ગ્રાહ્ય છે. કેમકે તેમને સિદ્ધ કરનારા પ્રમાણ વિદ્યમાન છે. અભ. વ્યત્વ આદિ ભાવ અહેતુ ગ્રાહ્ય છે. કેમકે તેમના હેતુ લકત્તર જ્ઞાન દ્વારાજ જાણી શકાય છે. અમારી દષ્ટિએ તેમને સાધક હેતુને સંભવ નથી સિદ્ધાન્તની પ્રાકૃત ભાષામાંજ રચના કરી છે. તે બાલ આદિ જેના અનુગ્રહ માટે છે કહ્યું પણ છે ચારિત્રના અભિલાષી બાલ, સી, મન્દ તેમજ મુખ મનુષ્ય પર અનુગ્રહ કરવા માટે તત્વજ્ઞાની પુરૂએ પ્રાકૃતમાં સિદ્ધાન્તની રચના કરી છે. તેનાથી અતિરિક્ત સિદ્ધાન્તનું પ્રાકૃત ભાષામાં રચાવું તે પ્રત્યક્ષ કે અનુ માન પ્રમાણુથી વિરૂદ્ધ નથી. આ સ્થિતિમાં તેનું કલિપત હોવાની આશંકા કેમ કરી શકાય? સર્વજ્ઞ સિવાય અન્ય કોઈના વચન પ્રત્યક્ષ અનુમાનથી વિરોધી નથી થતાં જિન શાસન અસંદિગ્ધ છે એ પ્રકારે સમજીને જે જીવ જનશાસનને સ્વીકાર કરે છે. દર્શનનું આચરણ કરવાને કારણે તેજ જીવ તેની મુખ્યતાની વિવક્ષા કરવાથી દશનાચાર કહેવાય છે. કેમકે દર્શન અને દર્શનીમા કથંચિત અભેદ હોય છે. જે દર્શન અને દર્શનીમાં સર્વથા ભેદ મનાય તે અદશનીના સમાન દર્શનીને પણ દર્શનનું ફલ પ્રાપ્ત ન થવું જોઈએ અને મોક્ષને અભાવ થવો જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૬૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ (૨) નિષ્કાંક્ષિત કાંક્ષા અર્થાત્ અભિલાષા જેમાં ન રહિ ગઈ હોય તેને નિષ્કાંક્ષિત કહે છે. અર્થાત્ જે દેશકાંક્ષા અને સર્વકાંક્ષાથી રહિત છે તે નિષ્કાક્ષિત દેશકાંક્ષા જેમકે કોઈ દિગમ્બરાદિ દશનની કાંક્ષા કરે છે, અને સર્વકાંક્ષા જેમકે બધાં દર્શને સારાં છે એમ વિચારવું પરંતુ આ બન્ને કાંક્ષાઓ ગ્ય નથી. કેમકે અન્ય દર્શનોમાં ષડૂ જવનિકાયની પીડા અને અસત્વરૂપણને સદ્ભાવ છે. (૩) નિર્વિચિકિત્સ–વિચિકિત્સાને અર્થ છે મતિ ભ્રમ અર્થાત ફળમાં સહ કર. જેમાં આ પ્રકારની વિચિકિત્સા ન હોય તે નિવિચિકિત્સ કહેવાય છે. જિન શાસન છે તે સારું પણ તેમાં પ્રવૃત્તિ કરવાથી મને તેનાથી ફળની પ્રાપ્તિ થશે કે નહીં. કેમકે ખેડૂતોની ક્રિયા બન્ને પ્રકારની જોવામાં આવે છે. આવા પ્રકારના વિક૯પ વગરના જે છે અને જેમને આવો વિશ્વાસ હોય કે પરિપૂર્ણ ઉપાયથી ઉપેયની પ્રાપ્તિ થાય છે. આ નિર્વિચિકિત્સ કહેવાય છે, (૪) અમૂઢદષ્ટિ-જેની દષ્ટિ મૂઢ ન હોય અર્થાત્ તપસ્વીના તપ તેમજ વિદ્યા સંબન્ધી અતિશયોને જોઈને પણ જેમની શ્રદ્ધા ચલાયમાન ન થાય તે અમૂઢ દપિટ કહેવાય છે-જેમકે સુલક્ષા શ્રાવિકા. અઅડ સંન્યાસીની સમૃદ્ધિ ને જોઈને પણ તે મોહને પ્રાપ્ત ન થઈ હતી. એજ રીતે ગુણિ પ્રધાન આચારનું કથન કરીને હવે ગુણ પ્રધાન આચારનું કથન કરે છે (૫) ઉપબૃહણ–સાધમિક જનેના સગુણોની પ્રશંસા કરીને તેમની વૃદ્ધિ કરવી તે ઉપવૃંહણ આચાર છે. (૬) સ્થિરીકરણ-ધર્મથી ડગતા જીને ધર્મમાં દઢ કરવા તે સ્થિરી કરણ આચાર છે. (૭) વાત્સલ્ય-સમાન ધાર્મિક જનોને પ્રેમ પૂર્વક ઉપકાર કરે તે વાત્સલ્ય આચાર છે. (૮) પ્રભાવના-ધર્મનું વ્યાખ્યાન આદિ કરીને તીર્થની ખ્યાતિ વધારનાર આ ચારેમાં ગુણ પ્રધાનતાને નિર્દેશ કરીને ગુણ અને ગુણીને કથંચિત અભેદ સૂચિત કરેલ છે અગર તેઓમાં એકાન્ત અભેદ માનવામાં આવે તો ગુણની સત્તા નહીં રહે અને ગુણના અભાવમાં ગુણીનો પણ અભાવ થઈ જશે.. એ માટે ગુણ અને ગુણીને અભાવ થવાથી શૂન્યતાને પ્રસંગ આવશે. આ આઠ દર્શનાચાર બતાવ્યાં છે. હવે પ્રસ્તુતનો ઉપસંહાર કરે છે–આ સરાગ દર્શનાર્યની પ્રરૂપણા પુરી થઈ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ १६४ Page #177 -------------------------------------------------------------------------- ________________ ભેદ સહિત વીતરાગ દર્શન॰ વ ચારિત્ર કે સ્વરૂપ કા નિરૂપણ શબ્દાર્થ-(સે િત વીવરામસળયા ?) વીતરાગ દના કેટલા પ્રકારના છે ? (વીયર(વંલારિયા) વીતરાગઢના (તુવિદ્દા પળત્તા તું નદ્દા) એ પ્રકારના કહ્યા છે જેમકે (સંત સાચવીયાવંસળારિયા ચહીળસાચ વીયાળાંમળારિયા) ઉપશાન્ત કષાય વીતરાગ દન અને ક્ષીણુ કષાય વીતરાગ દુનાય (ત્તેજિત વસંત સાચવીચર વંળાનારિયા ?) ઉપશાન્ત કષાય વીતરાગ દેશના કેટલા પ્રકારના છે? (વસંતસાયટીયા તળારિયા) ઉપશાન્ત કષાય વીતરાગ દનાય (તુવિદ્દા પળત્તા તંજ્ઞા) એ પ્રકારના કહ્યા છે જેમકે (૧ઢમસમચવ૦ બવમલમચવ્૦) પ્રથમ સમય વતી ઉપશાન્ત કષાય વીતરાગ દના અને અપ્રથમ સમયવતી ઉપશાન્ત કષાય વીતરાગ દના (વા) અથવા (મિસમય॰ મિસમય૦ ) ચરમ સમયવતી ઉપશાન્ત કાય વીતરાગ દેશના અને અચરમ સમયવતી ઉપશાન્ત કષાય વીતરાગ દુનાય (સે િત સ્ત્રી સાચવીચાવતારિયા ?) ક્ષીણુ કષાય વીતરાગ દના કેટલા પ્રકારના છે ? (હીળસાયવીચર વંસળારિયા) ક્ષીણુ કષાય વીતરાગઢના (યુવિા વત્તા તં નહા) બે પ્રકારના કહ્યા છે, જેમ કે (છસમયદ્વીળત૨૦ ચ વેબહીણી સાથ૦) છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગ દર્શનાય અને કેવલી ક્ષીણુ કષાય . વીતરાગ દના (તે વિં તે જીઽમથલીન॰) છદ્મમસ્થ ક્ષીણકષાય વીતરાગ દુના કેટલા પ્રકરના છે? (વુવિદ્દા વાત્તા તં ના) બે પ્રકારના છે જેમકે યંયુદ્ધ છેડાથણીળ॰ યુદ્ધોયિ છઙમથલીન૦) સ્વયં બુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દના અને યુદ્ધ ખેાધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દેશના (સે જિં તું સંચયુદ્ધથીળ॰ ?) સ્વયંબુદ્ધ છદ્મસ્થક્ષીણકષાય વીતરાગઢના કેટલા પ્રકારના છે ? (સયંયુદ્ધલોળ૦) સ્વયં બુદ્ધ છદ્મસ્થક્ષીણકષાય વીતરાગઢના (ટુવિજ્ઞા પળત્તા તં લદ્દા) બે પ્રકારના કહ્યા છે જેમકે (સમયસયુદ્ધ॰ ચ અ૧૪નસમયસëયુદ્ધજી૩૦ ૨) પ્રથમસમયવતી સ્વયં બુદ્ધર્મસ્થ ક્ષીણકષાય વીતરાગદ ના અને અપ્રથમ સમયવતી સ્વયં બુદ્ધ છદ્મસ્થ શ્રીકષાય વીતરાગ દના. (નવા) અથવા (પરિમસમચર્યવ્રુદ્ધ॰ ચ બચરિમસમયનચંયુદ્ધ) ચરમસમય વતી સ્વયં બુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગઢનાય અને અચરમ સમયવતી સ્વયં બુદ્ધ છમથક્ષીણુ કષાય વીતરાગઢના (સે સં સદ્ગુહ‰૩૦) આ સ્વયં બુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દનાની પ્રરૂપણા થઈ. (સે પિત યુદ્ધો િછદ્મસ્થ॰ ?) બુદ્ધ ઐધિત છદ્મસ્થ ક્ષીણુકષાય વીતરાગ દના કેટલા પ્રકારના છે? (યુદ્ધો છિમસ્ય॰) બુધ એધિત છદ્મ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૬૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ સ્વ ક્ષીણકષાય વીતેરાગ દર્શાના (યુવિા વળત્તા તંજ્ઞા) એ પ્રકારના છે, જેમકે (પરમસમચયુવાયિ॰ ચલમસમયનુદ્રવ્ય) પ્રથમ સમયવતી બુદ્ધ એધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દના અને અપ્રથમ સમય વતી બુદ્ધ એધિત છમસ્થ ક્ષીણકષાય વીતરાગ દનાય. (ગા) અથવા (ચરમસમવ્રુદ્ધ॰ ચ બÇિસમયયુદ્ધ॰ ફૅ) ચરમ સમય વર્તી બુદ્ધ એધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શાના અને અચરમ સમય વતી બુદ્ધખેાધિત છદ્મસ્થ શ્રીકષાય વીતરાગ દના (સે ñ યુદ્ધો૦િ) આ યુદ્ધ બાધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગદનાની પ્રરૂપણા થઇ. (સે સઁ *કમથ॰) આ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દનાની પણ પ્રરૂપણા થઇ. (સે િત વેસ્ટિલી સાચવીચાનાંસળાય ?) કેવલીક્ષીણકષાય વીત રાગ દર્શાના કેટલા પ્રકારના છે ? (વેત્રજિસ્ટ્રીન સાચવીચારસરિયા તુવિજ્ઞા વળત્તા) કેવલીક્ષીણુ કષાય વીતરાગ દર્શાના એ પ્રકારના કહેલા છે (ત નCT) તે આ પ્રમાણે છે (સગોળોવચ બન્નો જેવજી) સયાગી કેવલી ક્ષીણ કષાય. અને અચેાગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દના. d (સેતિ મનોનીદેવહીવીળસાયલીયા વસરિયા ?)સયેાગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શના કેટલા પ્રકારના કહ્યા છે (સજ્ઞોનીહિ દુવિહા ત્તા) સયાગી કેલિક્ષીણકેષાય વીતરાગ દના એ પ્રકારના હેલ છે. (ä નઽા) તે બે પ્રકાર આ પ્રમાણે છે. (પઢમસમયસનોનો॰ ચઢસમય સત્નોની॰ ય) પ્રથમ સમયવતી સયાગીકેવલી ક્ષીણકષાય વીતરાગ દના અને અપ્રથમ સમયવર્તી સયેાગીકેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શાનાય (બા) અથવા (મિસમયસનોનીવહિ૦ ચલમિસમયસનો॰T) ચરમસમયવર્તી સયેાગી કૈવલીક્ષીણકષાય વીતરાગદના અને અચરમસમયર્તિ. સયેાગી કેવલી ક્ષીણકષાય દનાય (તે ત્તે સોવિચિલીનતાય) આ સયાગી કેવલીક્ષીણુ કષાયવીતરાગ દનાની પ્રરૂપણા થઈ. (સે તિં ચોનિપલ્ટી॰ ?) અયાગિ કેલલી ક્ષીણકષાયવીતરાગ દશનાય કેટલા પ્રકારના છે (ચોળીનેવહિ॰) અયેાગીકેવલી ક્ષીણકષાય (યુવિા વળા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૬ ૬ Page #179 -------------------------------------------------------------------------- ________________ ત્તિ ) બે પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે (મસમ વાયોવિ૪િ૦ ૨ અપમસમગનો ૪૦ ચ) પ્રથમ સમયવતી અને અપ્રથમવર્ત. (દવા) અથવા (સિમચકનોજિસ્ટિવ ર અમિન લોનિવ૪િ૦ ૨) ચરમસમયવતી અગિકેવલિ ક્ષીણકાષવીતરાગ અને અચરમસમયગતિ અગી ક્ષીણ કષાયવીતરાગ દર્શનાર્ય (સે જં જ્ઞાજિ૪િ૦) આ અગિ કેવલિક્ષીણની પ્રરૂપણ થઈ (વેસ્ટિવીળ૦) આ કેવલિક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્યની પ્રરૂપણ થઈ ( હંસાબરિયા) આ દર્શનાર્યની પ્રરૂપણ થઈ. એ સૂ. ૩૯ ટીંકાથ-હવે વીતરાગ દર્શનાર્યની પ્રરૂપણ કરાય છે વીતરાગ દશનાર્ય કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપ્ય–વીતરાગદર્શનાર્ય બે પ્રકારના હોય છે, તે આ પ્રમાણે છે-ઉપશાત કષાય વીતરાગ દર્શનાર્ય અર્થાત્ જેમના બધા કષાનું ઉપશમન થયેલ છે અને તે કારણે જેમનામાં વીતરાગ દશા પ્રબળ થઈ ગઈ છે. એવા અગીયારમા ગુણસ્થાન વત મુનિના દર્શનથી આર્ય શ્રેષ્ઠ અને ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય અર્થાત્ જેમના સમસ્ત કષાય સમૂલ ક્ષીણ થઈ ગયા છે એવા મહામુનિના દર્શનના કારણે જે શ્રેષ્ઠ છે. હવે ઉપશાન્ત કષાય વીતરાગ દર્શનાર્યની પ્રરૂપણ કરવામાં આવે છે. આ ઉપશાન્ત કષાય વીતરાગ દર્શનાર્ય કેટલા પ્રકારના છે? હાય છે) શ્રી ભગવાને ઉત્તર આપે-બે પ્રકારના છે. જેમકે પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી. ઉપશાન કષાય વીતરાગ અવસ્થામાં અર્થાત અગીચારમાં ગુણસ્થાનમાં પહોચ્યાને જેમને પ્રથમ જ સમય છે, તેઓ પ્રથમ સમય વતી ઉપશાત કષાય વિતરાગ કહેવાય છે. અને જેમને તે અવસ્થામાં પહોંચે એક સમયથી અધિક સમય થઈ ગયેલ હોય તેઓ અપ્રથમ સમયવતી ઉપશાન્ત કષાય વીતરાગ કહેવાય છે. આ પ્રકારે સ્વામિના ભેદથી અહીં દર્શનના ભેદ બતાવ્યાં છે. આગળ પણ એ રીતે સમજી લેવું જોઈએ. ઉપશાન્ત કષાય વીતરાગ દર્શનાર્યના બીજા પ્રકારે પણ બે ભેદ છે-જેમકે ચરમ સમયવર્તી અને અચરમ સમયવતી. તેમના દર્શન પણ બે પ્રકારના છે. અને તે કારણે તેમના નિમિતે આર્યત્વ પણ બે પ્રકારના છે, હવે ક્ષીણ કપાય વીતરાગ દર્શનાર્યની પ્રરૂપણ કરે છે ક્ષીણુ કષાય વીતરાગ દર્શના કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપે-એ પણ બે પ્રકારના છે જેમકે છદ્મસ્થ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૬૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ ક્ષીણકપાય વીતરાગ દર્શનાર્ય અને કેવલી ક્ષણકષાય વીતરાગ દર્શનાર્ય તાત્પર્ય એ છે કે જેમના કષાને સર્વથા ક્ષય થઈ જાય છે. તેઓ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય કહેવાય છે. બારમા તેરમા અને ચૌદમાં ગુણસ્થાન વાળા ક્ષીણ કષાય હેય છે તેમાંથી બારમા ગુણ સ્થાનોવાળા જીવ છદ્મસ્થ હોય છે અને તેરમા કથા ચૌદમાં ગુણ સ્થાન વાળા કેવી થાય છે. આ રીતે ક્ષીણકષાયના છદ્મસ્થ અને કેવલીના ભેદે કરીને બે ભેદ થયા તેમાં જે બારમા ગુણસ્થાનવાળા છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ છે તેઓ બે પ્રકારના છે–સ્વયં બુદ્ધ અને બુદ્ધ બધિત આ બેના પણ બે રીતે બે બે ભેદ થાય છે. જેમકે–પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી અર્થાત્ જેમને બારમા ગુણસ્થાનમાં પહોંચ્યાને પહેલે જ સમય છે અને જેમને તેમાં પહોંચ્યાને બે ત્રણ ચાર વિગેરે સમય વીતી ગયા છે. અથવા ચરમ સમયવતી અને અચરમ સમયવતી અર્થાત્ જે બારમા ગુણસ્થાનના અન્તિમ સમયમાં વર્તમાન હોય તે ચરમ સમયવતી અને જેઓને અન્તિમ સમય નથી તેઓ અચરમસમયવતી છે. આ બે ભેદેને કારણે દર્શનના પણ ભેદ પડે છે અને દર્શન ભેદથી આર્યત્વમાં પણ ભેદ પડી જાય છે. આ પ્રકારે છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દશનાર્યના બે ભેદ પડયા સ્વયંબુદ્ધ અને બુ ધિત. સ્વયં બુદ્ધ બે પ્રકારના છે–પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી, અથવા તે ચરમ સમયવતી અને અચરમ સમયવતી. એજ રીતે બદ્ધબોધિતના પણ બન્ને રીતે બે ભેદ છે. આ છમ ક્ષીણકષાય વીતરાગ દશનાર્યની પ્રરૂપણ થઈ. - હવે પ્રશ્ન એ છે કે કેવલિ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપે–તેમના બે ભેદ છે–સગિ કેવલિ ક્ષીણકષાય વિતરાગ દશનાય અને અગિ કેવલિ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય. જેઓ કેવળજ્ઞાન મેળવી ચૂક્યા છે પણ ગોથી યુક્ત છે એવા તેરમા ગુણસ્થાન વાળા અરિહન્ત સગી કેવલી કહેવાય છે. અને જે કેવલી અગદશા પામેલા છે એવા ચૌદમાં ગુણસ્થાનવાળા અગિ કેવલી કહેવાય છે. સગિ કેવલી ક્ષીણકષાય વીતરાગ દેશના કેટલા પ્રકારના છે? શ્રીભગવાને કહ્યું–બે પ્રકારના છે. જેમકે પ્રથમ સમયસેગિ કેવલીક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય અને અપ્રથમ સમય સગિ કેવલિ ક્ષીણકપાય વીત રગ દર્શનાર્ય. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૬૮ Page #181 -------------------------------------------------------------------------- ________________ અથવા ચરમસમય અને અચરમસમયના ભેદથી પણ તેમના બે ભેદ પડે છે. જે આ રીતે સમજી લેવા જોઇએ. હવે અયેકિંગ કેવલી ક્ષીણુ કષાય વીતરાગ દનાની પ્રરૂપણા કરાય છે. અયેગિ કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શાનાર્યાંના કેટલા ભેદ છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા એ ભે છે, જેમકે પ્રથમ સમય અયાગિ કૈલિ ક્ષીણુ કષાય વીતરાગ દના અને અપ્રથમ સમય અયેગિ કેવલી ક્ષીણ કષાય વીતરાગ દના. અથવા તેના ચરમ સમય અને અચરમ સમજી લેવા જોઇએ. સમયના ભેદે પણ એ ભેદ જે ચૌદમા ગુણસ્થાનના પ્રથમ સમયમાં વતી રહેલા હાય તેએ પ્રથમ સમય અયેગિ કેવલી કહેવાય છે. અને પ્રથમ સમયને ત્યજીને અધિક સમય જેમને થઇ ગયા હૈાય તે અપ્રથમ સમય-અયાગિ કેવલી કહેવાય છે. જે ચૌદમા ગુણસ્થાનના અન્તિમ સમયમાં હોય તે ચરમ સમય અચેગિ કેવલી મને જેએને અન્તિમ સમય ન હેાય તેએ અચરમ-અચેગી કેવલી કહેવાય છે તેઓના ભેદથી દર્શનમાં પણ ભેદ માનેલા છે. અને દર્શન ભેદ થવાથી દન નિમિત્તક આત્વમાં પણ ભેદ પડી જાય છે, એ રીતે અયેગી કેવલી ક્ષીણુ કષાય વીતરાગ દનાની પ્રરૂપણા પુરી થઇ. કેવલી ક્ષીણ કષાય વીતરાગ દનાની પ્રરૂપણા પૂરી થઇ ગઇ, ક્ષીણ કષાય વીતરાગ દનાની પ્રરૂપણાનું કથન થઇ ચૂકયુ' અને મૂલતઃ પ્રકૃત દનાની પ્રરૂપણા પણ થઇ ગઇ. " સૂ. ૩૯ ૫ શબ્દા --(ä řિ તેં સ્તિરિયા) ચારિત્રાય કેટલા પ્રકારના છે ? (વૃત્તિારિયા) ચરિત્રાય (સુવિા પાત્તા તં ગદ્દા) બે પ્રકારના કહ્યા છે જેમકે (સાવરત્તારિયા ચ વીય પત્તિાન્ત્યિા ય) સરાગ ચરિત્રાય અને વીતરાગ ચરિત્રાય. (સેવ તું સત્તિારિયા ) સરાગ ચરિત્રાય કેટલા પ્રકારના છે ? (સાળચરિત્તારિયા) સરાગ ચરિત્રા (ટુવિા વળત્તા તં ના) બે પ્રકારના કહ્યા છે જેમકે (મુન્નુમમંચસાહિત્યિાચ बायर संपराय सरागचरितारिया य) સૂક્ષ્મ સંપરાય ચરિત્રા અને બાદર સ ́પરાય ચારિત્રાય બાકીના શબ્દના અ પૂર્વવત્ તથા ટીકાથી સમજી લેવા જોઇએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૬ ૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ–હવે ચારિત્રાર્યની પ્રરૂપણા કરે છે ચારિત્રાય અર્થાત્ ચારિત્રથી શ્રેષ્ઠ કેટલા પ્રકારના છે?, શ્રી ભગવાને ઉત્તર આપે–ચારિત્રાય બે પ્રકારના કહ્યા છે. જેમકે સરાગ ચારિત્ર અર્થાત્ રાગ સહિત ચારિત્ર અથવા રાગ સહિત પુરૂષના ચારિત્રથી આર્ય અને વીતરાગ ચારિત્ર અર્થાત્ જે ચારિત્રમાં રાગનો સદ્દભાવ ન હોય અગર વીતરાગના ચારિત્રથી આર્ય. હવે સારાગ ચારિત્રાર્યની પ્રરૂપણ કરે છેસરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવાને ઉત્તર આપ્ય–સરાગ ચારિત્રાય બે પ્રકારના કહ્યા છે તે આ રીતે છે સૂફમ સંપાય ચારિત્રાય અને બાદર સંપરા ચારિત્રાય જેમાં સૂક્ષમ કષાયની વિદ્યમાનતા હોય તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર અને તેનાથી જે આર્ય હોય તે સૂકમ સં૫રાય ચારિત્રાયા જેમાં સ્કૂલ કપાય હોય તે બાદર સંપરાય રાગ ચારિત્ર અને તેનાથી જે આય હોય તે બાદર સં૫રાય સરાગચારિત્ર કહેવાય છે. હવે સૂક્ષ્મ સંપાય સરાગ ચારિત્રાર્યની પ્રરૂપણ કરે છે. સૂમ સંપાય સરાગ ચારિત્રાય કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને કહ્યું બે પ્રકારના છે–પ્રથમ સમયવતી સૂક્ષ્મ સંપરાય રાગ ચારિત્રાય અને અપ્રથમ સમયવતી સૂક્ષ્મ સં૫રાય સરાગ ચારિત્રાર્ય. અથવા ચરમ સમયવતી સૂક્ષ્મ સં૫રાય સરાગ ચારિત્રાર્ય અને અચરમ સમયવર્તી સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાય. એમની વ્યાખ્યા પૂર્વવત્ સમજી લેવી જોઈએ અર્થાત્ જે જીવ સૂક્ષ્મ સંપરાય ચારિત્રની પ્રાપ્તિના પહેલા સમયમાં વર્તમાન છે. તે પ્રથમ સમયવતી અને પ્રથમ સમય સિવાય જે અન્ય સમયમાં રહેલ હોય તે અપ્રથમ સમયવતી કહેવાય છે. એજ રીતે જે સૂમ સં૫રાય સરાગ ચારિત્રના અન્તિમ સમયમાં હોય તે ચરમ સમયવતી અને જે ચરમ સમયમાં ન હોય-ચરમ સમયના પૂર્વવતી હોય તે અચરમ સમયવતી. - સૂક્રમ સંપરાય સરાગ ચારિત્રાર્થના ત્રીજી રીતે પણ બે ભેદ છે, જેમકે સાંકલીશ્યમાન અર્થાત્ અગીયારમા ગુણસ્થાનેથી પતન પામીને દશમગુણ સ્થાન માં આવેલ અને વિશુદ્ધયમાન અર્થાત્ નવમા ગુણસ્થાનથી ચઢીને દશમ ગુણ સ્થાનમાં પહોંચેલ. આમના ભેદથી ચારિત્રમાં પણ ભેદ પડે છે, અને આર્ય ત્વમાં પણ ભેદ પડી જાય છે. આ સૂક્ષ્મ સંપરાય ચારિત્રાર્યની પ્રરૂપણા થઈ. હવે બાદર સંપરાય ચારિત્રાર્યની પ્રરૂપણ કરવાને માટે કહે છે–બાદર સંપરાય ચારિત્રાર્ય કેટલા પ્રકારના છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧ ૭૦ Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાને કહ્યું–બે પ્રકારના છે. પ્રથમ સમયવતી બાદર સંપરાય રાગ ચારિત્રાર્ય અને અપ્રથમસમયવતી બાદર સંપરાય સરાગ ચારિત્રાય અથવા ચરમ સમયવતી બાદર સંપાય સરાગ ચારિત્રાય અને અચરમ સમયવતી બાદર સંપરાય સરાગચારિત્રાર્ય. અથવા ત્રીજી રીતે પણ એમના બે ભેદ છે–પ્રતિપાતિ અને અપ્રતિપાતિ ઉપશમ શ્રેણિવાળા પ્રતિપાતિ અર્થાત્ પડવાવાળા અને ક્ષેપક શ્રેણિ પ્રપન્ન-પ્રાપ્ત અપ્રતિપાતી અર્થાત્ પતન નહીં પામનારા હોય છે. આ પૂર્વોક્ત બાદર સંપરાય સરાગ ચારિત્રાય કહેવાયા સરાગ ચારિત્રાર્યની પણ પ્રરૂપણું થઈ ગઈ હવે વીતરાગ ચારિત્રાની પ્રરૂપણ કરે છે. પ્રશ્ન એ છે કે વીતરાગ ચારિત્રાય કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને કહ્યું–બે પ્રકારના છે. જેમકે ઉપશાન્ત કષાય વીતરાગ ચારિવાર્ય અને ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાય. હવે ઉપશાન્ત કપાય વીતરાગ ચારિવાયની પ્રરૂપણું કરે છેઉપશાન્ત કષાય વીતરાગ ચારિત્રાય કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપે-બે પ્રકારના છે–પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી, અથવા ચરમ સમયવતી અને અચરમ સમયવતી. એનું સ્પષ્ટી કરણ પૂર્વની જેમ સમજી લેવું જોઇએ અને ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પ્રકારના ચારિત્રાય અગીયારમા ગુણસ્થાનવતી જીવ છે. આ ઉપશાન કષાય વીતરાગ ચારિત્રાની પ્રરૂપણ થઈ. હવે ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાની પ્રરૂપણ કરવાને માટે કહે છેક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્થ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપે–તે બે પ્રકારના હોય છે, જેમકે -છદ્મસ્થ ક્ષીણ ક્યાય વીતરાગ ચારિત્રાય અને કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાય. એમાંથી પહેલા છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યની પ્રરૂપણ કરે છે. પ્રશ્ન કરાયે કે છત્મસ્થક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્ય કેટલા પ્રકારના છે શ્રી ભગવાને ઉત્તર આપે--બે પ્રકારના કહ્યા છે-સ્વયં બુદ્ધ અને બુદ્ધ બેધિત. સ્વયંબુદ્ધ-છદ્મસ્થ ક્ષીણ કપાય વીતરાગ ચારિત્રાર્થના કેટલા ભેદ છે? શ્રી ભગવાને કહ્યું. તેઓ પણ બે પ્રકારના છે–પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી, અથવા ચરમ સમયવતી અને અચરમ સમયવતી આ સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાયની પ્રરૂપણ કરાયેલી છે. હવે બુદ્ધાધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રની પ્રરૂપણ કરાય છે. પ્રશ્ન કરા કે બુદ્ધબેધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાય કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્ય–બુદ્ધાધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા બે પ્રકારના છે–પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૭૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ અથવા ચરમ સમયવતી. અને અચરમસમયવતી આ યુદ્ધઐાધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાયની પ્રરૂપ્રણા થઇ. હવે કેલિ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાની પ્રરૂપણા કરાય છે—કેવલિ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રય કેટલા પ્રકારના છે ? શ્રીભગવાન ઉત્તર દે છે—એ પ્રકારના છેતેએ આ પ્રકારે છે—સયોગિકેવલિ ક્ષીણ કષાય વીતરાગચારિત્રાય અને અયાગિ કૅવલિ ક્ષીણકષાય વીતરાગચારિત્રાય. સયેાગી કેવલ ક્ષીણુ કષાય વીતરાગ ચારિત્રાય કેટલા પ્રકારના કહેલા છે? શ્રીભગવાને કહ્યું–એ પ્રકારના છે પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી અથવા ચરમ સમયવતી અને અચરમ સમયવતી. આ અયેગી કેવલ ક્ષીણુ કષાય વીતરાગ ચારિત્રાની પ્રરૂપણા થઇ અને સાથેજ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાની પ્રરૂપણા થઈ ગઈ અને સાથેજ ક્ષીણુ કષાય વીતરાગ ચારિત્રાયની પ્રરૂપણા પુરી થઇ ગઇ. તેની સાથેજ વીતરાગ ચારિત્રાનું વર્ણન પણ સમાપ્ત થયું. શબ્દાર્થ”-(ગા) અથવા (ચરિત્તારિયા) ચારિત્રાય (વવિજ્ઞા) પાંચ પ્રકારના (વાત્તા) કહ્યા છે (તં ગદ્દા) તે આ રીતે (મામાચરિત્તારિયા) સામાયિક ચારિત્ર થી આ (છેટાવાવળીયચરિત્તારિયા) છેદાપસ્થાપનિક ચારિત્રથી આય (રિદ્વાર વિમુન્દ્રિય પરિતારિયા) પરિહાર વિશુદ્ધિક ચારિત્રાય (મુહુમસવરાચરિત્તારિયા) સૂક્ષ્મ સ’પરાય ચારિત્રથી આય અને (અનવાયરિત્તારિયા) યથાખ્યાતચારિત્રથી આ (સે તે સામાચરિત્ત ત્યિા ?) સામાયિક ચારિત્રથી આય કેટલા પ્રકારના છે ? (સમાચાજ્ઞિરિયા ?) સામાયિક ચારિત્રાય (તુવિદ્દા વળત્તા તું નદ્દા) એ પ્રકારના છે જેમકે (રિયસામાચરિત્તારિયા હૈં) ઇત્યરિક સમાયિક ચારિત્રાય (બાવયિતામાચરિત્તારિયા ) યાવત્ કથિક સામાયિક ચારિત્રા ( સં સોમાચરિત્તારિયા) આ સામાયિક ચારિત્રાય થયા (સેવિત છેવોવટ્ઠાવળિયચરિત્તારિયા) છેપસ્થાનિક ચારિત્રાય કેટલા પ્રકારના છે ? (યુવિા વળતા) એ પ્રકારના કહ્યા છે (ä ના) તેએ આ પ્રકારે છે (સાડ્યા છેÇોવાળિયપત્તિરિયા ) સાતિચાર છે।પસ્થાપનિક ચરિત્રા અને (નિયારછેદ્રોવદ્યાવળિયપત્તિારિયા ય) નિરતિચાર પસ્થાપનિક ચારિ. ત્રા (સે સં છેનોવટ્ઠાવળિચરિત્તારિયા) આ છેદ્યાપસ્થાપનિક ચારિત્રાની પ્રરૂપણા થઈ (તેજિત પરિહારવિમુક્રિય ચરિત્તાન્ત્યિા ?) પરિહારવિશુદ્ધિ ચારિત્રાના કેટલા ભેદ છે? અર્થાત્ પરિહારવિશુદ્ધિક ચારિત્રાય' કેટલા પ્રકારના કહ્યા છે ? (યુવિા વળત્તા સંજ્ઞદ્દા) બે પ્રકારના છે જેમકે (નિષ્વિસમાળરિહારવિપુદ્ધિય ચરિત્તારિયા ) નિવિ શમાન પરિહાર વિશુદ્ધિક ચારિત્રાય અને (નિન્વિટ્ાય દ્વિારવિનુદ્ધિથચરિત્તારિયા ) નિવિષ્ટકાયિક પરિહાર વિશુદ્ધિ ચારિત્રાય (સે ત્ત પરિદ્વાર વિષુદ્વિચરિત્તારિયા) આ પરિહારવિશુદ્ધિક ચારિત્રાની પ્રરૂપણા થઇ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૭૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ ( જિં સુદુકસંપર/ વરિત્તાિ ?) સૂક્ષ્મ સંપરા ચારિત્રાર્થ કેટલા પ્રકારના છે ? (સુવિદ્યા guત્તા) તે બે પ્રકારના કહ્યા છે (તં ગા) તેઓ આ પ્રકારે છે (સંવિત્રિમાણમુકતારચરિત્તપિયા ૨) સંકિલશ્યમાન સૂક્ષ્મસં પરાય ચારિત્રાર્ય અને (વિમુક્ષમાળખુમુદુમરંપરચરિત્તરિય વ) વિશુદ્ધયમાન સૂમસં૫રાય ચારિત્રાય (૨ નં કુદુમારચરિત્તર) આ સૂક્ષ્મ સંપરા ચારિત્રાર્યની પ્રરૂપણ થઈ (સે વિં લાચારિત્તા?િ) યથાખ્યાત ચરિત્રાર્ય કેટલા પ્રકાર ના છે ? (સુવિહાં પૂomત્તા) બે પ્રકારના કહ્યા છે (i =ા) તેઓ આ પ્રકારે છે (રમ0 વાચવારિત્તારિચા ચ) છદ્મસ્થ યથાખ્યાત ચારિત્રાય અને (ાસ્ટિ બાય ચરિત્તારિયા ) કેવલી યથાખ્યાત ચારિત્રાર્થ (સે રં બહારવત્તિયા) આ યથાખ્યાત ચારિત્રથી આર્યની પ્રરૂપણ થઈ (સે રં ચરિત્તાવા) આ પ્રકારે ચારિત્રાય કહ્યા છે. જે જં ગણિઢિપત્તારિયા) આ અનુદ્ધિ પ્રાપ્ત આર્ય થયા (સે જન્મભૂમ) આ કર્મભૂમકેની પ્રરૂપણ થઈ (સે તેં જમવયંતિયા) આ ગજેની પ્રરૂપણ થઈ (સે તેં મઘુપ્ત) આ મનુષ્યની પ્રરૂપણું થઈ. એ સૂ. ૪૦ છે ટીકાથ—અથવા ચારિત્રાય પાંચ પ્રકારના કહેલા છે. તેઓ આ પ્રકારે છે (૧) સામાયિક ચારિત્રાર્થ અર્થાત્ સામાયિક ચારિત્રની આરાધના કરવાને કારણે આર્ય (શ્રેષ્ઠ–ઉત્તમ) એજ રીતે છેદેપસ્થાપનીય ચારિત્રાર્ય (૩) પરિહારવિશુદ્ધ ચારિત્રાય (૪) સૂમ સંપરાય ચારિત્રાય અને (૫) યથાખ્યાત ચારિત્રાય સામાયિક ચારિત્ર આદિના સ્વરૂપનું કથન આ પ્રકારે છે રાગ-દ્વેષથી, રહિત હોવાથી સમ જે આય અર્થાત્ સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિ, તેને “સમાય કહે છે. આ સાધુની અન્ય ક્રિયાઓનું પણ ઉપલક્ષણ છે, કેમકે સાધુની સમસ્ત ક્રિયાઓ રાગદ્વેષથી શૂન્ય હોય છે. જે “સમાય” થી ઉત્પન્ન–સમ્પન્ન હોય અગર સમાયમાં ઉત્પન્ન થનાર હોય તે સામાયિક છે. અથવા “સમ' અર્થાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧ ૭ ૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, દર્શન અને ચારિત્રને આય અર્થાત્ લાભ સમાય કહેવાય છે. અને સમાય એજ “સામાયિક છે એનું તાત્પર્ય છે સાવદ્ય કૃત્યથી વિરત થવું. સામાયિકના બે ભેદ છે-ઇવર અને યાત્કાથિક. ભરત અને અરવત ક્ષેત્રોમાં. પ્રથમ અને ચરમ તીર્થકરના તીર્થમાં જેણે મહાવ્રતનું આરોપણ ન કર્યું હોય એવા શિક્ષનું ચારિત્ર ઈવર સામાયિક ચારિત્ર કહેવાય છે. યાવસ્કથિક સામાયિક ચારિત્ર દીક્ષા ગ્રહણ કાળથી લઈને જીવન પર્યત હોય છે. આ ચારિત્ર ભરત અને ઐરાવત ક્ષેત્રના વચલાં બાવીસ તીર્થકરો તથા વિદેહ ક્ષેત્રના તીર્થકરોના તીર્થના સાધુઓને હોય છે, કેમકે તેઓનું ઉપસ્થાન નથી હોતું અર્થાત્ એમને બીજીવાર દીક્ષા નથી અપાતી. કહ્યું પણ છે-આ ચારિત્ર સામાયિક છેદો પસ્થાનિક આદિ વિશેષણથી વિશિષ્ટ બનીને અનેક પ્રકારના બની જાય છે. કિન્તુ સામાન્ય રૂપે સામાયિક ચારિત્ર જ છે ૧ સામાયિકને અર્થ છે સાવધ ગ ત્યાગ. સામાયિકના બે ભેદ છેઈરિક અર્થાત્ અલ્પકાલિક અને યાવતકથિક અર્થાત્ જીવન પર્યન્તની. ઈત્પરિક સામાયિક ચારિત્ર પ્રથમ અને અન્તિમ તીર્થંકરના શાસનમાંજ જેમા મહાવ્રતનું આરે પણ ન કર્યું હોય એવું શિક્ષને અપકાલિક હોય છે. બાકીના અર્થાત મધ્યવતી બાવીસ તીર્થકરોના તથા વિદેહ ક્ષેત્રના તીર્થકરોના શાસનમાં યાવર્કથિક સામાયિક ચારિત્ર થાય છે કે ૨-૩ છે પ્રશ્ન-ભગવદ્ ઇત્વરિક સામાયિક પણ (fમ મતે ! સામારૂાં નાઝીવં) અર્થાત્ હે ભગવદ્ ! જીવન પર્યન્ત સામાયિક અંગીકાર કરૂંછું આવા પ્રકારની પ્રતિજ્ઞા સાથે અંગીકાર કરાય છે. ત્યાર પછીથી ઉપસ્થાપના (મહા ઘતારોપણ) સમયે તેને પરિત્યાગ કરી દેવાથી પ્રતિજ્ઞા ભંગને દેષ કેમ નથી લાગતું ? સમાધાન–આ સમગ્ર ચારિત્ર સામાન્ય રૂપે સામાયિક જ છે, કેમકે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૭૪ Page #187 -------------------------------------------------------------------------- ________________ બધામાં સાવદ્ય ગને પરિત્યાગ કરાય છે, કેવલ છેદ વિગેરે વિશદ્ધિની વિશેષતાના કારણે તેઓના નામ અને અર્થ પૃથક પૃથક થઈ ગએલ છે. તેથીજ જેમ યાવત્રુથિક સામાયિક અને છેદે પસ્થાપન ચારિત્ર અત્યન્ત વિશદ્ધ સૂણમ સંપાય ચારિત્રની પ્રાપ્તિ થવાથી ભગ્ન થઈ જતાં નથી એવી જ રીતે, ઇરિક સામાયિકને પણ વિશુદ્ધ છેદે પસ્થાપના ચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પણ ભંગ નથી થતો. તેને ભંગ તે ત્યારે થાય કે જ્યારે પ્રવજ્યાને પરિત્યાગ કરી દેવાય. તેની અધિન વિશુદ્ધતા પ્રાપ્ત કરવાથી ભંગ થતો નથી. કહ્યું પણ છે કે - જે સર્વવિરતિ સામાયિકનો અંગીકાર કરીને પછીથી દીક્ષાનો પરિત્યાગ કરી દે તેનું સામાયિક ભંગ થાય છે. પરંતુ જે સામાયિકની જ અધિક વિશદ્ધ રૂપમાં આરાધના કરે છે. તે સામાયિકના ભંગને ભાગી નથી થતું. જેમકે સૂક્ષ્મ સંપરાય ચારિત્રની પ્રાપ્તિ થયે સામાયિક અગર છેદેપસ્થાપના સંપરા ચારિત્રનો ભંગ નથી થતો. વસ્તુતાએ આ ચારિત્રમાં નામ માત્રને જ ભેદ છે. વાસ્તવમાં બધાં સાવદ્ય વિરતિ રૂપ જ છે. છેદેપસ્થાપન જે ચારિત્રમાં પૂર્વ પર્યાય છે અને મહાવ્રતમાં ઉપસ્થાપન કરાય છે, તે છે પસ્થપાન ચારિત્ર કહેવાય છે. છેદ પરથાપન ચારિત્રના બે ભેદ છે–સાતિચાર અને નિરતિચાર. છેદેપસ્થાપન ચારિત્ર તે છે કે જે ઈરિક સામાયિક વાળા શિક્ષને અપાય છે. અથવા એક તીર્થમાંથી બીજા તીર્થમાં જતી વખતે અંગીકાર કરાય છે જેમકે પાર્શ્વનાથના તીર્થથી વર્ધમાનના તીર્થમાં આવનારા શ્રમણના પાંચ મહાવ્રત રૂપે ચારિત્ર અંગીકાર કરતા આપવામાં આવનારૂં છે પસ્થાપન ચારિત્ર નિરતિચાર છે. મૂળ ગુણનું ધ્યાન કરનાર સાધુને ફરીથી મહાવ્રત આપવું તે સાતિચાર છેદેપસ્થાપન ચરિત્ર કહેવાય છે. કહ્યું પણ છે. શેક્ષનું તથા તીર્થાન્તરમાં સંક્રમણ કરનારનું છેદો પસ્થાપન ચારિત્ર નિરતિચાર કહેવાય છે અને મૂલગુણને ઘાત કરનારાઓનું સાતિચાર કહેવાય છે. આ બનને અર્થાત સાતિચાર અને નિરતિચાર છેદપસ્થાપન સ્થિતકપમાં અર્થાત પ્રથમ અને અંતિમ તીર્થકરના તીર્થમાં થાય છે. વચલા તીર્થકરોના તીર્થમાં નહીં. પરિહાર વિશુદ્ધિ પરિહાર તે એક વિશિષ્ટ તપ છે, જે ચારિત્રમાં એ તપથી વિશિષ્ટ શુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેને પરિહારવિશુદ્ધિક ચરિત્ર કહે છે. તેના બે ભેદ છે-નિર્વિશમાન અને નિર્વિષ્ટ કાયિક જે એ તપિવિધિ અનુસાર તપશ્ચરણ કરી રહ્યા હોય તેઓ નિર્વિશ્યમાન કહેવાય છે, અને જેઓ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૭૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ તે તપનું આરાધન કરી ચૂકયા છે તેએ નિર્વિષ્ટ કાયિક કહેવાય છે. તેથી અભિન્ન હાવાનેલિધે ચારિત્ર પણ એવું જ કહેવાય છે. આ તપસ્યાની આરાધના નવ સાધુ મળીને કરે છે. તેએમાંથી ચાર નિવિંશમાન હાય છે. અર્થાત્ કરે છે, ચાર તેમના અનુચારી અર્થાત્ વૈયાવૃત્યકારી હાય છે અને એક કલ્પસ્થિતિ વાચકાચાય થાય છે, જો કે આ બધા સાધુ શ્રુતાતિશયથી સંપન્ન હેાય છે. છતાં પણ કલ્પવિધિના અનુસાર તેએમાંથી કોઇ એકને કલ્પસ્થિત બનાવી લેવાય છે. નિવિશ્યમાન સાધુએના પરિહાર (તપ) આ પ્રકારે થાય છે. જ્ઞાની જનાએ શીતકાલ, ઉષ્ણુકાલ, અને વર્ષાકાળમાં પરિહારિકાનુ ધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ કહ્યું છે ॥ ૧ ॥ ગ્રીષ્મકાળમાં જઘન્ય ચતુર્થાંભક્ત, મધ્યમ ષષ્ઠભક્ત અને ઉત્કૃષ્ટ અષ્ટમ ભક્ત હેાય છે. ॥ ૨ ॥ હવે શિશિર કાળમાં કહે છે, શિશિર કાળમાં જઘન્ય ષષ્ઠેભક્ત, મધ્ય અષ્ટમ ભક્ત અને ઉત્કૃષ્ટ દશમ ભક્ત (ચૌલા) તપ થાય છે. વર્ષાકાળમાં જઘન્ય અષ્ટમ ભકત, મધ્યમ દશમ ભક્ત અને ઉત્કૃષ્ટ દ્વાદશ ભક્ત દંપ જાણવુ જોઇએ ॥ ૩ ॥ પારણામાં આયંબિલ કરાય છે. ભિક્ષામાં પાંચનું ગ્રહણ અને એને અભિગ્રહ થાય છે. કપસ્થિત પણ આજ રીતે પ્રતિદ્દિન આયંબિલ તપ કરીને રહે છે ૪૫ તપ કરવા વાળા આ રીતે છ મહિના સુધી તપ કરીને અનુચારી બની જાય છે અર્થાત્ વૈયાવૃત્ય કરનારા થાય છે અને જેએ અનુચારી હતા તે છ માસને માટે પરિહારિક બની જાય છે. અર્થાત્ તપ કરવા લાગે છે પ એ રીતે છ મહિના પછી કલ્પસ્થિત અર્થાત્ વાચનાચાય પદ્મ પર સ્થાપિત સાધુ છ મહિના સુધી તપસ્યા કરે છે અને બાકીના સાધુ અનુચારી તથા કલ્પસ્થિત બની જાય છે. ! હું ! આ રીતે આ કલ્પ કુલ અઢાર માસના સક્ષેપથી કહેવાયા છે. આ કલ્પની વિશેષ વિધિ વિશેષ સૂત્રાથી સમજી લેવી જોઇએ. ॥ 9 ॥ કલ્પ સમાપ્ત થઇ ગયા પછી તે સાધુ કાંતા જીન કલ્પને અંગીકાર કરી લે છે અગરતા પોતાના ગચ્છમાં પાછા જાય છે, પ્રતિપદ્યમાનક આ તપને અંગીકાર કરનારા જીન ભગવાનના સાંનિધ્યમાં જ અંગીકાર કરે છે. ૫ ૮ અથવા તી કરના સમીપે જેણે આ પને અંગીકાર કર્યાં હાય તેમની પાસે અંગીકાર કરે છે, બીજા પાસે નહી, તે મુનિયાના ચારિત્ર પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહેવાય છે. ૫ ૯ ૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૭૬ Page #189 -------------------------------------------------------------------------- ________________ પરિહાર ચારિત્ર વિશુદ્ધવાળા કયા ક્ષેત્રમાં અને કયારે કયા કાળમાં થાય છે તેના ઉત્તર આ પ્રકારે છે—આગળના ક્ષેત્રદ્વાર આદિ વીસ દ્વારાના કથનથી ક્ષેત્રાદિ જ્ઞાન થાય છે. તે વીસ દ્વાર આ પ્રકારે છે– (૧) ક્ષેત્રદ્વાર (૨) કાલદ્વાર (૩) ચારિત્રદ્વાર (૪) તીદ્વાર (૫) પર્યાપ્ત દ્વાર (૬) આગમઢાર (૭) વેદદ્વાર (૮) કલ્પદ્ગાર (૯) લિંગદ્વાર (૧૦) લેશ્યાદ્વાર (૧૧) ધ્યાનદ્વાર (૧૨) ગણુદ્વાર (૧૩) અભિગ્રહદ્વાર (૧૪) પ્રત્રજ્યાદ્વાર (૧૫) સુડાપનદ્વાર (૧૬) પ્રાયશ્ચિત્ત વિધિકાર (૧૭) કારદ્વાર (૧૮) નિષ્પતિકતા દ્વાર (૧૯) ભિક્ષાદ્વાર અને (૨૦) અન્યદ્વાર. આ વીસ દ્વારામાં આગમ અનુ સાર જાતેજ યથા ચાગ્ય માણા કરીલેવી જોઇએ વિસ્તારના ભયે અહી તેના વિસ્તાર નથી કર્યો. તે પરિહાર વિશુદ્ધિક એ પ્રકારના હાય છે—જેમકે ઇરિક અને યાવત્ કથિક, તેએમાંથી જે કલ્પની સમાપ્તિ પછી એજ કલ્પ ગચ્છને પ્રાપ્ત થાય છે તેઓ ઇત્યરિક કહેવાય છે. અને જે કલ્પની સમાપ્તિ થતાંજ વિના વ્યવધાને જિન કલ્પને અગીકાર કરે છે તેઓ યાવહથિક કહેવાય છે. ઇરાને કલ્પના પ્રભાવથી દેવકૃત, અને તિય ́ચકૃત ઉપસ, શીઘ્ર પ્રાણહરણુ કરનારા આતંક અને અત્યન્ત દુસ્સહ વેદનાની ઉત્પત્તિ નથી થતી. યાવત્કથિ કાને તા થાય પણ ખરી. તેઓ જ્યારે જિનકલ્પના અંગીકાર કરશે, તે જિનકલ્પીભાવના અનુભવ કરશે અને જિનકલ્પિયાને ઉપસર્ગાનું થવું સંભવિત છે. સૂક્ષ્મ સ ́પરાય—સૂક્ષ્મ અર્થાત્ સ ંજ્વલનના સૂક્ષ્મ લેભરૂપ સ'પરાય અર્થાત્ કષાયના જ જેમાં ઉદય રહી ગયે હેાય એવું ચારિત્ર સૂક્ષ્મ સ ́પરાય ચારિત્ર કહેવાય છે. તાત્પ એ છે કે આ ચારિત્ર દશમગુણ સ્થાનમાં થાય છે. જ્યાં સજ્વ લન કષાયના સૂક્ષ્મ અશજ માકી રહી જાય છે. આ ચારિત્રના બે ભેદ છે-વિશુદ્ધયમાનક અને સંકિલશ્યમાનક ક્ષપકશ્રેણિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ १७७ Page #190 -------------------------------------------------------------------------- ________________ અને ઉપશમ શ્રેણિ પર આરહણ કરવાવાળાનુ ચારિત્ર વિશુદ્ધચમાનક કહેવાય છે. અને ઉપરમ શ્રેણિના દ્વારા અગીઆરમા ગુણસ્થાન સુધી પહેાંચીને ત્યાંથી પતન પામનાર જીવ જ્યારે ફરીથી દશમા ગુણસ્થાનમાં આવે છે તે સમયનું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર સ'કલીસ્યમાનક કહેવાય છે. યથાખ્યાત ચારિત્ર અહીં' ‘યથા' શબ્દ યથાના વાચક છે, ‘' અભિવિધિના દ્યોતક છે. તેથીજ યથાર્થ રૂપે પૂરિત રહીને જે ચારિત્ર કષાય રહિત કહેલ છે તે યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. એ ચારિત્રના પણ એ ભેદ છે -છમસ્થિક અર્થાત્ છાદ્મસ્થને થનારૂ અને કૈવલિક અર્થાત્ કેવલીને થનારૂં'. છામાસ્થિક ઉપશાન્ત મેહ અને ક્ષીણ મેહ નામક અગીયારમા તથા બારમા ગુણસ્થાનમાં થાય છે. કેવલિક સયેાગિ કેવલી અને અયેગી કેવલીને તેમા અને ચૌદમા ગુણસ્થાનમાં થાય છે. આ વિષયનું સ્પષ્ટિકરણ કરતા સૂત્રકાર પ્રરૂપણ કરે છે સામાયિક ચારિ ત્રાઅે કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આધ્યેા-સામાયિક ચારિત્રાય એ પ્રકારના કહ્યા છે. જેમકેઇરિક સામાયિક ચારિત્રાય અને યાવત્ કથિક સામાયિક ચારિત્રા, આ સામાયિક ચારિત્રાની પ્રરૂપણા થઇ. છેદ્દેપસ્થાપનીય ચારિત્રાય કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યો—પસ્થાપનીય ચારિત્રાય એ પ્રકારના કહ્યા છે.--સાતિચાર ઇંદ્દેપસ્થાપનીય ચારિત્રાય અને નિરતિચાર ઇંદ્યોપસ્થાપનીય ચારિત્રવાય . ઉપસંહાર કરતા થકા કહે છે આ ઇંદ્રેપસ્થાપનીય ચારિત્રા ની પ્રરૂપણા થઈ. હવે પરિહાર વિશુદ્ધિક ચારિત્રાની પ્રરૂપણા કરે છે. પરિહાર વિશુદ્ધિક ચારિત્રાય કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે-એ પ્રકારના છે—નિવિશમાન પરિહારિ વિશુદ્ધિક ચારિત્રાય અને નિર્વિષ્ટ કાયિક પરિહાર વિશુદ્ધિ ચારિત્રાય. ઉપસંહાર કરતા કહે છે—આ પરિહાર વિશુદ્ધિક ચારિત્રાની પ્રરૂપણા થઇ. હવે સૂક્ષ્મ સંપરાય ચારિત્રાની પ્રરૂપણા કરે છે સૂક્ષ્મ સંપરાય ચારિત્રાય કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને કહ્યું-એ પ્રકારના છે, તે બે પ્રકાર આ પ્રમાણે છે–સ...કલીશ્યમાન સૂક્ષ્મસ’પરાય ચારિત્રાય અને વિશુદ્ધચમાન સૂક્ષ્મ સ`પરાય ચારિત્રાય આ સૂક્ષ્મ સ ́પરાય ચારિત્રાની પ્રરૂપણા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૭૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ હવે યથાખ્યાત ચારિત્રાર્યની પ્રરૂપણ કરવાને માટે કહે છે- થાખ્યાત ચારિત્રા કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપે–બે પ્રકારના છે. જેમકે છદ્મસ્થ યથાખ્યાતા ચારિત્રાર્ય અને કેવલી યથાખ્યાત ચારિત્રાય. આ યથાખ્યાત ચારિત્રાર્યની પ્રરૂપણ થઈ. ચારિત્રાની પણ પ્રરૂપણું થઈ ગઈ, અનુદ્ધિ પ્રાપ્ત આર્યની પ્રરૂપણું પણ સમાપ્ત થઈ. કર્મભૂમકની પણ વ્યાખ્યા થઈ ગઈ. ગર્ભની અને સાથે જ મનુષ્યની પ્રરૂપણ પૂર્ણ થઈ. એ ૪૦ છે ભેદ સહિત દેવ કે સ્વરૂપ કા નિરૂપણ શબ્દાર્થ–સે જિં તે સેવા) દેવ કેટલા પ્રકારના છે? (વી વ્યિા પUT૪) દેવે ચાર પ્રકારના છે (સં 1) તે આ પ્રકારે (મવાસી) ભવનપતિ (વાસંતરા) બાણવ્યન્તર (Gોસિએ) જ્યોતિષ્ક (વૈમાળિયા) વૈમાનિક ( f d મળવાણી) ભવનપતિ દેવો કેટલા પ્રકારના છે (માવાણી) ભવનપતિ (વિદ્દા પત્તા) દશ પ્રકારના કહ્યા છે (i =ા) તેઓ આ પ્રકારે (અમુકુના) અસુરકુમાર (કુમાર) નાગકુમાર (સુવાકુમા૨ા) સુવર્ણકુમાર (વિષ્ણુપુરા) વિઘુકુમાર (કુમાર) અગ્નિકુમાર (રીવકુમાર) દ્વીપકુમાર (૩હીના) ઉદધિકુમાર (હિસાસુમાર) દિકકુમાર (વાસુમરા) વાયુકુમાર (થળાHTT) સ્વનિતકુમાર (તે તમાર) તેઓ સંક્ષેપથી (સુવિ પૂજા) બે પ્રકારના કહેલા છે (પન્નત્તમ ૨ કપાત્ત TTચ) પર્યાપક અને અપર્યાપ્તક ( સં અવળવાણી) આ ભવનપતિ થયા. એ વિ વાળનંતરા) વાણમંતર દે કેટલા પ્રકારના છે? (વાળમંતર અરવિET TUત્તા) વાનવ્યંતર દેવો આઠ પ્રકારના કહ્યા છે (તં ) તેઓ આ રીતે (શિ) કિન્નર (fપુરિસા) કિમપુરૂષ (મહોર) મહારગ (ધન્ના) ગંધર્વ (ના ) યક્ષ ( સા) રાક્ષસ (થા) ભૂત (fવસાચા) પિશાચ (તે સમસો) તેઓ ટુંકમાં (હુવિ પત્તા) બે પ્રકારના કહેવાયા છે (i =ા) તેઓ આ પ્રકારે છે ( ઉત્ત'T ૨ પાત્ત ચ) પર્યાપ્ત અને અપર્યાપ્ત છે # વાળમંતરા) આ વાણવ્યન્તર થયા (જિં તું નોસિયા ?) તિષ્ક દેવ કેટલા પ્રકારના છે? (લોરિયા) તિષ્ક દે (પંવિદ્દા પત્તા) પાંચ પ્રકારના કહ્યા છે (તં ના) તેઓ આ પ્રકારે (ચંતા) ચંદ્ર (સૂરા) સૂર્ય (1) ગ્રહ (નવત્તા) નક્ષત્ર (તારા) તારા (તે તમારશો) તેઓ સંક્ષેપથી (સુવિ વૃત્ત) બે પ્રકારના કહ્યા છે (સં ગ€T) શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ ૧ ૧૭૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ તેઓ આ પ્રકારે (વત્ત્તત્તા ચલ ત્તા ચ) પર્યાપ્તક અને અપર્યાપ્તક (સે સઁ નોપિયા) આ જ્યાતિષ્ણુ દેવાની પ્રરૂપણા થઇ. (àતિ વેમાળિયા ?) વૈમાનિક દેવ કેટલા પ્રકારના છે ? (વેમાળિયા) વૈમાનિક દેવ (સુવિા પળત્તા) એ પ્રકારના છે (સંજ્ઞા) તેએ આ રીતે (પ્વોવના ચ પ્લાય) કલ્પાપપન્ન અને કપાતીત (સે તિં ફ્ળોત્રવા) કલ્પપપન્ન કેટલા પ્રકારના છે ? (વારસ વિજ્ઞા પત્તા) બાર પ્રકારના છે. (ત જ્ઞા) તેઓ આ પ્રકારે (સોમ્ના) સૌધર્મ (ફેફ્સા) ઈશાન (સળં.મારા) સનત્કુમાર (માěિા) માહેન્દ્ર (વૅમરોય) બ્રહ્મલેક (હંત) લાન્તક (માસુરા) મહાશુષ્ક (સન્નારા) સહસ્રાર (બાળચા) આનત (પાયા) પ્રાણત (બાર) અરણુ (ઋન્નુ) અચ્યુત (તે સમાસો યુવિા પત્તા) તે સંક્ષેપે એ પ્રકારના કહ્યા છે (તા ના) તેઓ આ પ્રકારે (વગ્દત્તા ચલગ્નત્તા ચ) પક્ષક અને અપર્યાપ્ત (લે ત્ત જોવા) આ કાપન્નની પ્રરૂપણા કહેવામાં આવેલ છે (તે વિષે તે વળાયા ?) કલ્પાતીત કેટલા પ્રકારના છે ? (સુવિા છત્તા) એ પ્રકારના કહ્યા છે. (લ' ના) તેઓ આ પ્રકારે (વિન્ના ચ અત્તરોવ વાડ્યા ) ગ્રેવેયક દેવ અને અનુત્તરૌપપાત્તિક (સે જિત' વિગ્ગા) ત્રૈવેયક દેવ કેટલાક પ્રકારના છે ? (નવલિક્ા પત્તા) નૌ પ્રકારના કહ્યા છે (સ' નāા) તેએ આ પ્રકારે (ટ્રિિિટ્રમોવિજ્ઞll) અધસ્તન- અધસ્તન ત્રૈવેયક (દુિનશ્ચિનનેવિગ્ન) અધસ્તન મધ્યમ ગ્રેવેયક (fદ્ગિમમિìવિજ્ઞા) અધસ્તન ઉપરિતન ત્રૈવેયક (મશ્ચિમહેટ્રિમોવિજ્ઞા) મધ્યમ અધસ્તન ગ્રેવેયક (મિશ્ચિમ વિજ્ઞા) મધ્યમ મધ્યમ ગ્રેવેયક (શ્ચિમવૃશ્મિìવિઞળા) મધ્યમ ઉપરિતન ત્રૈવેયક (મિ દેટ્રિમોવિજ્ઞા) ઉપરિતન અધસ્ત ચૈવેયક (મ-શ્ચિમ વૈવિઘ્નના) ઉપરિતન મધ્યમ ગ્રેવયક (મિ વૃમિ ોવિજ્ઞત્તા) ઉપરિતન ઉપરિતન ત્રૈવેયક (તે સમાસો યુવિા વળજ્ઞા) તેએ સંક્ષેપે કરીને એ પ્રકારના કહ્યા છે (ત' ના) તેએ આ રીતે (વત્ત્તત્તા ચ અવ્ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૮૦ Page #193 -------------------------------------------------------------------------- ________________ જ્ઞTTI ) પર્યાપ્તક અને અપર્યાપ્તક ને જં વિજ્ઞT) આ વેયક દેવેની પ્રરૂપણ થઈ (વુિં નં જીત્તવવારૂચ) અનુત્તરીપ પાતિક દે કેટલા પ્રકારના છે? (જીવ) અનુત્તરપપાતિક દેવ (પંચવિદT TUITI) પાંચ પ્રકારનાં કહ્યા છે (=ા) તેઓ આ પ્રકારે (વિજ્ઞા) વિજય (નવંતા) વિજયન્ત GTચંતા) જયન્ત (કપરાના) અપરાજીત (સવૅસિદ્ધા) સર્વાર્થસિદ્ધ (તે સમજો દુષિા qUUત્તા) તેઓ સંક્ષેપ કરીને બે જાતના કહ્યા છે (તં ના) તેઓ આ રીતે (qmત્તર કાપત્તTI ) પર્યાપ્તક અને અપર્યાપ્તક (સે ાં પુત્તરોવવા) આ અનુત્તરે પપાતિકની પ્રરૂપણા થઈ (સે નં ૪qયા) કપાતીતની પ્રરૂપણ થઈ ( 7 વેકાળિયા) વૈમાનિક ની પ્રરૂપણા થઈ રે સૈ રેવા) દેવની પ્રરૂપણા થઈ ( હૃ વંચિંદ્રિા) એ રીતે પંચેન્દ્રિયની પ્રરૂપણ થઈ (રે ત્ત સંસારમનિર્નવપUાવળા) આ સંસારી જીવોની પ્રરૂપણા થઈ ( પત્ત નવ પછUવા) આ પ્રકારે જીવ પ્રજ્ઞાપના પુરી થઈ (guir) પ્રજ્ઞાપના નામક પદ પુરૂં થયું છે સૂ. ૪૧ છે (पन्नवणाए भगवईए पढमपयं समत्तं) પ્રજ્ઞાપના ભગવતીનું પ્રથમ પદ સમાપ્ત ટીકાથ-દેવેની પ્રરૂપણ કરવાને માટે કહે છે દે કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યો–દેવ ચાર પ્રકારના કહેલા છે, તેઓ આ રીતે છે–(૧)ભવનવાસી (૨) વાવ્યન્તર (૩) તિષ્ક () વૈમાનિક આ ચાર ભેદ ભવનપતિ દેવાના છે ભવનવાસિની પ્રરૂપણ કરવાને માટે કહે છે ભવનપતિ દેવ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને કહ્યું-દશ પ્રકારના છે. જેમકે-(૧) અસુરકુમાર (૨) નાગ કુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિદુકુમાર () અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિકકુમાર (૯) વાયુકુમાર અને (૧૦) સ્વનિતકુમાર. જે દેવે ભવનમાં નિવાસ કરે છે તેઓ ભવનવાસી કહેવાય છે આ કથન બહલતાથી નાગકુમાર વિગેરેની અપેક્ષાએ સમજવાનું છે. નાગકુમાર વિગેરે પ્રાયઃ ભવનમાં નિવાસ કરે છે, કદાચિત્ આવાસમાં પણ રહે છે. ભવન અને આવાસમાં શું ફરક છે ? તેને ઉત્તર ભવન તો બહારથી ગેળાકાર અને અંદરથી સમરસ હોય છે. નીચે કમળની કર્ણિકાના આકારના હોય છે. આવાસ કાય પ્રમાણુ, સ્થાન વાળ મહામંડપ હોય છે જે નાના પ્રકારના મણિયેના તેમજ રત્નરૂપી પ્રદીપોથી સમસ્ત દિશાઓને પ્રકાશિત કરે છે. બન્નેમાં આ તફાવત છે. અસુરરૂપ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૮૧ Page #194 -------------------------------------------------------------------------- ________________ કુમાર અસુરકુમાર કહેવાય છે એજ રીતે નાગકુમાર વિગેરે સમજી લેવાના છે. આ દેવકુમારોને સમાન વિલાસ કરે છે. તેથી કુમાર કહેવાય છે. તેઓ કુમારની જેમ અતિ કોમળ હોય છે, મૃદુ, મધુર, અને લલિત ગતિવાળા હોય છે. શૃંગારની બાબતમાં નાના પ્રકારની વિશિષ્ટ અને વિશિષ્ટતર ઉત્તરવિકિયા કર્યા કરે છે. આટલા રૂપ, વેષ, ભૂષા, આયુષ્ય પ્રહરણ, યાન, વાહન, આદિ કમરની જેમ ઠાઠ માઠવાળા હોય છે, આ કુમારની જેમ તીવ્ર અનુરાગવાળા અને કીડા પરાયણ હોય છે. તેથી તેમના નામની સાથે કુમાર પદ જોડાય છે. આ ભવનવાસીદેવ સંક્ષેપથી બે પ્રકારના હોય છે પર્યાપ્તક અને અપર્યાપ્તક, ઉપસંહાર કરતા કહે છે–આ ભવનવાસી દેવેની પ્રરૂપણાનું નિરૂપણ પુરૂ થયું. હવે પ્રશ્ન છે-વાન વ્યંતર દેવ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપે-વાન વ્યંતર દેવે આઠ પ્રકારના હોય છે, જેમકે (૧) કિન્નર (૨) ઝિપુરૂષ (૩) મહેરગ (૪) ગન્ધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત અને (૮) પિશાચ. અન્તરનો અર્થ થાય છે અવકાશ આશય કે જગ્યા જે દેવને આશ્રય વિવિધ પ્રકારના ભવન નગર આદિ હોય તે વ્યંતર કહેવાય છે અથવા વ્યન્તર શબ્દને બીજો અર્થ છે–જેમાં મનુષ્યથી અન્તર ન હોય તે વ્યંતર કેમકે કઈ કઈ વ્યંતર ચકવત, વાસુદેવ આદિ મનુષ્યની ભૂત્ય-સેવકની જેમ સેવા કરે છે. તેથી જ તેઓમાં અને માણસમાં કેઈ અન્તર હેતું નથી. તેઓ મનુ ના જેવાજ છે. અગર તે જેઓના અન્તર વિવિધ પ્રકારના હોય તે વ્યન્તર જેવાં કે પર્વતાન્તર કન્દરાન્તર વનાન્તર આદિ જે દેવો વનમાં નિવાસ કરે છે તેઓ વનવ્યન્તર કહેવાય છે એવા વ્યક્તોને વીનવ્યાન્તર કહે છે - આઠ પ્રકારના વ્યંતરમાથી કિન્નર દેવ દશ પ્રકારના છે. જેમ-(૧) કિન્નર (૨) કિં પુરૂષ (કિ પુરૂષોત્તમ) (૪) કિન્નરોત્તમ (૫) હૃદયંગમ (૬) રૂપ શાલી (૭) અનિન્દિત (૮) મનોરમ (૯) ૨તિપ્રિય (૧૦) રતિશ્રેષ્ઠ કિપુરૂષ પણ દશ પ્રકારના હોય છે. (૧) પુરૂષ (૨) પુરૂષ (૩) મહા પુરૂષ (૪) પુરૂષ વૃષભ (૫) પુરૂષોત્તમ (૬) અતિપુરૂષ (૭) મહાદેવ (૮) મરત (૯) મેરૂપ્રભ અને (૧૦) યશસ્વને, મહારગ પણ દશ પ્રકારના હોય છે–(૧) ભુજગ (૨) ભેગશાલી (૩) મહાકાય (૪) અતિકાય (૫) સ્કન્ધશાલી (૬) મને રમ (૭) મહાવેગ (૮) મહા યક્ષ (૯) મેરૂકાન્ત અને (૧૦) ભાસ્વન્ત. ગંધર્વ બાર પ્રકારના હોય છે-(૧) હાહા (૨) હૂ હૂ (૩) તુ... (૪) નારદ (૫) રૂષિવાદ (૬) ભૂતવાદિક (૭) કાદમ્બ (૮) મહાકાદમ્બ () રૈવત (૧૦) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૮૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાવસવ (૧૧) ગીતરતિ (૧૨) ગીતયશ યક્ષ તેર પ્રકારના હોય છે (૧) પૂર્ણભદ્ર (૨) મણિભદ્ર (૩) ભદ્ર, (૪) હરિતદ્ર (૫) સુમનેભદ્ર ૬) વ્યતિપાતકભદ્ર (૭) સુભદ્ર (૮) સર્વતોભદ્ર (૯) મનુષ્યયક્ષ (૧૦) વનાધિપતિ (૧૧) વનાહાર (૧૨) રૂપિયક્ષ અને (૧૩) યક્ષોત્તમ રાક્ષસ દેવ સાત પ્રકારના હોય છે–(૧) ભીમ (૨) મહાભીમ (૩) વિન (૪) વિનાયક (૫) જલરાક્ષસ (૬) રાક્ષસ રાક્ષસ અને (૭) બ્રહ્મરાક્ષસ ભૂત નૌ પ્રકારના હોય છે (૧) સુરૂપ (૨) પ્રતિરૂપ (૩) અતિરૂપ (૪) ભૂતત્તમ (૫) સ્કન્દ (૬) મહાસ્કન્દ (૭) મહાવેગ (૮) પ્રતિછિન અને (૯) આકાશગ. પિશાચ સેલ પ્રકારના હોય છે–(૧) કુષ્માણ્ડ (૨) પટક (૩) સુજોષ. (૪) આહિક (૫) કાલ (૬) મહાકાલ (૭) ચેક્ષ (૮) અક્ષ (૯) તાલપિશાચ (૧૦) મુખર પિશાચ (૧૧) અધિસ્તારક (૧૨) દેહ (૧૩) વિદેહ (૧૪) મહા વિદેહ (૧૫) તૃષ્ણક અને (૧૬) પિશાચ - આ વ્યન્તર દે સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે પર્યાપક અને અપર્યાસક આ વ્યન્તરોની પ્રરૂપણ થઈ આ વ્યન્તર દે સંક્ષેપથી બે પ્રકારના કહેલાં છે–પર્યાપ્ત અને અપર્યામક. આ વ્યક્તિની પ્રરૂપણ થઈ. - હવે તિષ્ક દેવની પ્રરૂપણ કરે છે પ્રશ્ન છે કે તિષ્ક દેવ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપે-તિષિક દેવ પાંચ પ્રકારના છે-જેમકે (૧) ચન્દ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર (૫) તારા જે લેકને ઘોતિત–પ્રકાશિત કરે છે. તેઓને જ્યાતિષ્ક કહે છે. જ્યોતિ'ક એક પ્રકારનું વિમાન છે. તે જોતિષ વિમાનોમાં ઉત્પન્ન થનારા દેવ જેતિક દેવ કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧ ૮૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ અથવા મસ્તક ઉપર રહેલ મુકુટોના આશ્રિત પ્રભામડલના સશ સૂ મંડળ આદિ દ્વારા પ્રકાશ કરેછે તેએ સૂર્યાદિ જ્યાતિષ્ક દેવ કહેવાય છે, સૂર્ય દેવના મુગટના અગ્રભાગમાં સૂર્યના આકારનું ચિહ્ન હેાય છે, ચન્દ્ર ના મુગટના અગ્રભાગમાં ચન્દ્રના આકારનું, નક્ષત્રદેવના મુગટના અગ્રભાગમાં નક્ષત્રના આકારનુ ગ્રહના મુગટના અગ્રભાગમાં ગ્રહના આકારનુ' અને તારક દેવના મુગટના અગ્રભાગમાં તારા ગ્રહના આકારનુ' ચિહ્ન હાય છે, તેઓથી તે પ્રકાશ કરે છે. આ યાતિષ્ઠ દૈવ સક્ષેપથી બે પ્રકારના છે પર્યાપ્ત અને અપર્યાપ્તક આ ન્યાતિષ્ઠ દેવાની પ્રરૂપણા થઈ. હવે વૈમાનિક દેવાની પ્રરૂપણા કરાય છે વૈમાનિક દેવ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન્-એ પ્રકારના હેાય છે. કલ્પાતીત અને કાગ. કલ્પના અર્થ છે. ઇન્દ્ર, સામાનિક, આદિના આચાર યા અથવા વ્યવહાર. જે દેવામાં આવી જાતના વ્યવહાર હાય તે કલ્પાપગ કહેવાય છે. અને આમાં આ કલ્પ ન હેાય જે આ કલ્પથી અતીત હૈાય તે કલ્પા તીત છે. સૌધમ આદિ દેવ કલ્પપગ ડાય છે. તેમજ ત્રૈવેયક તેમજ અનુત્તર વિમાનાના દેવ કલ્પાતીત હોય છે. પહેલા કપાપગ દેવાની પ્રરૂપણા કરે છે પાપગ દેવ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા ખાર પ્રકારના છે. જેમકે (૧) સૌધમ અર્થાત્ સૌધર્મ નામક દેવ લેાકમાં નિવાસ કરવાવાળા (૨) ઇશાન અર્થાત્ ઇશાન દેવ લેાકમા નિવાસ કરવાવાળા. આગળ પણ આ રીતે જ સમજી લેવુ જોઇએ. (૩) સનત્કુમાર (૪) મહેન્દ્ર (પ) બ્રહ્મલેાક (૬) લાતક (૭) મહાશુક (૮) સહસ્રાર (૧૦) આનત (૧૧) પ્રાણત (૧૨) અચ્યુત, તે પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદે કરી એ પ્રકારના છે. આ કલ્પે।પગ દેવાની પ્રરૂપણા થઇ. પાતીત દેવ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાને ઉત્તર આધ્યેા-પાતીત દેવ એ પ્રકારના છે, જેમકે ત્રૈવેયક અને અનુત્તરૌપપાતિક. ચૈવેક દેવ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાને કહ્યું નૌ પ્રકારના છે તે આ પ્રકારે છે (૧) અધસ્તનાધસ્તન (૨) અધસ્તન મધ્યમ (૩) અધસ્તન ઉપરિતન (૪) મધ્યમ અસ્તન (૫) મધ્યમ મધ્યમ (૬) મધ્યમ ઉપરિતન (૭) ઉપરિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૮૪ Page #197 -------------------------------------------------------------------------- ________________ ન અધ્યસ્તન (૮) ઉપરિતન મધ્યમ અને (૯) ઉપરિતન ઉપરિતન તાત્પર્ય એ છે કે ની પ્રવેયક વિમાનના ત્રણ ત્રિક છે. નીચેનું, મધ્યનું અને ઉપરનું નીચેના ત્રિકમાં જે સૌથી નીચે છે તે નીચેનું અધસ્તન–અધસ્તન કહેવાય છે. જે નીચેના ત્રિકમાં વચમાં છે તે અસ્તન મધ્યમ નીચેના ત્રિકની વચમાં છે તે અસ્તન મધ્યમ અને જે નીચેના વિકમાં ઉપર છે તે અધસ્તન ઉપરિતન, એજ રીતે વચલા અને ઉપરના ત્રિકના વિષયમાં પણ સમજી લેવું જોઈએ આ નવ વિમાનમાં રહેવાને લીધે દેવ પણ નવ પ્રકારના કહેવાયા છે. લેક પુરૂષ આકરનો હોય છે. પુરૂષના શરીરમાં ગ્રીવાનું જે સ્થાન છે. તે લેકમાં આ નવ વિમાનેનું સ્થાન છે. આ પ્રકારે લેક પુરૂષની ગ્રીવા પર રહેવાને કારણે આ વિમાન વેયક કહેવાય છે. સંક્ષેપમાં પ્રિવેયક દેવ બે પ્રકારના છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક ઉપ. સંહાર કરતા કહે છે–આ ગ્રેવેયક દેવેની પ્રરૂપણા પુરી થઈ ગઈ છે. હવે અનુત્તરપપાતિક દેવેની પ્રરૂપણ કરે છે પ્રશ્ન છે કે અનુત્તરપાતિક દેવ શું છે ? અર્થાત્ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આખે-પાંચ પ્રકારના છે. તેઓ આ પ્રકારે છે (૧) વિજય (૨) વિજયન્ત (૩) જયન્ત (૪) અપરાજીત અને (૫) સર્વાર્થ સિદ્ધ સર્વોચ્ચ તેમજ સર્વ શ્રેષ્ઠ હોવાને કારણે તેઓના વિમાન અનુત્તર કહેવાય છે. અને તેઓમાં ઉત્પન્ન થનારા દેવ અનુત્તરૌપપાતિક કહેવાય છે. અનુત્તરીપ પાતિક દેવ સંક્ષેપથી બે પ્રકારના છે. અપર્યાપ્તક અને પર્યાપક આ કપાતીત દેવ થયા. વૈમાનિકેની પ્રરૂપણા થઈ. દેવેની પ્રરૂપણ થઈ પંચેન્દ્રિની પ્રરૂપણ પુરી થઈ. સંસર સમાપન્ન જીની પ્રરૂપણ પુરી થઈ અને જીની પ્રરૂપણ પણ પુરી થઈ અને પ્રજ્ઞાપનાની પણ પૂર્ણતા થઈ. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ વ્રતિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયબેધિની ટીકાનું પ્રથમ પદ સમાપ્ત છે ૧ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૮૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાય અષ્કાય વાયુકાય તેજસ્કાય બાદર વાયુ વ વનસ્પતિકાય કે સ્વરૂપ કા નિરૂપણ શબ્દ વઞત્તવાળું ટાળા વળત્તા ?) કયાં કહેલાં છે ? સ્થાન પદ બીજી ર્છાિ મતે ! વાચવુઢવી ાઢ્યા હે ભગવન્ ખાદર પૃથિવીકાયિક પર્યાપ્તક જીવાના સ્થાન (રોયના સદ્દામેળ ટ્રુમુ પુથ્વીનુ) હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ આઠ પૃથિવીએમાં (તં ના) તે આ પ્રકારે (ચળવમા) રત્નપ્રભા પૃથ્વીમાં (સાર મા) શરાપ્રભામાં (વાયવ્વમા) વાલુકાપ્રભામાં (પમાં) પકપ્રભામાં (ધૂમqમાપ) ધૂમપ્રભામાં (તમઘ્યમાણ) તમઃપ્રભામાં (તમતમઘ્યમા) તમસ્તમપ્રભામાં (ક્રૃત્તી વમારા) ઇષત્ પ્રાભાર પૃથ્વીમાં (બોજો) અધેલેાકની અંદર (વાચાઢેમ) પાતાળામાં (મળેમુ) ભવનેામાં (મવળપત્થàપુ) ભવના ના પાથરામાં (નિરભુ) નરકામાં (નિચાહિયાતુ) નરકાવાસામાં (નિચવણ્યકેતુ) નરકના પાથરામાં (દ્રો) ઉલાકની અંદર (વેસુ) કપામાં (વિમાળેતુ) વિમાનામાં (વિમળાવહિયાપુ) વિમાનાની ૫ક્તિએમાં (વિમાળવલ્થકેતુ) વિમા નાના પસ્તરામાં (ત્તિયો) તિય ક્લાકની અંદર (સંકેતુ) ટકામાં (દેવુ) ફૂટમાં (સેતુ) શૈલેામાં (સિદ્દરિપુ) શિખર વાળા પત્તામાં (સ્મારેસુ) કાંઇક નમેલા પતામાં (વાસેપુ) ભરતવ આદિ વ ક્ષેત્રામાં (વાસર્પવ્વÇ) હિમ વાન વિગેરે પ તામાં (વેહામુ) સમુદ્રની ભરતીની ભૂમિમાં (વેચાણુ) વેદિકાએમાં (વારેલુ) દ્વારામાં (તોળવુ) તેારણામાં (રીવતુ) દ્વીપામાં (સમુદ્રે) સમુદ્રોમાં (સ્થ નં ચાચરપુઢવિાચાળ વખત્તવાળું ઢાળ પાત્તા). આ ઉપર્યુક્ત ભૂમિ ચામાં ખાદર પૃથ્વીકાયિક પર્યાપ્તકાના સ્થાન કહ્યાં છે (વવાળાં) ઉપપાતની અપેક્ષાએ (સ્રોયન ત્રસંઘે જ્ઞરૂમને) લેકના અસંખ્યાતમાં ભાગમાં (સમુÄÄ હોય” નુંલનમાને) સમુદ્ધાતની અપેક્ષાએ લાકના અસખ્યાતમા ભાગમાં (સટ્ટામેળ જોયરસ સંઘે મને) સ્વસ્થાનની અપેક્ષાએ લેાકના અસંખ્યાતમાંભાગમાં (ળિ મતે ! વાયરપુજવાયા ગપ ત્તવાળું ઢાળા પત્તા) હે ભગવન્ બાદર પૃથ્વીકાયિકના અપર્યાપ્તકાના સ્થાન કયાં કહ્યાં છે ? (પોયમા ! નત્થવ વાયરપુ વાચાળ પઞત્તવાળાં બાળત્તા) હું ગૌતમ ! જ્યાં બાદર પૃથિવી કાચિક પર્યાપ્તકાના સ્થાન કહ્યાં છે (ઘેવ વાયવુઢવિાચાળ પજ્ઞત્તના કાળા વળત્તા) ત્યાંજ ખાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તકાના સ્થાન કહ્યાં છે (જીવવાળાં) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૮૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ ઉપપાતની અપેક્ષાઅ (સવ્વસ્રો) સમસ્તલેાકમાં (સમુધાળ) સમુદ્ધાતની અપેક્ષાએ (સવ્વોપ) સમસ્ત લેાકમાં (સરા ં) સ્વસ્થાનની અપેક્ષાએ (હોચાસ અસંવગ્નમાને) લેકના અસંખ્યાતમા ભાગમાં (कहिणं भंते! मढविकाइयाणं पण्जत्तगाणं अपज्जत्तगाण य ठाणा पण्णत्ता ? ) હે ભગવન સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્તક અને અપર્યાપ્તકાના સ્થાન કયાં કહે લાં છે ? (ગોવા) હે ગૌતમ ! (સદુમપુદાચા) સમ પૃથ્વી કાયિક (ને વઘ્નત્ત, બન્નત્ત) જે પર્યાપ્ત અને અપર્યાસ્ત છે (તે સબ્વે) તેઓ બધા (વિદ્દા) એક પ્રકારના છે (વિષેસા) વિશેષતા રહિત છે (બાળત્તા) નાના પણાથી રહિત છે (સન્વોયરિચાવાના પત્તા સમાતો) હે આયુમન્ શ્રમણા ! તે સર્વલાકમા વ્યાપ્ત કહેલાં છે. ॥ ૧ ॥ ટીકા-પૂર્વોક્ત પ્રકારે પ્રથમ પદની વ્યાખ્યા કરીને હવે બીજા પદની વ્યાખ્યા પ્રારંભ કરાય છે. પ્રથમ પદ્યમાં પૃથ્વીકાયિક આદિની પ્રરૂપણા કરાઇ આ પદ્મમાં તેના સ્થાનાની પ્રરૂપણા કરે છે. ગૌતમ અને શ્રીભગવાનના પ્રશ્નોત્તર વાકયાના અનુવાદ કરીને પ્રતિપાદન કરી રહ્યા છે. તેમાં ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન્! ખાદર પૃથ્વીકાયિકામાં જે પર્યાપ્તક છે, તેના સ્થાન આદિની અપેક્ષાએ સ્થાન કયા કહેલા છે ? ભગવાન્ મહાવીર સ્વામી ઉત્તર આપે છેડે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ આઠે પૃથ્વીએમાં બધી જગ્યાએ ખાદર પૃથ્વીકાયિકાના સ્થાન છે. જ્યાં આદર પૃથ્વીકાયિક પર્યાપ્ત જીવ રહે છે અને વણું આદિના વિભાગ કરીને કહેવાઇ શકે છે, તેને અહીં ́ સ્વસ્થાન, સમજવાં જોઇએ. અહી' સ્વસ્થાન, ના ઉલ્લેખ કર્યો છે. તે ઉપપાત અને સમુદ્ધાત સ્થાનાના નિરાકરણ કરવાને માટે સમજવા જાઇએ. તાત્ક્ષય એ છે કે–ભગવાન ગૌતમે કુશલ મૂલ (શુભક) ના સંચય કર્યાં હતા તેએ ગણધર હતા. અન્ત ભગવાનના દ્વારા કહેલા વર્ણો, પદોના શ્રવણમાત્રથી તેને શ્રુતજ્ઞાનાવરણના સર્વોત્કૃષ્ટ ક્ષયાપશમ પ્રાપ્ત થયેલ હતા. તેએ ચૌદ પૂર્વના જ્ઞાતા હતા, સર્વાંક્ષર સન્નિપાતિ લબ્ધિના સ્વામી હતા અને ઉક્ત અના જ્ઞાનથી સ’પન્ન હતા. તેથીજ તેઓના આ પ્રકારના પ્રશ્ન કરવા તે સુસંગત ન ગણાય, કેમકે જે ચૌદ પૂના જ્ઞાતા અને સર્વોત્કૃષ્ટ શ્રુત લબ્ધિથી સોંપન્ન હેાય છે. તેમને કેઇ પણ પ્રરૂપણા કરવાના ચેાગ્ય વિષયનું અજ્ઞાન નથી હાતુ કહ્યું પણ છે-જે અસંખ્યાત ભાવાનું પણ કથન કરે છે તેમજ જે કોઈ પૂછે તેને કહે છેપુરી રીતે જાણુતા હૈાવા છતાં પણ ભગવાન ગૌતમસ્વામીને શિષ્યાને વિશ્વાસ કરાવવા માટે આ પ્રકારે પ્રશ્ન પૂછવા તે સ ંભવિત હાઈ શકે છે. અથવા પ્રાયઃ સત્ર ગણધરના પ્રશ્ન અને ભગવાનના ઉત્તર રૂપમાં સૂત્ર જોવામાં આવે છે, અગર હાઇ શકે છે કે ગૌતમસ્વામી ગણધર હાવા છતાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧ ૧૮૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ પણ આખરે છદ્મસ્થ હતા, એ કારણે તેએાને ઉપયોગ ન રહ્યો હોય અને તેટલા માટે પ્રશ્ન કર્યો હૈાય કહ્યુ પણ છે કેાઇ છદ્મસ્થને ઉપયોગ શુન્યતા ન હેાય એવું બનતું નથી. અર્થાત્ મસ્થ માત્ર ઉપયોગ ચૂકીજ જાય છે, કેમકે જ્ઞાના વરણીય કર્મીના સ્વભાવજ જ્ઞાનને ઢાંકવાના છે ॥ ૧॥ તેથીજ તેમને સંશય ઉત્પન્ન થઇ શકે છે અને ભગવાનના સમક્ષ પ્રશ્ન કરી શકે છે. તેમાં કોઇ અસંગતિ નથી. હવે તે આઠ પૃથ્વીચેાના નામ ગણાવે છે. જેમાં ખાદર પૃથ્વીકાયના પર્યાપ્ત જીવાના સ્થાન છે. તે આ રીતે છે (૧) રત્નપ્રભામાં (૨) શરાપ્રભામાં (૩) વાલુકાપ્રભામાં (૪) ૫કપ્રભામાં (૫) ધૂમપ્રભામાં (૬) તમઃપ્રભામાં (૭) તમસ્તમઃ પ્રભામાં અને (૮) ઇષત્પ્રાગભાર પૃથ્વીમાં. અધેલાકના અંદર પાતાલ કલશેામાં, ભવનપતિયાના રહેવાના ભવનેામાં ભવન પ્રાસાદમાં અર્થાત્ ભવનાની ભૂમિકાઓમાં, અહિં ભવન શબ્દથી કેવળ ભવનાનું જ ગ્રહણ સમજવું જોઇએ અને ભવન પ્રસ્તર, શબ્દથી તેના વચલા ભાગા (અન્તરાલેા) નુ પણ ગ્રહણ થઈ જાય છે. તથા નરકામાં પ્રકીર્ણાંક નરકા વાસામાં, નરકાવલિયામાં અર્થાત્ આવલી રૂપે રહેલ નરકાવાસામાં નરકના પ્રસ્તરામાં, અહીં પણ નરક અને નરકાવલિના ગ્રઠુથી કેવલ નરકાવાસાને જ સમજવા જોઇએ અને નરક પ્રસ્તર શબ્દથી તેઓના મધ્યવતી ભાગાને ગ્રહણ કરવા જોઇએ. ઉર્ધ્વ લાકના અંદર સૌધમ આદિ કલ્પામાં અર્થાત્ ખારે દેવ લેાકેામાં પ્રવે યક સમ્બન્ધી પ્રકીર્ણ વિમાનામાં, વિમાનાવલિયામાં અર્થાત્ આવલિ રૂપમાં રહેલ વિમાનામાં, વિમાનેાના પ્રસ્તટે અર્થાત્ ભૂમિકાએમાં અગર વિમાનાના મધ્યવતી સ્થાનેમાં યથાસંભવ ખાદર પૃથ્વીકાયિકના જીવાના સ્થાન સમજવાં જોઇએ. તિરછાલાકની અંદર ટકામાં અર્થાત્ જેને એક ભાગ કપાઇ ગએલ હાય એવા પર્વતામાં કૂટમાં અર્થાત્ પર્વતના શિખરમાં શ્લામાં અર્થાત્ શિખર વિનાના પમાં શિખરો અર્થાત્ શિખરવાળા પતામાં, પ્રાગ્મારામાં અર્થાત્ કંઇક નમેલા પર્વતામાં, કચ્છ વિગેરે વિજયામાં વિદ્યુત્પ્રભ આદિ વક્ષસ્કાર પતામાં, ભરત આદિ વર્ષોં-ક્ષેત્રેમાં, હિમવાન આદિ વધર પામ, વેલા અર્થાત્ સમુદ્ર વિગેરેના જળની રમણ ભૂમિયામાં જમૂદ્રીપ આદિની વેદિકાઓ માં વિજય આદિ દ્વારામાં, દ્વારાદિ સંબંધી તારણામાં ખાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક વેાના સ્થાન કહેલા છે, ભગવાન મહાવીરે પણ કહ્યા છે તથા અન્ય તીથ કરે એ પણ કહ્યાં છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૮૮ Page #201 -------------------------------------------------------------------------- ________________ બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક જેને જે સ્થાન કહેલાં છે તે ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં જ થાય છે. તેથીજ કઈ અસંગતિ થતી નથી. તેથી સમુદ્યાતની અપેક્ષા પણ લેકના અસંખ્યામાં ભાગમાં જ કહેશે અન્યથા સમુદ્દઘાતક અવસ્થામાં સ્વસ્થાનના સિવાય અન્ય ક્ષેત્રમાં રહેવું સંભવિત હોવાથી અસંખ્યાત ભાગમાં સ્થિતિ નથી ઘટતી. એ અભિપ્રાયથી કહ્યું છે–સમુદ્રઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં પર્યાપ્ત બાદર પૃથ્વી કાયિકના જીવ થાય છે. તાત્પર્ય એ છે કે બાદર પૃથ્વીકાયના પર્યાપ્ત જીવ પછી તે સોપમ આયુષ્યવાળા હોય અથવા નિરૂપકમ આયુષ્યવાળા, જ્યારે ભૂજ્યમાન આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે છે તે પરભવની આયુ બન્ધ કરી ને મારણાન્તિક સમુદ્ધાત કરે છે, ત્યારે તેમના આત્મ પ્રદેશ ફેલાઈ જાય છે. ફરીથી તેઓ લેકના અસંખ્યાતમા ભાગમાં જ પેદા થાય છે, કેમકે ચેડા છે. તેઓના બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તનું આયુષ્ય હજુ ક્ષીણ નથી થયેલ તેથી જ બાદર પૃથ્વીકાયિક પણ ઉપલબ્ધ થાય છે. આ પ્રકારે બાદર પર્યાપ્તક પૃથ્વી કાયિકોના સ્વાસ્થાન માત્ર જ કહ્યા છે. હવે તે બતાવે છે કે સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના કેટલા ભાગમાં રહે છે– સ્વસ્થાનની અપેક્ષાએ લેંકના અસંખ્યાતમાં ભાગ થાય છે. રત્નપ્રભા આદિ ભૂમિ એમના સ્થાન છે. તે બધાં મળીને પણ લેકના અસંખ્યાતમા ભાગમાં છે. રત્નપ્રભા પૃથ્વીનો પિંડ એક લાખ એંસી હજાર જનને છે, એ પ્રકારે અન્ય અન્ય પૃથ્વીઓની મોટાઈ પણ કહી લેવી જોઈએ, પાતાલ કલશ પણ એક લાખ જન અવગાહ વાળા હોય છે, નરકા વાસ ત્રણ હજાર જન ઊંચે હોય છે, વિમાન બત્રીસસે જન વિસ્તારવાળાં હોય છે. તેથી જ આ બધા પરિમિત હોવાને કારણે એકઠાં મળીને પણ લેકના અસંખ્યાતમાં ભાગ જ હોય છે. હવે શ્રી ગૌતમસ્વામી પૂછે છે–હે ભગવન અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક ના સ્થાન સ્વસ્થાન આદિ ક્યાં કહેલાં છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે ગૌતમ ! જ્યાં બાદર પૃથ્વીકાયિકના સ્થાન કહ્યાં છે, ત્યાં જ તેમના–અપર્યાપ્તકે ના પણ સ્થાન કહેલા છે. ઉપપાતની અપેક્ષાએ સમસ્ત લેકમાં તથા સમુદુઘાતની અપેક્ષાએ પણ સમસ્ત લોકમાં બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત જીવ રહે છે. કેમકે તેઓ સ્વભાવથી જ ઘણું હોય છે. તેમાંથી કોઈને ઉપપાત હજુ ગતિએ હોય છે અને કેઈને વકગતિએ પણ થાય છે. તેમાંથી જુ ગતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૮૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધજ છે. વક્રગતિની સ્થાપના આ રીતની છે–જે સમયે પ્રથમ વક્રને કાઈ જીવ સહરણ કરે છે, તેજ વખતે ખીજે જીવ એ વજ્ર દેશને આ પૂરિત કરી દે છે એજ રીતે બીજા વકદેશના સહુરમાં પણુ સમજવુ, કૉપત્તિમાં પણ પ્રવા હથી નિરન્તર આપૂરણ થયા કરે છે. અથવા અપર્યાપ્તક ખાદર પૃથ્વીકાયિક વિગ્રહ ગતિમાં પણ અને સ્વસ્થાનમાં પણ અપર્યાપ્ત ખાદર પૃથ્વીકાયિકની આયુષ્યના વિશિષ્ટ વિપાકથી વેદન કરે છે તથા દેવા અને નારકાને છેડીને ખાકીની બધી કાયામાં ઉત્પન્ન થાય છે. નિકળી જઈને પણ દેવા અને નારકાના સિવાય બાકીના બધાં સ્થાનામાં જાય છે, તેથીજ વિગ્રહ ગતિમાં રહેલા પશુ તેઓ અપર્યાપ્ત ખાદર પૃથ્વીકાયિક જ કહેવાય છે. તેઓનુ પણ અહી' ગ્રતુણુ કરાયું છે. તે જીવા સ્વભાવથી જ અત્યન્ત પ્રચુર હાય છે, તેથીજ તેઓને ઉપપાત અને સમુદ્ધાતની અપેક્ષાથી સ લેકમાં કહ્યા છે. કિન્તુ સ્વસ્થાનની અપેક્ષાથી લાકના અસ`ખ્યાતમા ભાગમાંજ થાય છે, આ કથન જેવું પર્યાપ્ત પૃથ્વીકાયિકાના વિષયમાં કહેવાયુ છે. તેજ પ્રકારે અપર્યાક્ષકાના વિષયમાં પણ સમજી લેવુ' ોઇએ, કેમકે પર્યાપ્તકાના આશ્રયથીજ અપર્યાપ્તક જીવાની ઉત્પત્તિ થાય છે. હવે ફરીથી શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના અનુવાદ કરે છે હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકાના સ્થાન કયાં છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે—હૈ ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકામાં જે પર્યાપ્ત અપર્યાપ્ત જીવ છે. તેએ બધા એક પ્રકારના છે. પૂર્વીકૃત સ્થાન આદિના વિચારની દૃષ્ટિએ તેઓમાં કાઈ વિશેષતા નથી, કેાઇ ભેદ્ય નથી અર્થાત્ દેશના ભેદથી તેઓના ભેદ પ્રતીત નથી થતા. હે આયુષ્મન્ શ્રમણ ! તે સૂક્ષ્મ પૃથ્વીકાયિક ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન ત્રણે અપેક્ષાએથી સલાક વ્યાપી છે, એવુ' મે' તથા અન્ય તીર્થંકરાએ પણ નિરૂપણ કર્યુ છે ! સૂ. ૧ ૫ શબ્દા —દ્િન મને ? વચ બાફ્યા ઢાળા વાત્તા ?) ભગવન્ ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૯૦ Page #203 -------------------------------------------------------------------------- ________________ આદર અપ્કાયિક પર્યોકેાના સ્થાન કયાં કહ્યાં છે ? (નોયમા સટ્ટાભેળ) હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએથી (સત્તમુ થળોદ્દીપુ) સાત નાયિામાં (સત્તસુ ઘળા દ્ વરુપ્પુ) સાત ઘનધિ વલયામાં (મળેતુ) ભવનામાં (બોજો) અધે લાકની અંદર (પચાહેતુ) પાતળામાં (મનળવચકેતુ) ભવનાના પ્રસ્તરોમાં (૪ સ્રો) ઉર્ધ્વ લેાકની અંદર (વેg) કપામાં (વિમાળેવુ) વિમાનામાં (વિમાળા કજિયાનુ) પંક્તિબદ્ધ વિમાનામાં (વિમાળસ્વરુપુ) વિમાનાના પ્રસ્તામાં (તિરિયો) તિો લેાકની અંદર (બાહેતુ) કુવાઓમાં (તાજાણ્યુ) તલાવામાં (નપુ) નદીઓમાં (હેતુ) હંદીમાં (વાવીયુ) વાવામાં (પુરિળામુ) ગાળાકાર વાવામાં (રીચિાલુ) લાંખી વાવામાં (સુંગાહિયાપુ) ગોળ વાવામાં (સરેલુ) તળાવામાં (સવંતિયાસુ)પક્તિ અદ્ધ તળાવોમાં (સરસવંતિયાસુ) નળી દ્વારા જેમાં કુવાનું પાણી વહે છે એવા પંક્તિ ખદ્ધ તળાવામાં (વિજેત્તુ) ખીલામાં (વિજ્ઞ પતિયાણુ) ખીલાની પંક્તિયામાં ( રેન્નુ) પહાડી જળના ઉત્પત્તિ સ્થાનમાં (નિરૂપે) ઝરણાઓમાં (પિòમુ) ગઢીયામાં (પમુ) સરાવરામાં (વળેg) કયારીઓમાં (રીવેન્નુ) દ્વીપામાં (સમુદ્દેપુ) સમુદ્રોમાં (સવેસુ એવ નહાસપ્રુ) ખધાં જળાશયામાં (લદાળસુ) જલ સ્થાનામાં (સ્થળ વાચબાણ વાચાળ) ઉક્ત સ્થાનામાં ખાદર જલકાયિકાના (વૃ ત્તવાળું) પર્યાપ્તકાના (ટાળા) સ્થાન (પાત્તા) કહ્યા છે (વાયેળ હોયરસ અસંવૈજ્ઞમાને) ઉપપાતની અપેક્ષાએ લોકના અસ ખ્યાતમાં ભાગમા (સમુગ્ધાળ) સમુદ્ધાતની અપેક્ષાએ (રોયલ બસંલગ્ન માળે) લેાકના અસખ્યાતમા ભાગમાં (સરાળન રોયલ્સ બસવન્ન માને) સ્વસ્થા નની અપેક્ષાએ લાકના અસખ્યાતમાં ભાગમાં (હિ અંતે ! बायर आउकाइयाण अपज्जत्तगाणं ठाणा पण्णत्ता ?) हे ભગવન્ ! અપર્યાપ્ત બાદર અકાયિકાના જીવાના સ્થાન કયાં કહ્યાં છે? (નઘેવ વાયર ઞાાાાં વ ત્તવાળું ટાળા પત્તા) જ્યાં ખાદર અકાયિકાના પર્યાપ્તકાના સ્થાન કહ્યાં છે(તથૈવ નાચર બાપુ ાચાાંબવઘ્નત્તનાાં ઝાળા વાત્તા) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૯૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ ત્યાંજ બાદર અષ્કાયિક અપર્યાપ્તકના સ્થાન કહ્યાં છે (વા સવસ્ટોપ) ઉપપાતની અપેક્ષાએ સર્વકમાં (સમુરાઈ તથ્વોપ) સમુઘાતની અપેક્ષાએ સર્વાલકોમાં (સાળvi ચોરસ વસંવેરૂ મા) સ્વસ્થાનની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં (कहि णं भंते ! सुहुम आउ काइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता ?) ભગવદ્ સૂફમ અપ્લાયિક પર્યાપ્ત અને અપર્યાપ્તકના સ્થાન કયાં કહ્યાં છે? (જયમા સુમ બાવકાર્યા ને પma II ને અપના ) હે ગૌતમ ! સૂક્ષ્મ અષ્કાયિક જે પર્યાપ્ત છે અને જે અપર્યાપ્ત છે (તે સર્વે વિા) તેઓ બધા એક પ્રકારના છે વિગેરે પૂર્વ પ્રમાણેનું કથન સમજવું પરા ટીકાર્ય–શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ બાદર અપકયિક પર્યાપક જીના સ્થાન કયા પ્રદેશમાં કહેલાં છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ સ્વસ્થાનની અપેક્ષાએ સાત ઘનેદધિઓમાં, સાત ઘોદધિ વલયામાં અર્થાત્ પિત પિતાની પૃથ્વીના છેડાને વેષ્ટિત કરવાવાળા વલયાકારોમાં, અલેકની અંદર વલાયામુખ વિગેરે પાતાલ કલશોમાં, કેમકે તેના બીજા વિભાગમાં એક દેશે કરી અને ઉપરના ત્રીજા ત્રિભાગમાં પૂર્ણતાએ જલને સદ્ભાવ હોય છે. તથા ભવનમાં ભવનના પ્રસ્તોમાં, ઉર્વ લેકની અંદર, સૌધર્મ આદિ કપિમાં, વિમાનમાં, વિમા. નવલિઓમાં, તથા વિમાનના પરથારમાં તથા જળવાવ વિગેરેમાં હોય છે. વિમાને અર્થ અહીં ક૯પગત વિમાન સમજે જોઈએ, ગ્રેવેયક આદિ વિ. માનમાં વાવડી નથી હોતી, તેથી પાણી પણ નથી હોતું. તિય (તિરછા) લેકની અંદર કૃપમાં, તડામાં, ગંગા સિધુ આદિ નદિયમાં, પહ્મહદ આદિ હદમાં, ચતુરસ વાવડીમાં પુષ્કરણમાં અર્થાત્ વૃત્તાકાર અથવા કમળવાળી વાવડિમાં, દીર્ઘકાએ અર્થાત્ લાંબી વાવડિયે માં શું કાલિકાઓ અર્થાત્ ગોળાકાર વાવડિયોમાં, સરોવર અર્થાત્ અકૃત્રિમ તલાવોમાં, અથવા ઘણાં પુપવાળી નદીયોમાં, સરવર પંક્તિમાં, સરસર પંક્તિમાં અર્થાત્ પંક્તિબદ્ધ બનેલા તલામાં નળ દ્વારા કુવાના પાણીને પ્રવેશ થાય છે તેમાં તથા જળથી પરિપૂર્ણ બીલમાં, બીલ પંક્તિમાં અર્થાત્ થાળા વિગેરેમાં સ્વતઃ બનેલી કૂપિકાઓની પંક્તિઓમાં ઉજઝરોમાં અર્થાત પહાડી પાણીના વેણના સ્થાનોમાં નિઝરમાં અર્થાત્ ઝરણાઓમાં ચિલ્લકામાં અર્થાતુ ખાડાઓમાં અગર ગિરિ પ્રદેશમાં, પલમાં અર્થાત્ પુષ્કરમાં. ક્યારિમા દ્વીપમાં, સમુદ્રોમાં, વિશેષ શું કહેવું બધા જલાશમાં બધાં જલ સ્થાનોમાં અર્થાત્ ઉક્ત બધાં સ્થાનમાં બાદર અકાયિકના પર્યાપ્ત ના સ્થાન કહેવાયા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૯ ૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉપપાતની અપેક્ષાએ લેાકના અસ`ખ્યાતમા ભાગમાં પર્યાપ્ત બાદર અપ્કાયિક હોય છે અને સમુદ્ધાતની અપેક્ષાએ પણ લેાકના અસંખ્યાતમા ભાગમાં થાય છે અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેાકના અસ`ખ્યાતમા ભાગમાં થાય છે. હવે શ્રી ગૌતમસ્વામી અપર્યાપ્ત જીવેાના વિષયમાં પ્રશ્ન કરે છે–ભગવન ! આદર અપર્યાપ્ત અકાયિક જીવાના સ્થાન કયાં કહેલા છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છેડે ગૌતમ? જ્યાં ખાદર અપ્લાયિક પર્યાપ્ત જીવાના સ્થાન છે, ત્યાંજ ખાદર અપ્લાયિક અપર્યાપ્ત જીવાના પણ સ્થાન છે. ઉપપાતનની અપેક્ષાએ સમસ્ત લેાકમાં છે. સમુદ્ધાતની અપેક્ષાએ સલાકમાં છે અર્થાત્ અપર્યાપ્તક ખાદર અપ્લાયિક સલાક વ્યાપી છે. એનુ કારણ પહેલા કહી દિધેલું છે. કિન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ લેાકના અસ ́ખ્યાતમા ભાગમાં જ થાય છે. એનું કારણ પણ પહેલાં કહી દિધેલુ છે. શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! સૂક્ષ્મ અવ્કાયિક પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવેાના સ્થાન કયાં છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા−હે ગૌતમ! સૂક્ષ્મ અપ્લાયિક જે પર્યાપ્તક અને જે અપર્યાપ્ત છે, તેઓ બધા એક પ્રકારના જ છે, વિશેષતા વિનાના છે. તેઆમાં કોઇ વિવિધતા નથી. અને તે બધા સલાક વ્યાપી છે. હું આયુષ્મન્ શ્રમણ ! તેવું બધા તી કરાએ નિરૂપણ કર્યુ. છે ॥ ૨ ॥ શબ્દા -(હિં નં અંતે ! વાચતેવાચાળ અત્તરાખંટાળા ૫ત્તા ?) હે ભગવન્ ! માદર તેજસ્કાયિક પર્યાપ્ત જીવાના સ્થાન કયાં છે ? (નોચમા ! સટ્ટાભેળ અંતો મનુવૅત્ત) હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ મનુષ્યક્ષેત્રની અંદર (બદ્રાજ્ઞેયુ ટીવસમુદ્દેવુ) અઢાઇ દ્વીપ સમુદ્રોમાં (નિસ્ત્રાવાળ) વિના વ્યાઘાતના (પારસમુ ન્મભૂમિનુ) પંદર ક ભૂમિયામાં વાવયં ૧૩૪) વ્યાઘાતની અપે ક્ષાએ (વૃંતુ મવિવેત્તુ) પાંચ મહા વિદેહામાં (સ્થળ) તેએમાં (વાયર તે૩જાડ્યા વગરૢાળ ઝાળા વાત્તા) ખદરતેજસ્કાયિક પર્યાપ્ત જીવાના સ્થાન છે. (સુત્રવાળાં હોÇ સંવધ્નરૂ મળે) ઉપપાતની અપેક્ષાએ લેકના અસં ખ્યાતમા ભાગમાં (સમુધાળ હોમ્સ બસવન્નરૂ માળે) સમુધાતની અપેક્ષાએ લાકના અસ ંખ્યાતમા ભાગમાં (સટ્ટાનેળ હોયસ સર્વે મને) સ્વસ્થાનની અપેક્ષાએ લેાકના અસંખ્યાતમા ભાગમાં છે. (દ્ધિ ન મતે ! વચરતા ચાાં અન્નત્તવાળું કાળા વTMTM) ખાદર તેજસ્કાયિક અપર્યાપ્તક જીવાના સ્થાન કયા છે ? (નોયમા ! નત્શેવ વાચર તેઙાદ્યાનું પદ્મત્તવાળઝાળા વળત્તા) હું ગૌતમ ! જયાં ખાદર તેજસ્કાયિક પર્યાપ્તાના સ્થાન છે. (તત્યેવ ચાચર તેકાઢ્યાં અવગ્નતાંટાળા પત્તા) ત્યાંજ ખાદર તેજસ્કાયિક અપર્યાપ્ત જીવાના સ્થાન છે (વત્રવાળું હોયણ તોપુ પર પુ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૯૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપપાતથી લેાના એ ઉર્ધ્વ કપાટામાં (તિરિયોયતઢે ચ) તિય ક્લાક રૂપ સ્થળમાં (સમુધાન સન્ધ્યો) સમુદ્ધાતની અપેક્ષાએ સલાકમાં (સટ્રાળેળ) સ્વસ્થાનની અપેક્ષાએ (ટોયમ્સ સંવેગ્નમાને) લેકના અસંખ્યાતમા ભાગમાં ( कहि णं भंते! सुहुमते उकाइयाणं पज्जत्तगाण य अपज्ज त्तगाण य ठाणा વળત્તા ) સૂક્ષ્મ તેજસ્ફાયિક પર્યાપ્ત અને અપર્યાપ્તક જીવાના સ્થાન કર્યાં કહ્યાં છે ? (નોચમા મુન્નુમ તેાચા ને ચ વનત્તના ને ચ અપગ્નત્તના) હે ગૌતમ ! સૂક્ષ્મ તેજસ્કાયિક જે પર્યાપ્ત છે અને જે અપર્યાપ્ત છે (તે સવે વિજ્ઞા) તે બધા એક પ્રકારના છે . (વણેસા) તેમાં વિશેષતા નથી ઇત્યાદિ સકથન પૂર્વવત્ સમજીલેવું ॥ ૩ ॥ ટીકા-હવે તેજસ્કાયિક જીવાના સ્થાનની પ્રરૂપણા કરાય છે. ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો-હે ભગવન્ ! ખાદર તેજસ્કાયિક પર્યાપ્ત જીવાના સ્થાન કયાં છે? શ્રી ભગવાને ઉત્તર દેતાં કહ્યુ-હું ગૌતમ ! સ્થાનાપેક્ષાએ મનુષ્ય ક્ષેત્રની અંદર છે અર્થાત્ અઢાઇ દ્વીપમાં છે. વિના વ્યાઘાતના પાંચ ભરત, પાંચ અરવત અને પાંચ મહાવિદેહ આ પંદર કમ ભૂમિયામાં છે. અગર વ્યાઘાત હાય ત પાંચ મહા વિદેહેામાં થાય છે. આશય એ છે કે અત્યન્ત સ્નિગ્ધ અથવા અત્યંત રૂક્ષ કાલ વ્યાઘાત કહેવાય છે. એ વ્યાઘાતના થવાથી અગ્નિને વિચ્છેઢ થઈ જાય છે. પાંચ ભરત અને પાંચ અરવત ક્ષેત્રમાં જ્યારે સુષમ સુષમા, સુષમા અને સુષમ દુષ્પમ આરાએ હાય છે (થાય છે) ત્યારે તે કાલ અતિ સ્નિગ્ધ કહેવાય છે. આ બાજુ દુખમ દુષ્પમ આરા અતિ સૂક્ષ્મ કહેવાય છે. તેમાં પણ અગ્નિના વિચ્છેદ થઇ જાય છે. આ વ્યાઘાત થાય તે પાંચ મહાવિદેહ ક્ષેત્રામાં જ ખાદર તેજસ્કાયિક જીવ થાય છે અને શેષ સમયમા પ ંદર કમ ભૂમિયામાં ખાદર તેજસ્કાયિક પર્યાપ્ત જીવ થાય છે. ઉપપાતની અપેક્ષાથી લેાકના અસંખ્યાતમા ભાગમાં થાય છે, સમુદ્ઘાતની અપેક્ષાએ લોકના અસખ્યાતમાં ભાગમાં થાય છે અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેાકના અસંખ્યાતમા ભાગમાં થાય છે હવે શ્રી ગૌમતસ્વામી પ્રશ્ન કરે છે–ભગવત્ , ખાદર તેજસ્કાયિક અપર્ણાંતક જીવેાના સ્થાન કયાં છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હે ગૌતમ ! જ્યાં ખાદર તેજસ્કાયિક પર્યોતકાના સ્થાન છે, ત્યાંજ ખાદર તેજસ્કાયિક અપર્યાપ્તકાના પણ સ્થાન છે, કેમકે પર્યાપ્તકાના આશ્રયથીજ અપર્યાપ્તક જીવ રહે છે. ઉપપાતની અપેક્ષાએ લેાકના બે ઉર્ધ્વ કપાટામાં તથા તિય લેાક તત્થમાં અપર્યાપ્તક ખાદર તેજ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૯૪ Page #207 -------------------------------------------------------------------------- ________________ સ્કાયિક રહે છે. અભિપ્રાય આ છે-અઢાઈ દ્વિીપ સમુદ્રના બરાબર વિસ્તારવાળા અને પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરમાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત જે કપાટ કેવલિ સમુદુઘાતના સમયના કપાટની જેમ ઉપર પણ લેકના અન્તસુધી સ્પષ્ટ છે અને નીચે પણ લેકાન્ત સુધી પૃષ્ટ છે, તેઓ ઉર્વ કપાટ કહેવાય છે. (તિરિચોદ) માં તત્ક્રને અર્થ છે સ્થાલ અર્થાત્ થાલ સરખા તિરછા લેક રૂપ તદ્ર તિલક તદ્ર કહેવાય છે. એનો આશય આ છે કે સ્વયંભૂ સમુદ્રની વેદિકા સુધી, અઢાર સે જન મોટી તે તહમા તથા સમસ્ત તિછ લેકમાં, ઉપપાતની અપેક્ષાએ અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીના સ્થાન છે. બીજો અર્થ આપણ થઈ શકે છે કે તે બને કપાટમાં જે સ્થિતિ હોય તે તહ અર્થાત્ તસ્થ કહેવાય છે. એ રીતે તિર્થ લેક રૂપ તસ્થમાં અર્થાત એ ઉર્ધ્વ કપાટોના અન્દર સ્થિત તિછ માં થાય છે. તેને આશય આ થે કે પૂર્વોક્ત અને ઉર્થ કપાટોમાં અને તિય કલેકમાં પણ તેજ કપાટની અન્દર અપર્યાપ્ત બાદર તેજસકાયિક જીવ ઉપપાત કરે છે. અન્યત્ર નહીં અહીં એટલું સમજી લેવું જોઈએ કે બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક જીવ ત્રણ જાતના હેય છે– એક ભવિક, બદ્ધાયુષ્ક, અને અભિમુખ નામ ગેત્ર. જે જીવ કઈ ચાલુ અન્ય ભવની પછી આગલા ભવમાં અપર્યાપ્તક બાદર તેજસ્કાયિકના રૂપમાં જન્મેલેશે તે એક ભવિક કહેવાય છે. જે જીવ વર્તમાન ભવના આયુષ્યના ત્રિજોભાગ બાકી રહેતાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકના આયુષ્યને બન્ધ કરી ચૂકેલ છે. તેઓ બદ્ધાયુષ્ક કહેવાય છે. જે જીવ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકના આયુનામ-શેત્રને અનુભવ કરી રહેલ છે અર્થાત બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક પર્યાયનો અનુભવ કરી રહેલ છે, તેઓ અભિમુખ નામ ગેત્ર કહેવાય છે. આ ત્રણ પ્રકારના અપર્યાપ્ત બાદર તેજસ્કાચિકેમાંથી પ્રથમના બે અર્થાત્ એક ભવિક અને બદ્ધાયુષ્ક દ્રવ્યનિક્ષેપથીજ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક કહેવાય છે, ભાવનિક્ષેપથી નહીં. કેમકે તેઓ તે આયુષ નામ ગેત્રિનું વેદન નથી કરી રહેલા હતાં. તેથીજ અહિં તે બન્નેને અધિકાર નથી; પણ ફકત અભિમુખ નામ ગેત્ર અપર્યાપ્તક તેજસ્કાયિકેનેજ અધિકાર સમજવો જોઈએ, કેમકે તેઓજ પિતાને સ્થાનેને પ્રાપ્ત કરીને ઉપપાતને પ્રાપ્ત કરી ચૂકેલા છે. તેઓ માંથી પણ જે કે રૂજુ સૂત્ર નયની અપેક્ષાએ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકના આયુ નામ ગોત્રનું વેદન કરવાને કારણે કપાટ-ગુગલ-તિય ફલેકના બહાર રહે છે તે પણ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક કહેવાય છે, તે પણ અહીં વ્યવહાર નયનો સ્વીકાર કરે છે. તેથી જ જે સ્થાનમાં સમશ્રેણિક બન્ને પાર્ટીમાં સ્થિત છે અને જે પિતાના સ્થાનમાં અનુગત તિયફલેકમાં પ્રવિષ્ટ છે, તેઓ ને અહિં બોદર અપર્યાપ્ત તેજ કાયિક રૂપથી વ્યપદેશ થાય છે, બીજા જે કપાટોના અન્તરાલમાં સ્થિત છે, તેમના નહીં. કેમકે તેઓ વિષમ સ્થાનવતી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૯૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ છે. આ રીતે જે હમણાંજ કહેવામાં આવેલ કપાટ હ્રયમાં પ્રવેશ નથી કરતા અથવા તિર્જાલાજીમા પ્રવેશ નથી કરતા પૂર્વ ભવમાંજ સ્થિત છે. તેમની ગણના નથી કરાતી કહ્યું પણ છે પીસ્તાલીસ લાખ યેાજન પહેાળાં એ કપાટ છે જે છ એ દિશાઓમાં લેાકાન્તને સ્પર્શી કરે છે. તેમના મધ્યમાં જે તેજસ્કાયિક છે, તેનું અહિં ગ્રહણ કરાયેલુ છે સ્થાપના આ રીતે છે . સમ્રુદ્ધાતની અપેક્ષાએ ખાદર અપર્યાપ્ત તેજસ્કાયિક સમ્પૂર્ણ લેાકમાં ડાય છે. એક એક પર્યાપ્તના આશ્રયથી અસ ંખ્યાત અપર્યાપ્તની ઉત્પત્તિ થાય છે, તેથીજ અપર્યાપ્ત ખાદર તેજસ્કાયિક ઘણી વધારે થાય છે તેએ સૂક્ષ્મમાં ઉત્પન્ન થાય છે અને સૂક્ષ્મ તેજસ્કાયિક સર્વત્ર વિદ્યમાન છે. તાત્પર્ય એ છે કે અપ ર્યાપ્ત આદર તેજસ્કાયિક પોતાના લવના અન્તમાં મારણાન્તિક સમુદ્દાત કરીને સમસ્ત લેાકને ભરીદે છે, અથવા એમ સમજવું જોઇએ કે પૂર્વોક્ત બન્ને પાટાને અપાન્તરાલેમાં જે સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિ જીવ અપર્યાપ્તક માદર તેજસ્કાયિકા ઉત્પન્ન થતાંજ મારણાન્તિક સમુદ્ઘાત કરે છે તે વિષ્ણુ ભ અને બાહુલ્ય (વિસ્તાર અને મેાટાઇ) માં શરીર પ્રમાણ તથા લંબાઈમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ લેાકાન્ત પન્ત આત્મ પ્રદેશાને બહાર કાઢે છે. આગળ અવગાહન સંસ્થાન પત્રમાં કહેવાશે કે હે ભગવન્ ! મારણાન્તિક સમુદ્ઘાત કરવાવાળાં પૃથ્વીકાયિકના તેજસ શરીરની અવગાહના કેવડી મેાટી હાય છે? ઉત્તર-હે ગૌતમ ! વિષ્ફભ અને માહુલ્યથી શરીર પ્રમાણ થાય છે, લખાઇની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ લેાકા ન્ત પ્રમાણુ હાય છે. તદ્દનન્તર તે સૂક્ષ્મ પૃથિવીકાયિક આદિ પોતાના ઉત્પત્તિ દેશ પર્યંન્ત આત્મપ્રદેશને ફેલાવે છે અને વિગ્રહગતિમાં વિદ્યમાન થઈને ખાદર પર્યાપ્તક તેજસ્કાયિકના આયુષ્યનુ વેદન કરવાના કારણે ખાદર અપર્યાપ્તક તેજસ્કાયિક કહેવાય છે. તેએ સમુદ્ધાતની સ્થિતિમાંજ વિગ્રહુ ગતિમાં વમાન હાય છે અને જે સમુદ્દાત ગત હાય છે તેઓ સકલ લેાકને વ્યાપ્ત કરે છે. તેથી જ સમ્રુદ્ધાતની અપેક્ષાએ સર્વલોક વ્યાપી કહેલાં છે. સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસખ્યાતમા ભાગમાં થાય છે, કેમકે પર્યાપ્તોના આશ્રયથીજ અપર્યાપ્તોના ઉત્પાદ થાય છે અને પશ્તોનું સ્થાન મનુષ્ય ક્ષેત્ર જ છે અને મનુષ્ય ક્ષેત્ર સૌંપૂર્ણ લોકના અસંખ્યાતમા ભાગ માત્ર છે. તેજ અસંખ્યાતમા ભાગ અહી સમજવા જોઇએ. સૂક્ષ્મ પર્યાપ્તક અને અપર્યાપ્તક તેજસ્કાયિક સૂક્ષ્મ પૃથ્વીકાયિકાના સમાન સમજવા જોઇએ, આ અભિપ્રાયથી કહે છે–ભગવન્ ! સૂક્ષ્મ તેજસ્ફાયિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૯૬ Page #209 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્ત અને અપર્યાપ્તાના સ્થાન કયાં કહેલાં છે ? શ્રી ભગવન ઉત્તર આપે છે—ગૌતમ સૂક્ષ્મ તેજસ્કાયિક જે પર્યાપ્તક છે અને જે અપર્યાપ્ત છે, તે એકજ પ્રકારના હોય છે. તેએમાં કઇ પ્રકારની વિશેષતા હાતી નથી, તેએ વિવિધતા વગરના હોય છે અને સર્વીલોક વ્યાપી હાય છે. એવું બધા તી કરાએ, હું આયુષ્યમન્ શ્રમણ ! પ્રતિપાદન કરેલ છે। ૩ । શબ્દા -(દ્િ ન મતે ! વાયર વાળાવાળું પઞત્તામાં ટાળા વૃત્તા) ભગવત્ પર્યાપ્ત બાદર વાયુકાયિકાના સ્થાન કયાં કહેલા છે? (નોચના ! સટ્ટામેન) હે ગૌતમ સ્વસ્થાનની અપેક્ષાએ (સત્તમુ વળવાપુ) સાત ઘન વાર્તામાં (સમુ બળવાચવત્તુ) સાત ઘનવાત વલયામાં (સત્તમુતળુવાજી) સાત તનુવાતામાં (સત્તવુ તનુવાચવÇ) સાત તનુવાત વલચેામાં (ધોજો) અધેાલોકની અન્દર (પાચાહેતુ) પાતાલેામાં (મળેવુ) ભવનેામાં (મવનપત્યàમુ) ભવનાના પરથારામાં (મવછિકેતુ) ભવનાના છિદ્રોમાં (નિય નિફ્લુટેનું) નરકના નિષ્કુટ પ્રદેશેામાં (ઉદ્ઘો૫) ઉલાકની અન્દર (ર્ધ્વમુ) કલ્પેામાં (વિમાળેવુ) વિમાનામાં (વિમાનાવહિયાપુ) પંક્તિ અદ્ધ વિમાનામાં (વિમાનવત્થš૩) વિમાનના પરથારામાં (વિમાળ (સુ) વિમાનાના છિદ્રોમાં (વિમાળનિમ્પ્યુટેનું) વિમાનાના નિકૂટ પ્રદેશેામાં (ત્તિરિયો) તિોલાકની અંદર (પાળ-દીન, વાદ્દિન–દ્દીન) પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તરમાં (સન્વેસુ ચેવ હોગા સન્નિરનું) સમસ્ત લેાકાકાશના છિદ્રોમાં (જોનિવુંકેયુ) લેાકેાના નિષ્કુટ પ્રદેશમાં (છ્યાં વાયવાચાળ પદ્મત્તાનું ઝાળા બત્તા) આ સ્થળામાં ખાદર પર્યાપ્તક વાયુકાયિકાના સ્થાન કહ્યા છે. (વવાળાં હોયલ્સ સંવેત્તેવુ માનેમ) ઉપપાતની અપેક્ષાએ લેાકના અસધ્યેય ભાગામાં (સમુ વાળ ટોચન અસંવેગ્ગનું માળેનુ) સમુદ્ધાતની અપેક્ષાએ લાકના અસ ધ્યેય ભાગામાં (સટ્ટામેળ હોયસ બસવન્નેનું મળેનું) સ્વસ્થાનની અપેક્ષાએ લેાકના અસંખ્યેય ભાગમા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૯૭ Page #210 -------------------------------------------------------------------------- ________________ (દુિળ મંતે ! બપઞત્ત વાયર વાર જાડ્યાનું ટાળા વાત્તા ?) હે ભગવન્ અપર્યાપ્તક ખાદર વાયુકાયિકાના સ્થાન કયાં છે? (નોયમા ! ઊઁચેય વાચવા૩ જાથાળે વગ્નત્તામં ટાળા) હે ગૌતમ ! જ્યાં ખાદર વાયુકાયિક પર્યાપ્તાના સ્થાન છે (તત્યેવ વાયર વાચાળ સમાન કાળા પત્તા) ત્યાંજ ખાદર વાયુ કાયિક અપર્યાપ્તકેના સ્થાન કહ્યાં છે (વવાળા સબ્બો) ઉપપાતની અપેક્ષાએ સ લેાકમાં છે (સમુપાળ સઘ્નહો) સમુદ્ધાતની અપેક્ષાએ સર્વ લેકમાં છે (સટ્વાળાં હોયક્ષ સંલુને સુ મળેલુ) સ્વસ્થાનની અપેક્ષાએ લેાકના અસંખ્યાત ભાગેામાં છે. (कहि ण ं भंते ! सुहुम वाउकाइयाण पज्जत्तगाणं अपज्जत्त गाणं ठाणा पण्णत्ता) હે ભગવત્ પર્યાપ્તક અને અપર્યાપ્તક સમવાયુકાયિકના સ્થાન કયાં કહ્યાં છે? (નોયમાં ! સુદુમવાાઢ્યા ને વત્ત્તત્તા ને ચ બન્નત્તા તે સબ્વે) હે ગૌતમ ! સૂક્ષ્મવાયુકાયિક જે પર્યાપ્ત અને જે અપર્યાપ્ત છે, તેઓ બધા (વિદ્દા) એક પ્રકારના છે ઇત્યાદિ પૂર્વવત્ ॥ ૪ ॥ ટીકા-હવે વાયુકાયિકાના સ્થાનની પ્રરૂપણા કરે છે. શ્રી ગૌતમસ્વામી એ પ્રશ્ન કર્યું–ભગવત્ પર્યાપ્ત આદર વાયુકાચિકાના સ્થાન કયાં છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યુંા-હું ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાથી સાત ઘન વાર્તામાં સાત ઘનવાતવલયેામાં, સાત તનુવાતોમા, સાત તનુવાતવલયામાં અધે લેાકની અન્દર પાતાલામાં ભવનેામાં, ભવનાના પરથારમાં, ભવનેાના છિદ્રોમાં અવકાશાન્તરામાં, નરકામાં, નરકાવલિઓમાં. નરકના પરથારમાં, નરકના છિદ્રોમાં અર્થાત્ અવકાશાન્તરે માં, નરકના નિષ્કુટ પ્રદેશામાં, ઉલાકની અન્દર સૌધમ આદિ વિમાનાની આવલિકાએમાં વિમાનાના વિમાનેાના નિષ્કુટમાં અર્થાત્ જાળીયાએ ક્ષેામાં ત્રૈવેયક આદિ વિમાનામાં, પરથારમાં, વિમાનાના છિદ્રોમાં, આદિના સમાન વિમાન પ્રદેશેમાં તિર્થ્યલેાકની અંદર પૂર્વ, પશ્ચિમ. ઉત્તર દક્ષિણ દિશાઓમાં, સમસ્ત લેાકાકાશના છિદ્રોમાં લેાકના નિષ્કુટ પ્રદેશમાં આ બધાં ઉપર કહેલાં સ્થાનામાં પર્યાપ્ત ખાદર વાયુકાયિકાના સ્થાન છે. આ સ્થાને ઉપપાતની અપેક્ષાએ લેાકના અસભ્યેય ભાગેામાં, સમુદ્ધાતની અપેક્ષાએ લેાકના અસ ́ખ્યેય ભાગમાં અને સંસ્થાનની અપેક્ષાએ પણ લેાકના અસ ધ્યેય ભાગેામાં પર્યાપ્તક વાયુકાયિક હાય છે. પર્યાપ્ત વાયુકાયિક ઘણા વધારે હાય છે, કેમકે જ્યાં પણ ખાલી જગ્યા હાય છે ત્યાં વાયુ વહે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૯૮ Page #211 -------------------------------------------------------------------------- ________________ છે અને લેકમાં ખાલી જગ્યા ઘણી છે. એ કારણે ઉપપત આદિ ત્રણે જગ્યા માં લેકના અસંખ્યય ભાગોમાં પર્યાપ્ત બાદર વાયુકાયિકેની સત્તા કહી છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–ભગવદ્ ! અપર્યાપ્તક બાદર વાયુ કાયિકના સ્થાન કયાં કહ્યાં છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! જ્યાં પર્યાપ્ત બાદર વાયુ કાચિકેના સ્થાન છે. ત્યાંજ અપર્યાપ્ત બાદર વાયુકાચિકેના પણ સ્થાન છે. ઉપપાતની અપેક્ષાએ સર્વલેકમ તથા સમુદુઘાતની અપેક્ષાએ સર્વલેકમાં અપર્યાપ્તક બાદર વાયુકાયિક વિદ્યમાન છે. દેવે અને નારકને છોડીને શેષ બધી કાયાએથી જીવ અપર્યાપ્ત બાદર વાયુકાચિકેમાં ઉત્પન્ન થાય છે. બાદર અપર્યાપ્ત વાયુકાયિક વિગ્રહ ગતિમાં પણ મળી આવે છે તથા તેઓના ઘણાં સ્વસ્થાન છે, તેથી જ વ્યવહાર નયની અપેક્ષાએ પણ તેઓ સર્વ લેક વ્યાપી હોઈ શકે છે. તેમાં કોઈ અસંગતિ નથી. સમુદુઘાતની અપેક્ષાએ તેઓનું સર્વ લોક વ્યાપી થવું પ્રસિદ્ધજ છે, કેમકે તેઓ બધાં સૂક્ષ્મ જીવોમાં અને લોકમાં સર્વત્ર ઉત્પન્ન થઈ શકે છે. સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યય ભાગોમાં અપર્યાપ્ત બાદર વાયુકાય હાય છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે-હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂમ વાયુકાયિક જીના સ્થાન કયાં છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ સૂક્રમ વાયુકાયિક જે પર્યાપ્ત છે અને જે અપર્યાપ્ત છે, તેઓ બધા પ્રકારના છે, તેમાં વિશેષતા નથી વિવિધતા નથી તેઓ સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. હે આયુષ્યમાન શ્રમણ ! તેવું છે અને અન્ય તીર્થકરોએ અર્થાત્ બધા તીર્થકરેએ કહ્યું છે કે ૪ છે શબ્દાર્થ—( i મંતે ! વાપરવાસ રૂચાઇ પત્તoi ur quપત્તા) હે ભગવન્ ! બાદરવનસ્પતિકાયિક પર્યાપ્તક જીના સ્થાન કયાં છે? (! સાળ) ગૌતમ ! હે સ્વસ્થાનની અપેક્ષાએ (સત્ત, ગોહિ૩) સાત ઘનેદધિએમાં (ત્તનું ઘોવિ8) સાઘનોદધિ વલયોમાં (બોટો) અધેકની અન્દર (ચજેડુ) પાતાળમાં (મળપુ) ભવનમાં ( માથડે!) ભવનના પરથામાં (ઢોણ) ઊર્વ લેકની અન્દર (મુ) કલ્પમાં (વિમાળy) વિમાનેમાં (વિમા વિસ્ટિચાકુ) વિમાનની આવલિમાં (વિમાપત્યમુ) વિમાનના પરથારમાં (તિચિન્હો) તિય લેકમાં (૧) કુવાઓમા (તદસ) તલામાં (નવીનું) નદીઓમાં (૩) હદમાં (વાયુ) વાપિયામાં (પુરવાિણુ) પુષ્કરણિમાં (લક્રિયાણું) દીર્ઘકાઓમાં ગુનાસ્ટિચાકુ) શું જાલિકાઓમાં (૧) સરેવમાં (સરપતિચામુ) પંકિત બદ્ધ સરોવરમાં (સરસપંતિયુ) સર-સરપંક્તિઓમાં (વિલ્હેમુ) બિલેમાં (સ્ટિવંતિચાતુ) બિલેની પંક્તિઓમાં () જળના અસ્થાયી પ્રવાહમાં (નિષ્ણસુ) ઝરણાઓમાં (વિન્સે) તલમાં (૪ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #212 -------------------------------------------------------------------------- ________________ હેતુ) પુષ્કરેામાં (ળિયુ) ક્ષેત્રોમાં (રીવેટ્સ) દ્વીપોમાં (સમુદ્દેણુ) સમુદ્રોમાં (સવ્વસુ ચેવ જ્ઞાસપ્રુ) બધાં જળાશયામાં (લાળેનું) જળનાસ્થાનામાં (સ્થળ યાયવળસાચાનું વન ત્તવાળુંઢાળા વળત્તા) આ બધાં સ્થાનામાં બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તક જીવેાના સ્થાન કહ્યાં છે (વવાળાં સત્ત્વષ્ટો) ઉપપાતની અપેક્ષાએ સમસ્ત લેાકમાં છે (સમુધાળ સવ્વરો) સમુદ્ધાતની અપેક્ષાએ સમસ્તલેાકમાં છે (સટ્ટાનેન હોયણ અસંવૈજ્ઞમત્તે) સ્વસ્થાનની અપેક્ષાએ લેાકના અસંખ્યા તમા ભાગમાં છે. (તિ નાં મતે ! વચરવળસાચાનું અવઞત્તવાળું જાળા વાત્તા ?) હે ભગવન્ ! આદરવનસ્પતિકાયિક અપર્યાપ્તવાનાં સ્થાન કયાં છે ? (પોયમા! હ્રત્યેવ ચાચરવળત્તાનું વક્તત્તવાનું ટાળા) જ્યાં ખાદર વનસ્પતિકાયિક પર્યાપ્તકાના સ્થાન છે, (તત્થવ વચરવળસાડ્યાનું અવગ્નત્તવાળું ઢાળ પત્તા) ત્યાંજ ખાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તકાના પણ સ્થાન છે. (વવાાં સવ્વો) ઉપપાતની અપેક્ષાએ સ લેાકમાં છે (સમુવાળ સન્ત્રજો) સમુદ્દાતની અપેક્ષાએ સલાકમાં છે. (સદુાળાં હોયમ્સ સલેમાને) સ્વસ્થાનની અપેક્ષાએ લેકનાં અસ ખ્યાતમા ભાગમાં છે. ( कहि णं भंते! सुहुमवणस्स इकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाणं य ठाणा વળત્તા ?) હે ભગવન્ ! સૂક્ષ્મવનસ્પતિકાયિક પર્યાપ્તો અને અપર્યાપ્તોના સ્થાન કયાં છે ? (ગોયમા મુટ્ઠમવળસાચા ને પદ્મત્તા ને ય અવગ્નત્તમ) હે ગૌતમ! સૂક્ષ્મવનસ્પતિકાયિક જે પર્યાપ્ત અને જે અપર્યાપ્ત છે (તે સત્ત્વે વિજ્ઞા) તેએ બધા એકપ્રકારના છે. ઇત્યાદિ પૂર્વવત્ પા ટીકા-હવે બાદર વનસ્પતિકાયિક આદિના સ્થાનાની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પૂછે છે-હે ભગવન્ ખાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત જીવાના સ્વસ્થાન કયાં છે ? શ્રીભગવાને ઉત્તર આપ્યા હું ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાથી સાત ઘનાષિએમાં તથા સાત ઘનધિવલયામાં બાદર વનસ્પતિકાયિક જીવ ાય છે. તથા અધાલોકમાં, પાતાલોમાં ભવનેામાં, ભવનના પરથારામાં, ઉવલોકની અન્દર સૌધર્મ આદિ કલ્પામાં વિમાનેામાં વિમાનાવલિયામાં, વિમાનના પરથારામાં ખાદ્યરવનસ્પતિકાયિક જીવ થાય છે. તિ શ્લોકની અંદર કૂપામાં તલાવામાં, ગંગા સિન્ધુ આદિ નદીયામાં પદ્મ આદિ હદમાં, વાવિડયામાં પુષ્કરણિયામાં દીધિં કાઓમાં, ગુ જાલિકાઓમાં, સરોવરમાં, સર–સર પંક્તિયામાં અર્થાત્ પંકિત અદ્ધ બનેલા એવા સરાવરામાં કે જેમાં નળી દ્વારા પાણીના સંચાર થાય છે. ખીલોમાં, ખિલપ કિતયેામાં, પુષ્કરામાં, (પહાડી પાણી વહેવાના સ્થાનમાં) ઝરણાઓમાં, ચિલ્લકામાં, પુષ્કરામાં, ક્ષેત્રામાં, દ્વીપામાં, સમુદ્રોમાં, વિશેષ શુ’ ૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૦૦ Page #213 -------------------------------------------------------------------------- ________________ કહેવું બધાં જળાશયમાં તેમજ જળસ્થાનમાં, બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત છના સ્વસ્થાન કહ્યા છે ઉપપતની અપેક્ષાએ બાદર વનસ્પતિ કાયિક પર્યાપ્ત સર્વલોકમાં થાય છે, કેમકે તેમના સ્વથાન ઘનધિ આદિ છે અને ત્યાં શિવાલ આદિ બાદર નિગોદ જીવ થાય છે. સૂક્ષ્મ નિગોદના જીવની ભવસ્થિતિ અન્ત મુહૂર્તની હોય છે. તત્પશ્ચાત્ તે બાદર પર્યાપ્ત નિગોદમાં ઉત્પન્ન થાય છે તે બીજા બાદર પર્યાપ્ત નિગદની આયુષનું વેદન કરતાં છતાં સુવિશુદ્ધ ત્રાજુસૂત્ર નયની અપેક્ષાએ બાદર પર્યાપ્ત વનસ્પતિ કાયિક કહેવાવા લાગે છે, અને ઉપપાતની અપેક્ષાએ સમસ્ત કાલ અને સમસ્ત લોકોને વ્યાપ્ત કરે છે. સમુદ્રઘાતની અપેક્ષાએ સર્વલોકમાં છે, કેમકે જ્યારે બાદર નિગોદ સૂમ નિગેદ સંબંધી આયુષ્યને બન્ધ કરીને અને અન્તમા મારણાનિક સમુદુઘાત કરતા રહિને આત્મ પ્રદેશને ઉત્પત્તિ દેશ સુધી ફેલાવે છે. ત્યાં સુધી પણ તેઓનું બાદર નિગદ પર્યાપ્તનું આયુષ્ય ક્ષીણ નથી થતું તેથી જ તેઓ તે સમયે પણ બાદર નિગદ જ કહેવાય છે અને સમુઘાતની અવસ્થામાં સંપૂર્ણ લોક વ્યાપી હોય છે. સ્વસ્થાનની અપેક્ષાથી પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક લોકના અસંખ્યય ભાગમા થાય છે, કેમકે ઘનેદધિ આદિ પૂર્વોક્ત બધા સ્થાન મળીને પણ લોકના અસંખ્યાતમા ભાગ માત્રજ છે. - શ્રી ગૌતમ સ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન્! બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તકના સ્થાન ક્યાં કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! જ્યાં બાદર વનસ્પતિ પર્યાપ્ત ના સ્થાન છે ત્યાંજ બાદર વનસ્પતિ કાયના અપર્યાપત જીવોના પણ સ્વસ્થાન છે. આ અપર્યાપ્ત જીવ પૂર્વોક્ત યુક્તિ અનુસાર ઉપપાતની અપેક્ષાથી સર્વ લોક માં થાય છે સમુદુઘાતની અપેક્ષાએ સર્વલોકમાં છે અને સ્વસ્થાનની અપેક્ષાએ અપર્યાપ્તક બાદર વનસ્પતિક યિક લોકના અસંખ્યાતમાં ભાગમાં કહેલાં છે. એનું કારણ પણ પહેલા બતાવી દિધેલું છે. શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂમ વનસ્પતિ કાયિકોના સ્થાન કયાં છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યસૂમ વનસ્પતિકાયિકમાં જે પર્યાપ્ત અને અપર્યાપ્ત છે, તેઓ બધા એક પ્રકારના છે, વિશેષતા રહિત છે, તેમાં કોઈ નાના–નથી અને તેઓ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે હે આયુષ્યનું શ્રમણ! એવું મેં અને અન્ય સર્વ તીર્થકરેએ પણ પ્રરૂપણ કર્યું છે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૦૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ બેન્દ્રિયાદિ જીવોં કા નિરૂપણ શબ્દાર્થ-(દ્દિ i મતે ! વેહૂંઢિયાળ પત્તાપત્ત Trus કાળા પumત્તા ) હે ભગવાન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત દ્વીન્દ્રિય જીના સ્થાન કયાં છે? (નોને કોણ સમg) હે ગૌતમ ઉર્વ લોકની અંદર તેના એક દેશ ભાગમાં (દોઢો સમા) અધોલકમાં અને તેના એક દેશ ભાગમાં ઇત્યાદિ પૂર્વવત્ શબ્દાર્થ સમજી લેવા જોઈએ છે ૬ છે 1 ટીકાર્ય—હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિય જીના સ્વસ્થાન આદિની પ્રરૂપણું કરે છે. શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યા-ભગવદ્ ! બે ઈન્દ્રિયવાળ પર્યાપ્ત અને અપર્યાપ્ત જેના સ્વાસ્થાન ક્યાં કહેલાં છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! ઉદ્ઘલેકમાં તેના એક ભાગમાં અર્થાતુ મેરૂ પર્વત આદિની વાપી આદિમા થાય છે, અલકના એક ભાગમાં અર્થાત્ અલૌકિક ગ્રામ, કૃપ, તલાવ આદિમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત જળમાં ઉત્પન્ન થનારા શંખ આદિ ઘણા હીન્દ્રિય જીના સ્થાન હોય છે. તિર્ય લકમાં, કૂવાઓમાં, તલામાં, નદીયોમાં, હેમાં, ચતુરસ ખેલી વાવડી માં, વૃત્તાકાર બદેલી જમીનમાં, લાંબી વાવડિમાં, ગુંજાલિકાઓમાં (નાની વ), સરોવરમાં, પંક્તિબદ્ધ સરેરેમાં, પૂર્વોક્ત સરસર પંક્તિઓમાં, બિલમાં, બિલપંક્તિઓમાં, ઉજઝરમાં, નિઝામા, ચિલ્લરમાં (વિનાદે આપોઆપ બનેલા નાના ખાડાઓમાં, અગર ગિરિપ્રદેશમાં) (પલે-અલ્પ જળાશયોમાં) વ (કેટ)માં, દ્વીપમાં, સમુદ્રોમાં, વિશેષ શું કહેવું, બધા જળા શયોમાં, બધા જળસ્થાનોમાં, કીન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત જીના સ્થાન કહ્યાં છે. ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં, સમુદુઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ લેકના અસંખ્યાતમાં ભાગમાં પર્યાપક અને અપર્યાપ્તક દ્વીન્દ્રિય જીવ કહેવાય છે. તેનું કારણ પહેલા બતાવ્યા પ્રમાણે જ જાણવાનું છે. હવે શ્રી ગૌતમસ્વામી શ્રીન્દ્રિય પર્યાપ્તક તેમજ અપર્યાપક જીવના વિષયમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૦ ૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન કરે છે–હે ભગવદ્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત ત્રિીન્દ્રિય જીના સ્થાન કયાં છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-ઉર્ધ્વ લેકના અંદર તેના એક ભાગમાં અર્થાત્ મેરૂ વિગેરેની વાપી આદિમાં તથા અલેકમાં પણ તેના એક ભાગમાં અર્થાત્ અલૌકિક ગ્રામ; કૂપ, તલાવ, આદિમાં ત્રીન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવ થાય છે. તિર્થંકલેકમાં પણ કૂવાઓમાં, તલામાં, નદીઓમા, હદોમાં, પુષ્કરિણિમાં, દીધિ કાએમાં (લાંબીવાવ) ગુંજાલિકાઓમાં, સરોવરમાં, સરેપંક્તિઓમાં, સર–સર પંકિતમાં, બિલમાં, બિલપંકિતમાં, ઉઝરમાં.. નિઝરમાં, ચિલ્લરમાં, પલ્વલેમાં, વમાં (કિલ્લા) કીમાં, અને સમુદ્રમાં, વિશેષ શું કહેવું, બધાં જળાશયોમાં તેમજ જળસ્થાનમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ત્રીન્દ્રિય જીના સ્થાન કહેવાયેલાં છે. ઉપ૨ાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દઘાતની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમાંભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં પર્યાપ્ત તેમજ અપર્યાપ્તક ત્રીન્દ્રિય જીવ થાય છે. એ બાબતમાં યુકિત પહેલા કહેવાઈ ગએલી છે. શ્રી ગૌતમસ્વામી હવે ચતુરિન્દ્રિય જીના સ્થાનોના વિષયમાં પ્રશ્ન કરે છે-ભગવનપર્યાપ્ત અને અપર્યાપ્ત ચતુરિન્દ્રિય જીના સ્થાન કયાં છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! ઉર્વલેકની અંદર તેમના એક ભાગમાં અર્થાત્ મેરૂ પર્વત આદિની વાપી વિગેરેમાં, અધેકના અંદર પણ તેના એક ભાગમાં અર્થાત્ અલૌકિક ગ્રામ. કૃપ, તલાવ આદિમાં તથા તિર્યક લેકમાં કૂવા, તલાવ, ગંગા યમુના સિવું આદિ નદીમાં હદમાં, વામાં, પુષ્કરણિયામાં, દીઘિકાઓમાં, ગુંજાલિકાઓ, સરવરેમ, સરપંકિતઓમાં તથા સરસર પંકિતમાં, બિલેમાં બિલપંક્તિમાં, ઉજઝરોમાં નિઝરે, ચિલર પુષ્કરે, વ, દ્વીપે, અને સમુદ્રોમાં અધિક શું કહેવું, બધા જળાશયે તેમજ જળસ્થાનનાં, ચતુરિન્દ્રિય પર્યાય અને અપર્યાપ્ત જીના સ્થાન નિરૂપણ કરા ચેલાં છે. ઉપ પાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દઘાતની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ચતુરિન્દ્રિય જીવ પૂર્વોકત યુકિતના અનુસાર થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૦૩ Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી હવે પંચેન્દ્રિયોના સ્થાનની બાબતમાં પ્રશ્ન કરે છેહે ભગવન! સામાન્ય પંચેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત જીના સ્થાન કયાં છે? શ્રી ભગવાન ઉત્તર આપે–ગૌતમ ! ઉદ્ઘલેકની અંદર તેના એક ભાગમાં અર્થાત મંદર પર્વત આદિના કૃપ આદિમાં અલકના એક ભાગમાં અર્થાત અલૌકિક ગ્રામ, કૃપ તલાવ આદિમાં, તિયફ લેકમાં, કૂપ, તલાવ, નદી, ઘરા વાવ, પુષ્પરિણિ, દીધિકા, શું જાલિકા, સર, સરપંકિત, સર સર પંકિત, બિલ બિલપંકિત, ઉજઝર, નિર્ઝર ચિલ્લર, પ્ર. દ્વીપ, અને સમુદ્ર આદિ સ્થાનમાં અધિક શું કહેવાનું હેય બધાં જળાશયમાં અને બધાં જળસ્થાનેમાં સામાન્ય પંચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત જીના સ્વસ્થાન કહેલાં છે. ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં, સમુદુઘાતની અપે ક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમાં ભાગમાં પર્યાય અને અપર્યાપ્ત સામાન્ય પંચેન્દ્રિય જીવ થાય છે. તાત્પર્ય એ છે કે પર્યાપ્તના આશ્રય વડે અપર્યાપ્ત ની ઉત્પત્તિ થાય અને પર્યાપ્તકના સ્થાન તિર્યકૂલેક આદિ છે અને તે લેકના અસંખ્યાત ભાગ માત્ર છે. તે ૬ નારકી કે સ્થાનો કા નિરૂપણ શબ્દાર્થ–( જે મંતે ! પુન્નત્તાક્નત્તમ કાળા કુત્તા ?) હે ભગવન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકિયેના સ્થાન ક્યાં કહી છે? (હિ મંતે ! ને વિíત્તિ) હે ભગવન! નરયિક કયાં નિવાસ કરે છે? (ચમાં ! સાળf) હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાથી (સાસુ પુવીયુ) સાત પૃથ્વીમાં (ä ના) તેઓ આ પ્રકારે છે ( માપ) રત્નપ્રભામાં (સંgમg) શર્કરા પ્રભામાં (વાસુપૂમ૫) વાલુકા પ્રભામાં (પંપૂમાણ) પંકપ્રભામાં (ધૂમપૂમાણ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ २०४ Page #217 -------------------------------------------------------------------------- ________________ ધૂમપ્રભામાં (તમપ્રમાણ) તમઃપ્રભામાં (તમતમvમાં) તમસ્તમ પ્રભામાં સ્થિi) (૩(તર નિયવિાતિયા મવંતરિ મરવાથી ચોરાસી લાખ નરકાવાસ હોય છે. એમ કહેવું છે તે ન TI) તે નરકે (વંતો વ) અંદરથી ગળ (affહું જai) બહારથી ચરસ (બરે પુષiઠાસંકિa) નીચે અસ્ત્રાના આકારના (વિધવારતમસા) સતત અંધકારથી અંધારા (વયવંતૂરનત્તિનો;સિઘણાં) ગ્રહ, ચન્દ્ર, સૂર્ય નક્ષત્ર અને તિષ્કની પ્રભાથી રહિત (મેલવા-પૂયપરસ્ટ-ર-મારિવા૪િત્તાજુવાતી) મેદ-ચબી–મવાદપટલ પરૂ રૂધિર અને માંસના કીચડના લેપથી લિંપાયેલ તલ ભાગવાળા (બાફ વીણ) અશુચિ, બીભત્સ (T૪મહુદિમાંધા) અત્યન્ત દુર્ગંધ યુક્ત (૩૫ ગા વિનામાં) કાપત અગ્નિના વણ જેવા (@F૩/) કઠોર સ્પર્શવાળ (ાદિવા) દુસહ (ગકુમા) અશુભ (નરમ) નરક છે (બહુમા નરોવેપાળો) નરકમાં અશુભ વેદનાઓ છે (Uસ્થi ને રૂi qત્તા ઉન્નત્તા કાળા guત્ત) એમાં પર્યા, અપર્યાપ્ત નારકેના સ્થાન છે. | (કવવા ઢોરસ અવેજ્ઞમ) ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યા તમા ભાગમાં (સમુઘાણof ઢોયરસ સંગરૂમા) સમુદ્રઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં (સાળ ઢોસ બસ ઝરૂમા) સ્વસ્થાનની અપેક્ષાએ લેકના અસંખ્યાતમાં ભાગમાં (gi વ ને ચા પરિવતિ) અહિં ઘણા બધા નરયિક નિવાસ કરે છે (શા) કાળ (વોમાસા) કાળી આભાવાળા (મીસ્ત્રોમસિ) અત્યંત રોમાંચકારી (મી) ભયાનક (ઉત્તાસળT) ત્રાસજનક (મઠ્ઠા વજો ) અતીવ કૃણ વર્ણવાળાં (સમજાવો) હે આયુષ્મન શ્રમણ (તેoi તન્ય ચિં મીયા) તેઓ ત્યાં નિત્ય ભયભીત રહે છે (નિઝર્વ તત્ય) નિત્ય ત્રાસ યુકત છે (નિ તરિયા) દરોજ ત્રાસ આપતા એવા (નિરર્વ દિવા) નિત્ય ગભરાએલા (નિઝ રમમયુદ્ધ ખરામાં પ્રવકુમવાળા) નિત્ય અત્યન્ત અશુભ નરકના ભયને અનુભવ કરી રહેલા (વિતિ) રહે છે૭ ટીકાથ–હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત નરયિકેના સ્થાન આદિની પ્રરૂપણું કરવાને માટે કહે છે-હે ભગવન ! પર્યાપ્તક અને અપર્યાપ્તક નારક જવાના સ્વસ્થાન કયાં છે? આજ પ્રશ્ન પ્રકારાન્તરે આમ કરાયેલે છે–હે ભગવન! નારક જીવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાન ઉત્તર દે છે–હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ સાત પૃથિવીમાં નરયિક રહે છે. તે સાત પૃથ્વી આપ્રમાણે છે. (૧) રત્નપ્રભા (૨) શર્કરપ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમ પ્રભા (૭) તમસ્તમપ્રભા. આ સાત પૃથિવીમાં નરકના ચોરાસી લાખ નારકાવાસ છે, એવું તીર્થકરોએ નિરૂપણ કર્યું છે. પૂર્વોકત સાતે પ્રથિવીમાં બધાં મળીને જે ચોરાસી લાખ નરકાવાસ છે, તે આ પ્રકારે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૦૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભામાં ત્રીસ લાખ શરાપ્રભામાં પચીસ લાખ, વાલુકાપ્રભામાં પંદર લાખ પકપ્રભામાં દશ લાખ, ધૂમપ્રભામાં ત્રણ લાખ, તમઃપ્રભામાં પાંચ ઓછા એક લાખ અને તમસ્તમઃ પ્રભામાં કેવલ પાંચ નરકાવાસ છે. તે બધા નરકાવાસ અંદરથી ગેળાકાર છે. બહારથી ચતુરસ્ર છે અને નીચે તલ ભાગમા અન્નાના (સજાયા) આકારના તીક્ષ્ણ છે. જેવા નારકાવાસાના ભૂમિતલ કાંકરીઓવાળા હેાવાથી ચીકણા નથી થતા. ત્યાં પગ રાખવાથી કાંકરા એને સ્પર્શ થતાંજ એવું લાગે છે કે સાયાથી પગ કપાઇ ગયા હાય ! તેઓ સદા અંધકારમય રહેવાથી અંધારામાં હોય છે. અર્થાત્ પ્રકાશના અભાવ હાવાથી સદૈવ ત્યાં અન્ધકાર રહે છે. એજ વાતને સ્પષ્ટ કરવાને માટે કહ્યું છે ત્યાં ગ્રહ, ચન્દ્રમા, સૂર્ય, નક્ષત્ર અને તારાઓની પ્રભા હાતી નથી અર્થાત્ ત્યાં તેજના સદાય અભાવ ડાય છે. તેના તલભાગમાં સ્વભાવસિદ્ધ મેદ, ચબી સડેલાં લેહી પરૂ અને માંસના કીચડના લેપથી લિપ્ત રહે છે. તે નરકાવાસ અશુચિ તેમજ અત્યન્ત ઘુણાજનક હાય છે. ઘાર દુંધવાળા હાય છે. ત્યાંની દુર્ગંધ મરેલી ગાય, પાડા- ભેંસ આદિના લેવાની દુર્ગંધથી અતીવ અનિષ્ટ હાય છે. લાઢાને ખૂબ ગરમ કરવાથી જેમ કપાત—અત્યન્ત કૃષ્ણ અગ્નિને રંગ થાય છે અર્થાત્ નીલ અને કાળી આગની જવાળા નિકળે છે, તેવી આભાવાળા હાય છે. તાત્પ એ છે કે નારકાવાસ ધમવામાં આવેલા લેાહાગ્નિની જ્વાળાના સમાન છે કેમકે નારકાની ઉત્પત્તિના સ્થાનેા સિવાય બધે ઉષ્ણુતા હૈાય છે. આ કથન છઠ્ઠી અને સાતમી પૃથ્વીની સિવાય અન્ય પૃથ્વીયાના વિષયમાં સમજવાતુ છે. આગળ કહેશે કે છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં નરકાવાસ કપોતાગ્નિ ના જેવા હાતા નથી. તેમના સ્પર્શી તલવારની ધારના જેવા અતીવ તીક્ષ્ણ અને દુ:સહ હાય છે. તે કારણે તેમને દુરથ્યાસ અર્થાત્ દુઃસહ કહ્યા છે. એ નરક અશુભ હાય છે અને નરકની વેદનાએ પણ ગંધ, રસ, સ્પર્શ તથા શબ્દથી અત્યન્ત અશુભ અસુખ રૂપ હેાય છે. આ સ્થાને માં પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેાના સ્વસ્થાન કહેવાયેલાં છે. ઉપપાતની અપેક્ષાએ લેાકના અસંખ્યાતમા ભાગમાં સમુદ્ધાતની અપેક્ષાએ લેાકના અસ`ખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ લેાકના અસ`ખ્યાતમા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૦૬ Page #219 -------------------------------------------------------------------------- ________________ ભાગમાં પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત નારક રહે છે. તે નારકે કાળાં હોય છે તેમના શરીરમાંથી કાળી આભા નિકળે છે. તેઓ કાળી આભા વાળા હોય છે. તેમને જેવા માત્રથી ભયના કારણે રોમાંચ થઈ આવે છે. અર્થાત્ તેઓ બીજા નારકોને પરાકાષ્ઠાને ભય ઉત્પન્ન કરીને માંચ ખડાં કરી દે છે. એ કારણે તેઓ ભયા નક છે. અને ભયાનક હોવાના કારણે અન્ય નારકેને ત્રાસ ઉત્પન્ન કરે છે. વિશેષ શું કહેવું, તેઓ વર્ણથી પરમ કૃણ હોય છે. પરમ કૃષ્ણનું તાત્પર્ય આ છે કે તેમના સરખી બીજી કોઈ કાળી વસ્તુ જ નથી હોતી, તેમનું કાળા પણું સર્વેકૃષ્ટ હોય છે. હું આયુષ્યમાન શ્રમણ ! નારકાવાસ અને બધા નારક તીર્થકરે દ્વારા આ પ્રકારના કહેવાયા છે. તે નારક છે તે નરકાવાસમાં ક્ષેત્ર સ્વભાવ જનિત અતીવ ઘોર અન્ય કારને જોઈને સદૈવ ભયભીત રહે છે. સદૈવ ત્રસ્ત રહે છે. અર્થાત્ પરમધામિક દ્વારા તથા આપસમાં એક બીજાને ઉત્પન્ન કરાયેલા દુઃખથી સદા ગભરાયેલા રહે છે. પરમાધાર્મિક પણ તેઓને ત્રાસ પહોંચાડે છે અને આપસમાં પણ તેઓ એક બીજાને ત્રાસ પહોંચાડ્યા કરે છે. તેઓ અત્યન્ત દસહ આધિ વ્યાધિ વંદ્વજનિત તાપ તેમજ પીડાને અનુભવ કરવા છતાં સદૈવ ઉદ્વિગ્ન રહે છે. અર્થાત નરકાવાસથી વિમુખ ચિત્તવાળા બની રહે છે. તેઓને નિરન્તર જ એવા અત્યન્ત અનિષ્ટ નરક સંબન્ધી દુઃખ રહે છે જે વચમાં પણ કયારેક થોડીવાર માટે પણ નથી અટકતાં, નારક જીવ આ પ્રકારના દુઃખ ભેગવતા જોગવતા નરકમાંરહે છે. જે ૭ છે शार्थ -कहि णं भंते ! रयणप्पभापुढवी नेरइयाणं पज्जत्तापज्जत्तगाणं ठाणा TVT) ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના પર્યાય અને અપર્યાપ્ત નારકના સ્થાન કયાં કહ્યાં છે ? (દ્ધિ i મતે પાપમાપુરવાળારૂ વવિનંતિ !) હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વીના નરયિક કયાં રહે છે ? (ચમા ! મીરે પાપભાઈ ધુળીણ) આ રત્નપ્રભા પૃથ્વીના (વરીષત્તર ગોળ સરસ વાહૃાા ) એક લાખ એંસી હજાર જન મેટાઈ વાળાના (વારિ gii નોયસાન્નિા) ઉપર એક હજાર જન ત્યજીને (ા રે ચાસ વન્ના ) નીચે પણ એક હજાર જન છેડીને (મ) મધ્યમાં (લઘુત્તરે ગોચરચર્સ) એક લાખ અા તેર હજાર એજનમાં (0) અહીં (ચUTOમાં પુવી ને યા) રત્નપ્રભા પૃથ્વીના નારકના (તીકં નિવાસસરા ) ત્રીસ લાખ નારકાસ (અવંતી ત્તિમચં) રહે છે. એમ કહેવાયેલ છે શેષ શબ્દાર્થ પૂર્વવત્ છે ૮ ૧ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૦૭ Page #220 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ-હવે રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકના સ્થાન આદિની પ્રરૂપણ કરવાને માટે કહે છે. શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેના સ્થાન ક્યાં છે? એ વિષયની અધિક સ્પષ્ટતાને માટે પ્રશ્ન કરા–હે ભગવન! રત્નપ્રભાના નારક ક્યાં રહે છે ? શ્રી ભગવાન ઉત્તરેદે છે હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી એક લાખ એંસી હજાર યોજન મટી (જાડી) છે. તેના ઉપરના ભાગથી એક હજાર યોજન અવ ગાહન કરવાથી અર્થાત્ એક હજાર એજન ઉપરના ભાગને તથા નીચે પણ એક હજાર જન છોડીને વચલા એક લાખ અડસઠ હજાર જનમાં રત્ન પ્રભા પૃથ્વીના નારકના નરકાવાસ ત્રીસ લાખ છે, એવું મેં તથા અન્ય તીર્થ કરોએ પણ કહ્યું છે. તે રત્નપ્રભાના ત્રીસ લાખ નારકાવાસ અંદરથી ગળાકાર છે. બહારથી ચતુરસ છે (ચોરસ) અને નીચે (સજાયા) ભુરખના સમાન તીણ આકારવાળા છે. સદૈવ અન્ધકાર યુક્ત હોવાથી અંધારાવાળા છે. કેમકે ત્યાં ગ્રહ, ચન્દ્રમાં સૂર્ય, નક્ષત્ર વિગેરે તિષ્કોને સંચાર નથી થતા. ઉપલક્ષણ થી ત્યાં તારાઓને પણ અભાવ સમજી લેવા જોઈએ. તે નારકાવાસે સ્વભાવ સિદ્ધ મેદ, ચબી, સડેલ લોહી અને માંસના કીચડના લેપથી લિપ્ત તળવાળા છે. એ કારણે અપવિત્ર છે અને બીભત્સ છે અગર અપક્વગંધ વાળા છે ખૂબજ ધૃણાજનક છે. પરમ દુધવાળા છે મૃત ગાય આદિના સડેલા કલેવરથી પણ અધિક અનિષ્ટ બદબ વાળા છે. કપિત અગ્નિના સમાન વર્ણવાળા છે અર્થાત્ કુંકાતા એવા લેહાગ્નિની જવાળાઓના સદશ છે. તેઓને સ્પર્શ એટલે બધે કઠોર હોય છે કે સહન કરવો કઠણ પડે છે. એ કારણે તેઓ દુરધ્યાસ કહેવાય છે. તે નરકાવાસે અશુભ અર્થાત્ અરમણીય હોય છે અને ત્યાંની વેદનાઓ પણ અશુભ હોય છે. આ ઉપર્યુક્ત સ્થાને અર્થાત્ નારકાવાસમાં રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકના સ્વસ્થાન કહ્યાં છે. તેઓ ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. સમુદ્ધાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમાં ભાગમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૦૮ Page #221 -------------------------------------------------------------------------- ________________ હાય છે. આ સ્થાનામાં ઘણા રત્નપ્રભા પૃથ્વીના નારક રહે છે. તે કાળા અને અત્યન્તકાની આભાવાળા હેાય છે. તેઓને જોવાથી જ ભયને લીધે રામાંચ થઈ આવે છે. એ કારણે તે ભયંકર છે અને અત્યન્ત આત’કજનક છે. તે રંગે અત્યંતજ કાળા કહેલા છે. હે આયુષ્યમન્ શ્રમણ તે નારક જીવા સદૈવ ભયભીત રહ્યા કરે છે હુમેશા ત્રાસ યુક્ત રહે છે અને પરસ્પર તથા પરમા ધાર્મિકા દ્વારા કરાયેલા ત્રાસથી ત્રસ્ત જ રહે છે, સદૈવ ઉદ્વિગ્ન રહે છે અને સદા અત્યન્ત અનિષ્ટ તેમજ સતત થનારા નરક ભયના અનુભવ કરતા રહે છે ॥ ૮॥ શબ્દાર્થ -(દ્િ ં મતે ! સારવ્મા પુઢવી ને ચાળવજ્ઞત્તાપત્તા કાળા પદ્મત્તા !) હે ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકોના સ્થાન કયાં કહ્યાં છે ? (હિં અંતે ! સવ્વમા પુવીને વિનંતિ !) હૈ ભગવન્ ! શક`રાપ્રભાના નારક કયાં રહે છે ? (ગોયમાં ! લાવ્માણ પુઢવી fi) હે ગૌતમ ! શઈરાપ્રભા પૃથ્વીના ઉપર (ાં નીચળસÄ લોજ્ઞિા) એક હજાર ચેાજન અવગાહન કરીને (ઠ્ઠા-ચે। નોચળલŘ) અને નીચે એક હજાર ચેાજન વřત્તા) છેડીને (મા) મધ્યભાગમાં (તીયુત્તરે નોચાલયસદૃસ્તે) એક લાખ ત્રીસ હજાર ચેાજનમાં (ત્યાં) અહીં (સધારમા પુઢવી ને ચાળ) શર્કરાપ્રભા પૃથ્વીના નરકાના (વળવીસ) પચ્ચીસ (નિયાવાસસયતŘા) લાખ (મવતીતિ મલાય) છે એમ કહ્યું છે (તે છાં ગરના) તે નરકા (ચંતો વટ્ટા) અંદર ગાળાકાર છે (હિં અકરમા) બહાર ચતુરસ ચેારસ છે (અદ્દે ઘુસંઠાળ સંઠિયા) નીચે ખુરપાના આકારવાળા તીક્ષ્ણ છે (નિષંવયરતમસા) નિત્ય અન્ધકારથી તામસ છે. ઇત્યાદિ પૂર્વવત્ ॥ ૯॥ નારકાવાસ ટીકા –હવે શર્કરાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકાના સ્થાન આદિની પ્રરૂપણા કરતાં કહે છે. શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો-હે ભગવન્ ! શરાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેાના સ્થાન કયાં કહેવાયેલા છે? તેને સ્પષ્ટ કરવાને માટે કહ્યું છે–ભગવન ! શ`રાપ્રભાના નારક કયાં નિવાસ કરે છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ એક લાખ બત્રીસ હજાર યેાજન માઢાઇ વાળી શરાપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યેાજન ભાગને છેડીને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૦૯ Page #222 -------------------------------------------------------------------------- ________________ તથા નીચેથી પણ એક હજાર જન ભાગને છોડીને મધ્યમાં એક લાખ ત્રીસ હજાર એજનમાં શર્કરા પ્રભા પૃથ્વીના નારકના પચીસ લાખ નરકાવાસ છે. એવું મેં અને બધા તીર્થકરેએ નિરૂપણ કર્યું છે. તે પચ્ચીસ લાખ નરક અન્દર ગોળાકાર છે. બહાર ચતુરસ છે. નીચે ખરપાના સરખા તીણ છે. પ્રકાશને અભાવ હોવાના કારણે સદૈવ અંધારાથી વ્યાપ્ત રહે છે. ત્યાં ગ્રહ, ચન્દ્રમ, સૂર્ય, નક્ષત્ર અને ઉપલક્ષણથી તારા રૂપ તિષ્કને સંચાર થતો નથી. તે મેદ, ચબી, મવાદ પરૂ તથા લેહી અને માંસના કીચડ લેપથી પુનઃ પુનઃ લિત તળવાળા હોય છે. આ કારણે અશુચિ અને ઘણાસ્પદ છે અથવા અપવગંધવાળા છે. ઘોર દુર્ગધથી યુક્ત છે કપિત અગ્નિના રંગ સરખાં છે. અર્થાત્ ધમાતા લેહાગ્નિના સરખી આભાવાળા છે. તેમને સ્પર્શ ખૂબજ કઠોર હોય છે. તેથી જ તેઓ દુઃસહ છે. તે બધાં નરક અશુભ છે અને ત્યાંની વેદનાઓ પણ અશુભ છે. તેમાં શર્કરા પ્રજાના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકના સ્વસ્થાન કહેલાં છે. ઉપપતની અપેક્ષાઓ. સમુદ્ધાતની અપેક્ષાએ અને સ્વસ્થાનની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત શર્કરપ્રભાના નારક રહે છે. આ પૂર્વોક્ત સ્થાનોમાં શર્કરા પ્રભાન ઘણુ નારક નિવાસ કરે છે. તેઓ કૃષ્ણવર્ણ, કૃષ્ણ આભાવાળા. અત્યન્ત ઉત્કટ રોમાંચ જનક ભયાનક અને ત્રા સ્પાદક છે. હે આયુશ્મન શ્રમણ ! તેઓ વર્ણની અપેક્ષાએ પરમ કૃષ્ણ કહેલાં છે તે નારકે સદૈવ ભયભીત રહે છે. સદૈવ ઉદ્વેગ યુક્ત રહે છે અને નિરંતર બનનારા અત્યન્ત અશુભ નરક ભયને અનુભવ કરતા થકા ત્યાં રહે છે છેલ્લા શબ્દાર્થ–(હિ અંતે ! વાસુચqમાં પુઢવી ચાર્જ પત્તાપત્તા રાજા guત્તા) હે ભગવન વાલુકાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકન સ્થાન ક્યાં કહેલાં છે ? (હિ મેતે ! વાસુયમાં પુરી જોરરૂચ વિનંતિ !) ભગવન વાલુકાપ્રભાના નારક કયાં નિવાસ કરે છે ? (ચમ ! વાયqમે પુકવી ઘટ્રાવીયુત્તરોચાસચવાઢા) હે ગૌતમ ! એક લાખ અઠ્યાવીસ હજાર જન મોટી વાલુકાપ્રભા પૃથ્વીના (૩) ઉપર (gi નોનસનતં) એક હજાર એજન (બોત્તિ ) અવગાહન કરીને (હૈદ નોનસર્સ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૧૦ Page #223 -------------------------------------------------------------------------- ________________ વનિત્ત) અને નીચે એક હજાર યોજન છોડીને (મણે ઝબ્બીયુત્તરોય. સ) વચમાં એક લાખ છવ્વીસ હજાર યોજન ભાગમાં (સ્થf) અહીં (વાયામાં ગુઢવી નેફયા) વાલુકાપ્રભા પૃથ્વીના નારકો (પુનનિવાસસચHદક્ષા) પંદર લાખ નારકાવાસ (અવંતત્તિ માટે થાય છે એમ કહ્યું છે (તેvi ORTI) તે નરક (ધતો વા) અંદરથી ગોળ છે. ઇત્યાદિ શબ્દાર્થ પૂર્વવત્ ૧૦ ટીકાઈ–હવે વાલુકાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન વાલુકાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેના સ્થાન કયાં કહ્યાં છે? તેને સ્પષ્ટ કરવાને માટે ફરીથી કહ્યું હે ભગવન! વાલુકાપ્રભા પૃથિવીના નારક કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યો–એક લાખ અયાવીસ હજાર જન મોટી વાલુકાપ્રભ પૃથ્વીના ઉપરના એક હજાર યોજન અને નીચેથી પણ એક હજાર જન ભૂભાગને છેડીને વચમાં જે એક લાખ છવીસ હજાર જન ભૂમિ ભાગ છે, તેમાં વાલુકાપ્રભાના નારકેના પંદર લાખ નારકાવાસે છે. એમ મેં તથા અન્ય તીર્થકરેએ પણ કહ્યું છે તે નરક અથવા નરકાવાસ અંદરથી ગળાકાર છે, બહારથી ચરસ છે. અને નીચે સુરપ્ર અસ્ત્રાના સરખાં તીક્ષ્ણ છે. તેઓ સદૈવ પ્રકાશને અભાવ હોવાથી અંધકારમય રહે છે. ત્યાં ગ્રહ. ચન્દ્ર, સૂર્ય, નક્ષત્ર આદિ તિષ્ક નથી હતાં. તેઓ મેદ ચબી, મવાદ પરૂ લેહી અને માંસના કીચડના લેપથી લિત તળભાગવાળા છે. અશુચિ અને બીભત્સ છે એમ અપકવ ગંધથી યુક્ત છે. ઘેર દુધવાળા છે. કાપત અગ્નિના રંગના છે અર્થાત્ ધમેલા લેહાગ્નિના સમાન રંગવાળા છે. તેમનો સ્પર્શ અત્યન્ત કઠોર હોય છે. તેઓ દુઃસહ છે. આવી જાતના તે નરક અશુભ છે અને ત્યાંની વેદનાઓ પણ અશુભ છે. ઉપર્યુક્ત સ્થાનમાં વાલુકાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકના સ્થાન કહેલાં છે. ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમા, સમદ ઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં થાય છે. ત્યાં વાલુકાપ્રભા પૃથ્વીના ઘણા નારક રહે છે. તે નારક જીવ કાળા છે. અત્યન્તકાળી કાન્તિવાળા છે. તેથી જ તેમને જેવા માત્રથી ઉત્કૃષ્ટ રોમાંચ થઈ આવે છે. તેઓ ભયંકર અને તીવ્ર ત્રાસ જનક હોય છે. હું આયુષ્યન્ શ્રમણ ! તેઓ રંગે ખૂબજ કૃષ્ણ હોય છે. તેઓ (નારકે) નિરન્તર ભયયુક્ત રહે છે, સર્વદા ત્રાસ યુક્ત રહે છે. અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૧૧ Page #224 -------------------------------------------------------------------------- ________________ તેઓને હંમેશા ત્રાસ પહોંચાડવામાં આવે છે–તેઓ આપસમાં પણ એક બીજાને સતત સતાવે છે અને પરમધામિક દેવ પણ તેઓને સતાવ્યા કરે છે. તે કારણે તેઓ નિરન્તર ઉદ્વિગ્ન થઈ રહે છે. સદૈવ ચાલુ રહેવાવાળા અને અત્યન્ત દુઃખમય નરકાગારના ભયને અનુભવ કર્યા કરે છે. જે ૧૦ છે શબ્દાર્થ-(હિ of મતે ! પંખ્યમાં પુઢવી ને રૂચા પત્તાપmત્તા વાળા guત્તા) હે ભગવન! પંકપ્રભાના પર્યાય અને અપર્યાપ્ત નારકેના સ્થાન ક્યાં કયાં કહી છે? (હિ જે અંતે ! વંશqમાં પુવી જોયા વિનંતિ ?) હે ભગવન ! પંકપ્રભાન નારક ક્યાં રહે છે ? (ચમાં ! પંદqમાં પુઢવી વસુત્તજ્ઞોચાસસહસ વદીપ) હે ગૌતમ! એક લાખ વીસ હજાર જન મોટી પંકપ્રભાના (૩ િgiાં વોયસí) ઉપર એક હજાર જન (બોદિત્તા) અવગાહન કરીને (હિ રે વોચાસમાં વત્તા) નીચેના એક હજાર જન ત્યજીને (મ) મધમાં (બારસુત્તરે ગોચસચસ) એક લાખ અઢાર હજાર જનમ (ત્થvi) અહીં (પંથમાં પુઢવી નેફયાનં) પંકપ્રભા પૃથ્વીના નારકોને (સિનિચાવાસસસસસા) દશ લાખ નારકાવાસ (અવંતીતિ ) છે એમ કહ્યું છે શેષ શબ્દાર્થ પૂર્વવત્ છે ૧૧ છે ટીકાઈ–હવે પંકપ્રજાના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેના સ્થાન આદિની પ્રક્ષણ કરે છે. શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો ભગવન! પર્યાપ્ત અને અપર્યાપ્ત પક પ્રભાના નારકોના સ્થાન ક્યાં કહેલાં છે ? આ પ્રશ્નને સ્પષ્ટ કરે છે ભગવન ! પંકપ્રભાને નરક કઈ જગ્યામાં રહે છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! પંકપ્રભા પૃથિવીની મેટાઈ એક લાખ અને વીસ હજાર એજનની છે. તેની ઉપર એક હજાર અને નીચે એક હજાર જન ભાગ ત્યજીને વચમાં જે એક લાખ અને અઢાર હજાર જનનું સ્થાન છે, તેમાં પંકપ્રભાના નારકોના દશ લાખ નારકાવાસ છે. એવું મેં તથા અન્ય તીર્થકરોએ કહ્યું છે. તે દશ લાખ નારકાવાસ અંદરથી ગોળાકાર છે, બહારથી ચરસ છે અને નીચે સુરમ નામના શસ્ત્રના સમાન તીણ અર્થાત્ અસ્ત્રા જેવા આકારવાળા છે. તેઓ સદેવ અન્ધકારથી આવૃત્ત રહે છે, ત્યાં ગ્રહ, ચન્દ્રમાં, સૂર્ય, નક્ષત્ર તારા આદિ તિષ્કાનો સંચાર છે નહિ. મેદ. ચબી. મવાદ, લેહી અને માંસના કી ચડથી તેને તલ ભાગ અનુલિપ્ત રહે છે, એથી તેઓ અપવિત્ર અને બીભત્સ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૧ ૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ બનેલા રહે છે. અગર વિસ અર્થાત્ અપકવ ગંધવાળાં હોય છે. તેમાં અત્યન્ત બદબૂ હોય છે. તેઓ કાપેત અગ્નિના રંગવાળા અર્થાત્ ધમવામાં આવેલ લેહાગ્નિના જેવા રંગના હોય છે. તેઓને સ્પર્શ અત્યન્ત કઠેર હોય છે. તેઓ ખૂબજ દુસહ હોય છે. તેઓ નારકાવાસ અશુભ હોય છે. આ રીતે ઉક્ત દશ લાખ નારકાવાસમાં પંકપ્રભા પૃથ્વીના નારકેના સ્થાન છે. તેઓ ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં. સમુદુઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. આ ઉપર્યુક્ત સ્થાનોમાં પંકપ્રભા પૃથ્વીના ઘણા નારક રહે છે. તે નારકો કાળ છે, અત્યન્ત કાળી કાન્તિવાળા છે. તેમને જેવા માત્રથી રૂવાડા ઉભાં થઈ જાય છે. તેઓ ખૂબજ ભયંકર હોય છે. અત્યન્ત ત્રાસજનક છે. રંગે અત્યન્ત કૃષ્ણવર્ણન છે. હે આયુમન શ્રમણ ! તેઓ નિરન્તર ભયભીત રહે છે. નિરન્તર ત્રાસ યુક્ત હોય છે, આપસમાં એક બીજાને ત્રાસ પહોંચાડે છે. નિરતર દુઃખમય નરકનું વેદન કર્યા કરે છે. તેમને વચમાં કયાંય ચેન નથી મળતું કે ૧૧ છે શબ્દાથ– િઇ મેતે ! ધૂમામા ફુવીને પન્નત્તાપત્તા કાળા TWITT) હે ભગવન! ધૂમપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેના સ્થાન કયાં કહ્યાં છે? (દિ of મંતે ! ઘૂમપૂર્મ પુકવી જોયા પરિવંતિ) હે ભગવદ્ ધૂમપ્રભાના નારક કયાં નિવાસ કરે છે? (Tચમા ! ધૂમબૂમ પુથી દૂરસુત્તર, વોચસચસજ્જવાહૃાા ) એક લાખ અઢાર હજાર યેજન મોટાવાળી ધૂમ પ્રભા પૃથ્વીના (નોરણસર્વ શોrnત્તા) એક હજાર યોજન અવગાહના કરીને (ા રે નોતરૂં વનિત્તા) અને નીચે એક હજાર જન છોડીને (૧) મધ્યમાં ( સોત્તરકોથળસંહણે) એક લાખ સેલ હજાર એજનમાં (સ્થિvi) અહીં (ધૂમમiyઢવીને રૂથાપ) ધૂમપ્રભા પૃથ્વીના નારકના (સિન્નિ રિચાવાનરચનસા) ત્રણ લાખ નારકાવાસ (મતીતિ મનરલ) છે એમ કહ્યું છે શેષ પૂર્વવત્ છે ૧૨ ટીકાર્થ–હવે ધૂમપ્રભાના નારકના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવાન ! ધૂમપ્રભા પૃથિવીના પર્યાપ્ત અને અપર્યાપ્તક નારકના સ્થાન કયા છે? તેને સપષ્ટ કરવાને માટે પ્રકારાન્તરથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૧ ૩ Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન કરાયા છે હે ભગવન ! ધૂમપ્રભાના નારક કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–ધૂમપ્રભા પૃથ્વી એક લાખ અઢાર હજાર ચેાજન મેાટી છે. તેના ઉપરના અને નીચેના એક એક હજાર ચેાજન ક્ષેત્રને છેડીને મધ્યના એક લાખ સાલ હજાર ચેાજનમાં ધૂમપ્રભા પૃથ્વીના નારકાના ત્રણ લાખ નારકાવાસ છે, એમ મેં તથા અન્ય સમસ્ત તીકારે એ પણ કહ્યું છે. તે ત્રણ લાખ નારકાવાસ અંદરથી ગાળાકાર છે, મહારથી ચેારસ છે. અને નીચે ક્ષુરપ્ર (સજાયેા) નામક શસ્રના સમાન તીક્ષ્ણ છે. તે બધા સદૈવ અન્ધકારથી વ્યાપ્ત રહે છે, કેમકે ત્યાં ગ્રહ, ચન્દ્ર, સૂર્ય નક્ષત્ર આદિ જ્યાતિષ્કના અભાવ છે. મે; ચી, મવાદ, લેાહી અને માંસના કીચડના લેપથી તેમના તળભાગ લિપ્ત રહે છે, તેથી જ તેઓ અત્યન્ત અશુચિ અને બીભત્સ હાય છે. અથવા અપકવ ગન્ધથી યુક્ત હેાય છે. અત્યન્ત દુર્ગંધ યુકત છે. કોત અગ્નિ જેવા રંગવાળા અર્થાત્ ફુંકાતા લાહાગ્નિની જવાલાએ જેવા છે. તેમને સ્પર્ધા ઘણાજ કઠોર છે અને તેઓ દુસ્સહ છે. તે બધા અશુભ છે અને ત્યાંની પીડાઓ પણ અતીવ અશુભ છે. તે નારકાવાસ ઉપપાતની અપેક્ષાએ લોકના અસખ્યાતમા ભાગમાં સમુદ્ધાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ એ પણ લોકના અસંખ્યાતમા ભાગમા છે. આ સ્થાનેમાં ધૂમપ્રભા પૃથ્વીના નારક નરકાવાસ સંબંધી દુઃખના અનુભવ કરતા થકા નિવાસ કરે છે. તે નારક કાળા છે. કાળી કાન્તિવાળા છે. તેમને જોતાંજ ભયના કારણે રૂવાડા ઉભાં થઇ જાય છે. તે ભયંકર છે, ત્રાસ જનક છે અને ર ંગે અત્યન્ત કૃષ્ણ છે. હું આયુષ્યમન્ શ્રમણ ! તે નારકે સદૈવ ભયવાળા રહે છે અને ત્રાસ ભાગવતા રહે છે. સદા દુઃખમય વેદનાઓ ભાગવતા રહેવાથી તેઓને હમ્મેશા ઉદ્વેગ રહ્યા કરે છે. તેઓ નિરન્તર દુઃખ વેદનાના અનુભવ કરતા જ રહે છે તેમને વચમાં જરાય છુટકારા થતા નથી ૫ ૧૨ ॥ શબ્દા -(દ્િ ંમતે ! તમાપુથ્વી નેરા: વાત્તાપન્નત્તમાાં ઢાળા પળત્ત(?) હું ભગવન્! તમઃપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેાના સ્થાન ક્યાં કહ્યાં છે ? (ળિ અંતે ! તમા પુત્રી ને વિસંતિ?) તમ પ્રભા પૃથ્વીના નારક કયાં નિવાસ કરે છે ? (પોચમા ! તમાણે પુઢવી સોમુત્તર નોચળતચલહસ નાદા) એક લાખ સેળ હજાર યેાજન મેાટી તમઃપ્રભા પૃથ્વીના (ä t નોચળનË બોળાહિત્તા) ઉપર એક હજાર યેાજન અવગાહના કરીને (દ્વિ ચેન નોયળલયસમ નગ્નિશા) અને નીચે એક હજાર ચેાજન છેડીને (મન્ને) મધ્યમાં (મુત્તલોચાલચલન્ને) એક લાખ ચૌદ હજાર ચેાજનમાં (સ્ત્ય ન) અહીં (તમળમા પુઢવીનેચા ચા ં) તમ:પ્રભા પૃથ્વીના નારકાના (ભે પળે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ OFIકારિત) પાંચ કમ એક લાખ નરકાવાસ (અવંતીતિમત્તા) હોય છે તેમ કહ્યું છે.બાકીને શબ્દાર્થ પૂર્વવત્ સમજીલે ૧લા ટીકાઈહવે તમ પ્ર પૃથ્વીના પર્યાય અને અપર્યાપ્તક નોરકેના સ્થાન વિગેરેની પ્રરૂપણ કરવામાં આવે છે - ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે-હે ભગવન તમ પ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્તક નારકેના સ્થાન ક્યાં કહેવામાં આવેલા છે ? અર્થાત્ તમ પ્રભા પૃથ્વીના નારકે કયાં નિવાસ કરે છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ તમ પ્રભા પૃથ્વી એક લાખ સોળ હજાર જન મેટી છે. તેની ઉપર એક હજાર અને નીચેના એક હજાર જન છોડીને વલ્લા એક લાખ ચૌદ હજાર એજનના ભૂભાગમાં તમ પ્રભા પૃથ્વીના નારકોના પાંચ ઓછા તેવા એક લાખ નારકાવાસ છે એમ મેં તથા અન્ય બધા તીર્થકરેએ કહ્યું છે. તે નારકાવાસ અંદરથી ગોળાકાર છે. અને બહાર ચરસ છે. અને નીચે અસ્ત્રાની ધારના સમાન તીણ છે. તેઓ સદૈવ ઘોર અન્ધકારથી વ્યાપ્ત રહે છે. ત્યાં ગ્રહ, ચન્દ્રમા, સૂર્ય નક્ષત્ર અને ઉપલક્ષણથી તારા રૂપ જ્યોતિષ્કદે હતાં નથી. તે નરકાવાસના તળીયાં મેદ, ચબ મવાદ પરૂ લેહી અને માંસના કીચડ વાળા લેપથી અનુલિપ્ત રહે છે, તે કારણે તેઓ અશુચિ અને અત્યંત ધૃણાસ્પદ છે અગર અપકવ ગન્ધથી યુક્ત છે. ખૂબ દુર્ગન્ય મય છે, તેમને સ્પર્શ અત્યન્ત કઠોર હોય છે. અને નસહી શકાય તે હેવાથી દુઃસહ છે. આ રીતે તે બધાં જ નારકાવાસ અશુભ છે અને ત્યાની પીડાઓ પણ અતીવ અશુભ છે. તે નરકાવાસમાં તમઃપ્રભા પૃથ્વી ના નારકના સ્થાન કહેલાં છે. તે નારકાવાસ ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં છે. સમુદુઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં છે અને સ્વસ્થાનની અપે. ક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં છે. આ નારકાવાસમાં ઘણાજ તમા પ્રભાના નિરયિક નિવાસ કરે છે. તે નિરયિકે કાળા, કાળી કાન્તિવાળા, તેમને જેવા માત્રથી જ ભયને કારણે રૂવાડા ઉભા થઈ આવે છે. તેઓ ભયંકર અને ઘોર ત્રાસ જનક છે તથા હે આયુષ્યમાન શ્રમણ તેઓ રંગની દૃષ્ટિએ પરમકૃષ્ણ હોય છે, તેઓ નિરન્તર ભયુક્ત રહે છે, નિરંતર ત્રાસયુક્ત રહે છે, આપસમાં જ એક બીજાને ત્રાસ આપ્યા કરે છે. તેમના ચિત્તમા નિરતર ઉદ્વેગ રહ્યા કરે છે. તેઓ ઘેર દુઃખમય નરક યાતનાને અનુભવ કરે છે– ડીવાર પણ કદી તેઓને વિશ્રામ નથી મળતું ૧૩ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૧૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ શબ્દા (ત્િ ં અંતે ! તમતમાપુરી ને ચળું વત્તાવઞસાળ કાળા વળત્તા) હે ભગવન તમસ્તમાપ્રભા પૃથ્વીના પર્યાસ્ત અને અપર્યાપ્ત નારકાના સ્થાને કયાં કહેવામાં આવેલ છે ? દ્િગમંતે ! તમતમા પુજવી નેવા વિનંતિ) હું ભગવન ! તમસ્તમા પૃથ્વીના નારા કયાં નિવાસ કરે છે ? (શોચમા ! તમતમાં પુર્વીલ અટૂવ્રુત્તર નોચળસચલĀવાદાઇ) હે ગૌતમ ! એક લાખ આઠ હજાર ચેાજનનાં વિસ્તાર વાળી તમતમપ્રભા પૃથ્વીની (R બઢ સેવન ગોયળસસ્સામાં બોદ્િત્તા) ઉપરના સાડી આાવન હજાર ચેાજન જવાથી (હેટ્ઠાવિ બદ્ઘતેવર્સ નોયળસલા નગ્નત્તા) નીચેના પણુ સાડાબાવન હજાર ચેાજનને છોડીને (જ્ઞે તિક્ષુ જોયળસ ્Řયુ) વચલા ત્રણ હજાર યેાજનામાં (સ્થળ) અહીયાં (તમતના પુથ્વી નેચાળ પદ્મત્તા:ત્તાાળ) સ્તમા પૃથ્વીના પર્યાપ્ત અજે અપર્યાપ્ત નારકાના (પત્તિ) પાંચ દિશાઓમાં (પંચલઘુત્તર) પાંચ અનુત્તર (મનાયા) ઘણા મેાટા (મહા નિચ) મહાનરક (īત્તા) કહેવામાં આવ્યા છે (તના) તે આ પ્રમાણે છે. (હે) કાળ (મદ્.જાà) મહાકાળ (રો) રૌરવ (મદ્દારો) મહારૌરવ (પઢ્ઢાળે) અપ્રતિષ્ઠાન ખાકીનું કથન પૂર્વાવત સમજવું તમ ટીકા હવે તમસ્તમાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેટના સ્થાન આદિત્તુ નિરૂપણ કરવામાં આવે છે. શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-ભગવન ! તમસ્તમઃપ્રભા પૃથિવીના પર્યાસ્ત અને અપર્યાપ્ત નારકેાના સ્થાન કયાં છે? આ પ્રશ્નનુ સ્પષ્ટીકરણ કરવાને માટે પુનઃ પૂછે છે-તમસ્તમપ્રભા પૃથ્વીના નારક કયાં નિવાસ કરે છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા હું ગૌતમ ! એક લાખ આઠ હજાર ચાજન મેટી તમઃપ્રભા પૃથ્વીનાં ઉપરના સાડા ખાવન હજાર યેાજન અને નીચેના સાડા બાવન હજાર ચાજન ત્યજીને મધ્યના ત્રણ હજાર ચેાજનમાં તમસ્તમઃ પ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકાના પાંચ દિશાઓમાં પાંચ અનુત્તર અત્યન્ત વિસ્તારવાળા મહાનરકાવાસ કહેવાયેલાં છે. તેમના નામ આ પ્રકારે છે–(૧) કાલ, (૨) મહાકાલ (૩) રૌરવ (૪) મહારૌરવ (૫) અને અપ્રતિષ્ઠાન તે નરકાવાસે અંદરથી ગાળાકાર હેાય છે. બહારથી ચેારસ અને નીચે અન્નાની જેવા તીક્ષ્ણ હાય છે તે સદૈવ અન્ધકારથી આવૃત્ત રહે છે, ત્યાં, ગ્રહ, ચન્દ્રમા, સૂર્ય નક્ષત્ર આદિ જ્યાતિષ્કાનું તેજ નથી હતુ. અહી ઉપલક્ષણથી તારાઓના પણ અભાવ સમજી લેવા જોઇએ. તેમના નીચેના ભાગ મેદ, ચખી, મવાદ, લેાહી. અને માંસના કીચડના લેપથી અનુલિપ્ત રહે છે, તે કારણે તેએ અત્યન્ત અશુચિ, અને અત્યન્ત ખીલત્સ છે અગર અપકવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૧૬ Page #229 -------------------------------------------------------------------------- ________________ ગંધથી ગંધાતા હાય છે. અત્યન્ત દુધથી યુક્ત હાય છે. તેના સ્પ અત્યન્ત કઠોર હાય છે. તે દુઃસહુ છે આ પૂર્વાંકત પાંચે નરક અનિષ્ટ છે. અને ત્યાંની વેદના પણ અત્યન્ત અશુભ છે. આ રીતે પૂકિત સ્થળેામાં તમસ્તમઃપ્રભા પૃથ્વીના નારકાના સ્વસ્થાન કહેલાં છે. તેઓ ઉપપાતની અપેક્ષાએ લેાકના અસંખ્યાતમા ભાગમાં છે, સમુદ્ધાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે આ પૂર્વોકત સ્થાનામાં તમ સ્તમઃપ્રભા પૃથિવીના નૈરયિક નિવાસ કરે છે. તે નૈરિયકા કાળા છે કાળીપ્રભા વાળાં છે. તેમને જોવા માત્રથી ભયના કારણે રૂવાડા ઉભાં થઇ આવે છે. તે અત્યન્ત ભયાનક છે. ત્રાસ કારક છે—આતંક ઉત્પન્ન કરનારાં છે અને રંગે અત્યન્ત કાળાં હેાય છે. હું આયુષ્મન શ્રમણ ! તે નરયિકે નિરન્તર ભયભીત રહે છે, કેમકે તેઓ સદાકાળ દુ:ખમય પીડાથી પીડિત રહે છે. સદૈવ ત્રાસ યુક્ત રહે છે. પરસ્પરમાં એક બીજાને ત્રાસ પહોંચાડચા કરે છે. એ કારણે તેમનાં ચિત્ત સદા ઉવિગ્ન રહે છે. તે બધા સમય ઘેર દુઃખમય નરક ભયના અનુભવ કરતા રહે છે. અહીં એ સમજી લેવુ જોઈએ-રત્નપ્રભા આદિની યથાયેાગ્યે સમાન રૂપમાં જ પ્રરૂપણા કરાઇ છે. કેવળ છઠી અને સાતમી પૃથ્વીએના નારકવાસે ને કાપાત અગ્નિના સમાન નથી કહ્યા. એનું કારણ એ છે કે નારકાની ઉત્પત્તિના સ્થાન સિવાય અન્યત્ર સત્ર તેના પરિણમન શીલરૂપ બને છે. કહ્યુ પણ છે છઠ્ઠીઅને સાતમી પૃથ્વીના નારકાવાસ કાપાત અગ્નિ જેવા રંગના હાતા નથી. શબ્દા –(બાસીય) એંસી (વીસ) ખત્રીસ (બટ્ઠાવીસ) અડચાવીસ (૨) અને (તિ) હાય છે (વીસ ૨) અને વીશ (બઢ્ઢારસ) અઢાર (સોલ ં) સાળ (ટુત્તમેવ) આડ અધિક જ (િિધ્રુમિયા) નીચેની ૫ ૧ ૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૧૭ Page #230 -------------------------------------------------------------------------- ________________ ( ૨) આઠ અધિક (તીકં) ત્રીસ (છત્રી) છવીશ (વ) અને (જય સલતંતુ) લાખ (અર) અઢાર (સોજીસ) સેલ () ચૌદ (ચિંતુ) અધિક (છ) છઠી ભૂમિમાં ઘર છે | (બદ્ધતિદત્ત સહસાડા બાવન હજાર ( મ) ઉપર અને નીચે () ત્યજીને (તો) તે (પિં) કહ્યું છે (H) મધ્યમાં (તિરણેલું) ત્રણ હજાર એજનમાં (હતિ વાર તમતમg) તમઃ તમઃ પ્રભામાં નારકા વાસ હોય છે ૩ છે (તીતાવ) ત્રીસ (પુન્નવસા) પચીસ (ઉત્તર) પંદર (વ) દસ (સી સ૬) લાખ (ત્તિનિય) ત્રણ (પંજૂળે) પાંચ ઓછા એક લાખ (4) પાંચ જ (બકુત્તા) અનુત્તર () નરકાવાસ છે ૧૪ છે ટીકાથ-સાતમી પૃથિવીયેની જે મોટાઈ પહેલાં કહેલી છે, તેની સંગ્રહણી ગાથા કહે છે-રત્નપ્રભા પૃથ્વીની મેટાઈ એક લાખ એંસી હજાર જન ની છે. શર્કરા પ્રભા પૃથ્વીની મોટાઈ એક લાખ બત્રીસ હજાર જનની છે. પકપ્રભાની મેટાઈ એક લાખ અઢાર હજાર જનની છે. તમ પ્રભાની મોટાઈ એક લાખ આઠ હજાર એજનની છે. ઉપર અને નીચે એક એક હજાર જન ભાગ છોડીને જેટલા ભૂમિ ભાગમાં નારકાવાસ હોય છે, તેને બે ગાથાઓ દ્વારા બતાવે છે–રત્નપ્રભાપૃથ્વી ની મેટાઈ એક લાખ એંસી હજાર જનની છે, તેમાંથી એક હજાર એજન ઉપર અને એક હજાર યોજના નીચેના ભૂભાગને છોડીને બાકી રહેલ એક લાખ અડસઠ હજાર જન ક્ષેત્રમાં નારકાવાસ છે. એ પ્રકારે સાત પૃથિવીને નારકાવાસને બાહુલ્યનું પરિણામ જાતેજ સમજી લેવું જોઈએ. હવે નારકાવાસની સંખ્યા બતાવવા વાળી ગાથાને અર્થ કહે છે પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ ચોથીમાં દશ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠીમાં પાંચ ઓછા એક લાખ અને સાતમી માં પાંચ નારકાવાસ છે. જે ૧૪ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૧૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ તીર્થંય પંચેન્દ્રીય કે સ્થાનોં કા નિરૂપણ શબ્દા -(દિ ન મંતે ! પત્તિવિચત્તિવિલનોળિયાનું વર્ગીસ્તાનત્તાનું ઢાળા પળત્તા ?) હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત પ ંચેન્દ્રિય તિય ચેાના સ્થાન કયાં કહ્યાં છે? (નોયમા !) હે ગૌતમ (લુઇસ્ટોપ તરે સમા) લેકમાં તેના એક પ્રદેશ ભાગમાં (બદ્દોષોર્ તરે વેપમાં) અધા લેાકમાં તેના એક ભાગમા (ત્તિરિયો) તિર્થં લેાકમાં (કેતુ) કુવાઓમાં (તજાણુ) તલાવેામાં (નપુ) નદીઓમાં (મુ) હંદમાં (વાવીયુ) વાવડીયામાં (પુસ્લીમુ) પુષ્કરણીઓમાં (ાિપુ) લાંબી વાવડીયામાં (નુજ્ઞાહિયાપુ) ગુ જાલિકાઓમાં (૩) સરોવરમાં (સવંતિયાયુ) પક્તિબદ્ધ સરાવામાં (સત્તર પતિયાણુ) સર—સર પંક્તિયામાં (વિષ્ણુ) ખીલેામાં (વિપત્તિયાણુ) પક્તિ મધ ખીલેામાં (કારેનું) ઉજઝરામાં (નિન્નુ) નિઝામાં–ઝરણાઓમાં (ચિલ્હેણુ) ચિલ્લરામાં (૧૩) પેાખરામાં (જેવુ) કેદારામાં (રીવેલુ) દ્વીપામાં (સમુદ્દેપુ) સમુદ્રોમાં (સવ્વેષુ ચેત્ર નહારચેનું) બધા જળાશયેામાં (ત્ત્વ ાં) આ સ્થાનામાં (પંન્વિયિતિરિક્ષનોળિ ચાળ) પંચેન્દ્રિય તિય ચેાના (પત્ત્તત્તાન્તા) પમ અને અપર્યાસોના (ટાળા) સ્થાનાં (પત્તા) કહ્યા છે (વવાાં) ઉપપાતની અપેક્ષાએ (હોચસ્ત સંલગ્ગા) લેાકના અસ ખ્યાતમા ભાગમાં (સમુધા) સમુદ્ધાતની અપેક્ષાએ (લવ્યજોયસ બસંઘુગ્ગા)સ લેાકના અસખ્યાતમાં ભાગમાં (સડ્ડાળેળ) સ્વસ્થાનની અપેક્ષાએ (સબ્વોયસ સંવેદ્ના) સ લેાકના અસંખ્યાતમા ભાગમાં ! ૧૫ !! ટીકા-હવે પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત પ ંચેન્દ્રિય તિયંચાના સ્થાન આદિની પ્રરૂ પણા કરાય છે. ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે–ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચેાના સ્થાન કયાં કહ્યાં છે? ભગવાન ઉત્તર આપે છે ઉ લેાકના અંદર તેના એક ભાગમા અર્થાત્ મદર પતની વાડીયા આદિમાં મત્સ્ય આદિ પંચેન્દ્રિય તિયંચાનું અસ્તિત્વ હાય છે. અધેલાકની અંદર તેમના એક દેશ ભાગમાં અર્થાત્ અધેલાક સંબંધી ગ્રામે) અને ફૂપે આદિમાં તેઓની સત્તા હેાય છે. તિછોલોકમાં, કુવાઓમાં, તલાવામાં, ગંગા આર્દિ નદીયામાં. પદ્મ આદિ હદમાં, ચરસ ખેાઢેલી વાવડીયામાં, પુષ્કરણિયામાં અર્થાત્ વૃત્તાકાર વાવડીયામાં, દી િકાએ લાંબી વાવડિયામાં ગુજાલિકાઓ અર્થાત્ નાની દીર્ઘ કાએમાં, સરાવામાં, પંક્તિ ખદ્ધ સરાવામાં સર-સર પક્તિયામાં જેનું સ્વરૂપ આગળ બતાવેલ છે. ખીલોમાં, ખીલપતિયામાં, ઉજખરા અર્થાત્ પહાડી પાણીના સાદા વહેતાં ઝરણાઓમાં ચિલ્લરે માં અર્થાત્ ખાદ્યા વગર બનેલા ઘેાડા પાણીના સ્થાનેમાં પોખરામાં (વણેયુ) કેદારામાં દ્વીપામાં સમુદ્રોમાં વિશેષ શું કહેવું સ જળાશયામાં જળના સ્થાનેામાં આ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૧૯ Page #232 -------------------------------------------------------------------------- ________________ બધાં પૂકિત સ્થાનમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચાના સ્વસ્થાન કહેલાં છે. તેઓ સ્વસ્થાનની અને ઉપપાતની અપેક્ષાએ લોકના અસ`ખ્યાતમા ભાગમાં છે અર્થાત્ પર્યાપ્ત અને અપર્યાપ્ત પોંચેન્દ્રિય તિય ચાના સ્થાન છે, કેમકે પર્યાપ્ત જીવેાના આશ્રયથી અપર્યાપ્તાની ઉત્પત્તિ થાય છે. અને પર્યાપ્ત પચેન્દ્રિય તિય ચ મનુષ્ય ક્ષેત્રવતી હાય છે. સમુદ્ધાતની અપેક્ષાએ સ લોકના અસ ́ખ્યાતમા ભાગમાં પૂર્ણાંકત યુતિના અનુસાર હાય છે અને સ્વસ્થાનની અપેક્ષાએ સ` લોકના અસખ્યાતમા ભાગમાં પર્યંષ્ત તેમજ અપŞપ્ત ચેન્દ્રિય તિચ મળી આવે છે, । ૧૫ । મનુષ્ય વ ભવનપતિ અસુરકુમારોં કે દેવોં કે સ્થાનોં કા નિરૂપણ શબ્દા—દ્િ નં અંતે મનુસ્ખાનું વત્તાવઞત્તાળ) હે ભગવન ! પર્યાપ્તક અને અપર્યાપ્ત મનુષ્યાના સ્થાન કયાં કહેલાં છે ? (ગોયમા ! ગતો મળુસ્તલેત્ત) મનુષ્યક્ષેત્રોની અન્દર (વળચાહીતા, ગોચળસસ્ત્રેયુ) પિસ્તાળીસ લાખ યેાજનમાં (બદ્રઢાર્નેસુરીવસમુદ્દેપુ) અઢાઇ દ્વીપ–સમુદ્રોમાં (વન્નરસનુ મૂમિપુ) પંદર કર્મ ભૂમિયામાં (તીરાણ બ્રજભૂમિનુ) ત્રીસ અકમ ભૂમિમાં (છના અંતરરીવેલુ) છપ્પન અંતર દ્વીપામાં (સ્થળ) આ સ્થાનામાં (મનુસ્કાળ વજ્ઞત્તાપનજ્ઞાન ઝાળા પત્તા) પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્યેાના સ્થાન છે (વાવ) ઉપપાતની અપેક્ષાએ (હોચત્ત પ્રસંન્ને મળે) લેકના અસંખ્યાતમાં ભાગમાં (સમુપાળ) સમુદ્ધાતની અપેક્ષાએ (સન્નહો) સમસ્ત લોકમાં (સડ્ડાળેળ) સ્વસ્થાનની અપેક્ષાએ (હોવÆ) લોકના (સંલગ્નક્ માળે) અસંખ્યાતમા ભાગમાં ૫ ૧૬ ॥ ટીકા હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્યાના સ્થાન આદિની પ્રરૂપણા કરવાને માટે ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્યેાના સ્થાન કયાં કહેલાં છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે—હૈ ગૌતમ ! મનુષ્યક્ષેત્રની અંદર પિસ્તાનીસ લાખ યોજનમા, અઢાઇ દ્વીપ-સમુદ્રોમાં, પંદર કભૂમિયામાં અર્થાત્ પાંચ ભરત, પાંચ અરવત અને પાંચ મહા વિદેડામાં, ત્રીસ પૂર્વોકત અક ભૂમિયામાં, છપ્પન અન્તર દ્વીપામાં આ બધાં સ્થાનામાં પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્યાના સ્થાન પ્રરૂપિત કરાયાં છે. ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્ય થાય છે, કેમકે પર્યાપ્તાના આશ્રયે અપર્યાપ્તાની ઉત્પત્તિ થાય છે અને પર્યાપ્ત મનુષ્ય મનુષ્યક્ષેત્રમાં જ પેદા થાય છે. સમુદ્ધાતની અપેક્ષાએ પર્યાસ અને અપર્યાપ્ત મનુષ્ય સર્વલોકમાં થાય છે. કેમકે કેવિલ સમુદ્દાત સર્વ લાકમાં સંભવે છે. સ્વસ્થાનની અપેક્ષાએ લાકના અસ`ખ્યાતમાં ભાગમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્ય હાય છે ॥ ૧૬ ૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧ ૨૨૦ Page #233 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ—(gિiળ મરે ! મેવાવાસિ સેવળ જુનત્તા નિત્તાળું ટાળr TOURI) હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત ભવનવાસી દેના સ્થાન કયાં છે? (મા !) હે ગોતમ (રાષ્ટ્રમાણ વીણ) આ રત્નપ્રભા પૃથ્વના (જીરૂ સત્ત ઉત્તર ગોળાસીંદુરસંવાન્શિg) એક લાખ એંસી હજાર જન મટીના (૩વરિ) ઊપરના ( વોચાસí બોrtત્તા) એક હજાર જન અવગાહના કરીને (હિવે વોચાસરૂં વનિત્તા) નીચે પણ એક હજાર જન છેડીને (મ) મધ્યમાં (બદ્રદુત્તર નો ઘાસચસ) એક લાખ અતેર હજાર જનમાં (Wi) અહીં (અવનવાસિળ સેવા) ભવનવાસી દેવાના (સત્ત મવાલીનો વાવરિ મનાવાસસરકા) સાત કરોડ તેર લાખ ભવન (અવંતીતિ માર્ચ) હેય છે એ કહેવાયું છે. (તેણં મવા) તે ભવનો (વાબહારથી (વા) ગોળ (બંતો જવું) અંદરથી ચરસ (3) નીચે (શુક્રાન્નિયા સંડાઇટિયા) પુષ્કરના આકારના (વિનંતવિસ્ટા મીરવાતઋત્રિા) પ્રગટ અંતરવાળા, વિસ્તીર્ણ તથા ગંભીર ખાઈ તથા પરિબાવાળા (વાસટ્ટાર રાતોરાવરકુવાસમા) પ્રાકાર અટારી, કમાડ, તેરણ, તથા પ્રતિદ્વારોવાળાં ( તસયબ્ધીમુમુક્ષઢી પરિવારિયા) યંત્ર, શતક્ની, મુસલ અને મુસંઢી નામક શસ્ત્રોથી યુક્ત (૩૩s#ા) શત્રુઓથી અધ્ય (ા કયા) સદૈવ જ્યશાલી (સય કુત્તા) સદા સુરક્ષિત (કાયાસ્ટટ્ટાર શા) અડતાલીસ કોઠાઓથી રચેલ (બચાચવણમાસ્ત્ર) અડતાલીસ પ્રકારની વનમાળાઓથી યુક્ત (મા) ઉપદ્રવ રહિત (સિવા) મંગલમય (+/રંવરિયા) કિકર દેના દંડથી રક્ષિત (ાસ્ત્રોમા ) લીપેલછુપેલ હોવાથી પ્રશસ્ત (રીસરણરત્તચંન્નિષચંગુતિષ્ઠા) ગોશીષચંદન વિશેષ તથા સરસ લાલ ચંદનના હાથા જેમાં લાગેલા છે (ઉરિવસ્ત્રા) ચંદનના કલશથી યુક્ત ( ચંadયતોરારિવુવાસમાTI) દ્વારા દેશમાં ચંદન ચર્ચિત ઘડાના તેરણથી યુક્ત (આસોસત્તવિવવવવધારિ મરામ સ્ટાવા) ઉપરથી નીચે સુધી લટકવાવાળી વિપુલ તેમજ ગોળાકાર માલાઓથી યુક્ત (વંચવનસરયુમિમુપુરોવચારઢિયા) પાંચ રંગેના વિકસિત તાજા તેમજ સુગંધિત પુષ્પના ઉપચારથી યુક્ત ( ગુરુ પવરવુતુતુહ પૂર્વ મમયંચામિરામ) કાળું અગરૂ ચંદન, ઉત્તમ ચીડા લેબાન તથા ધૂપની મઘમઘથી મહેકતી એવી સુગંધથી અત્યંત રમણીય (સુધારધંચા) ઉત્તમ સુગંધથી સુગંધિત) (ક્રિમૈયા) ગંધની ગોટીના સમાન (કરછર સંવિત્તિના) અપ્સરાઓના સમૂહથી વ્યાસ (વિશ્વવિચઢંપારૂા) દિવ્ય વાદ્યોને શબ્દમાંથી શબ્દાયમાન (સલ્વર મચા) સર્વ રત્નમય (કચ્છ) સ્વચ્છ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૨૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ (g) ચિકણા (૪છઠ્ઠા) કમળ (ઘg)ઘસેલ (મ) છેલ (ળીયા) રજવગરના (મિ) નિર્મળ (નિબં) કાદવ રહિત ( નિરછાયા) આવરણ રહિત કાન્તિ વાળ (સqમા) પ્રભા યુક્ત (સિરીયા) શ્રીથી સંપન્ન (માફ) કિરણોથી યુક્ત (સોયા) પ્રકાશમય (સાચા) પ્રસન્ન કરવાવાળા (સિન્નિા ) દર્શનીય (મિરરવા) અત્યન્ત રમણીય (વિવા) સુન્દર રૂપવાળા (ત્યf) અહીં (અવળવાસિ સેવા ઉન્નત્તા પન્નાઈi) પર્યાપ્ત અને અપ ર્યાપ્ત અને પ્રકારના ભવનવાસી દેવાના (ઠા) સ્થાન (GUJત્તા) કહ્યાં છે(૩વાdi) ઉપપાતની અપેક્ષાએ (સ્ટોરસ અસંવેમ્બરૂમાપુ) અસંખ્યાતમા ભાગમાં (સમુદા) સમુદુઘાતની અપેક્ષાએ (ઢોયસ બસંવેરૂમા) લેકના અસંખ્યાત મા ભાગમાં (સનેvi) સ્વસ્થાનની અપેક્ષાએ (ટોયસ બસરૂમ) લેકના અસંખ્યાતમાં ભાગમાં (તસ્થ of) ત્યાં ઘણા (મવાવાસી દેવા વિનંતિ) ભવનવાસી દેવે નિવાસ કરે છે (તં ) તેઓ આ પ્રકારે છે (મુરા) અસુરકુમાર (ના-સુના) નાગકુમાર, સુવર્ણકુમાર, (વિજ્ઞ) વિઘુકુમાર ( ચ) અગ્નિકુમાર (ફીવ) દ્વીપકુમાર (૩ીય) ઉદધિકુમાર ( –ાવા ળિયનામા) દિશાકુમાર, વાયુકુમાર, સ્તનતકુમાર નામવાળા (હા) દશ પ્રકારના (Ug અવળવાણી) ભવનવાસી દેવ છે (ઝૂકામળિ) ચૂડારત્ન (38) મુગટ (ચળ) રત્ન (મૂળ) આભૂષણ (ITI) નાગની ફેણ (૪) ગરૂડ (વર) વજ (TUM-સંવાલા) પૂર્ણ કળશના ચિહ્નથી યુકત મુગટ (૬) સિંહ (1) મઘર (f) હાથીનું ચિહ્ન ( ) શ્રેષ્ઠ અશ્વ (દ્ધિમાન) શરાવ સંપુટ (નિઝૂત્ત વિત્ત વિંધાયા) તેમનાથી યુકત ચિહ્નવાળા (સુવા) સુંદરરૂપ વાળા (મહિઢિયા) મહાન સમૃદ્ધિવાળા (મgફયા) મહાકાન્તિવાળા (મન્ના) મહાન બળ વાળા (મહીસા) મહાન યશસ્વી (હાણુમાવા) મહાન અનુભાવપ્રભાવવાળા (મોરવા) મહા સુખ વાળા (હાવિરાફયવસ્થા) હારથી સાબિત વક્ષસ્થળવાળા (તુરિંગ થંમિચમચા) કડાં અને બાજુબંધથી તંભિત હાથવાળા (બંજાય ચુંઢ માં ૪worઢવાવ) અંગદ કુંડળ તથા કર્ણ પીઠને ધારણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૨૨ Page #235 -------------------------------------------------------------------------- ________________ કરનારા (વિચિત્તત્થામા) હાથાના વિચિત્ર આભરણવાળા (વિત્તિમાા ર્ડામ૩૩) મસ્તક પર વિચિત્ર પુષ્પમાળા તથા મુગઢવાળા (જાળા વર્ ચરિફિયા) કલ્યાણકારી ઉત્તમ વસ્ત્ર ધારણ કરવાવાળા (ōાળા પવમાનુ હેવળધરા) કલ્યાણકારી શ્રેષ્ડ માલા તેમજ અનુલેપનના ધારક (મસુવાંટી) ટ્રુઢીપ્યમાન શરીરવાળા (વા ંચનળમાયરા) લાંખી વનમાળાને ધારણ કરનારા (જ્વિળ વનેન) દ્વિવ્યવથી (વિન્ગે વળ) દિવ્ય ગધથી (વેિનું જારેનં) દિવ્ય સ્પર્શીથી (વિ−ળ સંચયન) દિવ્ય સહનનથી (ડ્વેિન સૈઠાળૉ) દિવ્ય આકૃતિથી (વિન્ના રૂઢી) દિવ્યરૂઢિથી (વિન્નાહ નુ) દિવ્યકાન્તિથી (મુિન્ત્રણ જમા) દિવ્યપ્રભાથી (વિવાર /ચા) દિવ્ય છાયાથી (ક્વિાર્ ત્રી) દિવ્ય શાભાથી ન્યાતિથી (વિન્વેમાં તેŕ) દિવ્ય તેજથી (વિન્ગાણુ હેન્નાઇ) દિવ્યલેશ્યાથી (સ સિો) દશે દિશાઓને (કન્નોવેમાળા) પ્રકાશિત કરનારા (વલેમાળા) શાભિત કરી રહેલા (તેનં) તે ભવન વાસીદેવા (તસ્ય) ત્યાં (સાળં સાળં) પોત પેાતાના (મવળવાસસયસમ્ભાળ) લાખા ભવનાવાસાના (સાળં સાાં સામાળિય સાદ્દશ્લીન) પાત–પોતાના હુજારા સામાનિક દેવાના (સાળં સાળં સાયન્નીસાળ) પોત પોતાના ત્રાયશ્રિંશ દેવાના (સાળંસાળ હોળપાળ) પોત પોતાના લેક પાલાના (સાળં-સાળ બળોિળ) પોત-પોતાની અગ્રમહિષીયાના (સાળં-સાળં જ્ઞાન) પાતપાતાની પરિષદોના (સાળ સાળં બળીયાળ) પોત પોતાના લશ્કરના (સાળં-સાળ નિગાર્ફિનું) પોત-પોતાના અનિકાધિપતિ દેવાના (સાળં-સાળં બચપણવત્તાદ્દશ્મીન) પોત-પોતાના હજારો આત્મરક્ષક દેવાના (બન્નત્તિ ચ ་મૂળ) તથા બીજા ઘણા (મવળવાસીાં) ભવનવાસી (રેવાળ ચ લેવીળ ય) દેવ અને દેવીયાના (દેવચં) અધિપતિત્વ (રેવરચં) પારવત્ય (સામિત્તે) સ્વામિત્વ (મટ્ટિત્ત) ભર્તૃત્વ (મત્તત્ત) મોટાઈપણુ (ગાર્ડ્સ મેળવö) આજ્ઞા ઇશ્વર સેનાપતિત્વ (જારેમાળા) કરાવરાવતા (વાલેમાળા) પાલન કરી રહેલા (મા નળીયવાચતંત્તિ સતાવ્રુત્તિયધળમુળ પશુવ્વત્રા વેળ) આહેત, નૃત્ય, ગીત, વાજીંત્ર તેમજ તંત્રી તલ તાલ ઘન મૃદ ંગના વગાડવાથી થતા મહાન ધ્વનિથી (ટ્વિન્ક્વાä) દિવ્ય (મોમોŽ) ભાગઉપભાગાના (મુનમાળા) ભાગવતા (વિત્તિ) વિચરે છે ॥ ૧૭ ૫ ટીકા હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભવન વાસી દેવેની પ્રરૂપણા કરાય છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત ભવનવાસી દેવાના સ્થાન કયાં કહેવાયેલાં છે ? તેને સ્પષ્ટ કરવાને વાસ્તે પુનઃ પૂછે છે.હે ભગવન્ ! ભવનવાસી દેવ કયાં નિવાસ કરે છે? ભગવાને ઉત્તર આપ્યા હે ગૌતમ ! એક લાખ એંસી હજાર ચેાજન મેટી એવી આ રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીના એક હજાર ચેાજન ઉપરના ભાગમાં અવગાહન કરીને અને એક હજાર યેાજન નીચેના ભાગને છેડીને મધ્યના એક લાખ અડસઠ હજાર ચેાજનેામાં ભવન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૨૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ વાસી દેવેના સાત કરોડ બેતેર લાખ ભવન છે, એવું મેં અને અન્ય સર્વ તીર્થકરોએ કહ્યું છે. તે ભવનોના વર્ણન આ રીતે છે–ભવનવાસી દેવોના ભવન બહારથી ગોળાકાર છે, અંદરથી ચરસ છે અને નીચે કમળની કણિકા જેવાં છે. તે ભવનની ચારે બાજુએ ખાઈએ અને પરિખાઓ છે જેનું અત્તર સ્પષ્ટ છે અને જે વિસ્તીર્ણ છે. તે એટલી ઊંડી છે કે તેના મધ્યભાગને પણ પત્તો લાગતો નથી. અહીં પરિખા અને ખાત (ખાઈ) એ બબ્બે શબ્દોને પ્રયાગ કર્યો છે. બન્નેમાં ડું અન્તર હેાય છે પરિખા ઉપરથી પહોળી અને નીચેથી સાંકડી હોય છે. જ્યારે ખાતનો વિસ્તાર ઉપર નીચે સમાન હોય છે. આ ભવનેના પ્રાકારેની ઉપર અટારિયો, કપાટ, તેરણ અને દ્વાર બનેલા હોય છે. પ્રાકારના ઉપર વિશેષ પ્રકારના ભિત્યાશ્રય જે બનેલાં હોય છે. તેમને અદ્રાલ કહે છે અને અટારીત શબ્દથી જ પ્રસિદ્ધ છે. ફાટક-મોટા દરવાજાની બાજુમાં જે નાનું દ્વાર હોય છે. તેમને અહીં તોરણ શબ્દથી કહેલ છે. તે ભવન યંત્ર, શતદનીઓ (૫) મૂસલે, અને મુસુંઢી નામક શસ્ત્રોથી યુક્ત છે. ત્યાં વિવિધ જાતના યંત્ર છે. મહાનયષ્ટિ (લાકડી) અથવા શિલાને શતની કહે છે. જે એક વાર પડવાથી સેંકડો પુરૂષનો સંહાર કરે છે. ભાષામાં તેને તપ કહે છે. મુસલ પ્રસિદ્ધ છે. અને મુસંઢી એક જાતનું શસ્ત્ર છે. આ શસ્ત્રોથી યુક્ત હોવાને કારણે તે ભવન અયોધ્ય છે કે શત્રુ યુદ્ધ નથી કરી શકતા અને તેથી તેઓ સદા જયવન્ત છે. તેઓ યોદ્ધાઓ અને શસ્ત્રાસ્ત્રોથી પરિવૃત હોવાને લીધે સદૈવ એટલા સુરક્ષિત રહે છે કે શત્રુઓને ત્યાં જરા પણ પ્રવેશ થઈ શકતો નથી. તેમાં અડતાલીસ કેડા (ઓરડા) હોય છે જેમાં વિશિષ્ટ તાઓથી ભરેલા હોય છે અને સ્વયમ જ રચાયેલા છે. તેમાં અડતાલીસ વનમાળાઓ બનેલી હોય છે. તેઓ પરકૃત ઉપદ્રવ વગરના હોય છે. સદા મંગળ મય છે. અને સેવક દેના દંડાઓથી સદૈવ સુરક્ષિત છે. “સુ” ને અર્થ છે જમીનને છાણ આદિથી લીંપવી અને “રસ્ટોફ ન ચુના વિગેરેથી ભીંતને ઘેળવી. આ રીતે ધોળેલ લીંપેલ હોવાને કારણે તેઓ પ્રશસ્ત રહે છે. શીર્ષ નામચન્દન (ગેરૂંચંદન) તથા સરસ લાલ ચન્દનના થાપા દિધેલ હોય છે. તેમાં ચન્દન ચર્ચિત મંગળ કળશ તૈયાર કરેલા હોય છે. તથા ચન્દન કલશેના સુન્દર તારણ બનેલાં હોય છે. તેમાં ઉપરની છતથી તે સળીયા સુધી વિસ્તી તેમજ ગોળાકાર બનેલ હોય છે અને પુષ્પમાળાઓના સમૂહથી સુશોભિત હોય છે. પાંચ રંગેના તાજા અને વિખરાયેલા સુગંધી પુના ઉપચારથી યુક્ત છે. કાલાગરૂ, લેબાન તેમજ સુગંધિત ગંધ સમૂહથી તે અતિશય રમણીય દેખાય છે. ઉત્તમ સુગંધથી સુગંધિત છે. તેથી સુગધની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨ ૨૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ અતિશયતાને કારણે તેઓ એવા જણાય છે કે જાણે સુગંધની ગેાટીયા હાય. અપ્સરાઓના સમૂહથી પરમરમણીય રૂપ પ્રગટ થાય છે. તેનાથી વ્યાપ્ત છે, વીણા વેણુ, મૃદંગ, આદિ દિવ્ય વાદ્યોના ધ્વનિથી સદૈવ ગુંજાયમાન, રહે છે. અને શ્રોતાઓના મનનું હરણ કરતારહે છે. તે ભવના એક દેશથી નહીં પરન્તુ સર્વ દેશથી રત્નમય છે. સ્ફટિકના સરખાં અત્યન્ત સ્વચ્છ હેાય છે. ચિકણા પુદ્ગલાથી બનાવેલા, મુલાયમ. પાષાણમય, પ્રતિમા સરખા તીક્ષ્ણ અને કેમળ ખરશાણુ ઉપર ઘસેલા, એ કારણે સ્વાભાવિક રજ વગરના, આગન્તુકમળથી રહિત કલંક રહિત અથવા કમથી રહિત હેાય છે. તેમની કાન્તિ આવરણ રહિત હાય છે. તેઓ પ્રભાવવાળાં અને શ્રીથી સંપન્ન હેાય છે. તેમના કિરણાના સમૂહ બહાર નિકળયા કરે છે તેથી તેઓ પ્રકાશ વાળાં હોય છે. અર્થાત્ ખહાર નીવસ્તુઓને પણ પ્રકાશિત કરે છે. હૃદય ને આનંદ પ્રદાન કરવા વાળાં તેમજ દર્શનીય હાય છે તેમને જોવાથી આંખા તૃપ્ત થાય છે. તેમના રૂપ અત્યન્ત રમણીય હોય છે. અને તે રૂપ ક્ષણ ક્ષણુમાં નવીન બને છે. આ ઉપર્યુક્ત સ્થળામાં ભવનવાસી દેવાના, જેમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત બન્ને સ`મિલિત છે તેમના સ્થાન કહેલા છે, તે સ્થાને ઉપપાતની અપેક્ષાએ લાકના અસંખ્યાતમા ભાગમાં છે. સમુદૂધાત અને સ્વસ્થાનની અપેક્ષા થી પણ લેાકના અસંખ્યાતમા ભાગમા છે, તેમાં બહુસખ્યા વાળા ભવનવાસી દેવ નિવાસ કરે છે, તેમના દશ પ્રકાર છે જેમ કે (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણÇકુમાર (૪) વિદ્યુત્સુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર, (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્તનિતકુમાર, આ દશ પ્રકારના ભવનવાસી દેવ કહેલા છે. આ ભવનવાસી દેવેની જે દશ જાતિએ કહેવાયેલી છે, તેમના અલગ અલગ ચિહ્ન હેાય છે. અને તે ચિહ્ન તેમના મુગટ તેમજ ભૂષણામાં લાગેલા રહે છે, જેમ કે (૧) અસુરકુમારેાના મુગટમાં ચૂડામિણ હેાય છે (૨) નાગકુમારેાના મુગટમાં સપ'ની ક્ણુનું ચિહ્ન હેાય છે, (૩) સુપ કુમારના મુગટ ગરૂડના ચિહ્ન વાળા હાય છે (૪) વિદ્યુત્સુમારેાના મુગુટામાં વજ્ર (૫) અગ્નિકુમારાના મુગટમાં પૂર્ણ કળશ (૬) દ્વીપકુમારેાના મુગટામાં સિંહ (૭) ઉષિકુમારોના મુગટમાં મકર (૮) દિશાકુમારાના મુગટામાં હાથી (૯) પવનકુમારેાનાં મુગટમાં અશ્વ અને (૧૦) સ્તનિતકુમારેાના મુગટામાં વમાનકના ચિહ્ન હેાય છે, આ ચિહ્નોથી તેઓની ઓળખણુ થાય છે આ બધા દેવ શોભન રૂપ વાળા અર્થાત્ અત્યન્ત રમણીય રૂપ થી સુશેોભિત, મહાત્ ભવન તેમજ પરિવાર સબંધી રૂદ્ધિના ધારક, મહાકાન્તિવાળા તથા મહાન મળવાળા, મહાન્ યશથી સંપન્ન મહાન્ અનુભાગ, અર્થાત્ શાપ તેમજ અનુગ્રહ આદિના સામર્થ્ય થી યુક્ત, તથા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૨૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ મહાન સુખને ઘણી બને છે, તેમના વક્ષસ્થળ હારથી સુશોભિત હોય છે, તેમના હાથ કાંડામાં પહેરેલા કડાં તથા બાજુબંધથી વિભૂષિત હોય છે, તેમના હાથમાં અંગદ તેમજ કાનમાં કુંડળ શોભિરહ્યાં હોય છે. જેના કારણે કપિલભાગ જળહળી રહ્યો હોય છે. તેઓ વિચિત્ર પ્રકારના હાથોના આભાર ને ધારણ કરે છે. તેમના માથા ઉપર ચિત્ર વિચિત્ર પુષ્પ માળાઓ તથા મુગટ શેભિ રહે છે. તેઓ કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરે છે. કલ્યાણકારી તેમજ શ્રેષ્ઠ માળાઓ તથા અનુલેખન ધારણ કરનારા હોય છે. લાંબી લટકતી વનમાળાને ધારણકરે છે અને તેમના શરીર ઘણાજ દેદીપ્યમાન હોય છે, આ ભવનવાસી દેવો દિવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય સ્પર્શ દિવ્ય સંહનન. દિવ્ય સંસ્થાન, દિવ્ય ઋદ્ધિ, દિવ્ય ઇતિ, દિવ્ય ભવનાવાસ સંબંધી પ્રભાથી, દિવ્ય શોભા, દિવ્ય રત્ન, આદિ સંબધી પ્રકાશ દિવ્ય શરીર જનિત તેજ, તથા દિવ્ય લેશ્યા અર્થાત્ શરીરના વણું સૌંદર્ય થી દશે દિશા એને પ્રકાશિત તથા પ્રભાસિત કરતા રહે છે, - અહીં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સંહનન અસ્થિની રચના વિશેષને કહે છે. અને અસ્થિ ઔદારિક શરીરમાં જ થાય છે. દેવ વેકિય શરીરના ધારક હોય છે, તેથી જ તેઓમાં સાક્ષાત્ સંહનન નથી થતું અહીં જે સંહનન કહ્યું છે તે શક્તિ વિશેષની અપેક્ષાએજ સમજવું જોઈએ જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે–દેવ અસંહનની હોય છે, અર્થાત્ તેઓમાં સંહનન થતું નથી, કેમકે તેમના શરીર હાડકાં અને શિરાઓ વગરના હોય છે. તે ભવનવાસી દેવ પિતાના સ્થાનમાં પિત–પિતાના લાખે ભવનાવાસના, પિત–પિતાના હજારે સામાનિકદેના, પિત પિતાના ત્રાયઅિંશક દેના, પિત પિતાના લેકપોલેના, પિત પિતાની અઝમહિષિના, પિત–પિતાની પરિષદનાપિતા પોતાના અનેકાધિપતિના, પિત–પિતાના હજારે આત્મ રક્ષક દેવેન તથા અન્ય ઘણા ભવનવાસી દે તથા દેવીના આધિપત્ય કરતા થકા પરિપત્ય કરત થકા સ્વામિત્વ કરત થકા ભત્વકરતે છતે, મહત્તરત્વ કરતા થકા આજ્ઞા, ઈશ્વર, સેનાપતિત્વ કરતા થકા રહે છે, તેમનું પાલન કરે છે, વિવિધ પ્રકારના આખ્યાનકેથી સંબદ્ધ નૃત્ય, ગીત, વારિત્ર, આદિના તથા તંત્રી, તલ, તાલ મૃદંગ આદિના કુશલ વાદન સંબંધી તેમજ અનેક પ્રકારના દિવ્ય ભેગપગોને ભેગવતા રહીને વિચરતા રહે છે જેના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૨૬ Page #239 -------------------------------------------------------------------------- ________________ શબ્દા (તિ નાં મંતે ! મુમારાળ લેવાં પદ્મત્તાન્તત્તવાળું કાળા Fīત્તા ?) હે ભગવન પર્યાપ્ત અને અપર્યાપ્ત અસુરકુમાર દેવેના સ્થાન કયાં કહ્યાં છે ? (તિ ન મંતે ! સુરહ્માના દેવા પરિવતિ) હે ભગવાન્ ! અસુરકુમાર દેવ કયાં નિવાસ કરે છે ? (પોયમા !) હું ગૌતમ (મીત્તે ચળવમાણ પુથ્વીર્ બક્ષી ઉત્તરનોચળસચસાતારા) એક લાખ એંસી હજાર ચેાજન મેટી આ રત્નપ્રભા પૃથ્વીના (વ) ઊપર (i) એક (ગૌચળસ ્Ä) હજાર ાજન (બોદ્િત્તત્ત્ત) અવગાહન કરીને (ટચમાં નોયળસË) અને નીચે એક હજાર ચેાજન (વક્સિત્તા) છોડીને (મફ્ળ) મધ્યમાં (અનુત્તર નોળયતત્ત્વ) એકલાખ અયોતેરહજાર યેાજનમાં (લ્થ ) આહી' (સુરમાળ રેવાળ) અસુરકુમારદેવાના (ચદ્ર મવળવાસનયજ્ઞાસા) ચેાસડલાખભવન (મયંતીતિ મવાય) છે એમ તીર્થંકરા દ્વારા કહેવાયેલું છે. (તે છાં મવળા) તે ભવને (હું વટ્ઠા) બહારથી ગાળ (બતો ૨૩ સા) અંદરથી ચતુરઅ છે (હે પુત્રવત્તિયા સામયિા) નીચે કમળની કણિકાના આકારના છે, ઇત્યાદિ પૂર્વવત્ કરવાવાળા (મહા) કાળાં (હોચિવ વિવોટ્ટા) લેાહિતાક્ષ રત્ન તથા બિમ્બલના સમાન ઢાઠીવાળા (ધવજીનુવૃંતા) શ્વેત પુષ્પોના સમાન દાંતા વાળા (સિચવેલા) કાળા કેશવાળા (વામે) ડાબે (નવું કહ્રધરા) એકકુડલને ધારણ કરનારા (અદ્ચળાજિત્તત્તા) લિલાચન્દ્રથી લિપ્ત ગાત્રવાળા (સીસિઝિંક પુવાસારું) કાંઇક સિલિ ́ઘ્ર પુષ્પના સમાન (અસિંિહટ્ટાä) સંકલેશ ન ઉત્પન્ન (સુત્તુમાż) સુક્ષ્મ (વત્યાૐ) વસ્ત્રોને (પવ) શ્રેષ્ડ (રિાિ) પહેરેલા (વયંપ પ૪મ સમતા) પ્રથમ ઉમ્મરને વટાવી ચૂકેલા (વિચં ચ વર્ચસંપત્તા) ખીજી વયને નહી પામેલા (મદ્દે) ભદ્ર (લોવ્થળે) યૌવનમાં (વટ્ટમાળા) રહેલા (તમયતુડિય पवरभूसण निम्मलमणिरयणमंडियभुया) તલભંગ, ત્રુટિત તથા ખીજા શ્રેષ્ઠ આભૂષણા માં જડેલા નિલ મણિયા તથા રત્નોથી મંડિત ભુજાવાળા (લ મુદ્દામંજિયા) દશ વિટીથી સુÀાભિત આંગળીયા વાળા (સુદાનિ વિચિત્તવિધવા) ચૂડામણિ રૂપ અદ્ભુત ચિહ્નવાળા (સુવા) સુન્દર રૂપવાળા (મઢિયા) મહાન્ સમૃદ્ધિધારી (મન્નુ) મહાન્ દ્યુતિવાળા (મહાયજ્ઞા) મહાયશ શાલી (મદ્ન્ત્રછા) મહાબળવાન ઇત્યાદિ પૂર્વવત્. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ २२७ Page #240 -------------------------------------------------------------------------- ________________ (અમવહિનો) ચમર અને અલિ (ણ્ય) તેઓમાં (તુવે) એ (અમુરારિંવા) અસુરકુમારાના ઇન્દ્ર (અનુ મારીચાળા) આસુરકુમારાના રજા (વયંતિ) નિવાસ કરે છે (જ્ઞાજા) કૃષ્ણવ (નીરુ શુદ્ધિયાવરુ અસિમુમપ્પાત્તા) નીલની ગાળી, ભેંસના સીંગડાં તથા અળસીના ફુલના સમાન રંગવાલા (વિત્તિયસચવનિમ સિસિત ત્તતંત્રયના) વિકસિત કમળના સમાન નિળ કયાંક શ્વેત, રક્ત તથા તામ્ર વણુના નેત્રાવાળા (સહ્રાચય વસ્તુનું નાસા) ગરૂડના સમાન વિશાલ સીધા અને ઊંચા નાકવાળા (વૃત્તિય વિચળવાજી વિશ્વસનિહાોટ્ટા) પુષ્ટ મૂંગા—લાલરત્ન તથા બિમ્બ કુળના સમાન અધરાષ્ડવાળાં (પંડુર સિસાવિમરુ નિમ્નવૃદ્િધળાવોવલીલાચ મુળાજિયાધવવંતમેઢી) શ્વેત તથા વિમળ તેમજ નિર્મળ, ચન્દ્રખડ, જામેલું દહીં, શંખ, ગાયનું દૂધ, કુન્દ (મેાગરા) જલબિંદુ મૃણાલિકાના સમાન શ્વેત દ ંત પંકિતઓ વાળા (દુચવનિદ્વૈતયોયતાતનગ્નિત્તતતાજીનીદ્દા) આગમાં તપાવીને ધેાયેલા સુવર્ણ સમાન પગનાતળીયા, તાલુ તથા જીદ્દાવાળા (બંનળળ સિળયામણિ-નિર્દેવતા) અજન તથા મેઘના સમાન કાળા તેમજ રોચક રત્નના સમાન રમણીય ચિકણા સુંવાળા વાળવાળા (વમેચનું હા) ડાખા કાનમાં કુંડળ ધારણકરનારા (અવંતળાનુ છિન્નપત્તા) લીલા ચન્દનથી લિપ્ત શરીરવાળા (સિસિઝિંધવુજપરા(ૐ) થાડા શિલન્ધ્ર પુષ્પના સમાન લાલરંગના (બહ્રિğિાડું) કલેશ ઉત્પન્ન નહીં કરનારા (સુકુમા૬) ખારીક (વલ્યા) વસ્ત્રોને (વ) શ્રેષ્ડ (પરિ)િ પહેરેલા (વયં જ પઢમ) પ્રથમવયના (સમતા) પારકરાયેલા (વિડ્યું તુ અસંપત્તા) ખીજીયને અપ્રાપ્ત (મદ્દે) ભદ્ર (લોન્લળે) ચૌવનમા (વટ્ટમાળા) વર્તમાન (તજીતુતહિયપવમૂસળ શિશ્નમણિરયળમંદિચમુચા) તલભગ, ત્રુટિત તથા અન્ય નળ મણિયા તેમજ રત્નાથી ભૂષિત ભુજાએ વાળા (વસ મુદ્દામંક્રિચા) દશ વીટિયાથી મ`ડિત આંગળીયા વાળા (ચૂકાળિ ચિત્તવિધયા) વિચિત્ર ચૂડામણિના ચિહ્ન વાળા (મુવા) સુન્દર રૂપવાળા (મઢિયા) મહાઋદ્ધિમાન્ (મન્નુયા) મહાન્ ઘતિ વાળા (માચત્તા) અત્યન્ત યશસ્વી (મહાવત્ઝા) મહાન્ અળવાન્ (માનુમાન) મહાન્ પ્રભાવવાળા (માસોલ્લા) અત્યન્ત સુખી (વિાચચ્છા) હારથી સુશોભિત વક્ષસ્થલ વાળા (હ્રદય તુક્રિય થૈમિયનુવા) કટકા તથા ત્રુટિતાથી સ્થિર ભુજાઓવાળા (ગંગર્યુ. હજી મદ્રાઽત્તજ નવીઢયારી) અંગદ, કુંડળ, તથા કપાલ ભાગને મળુ કરવા વાળા કણ પીઠ નામક આભૂષણને ધારણ કરવા વાળા (વિચિત્તÄામળા) અદ્ભુત હાથેાના આભૂષણ વાળા (વિત્તિમાજામપત્ની) અદ્ભૂત માળા એથી યુક્ત મુગટ વાળા (જાળવવરવર્ત્યાિ) કલ્યાણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૨૮ Page #241 -------------------------------------------------------------------------- ________________ કારી શ્રેષ્ઠ વસ્ત્ર પહેરેલા (જાળમા]હેવળધરા) કલ્યાણકારી માલા તથા લેપ તે ધારણ કરવા વાળા (મસુરવોંરી) દેદીપ્યમાન શરીરવાળા (જૈવનન મહાધર) લાંબી વનમાળાઓના ધારક (જ્વેનં વન્દે) અદ્દભુત વણુ થી (ગ્વેિ ન મેન) અદ્ભુત સુગંધથી (વેિન સે) અદ્ભુત સ્પર્શથી (વિન્વેન સંઘયળે નં) દિવ્ય સહુનનથી (ત્રિવેનં સંકૂળાં) દિવ્ય આકૃતિથી (વિવ ઠ્ઠીપ) દિવ્ય સમૃદ્ધિ થી (વિવાર ગુરૂ) દિવ્યકાંતિથી (ક્વા વમા) દિવ્ય પ્રભાથી (વિન્ના ટાચાર) દિવ્યદ્યુતિથી (વિજ્ઞાન દ્રશીપ) દિવ્ય જ્યેાતિથી (ટ્વિન્ક્વે ને તેમાં) દિવ્ય તેજથી (વિન્ના છેલા) દિવ્ય શારીરિક વણું સૌન્દર્યાંથી (સ વિષાો) દશેદિશાઓને (કન્નોવેમાળા) પ્રકાશિત કરતા (માલે માળા) શૈાભિત કરતા (તેન) તે અસુરકુમારા (સત્ય) ત્યાં (સાળં સાાં મળાવાસસચસ ્મ્ભાળ) પોત પોતાના લાખા ભવનાને (સાળં સાળં સામાળિયસાહસ્તિ) પોત પોતાના હજારો સામાનિક દેવાના (સાળ સાળં તચત્તોસાળ) પોતપોતાના ત્રાયસ્ત્રિ શકદેવાના (સાળ સાળં ઢોળવા ન) પોત પોતાના લોકપાલાના (સાળં સાળ મહીસીન પાત પોતાની પટરાણીયાના (સાળં સાળં રસાળ) પાત પેાતાની પરિષદોના (સાળ સાળં બળિયાળ) પેત પોતાની સેનાના (સાળ સાળં બળિયારિયાં) પોત પોતાની સેનાના અધિપતિયાના (સાળં સાળ ગાયસન્નીન) પાત પેાતાના હજારો આત્મરક્ષક દેવાના (અનૈત્રિંત્ર વદૂળ) ખીજા પણધણા (મવળવાલીન યેવાળ ચઢેત્રીન ચ) ભવનવાસી દેવા અને દેવીયાના (બહેવ૨) અધિપતિપણુ' (વોરેવચં) પુરપતિત્વ-અગ્રેસરપણું (સામિત્તે) સ્વામીપણુ' (મતૃિત્ત) ભર્તૃત્વ (મદ્દુત્તરનાં) મહત્તરપ' (બાળાનરસેળળવË) આજ્ઞા-ઈશ્વર-સેનાપતિત્ત્વ (જારમાળા) કરતા થકા. (હેમાળા) પાળતા થકા (માતનતૃીિતવાચતંતીતછતાજિયનનમુરૂં નવદુપ્પવાદ્યવેગં) આહત, નૃત્ય, ગીત, વાદન તેમજ તંત્રી તાલ તલ ઘન મૃદંગના વગાડવાથી ઉત્પન્ન થતા મહાન ધ્વનિથી (ન્ગિાર મોન મોä) દિવ્ય-ભાગોપ ભાગ (સુંનમાળા) ભાગવતા (વિત્તિ) રહે છે. ૧૮૫ ટીકા—હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત અસુરકુમાર આદિના સ્થાન આદિની પ્રરૂપણાના પ્રારંભ કરાય છે. ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યા-હે ભગવન્ ! પર્યાસ તથા અપર્યાપ્ત અસુરકુમાર દેવાના સ્થાન કયાં છે ? આ પ્રશ્નની સ્પષ્ટતાને માટે પ્રકારાન્તરથી કહે છે–ભગવન્! અસુરકુમાર દેવ કયાં નિવાસ કરે છે? શ્રીભગવાન ઉત્તર આપે છેડે ગૌતમ ! એક લાખ એસીહાર ચેાજન મેટી આ રત્ન પ્રભા પૃથ્વીના ઉપરના ભાગથી એક હજાર ાજન અવગાહન પુરીને અને નીચેના એક હજાર યેાજનનને છેડીને વચલા એક લાખ અડસઠ હજાર ચેાજનામાં અસુરકુમાર દેવાના ચેાસઠ લાખ ભવનાવાસ છે, એમ મે' તથા અન્ય તીર્થંકરા એ કહ્યુ છે, તે ભવનાનુ વર્ણન આ પ્રકારે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૨૯ Page #242 -------------------------------------------------------------------------- ________________ અસુરકુમારના તે ભવન બહારથી ગેળ છે, અંદર થી ચોરસ છે અને નીચે પુષ્કર (કમળ) ની કણિકાના આકારના છે. કર્ણિકા ઉન્નત તેમજ સમાન ચિત્ર વિચિત્ર બીન્દુરૂપ સમજવી જોઈએ. તે ભવનોની ચારે બાજુએ ખાઈએ અને પરિખાઓ છે. તે એટલી ઊંડી છે કે તેમના મધ્ય ભાગનો પત્તો નથી લાગતે, તેમાં જે ઊપરથી પહોળી હોય અને નીચેથી સાંકડી હોય તે પરિખ કહેવાય છે અને જે ઊપર નીચે સમાન હોય તેને ખાત કહે છે. આજ પરિખા અને ખાઈમાં તફાવત છે પ્રત્યેક ભવનમાં પ્રાકાર, સાલ, અઠ્ઠાલક, કપાટ, તેરણ અને પ્રતિદ્વાર બનેલા છે. પ્રાકારના ઊપર ભૃત્ય વગને રહેવાને માટે બનેલા સ્થાન અટ્ટાલિક કહેવાય છે. કપાટ પ્રલિદારના સમજવાં જોઈએ. મોટા મોટા કારોની સમીપ નાના દ્વાર આવેલા હોય તે પ્રતિકાર કહેવાય છે. અસુરકુમારોના ભવન યંત્ર, શતક્નીઓ, મુસલે તથા મુસંડી વાળાં હોય છે. તેમાં યંત્રે નાના પ્રકારના હોય છે. મહાયષ્ટિ અગર તેના નામે જાણીતા શાસ્ત્રને શતદની કહે છે. કે જેને એકવાર ચલાવવાથી સે પુરૂષને સંહાર થાય છે. મુસલ પ્રસિદ્ધ છે જેને સાંબેલું કહેવામાં આવે છે. મુસંડી પણ એક જાતનું શસ્ત્ર છે. આ બધા શસ્ત્રો થી તે ભવને સુસજ્જિત હોય છે, તેથી શત્રુઓ યુદ્ધ કરવામાં અસમર્થ બને છે. તેથી તેઓ સદૈવ જયશીત થાય છે. તેઓ સદા શસ્ત્રોથી તથા હૈદ્ધાએથી રક્ષિત રહે છે. આ ભવનોમાં અડતાલીસ કેઠા બનેલા હોય છે. અડતાલીસવનમાળાઓ બનેલી હોય છે. તેઓ શકત ઉપદ્રવ વગરના અને સદૈવ મંગલ થી યુક્ત હોય છે. કિંકરદેવના દંડાઓથી રક્ષિત હોય છે. શેશીષ (ગેj) ચન્દન તેમજ સરસલાલ ચન્દનના ત્યાં થાપા દિધેલા હોય છે કે જેમાં પાંચે આંગળીઓ પડેલી હોય છે. તેઓમાં મંગલ ઘડાઓ મૂકેલા હોય છે. તેમના દરેક દ્વાર પ્રદેશમાં ચન્દન ચર્ચિત ઘડાના સુન્દર તેરણ બનેલા હોય છે. ત્યાં ભવનેની નીચેના ભાગમાં ફી તેમજ ઉપરના ભાગની છત સુધી લાંબી લાંબી ગોળાકાર પુષ્પ માળાઓ લટકી રહેલી હોય છે. તે પાંચ રંગના વિખરાયલા તાજા અને ખીલેલા. પુષ્પોની સુગન્ધથી ભરપુર અને ખુશબોદાર હોય છે. કાળું અગરુ ચન્દન, કુન્દરૂક અર્થાત્ ચિડા તથા લેબાનના મહેકતા સુગન્ધથી સુગન્ધિત. અને તેથી અતિશય રમણીય જણાતા હતા આમ ઉત્તમ સુગધથી સુગન્ધિત છે. તેથી એમ જણાય છે કે જાણે સુગન્ધ, દ્રવ્યની ગુટિકાઓ છે. તેઓ અસરગના સમૂહથી વ્યાપ્ત છે. ત્યાં દિવ્યવીણુ, વેણુ, મૃદંગ આદિ વાદ્યોના મનહર વનિ શ્રેતાઓના મનને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨ ૩૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ હરીલે છે. અને તે ભવન આ વિનિથી સદા ગુંજ્યા કરે છે. અસુરકુમારોના આ ભવન પૂરેપુરા રત્નમય છે. સ્ફટિક વિગેરેની જેમ અતીવ સ્વચ્છ હોય છે. સ્નિગ્ધ પુદ્ગલ સંઘથી નિમિતે અને કેમલ હેાય છે. પાષાણની શિલાની જેમ ઘસેલા અને અત્યન્ત બારિક છીણીથી ઘસેલી પાષાણ પ્રતિમાઓના સરખા સુંવાળા હોય છે. તેઓ નીરજ અર્થાત સ્વાભાવિક રજ રહિત, નિર્મળ અર્થાત આગન્તુક મળ વિનાના નિષ્પક કલંકરહિત તથા ઉપઘાત અથવા (આવરણ) રહિત છાયાવાળી હોય છે. સ્વરૂપથી જ પ્રભાવાળાં હોય છે. પરમ શોભાથી સંપન્ન હોય છે. તેમાંથી કિરણોને સમૂહ બહાર નિકળતા રહે છે. તેઓ ઉદ્યોત યુક્ત હોય છે અર્થાત્ બહાર રહેલી વસ્તુ ને પણ પ્રકાશિત કરે છે, મનમાં પ્રસન્નતા ઉત્પન્ન કરે છે. તેઓને જોઈ જોઇને આંખે ઘરાતી જ નથી. બધા જેનારાને રૂચિકર હોય છે અને અતિશય રમણીય હોય છે તેમાં ક્ષણે ક્ષણે નવું રૂ૫ ડિટ ગેચર થાય છે. આ ઉપર્યુક્ત સ્થાનમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત અસુરકુમારના સ્થાન કહેલાં છે. ઉપપાતની અપેક્ષાએ તેઓ લેકના અસંખ્યતમ ભાગમાં છે. સમુદ્ર ઘાતની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં છે અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. આ સ્થાનોમાં ઘણા બધા અસુરકુમારદેવ નિવાસ કરે છે. અસુરકુમારદેવ કાળા રંગના હોય છે. તેમના હોઠ લેહિતાક્ષરત્ન અને બિમ્બ ફળના સમાન લાલરંગના હોય છે. કુન્દ આદિના શ્વેત પુષ્પના સમાન તેમના દાંત શ્વેત હોય છે. કેશ કાળા હોય છે. આ દાંત અને કેશ વિકિય સમજવા જોઈએ દારિક પુદગલોના સમજવા નહીં. કેમ કે તેમના શરીર વૈક્રિય હોય છે. અસુરકુમાર દેવ પિતાના ડાબા કાનમાં કુંડલ ધારણ કરે છે. તેમના શરીર સરસ ચન્દનથી અનુલિત હોય છે. તેઓ કંઈક શિલિમ્બ પુષ્પની જેમ આછા લાલ રંગના, જરાપણ સંકલેશ ઉત્પન્ન નહીં કરનારા-ખૂબ આનંદ જનક તથા મુલાયમ તેમજ બારીક વસ્ત્ર પહેરે છે. તેઓ હમેશા એવા તરૂણ પ્રતીત થાય છે કે જાણે પ્રથમ વયવિતાવી ચૂક્યા હોય અને દ્વિતીય વયમા હજુ પ્રવેશ્યા ન હોય અર્થાત્ ભદ્ર નવ યુવા અવસ્થામાં રહે છે. તલભંગ નામના હાથના અભૂષણોમાં, ત્રુટિત નામના તથા બીજા આભૂષણોમાં જડેલી ચન્દ્રકાન્ત મણિ આદિ મણિયે તેમજ ઇન્દ્ર નીલ આદિ દિવ્ય રત્નોથી તેમની ભુજાઓ મંડિત રહે છે. તેમના અંગ્રહસ્ત મુદ્રિકાઓથી વિભૂષિત હોય છે. તેઓ ચૂડા મણિ નામના અદ્દભુત ચિહ્ન થી યુક્ત હોય છે. તેમના રૂપ ખૂબ સુશોભિત હેય છે. તેમના ભવન અને વિશાલ પરિવાર આદિની ઋદ્ધિ મહાન હોય છે. તેમની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૩૧ Page #244 -------------------------------------------------------------------------- ________________ કાન્તિ તથા ખ્યાતિ મહાન હોય છે. તેમના શાપ અને અનુગ્રહ નું સામર્થ્ય પણ મહાન હોય છે. તેઓ અનુપમ સુખથી સંપન્ન હોય છે. તેઓના વક્ષ સ્થળ મતિ આદિના કારણથી સુશોભિત હોય છે. તેમના કાંડાં કટક, વલયથી સુશોભિત હોય છે. અને ભુજાઓ કેયૂરથી (સુશોભિતહેાય છે. તેઓ અંગદ કુંડલ અને કર્ણ પીઠના ધારક છે. હાથમાં પણ અદ્દભુત આભરણને ધારણ કરે છે. તેમના માથાના મુગટ અનેક રંગની પુપમાળાઓથી યુક્ત હોય છે. તેઓ કલ્યાણકારક અને અત્યુત્તમવસ ને ધારણ કરનારા છે. કલ્યાણ કારી તેમજ શ્રેષ્ઠ પુષ્પમાલા તથા અનુપનથી યુક્ત હોય છે. તેમના શરીર દેદીપ્યમાન હોય છે. તેઓ લાંબી વનમાળાઓ ધારણ કરે છે. પિતાના દિવ્ય અપૂર્વ વર્ણથી. દિવ્ય ગંધથી, દિવ્યસ્પર્શથી, દિવ્ય સંહનનથી, દિવ્ય સંસ્થાનથી દિવ્યઋદ્ધિ-ધન પરિવાર આદિ વિભૂતિથી, દિવ્યવૃતિથી, દિવ્ય ભવનસંબન્ધી પ્રભાથી, દિવ્યકાન્તિથી. શરીર પર ધારણ કરેલા દિવ્યમણિ રત્ન આદિની તિથી દિવ્યશારીરિક તેજથી, દિવ્ય લેશ્યાથી અર્થાત શરીરના વર્ણ સંબંધી સૌન્દર્યથી દશે દિશાઓને પ્રકાશિત કરે છે. અહીં સંહનન શબ્દથી સાક્ષાત્ સંહનન સમજવું ન જોઈએ પરન્ત સંહનન સરખી એક પ્રકારની શક્તિ સમજવી જોઈએ દેના શરીરમાં અસ્થિ એ નથી દેતાં, તેથીજ અસ્થિ રચના રૂપ સંહનન પણ નથી હોતું. આ અસુરકુમારે ઉપર્યુકત સ્થાનોમાં પિત પિતાના લાખો ભવનાવાસને, પિત પિતાના હજારો સામાનિક દેના, પિત પિતાના ત્રાયશ્ચિંશ દેના, પિતપોતાના કપાલેના, પિત પિતાની અટ્ટમહિષિના. (પત્નિ) પિત–પિતાની પરિષદના પિત પિતાની સેનાઓના, પિત–પિતાના સેનાધિપતિના, પિતપિતાના હજારો આત્મરક્ષક દેના તથા અન્ય બહું સંખ્યક નિવાસી દે અને દેવીના અધિપતિત્વ-રક્ષણ કરતા થકા અગ્રેસર પણું કરતા રહી, સ્વામિત્વ, ભતૃત્વ, મહરકત્વ, તથા આજ્ઞા-ઇશ્વર-સેનાપતિત્વ પણું કરતા રહી અર્થાત્ પિત પિતાના લશ્કરની આજ્ઞા પ્રધાનતા કરતા થકા, તેઓનું પાલન કરતા રહીને રહે છે, તેમને ત્યાં સદા નાટય, ગીત, તેમજ વિણા, તાલ, તલ, મૃદંગ આદિ કુશલવાદ દ્વારા વાદન (વગાડાય છે) તેઓ દિવ્ય ભેગે પગને ભેગવતા રહે છે. દક્ષિણ અને ઉત્તર દિશાના અસુરકુમારના બે ઈન્દ્ર છે–ચમર અને બલી હવે તેના વર્ણનને અરંભ કરાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨ ૩ ૨ Page #245 -------------------------------------------------------------------------- ________________ આ અસુરકુમારમાં ચમર અને બલી નામના બે ઇન્દ્રો છે. તે બને કાળારંગના છે. મહાનલ વસ્તુના સરખા છે. નીલની ગોટી. ભેંસના શિગડાં તેમજ અળસીના કુલના જે તેમને રંગ છે. તેમના નેત્ર ખિલેલા કમળના સમાન હોય છે. અતિસ્વચ્છ, કયાંક શ્વેત ક્યાંક લાલ અને ક્યાંક તામ્ર વર્ણ છે. તેમનું નાક ગરૂડ સરખું વિશાળ સીધું અને ઊંચું છે. તેમના અધરાષ્ટ્ર નીચે હઠ પ્રવાલના સમાન અગરતે બિંબના સરખા લાલ રંગના છે. તેમના દાંતની પંકિત ચન્દ્રાર્થના સરખી અથવા જામેલા નિર્મળ દહિંની જેમ, અગરતે ગાયના દુધ, કુન્દ (ગરે) ને પુષ, જલના કણ તથા મૃણાલિકાના, સમાન ધળાં છે. તેમના તળીયા તાલ અને જીલ્લા આગમાં તપાવી અને ધાયેલા તપનીયલાલ સેના જેવા હોય છે. તેમના કેશ સૌવીર આદિ અંજન તથા વર્ષાકાલિક મેઘના સમાન કાળા, રૂચકનામના રનના સદશ રમણીય છે અને ખુમાશદાર હોય છે. તેઓ પિતાના જમણા કાનમાં એક કુંડલ પહેરે છે. સરસચન્દનથી તેમના શરીર અનુલિત રહે છે. તેઓ શિલિન્દ (કેળનાકુલ) પુષ્પની સમાન જરા લાલરંગનાં, અતીવ આનન્દ ત્પાદક-જરા જેટલા પણ કલેશ ઉપન નહી કરનારા, કમળ અને લધુસ્પર્શ વાળા ઉત્તમ વસ્ત્રોને ધારણ કરતા રહે છે. તેઓ પ્રથમ વયને ઓળઘેલા તથા બીજી વયને પ્રાપ્ત નહીં થયેલા અર્થાત્ નવયુવક અવસ્થામાં રહે છે. એ કારણે સ્પષ્ટ કરાયેલું છે કે તેઓ સદૈવ ભદ્ર યૌવનમાં વર્તમાન રહે છે. તલભંગ નામના હાથના આભૂષણે, બાહુરક્ષક, તથા ભુજાઓના અન્ય ઉત્તમ આભૂષણથી જડેલા ચન્દ્રકાન્ત આદિ મણિયે તેમજ ઇન્દ્ર નીલ આદિ રત્નોથી તેમની ભુજાઓ વિભૂષિત રહે છે. તેમની આંગળીયે દશ મુદ્રિકાઓથી મંડિત હોય છે. તેઓ ચૂડામણિ નામના અદ્દભુત ચિહ્નના ધારક હોય છે. શેભનરૂપ વાળા, મહાન ત્રાદ્ધિના ધારક, મહાન શુતિવાળા, મહાયશસ્વી મહાબલશાલી, મહાનુભાગ, શાપ અને અનુગ્રહના સામર્થ્યવાળા, મહાન સુખવાળા. હારથી સલિત વક્ષસ્થળ વાળા, કડાં અને ત્રુટિત (હાથનું આભૂષણ) થી યુકત ભુજાઓ વાળા, અંગદ, કુંડળ તથા ગંડસ્થલેને મર્ષણ કરતા કર્ણ પીઠ નામના આભૂષણોને ધારણ કરવાવાળા. તેમજ હાથમાં અદ્દભુત ભૂષણ પહેરનારા છે. તેમના માથા ઉપર વિવિધ રંગેના કુલની માળાઓ અને મુગટ શેભાયમાન હોય છે. તેઓ મંગલ કારક અને શ્રેષ્ઠ વસ્ત્રોના ધારક છે. કલ્યાણકારી તેમજ અતિ શ્રેષ્ઠ માલા અને અનુપન થી યુક્ત હોય છે. તેમનાં શરીર દેદિપ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૩૩ Page #246 -------------------------------------------------------------------------- ________________ માન રહે છે અને તેઓ લાંબી વનમાળાને ધારણ કરે છે તે અમર અને બલી નામના અસુરેન્દ્ર દિવ્યવર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય સ્પેશ, દિવ્ય સંહનન ડ) દિવ્ય સંસ્થાન, દિવ્ય દ્ધિ, દિવ્યવૃતિ, દિવ્યપ્રભા, દિવ્યકાન્તિ, દિવ્ય તિ, દિવ્ય તેજ અને દિવ્ય વેશ્યા થી દશે દિશાઓને ઉદ્યોતિત કરતા, પ્રભાસિત કરતા રહે છે. તેઓ પિત પિતાના ત્રાયન્નિશ દેના, પિત પિતાના લોકપાલોના, પિત પિતાની અગ્રમહિષીયેના (પટરાણીયા) પિત પિતાની પરિષદના, પિત પિતાના લશ્કરના, પિત પિતાના અનીકાધિપતિના, પિત પિતાના હજારે આમ રક્ષક દેવાના તથા અન્ય બહુસંખ્યક ભવનવાસી દેવ અને દેવીના અધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભતૃત્વ, મહત્તરકત્વ, અને હુકમદ્વારા સેનાપતિત્વ કરાવતા તેમજ સ્વયં તેઓનું પાલન કરતા થકા રહે છે. તેઓ સદૈવ નાટક, ગીત, તથા કુશલ વાદકે મારફતે વગાડેલી વીણ તલ, તાલ મૃદંગ આદિ વાદ્યોના વાદનના મધુર ધ્વનિના આનંદનો અનુભવ કરતાં રહે છે. અપૂર્વ દિવ્ય ભેગોપ ભેગના અનુભવપૂર્વક નિવાસ કરે છે. ૧૮ શબ્દાર્થ –(દિ ણં મતે ! રાણિાિ સેવા કાત્તા જ્ઞા ટાળT Tuત્તા !) હે ભગવન્ પર્યાય તથા અપર્યાપ્ત દક્ષિણ અસુરકુમારદેના સ્થાન કયાં કહ્યાં છે? (હિ ાં મતે ! િિાસ્ત્રી મયુરકુમાર રેવા વિસતિ ?) હે ભગવન્ ! દક્ષિણ દિશાના અસુરકુમારદેવ કયાં નિવાસ કરે છે? (ચમા !) હે ગૌતમ ! (લઘુટ્ટી લીવે) જમ્બુદ્વીપનામક દ્વીપમાં (મંત્ત ત્રણ હિ) સુમેરૂ પર્વતની દક્ષિણમાં (રૂમી રચીપમા ગુઢવી સીત્તરોયસસન્નાહા!) એક લાખ એંસી હજાર યોજન મોટી આ રત્નપ્રભા પૃથ્વીના (વરિ) ઊપર ( વોચાસર રોહિત્તા) એક હજાર જન અવગાહન કરીને (હિ રે નોલં) અને નીચે એકહજાર યોજન (વજ્ઞત્તા) છોડીને (મજો) મમયાં (લઘુત્તરે વોચાસચાસે) એક લાખ અઠત્તેર હજાર એજનમાં (સ્થ બં) આ સ્થાનમાં (ફિઝિન્ટા કુરકુમાર રેવાઇi) દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના (૨૩ત્તીસ માળાવાસસહસ્સા) ત્રીસ લાખ ભવનાવાસ (વંતીતિ મરચં) થાય છે, એમ કહ્યું છે. (તે માT) તે ભવને (વાર્દિ વ) બહારથી ગળાકાર (બંતો ) અંદરથી ચોરસ ( વ વ ) તે પૂર્વે કહેલ વર્ણન સમજીલેવું જોઈએ (વાવ) યાવત્ (વિવા) પ્રતિરૂપ છે (પ્રત્યof) અહીં (ળિા સુમાર ri સેવા ઉન્નત્તાપmત્તા) પર્યાપ્ત અને અપર્યાપ્ત દક્ષિણ અસુરકુમારદેવના (ટાણા) સ્થાન (TUIT) કહ્યાં છે (તી, વિ) ત્રણે અપેક્ષાઓથી (સ્ટોર) લેકના (સંગ મ) અસંખ્યાતમા ભાગમાં છે. (તસ્થ ii) ત્યાં (વ) ઘણું (ાિિા મુરમ) દક્ષિણી અસુરકુમાર (રેવા તેવો ) દેવ અને દેવીઓ (વિલંતિ) નિવાસ કરી રહેલ છે (એ) કાળ (ટ્રસ્થા) રક્ત નેત્ર વાળા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨ ૩૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ (તવ) એજ પ્રકારે (વાવ) યાવત્ (મુંઝમાળા) જોગવતા રહીને (વિનંતિ) રહે છે. (fસ vi) તેમના (તહેવ) તેજ પ્રકારે (રાચીસા ઢોલવસ્ટા) ત્રાયશ્ચિંશક અને લેકપાલ (અવંતિ) હેાય છે () એ પ્રકારે (સવચ) બધી જગ્યાએ (મણિચવું) કહેવું જોઈએ (અવનવાસી) ભવનવાસીદેના (મ) ચમર (ક્ષ્ય) આહીં (અસુરગુમાર) અસુરકુમારના ઈન્દ્ર (કસુવુમારચા) અસુરકુમારના રાજા (વરજયંતિ) નિવાસ કરે છે (ાટે) કૃષ્ણવર્ણ (માસ્ટર) મહાન્ નીલના સમાન (નાવ બમારેમાળ) યાવત્ પ્રકાશિત કરી રહેલ છે ( vi) તે (તત્વ) ત્યાં (તીતાજી માવાચસસ્સાઇi) ચોત્રીસ લાખ ભવનના (ારસી સામાનય સાહસ) ચોસઠ હજાર સામાનિદેવના (તાપત્તીસા તાપત્તીસfrii) તેત્રીસ ત્રાયઅિંશક દેના (૪૩ ઢાપા ) ચાર લોકપાલના (પંઇ કામક્ષિી સરિવાર) પાંચ સપરિવાર અઝમહિપના (તિરું રિસા) ત્રણ પરિષદના (સત્તાણું - ) સાત અનીકેના (સત્તા વિવિ) સાત અનીકાધિપતિઓના (૧૩ જ કરી કાયવર્સિvi) ચાર ચોસઠ હજાર અર્થાત્ બે લાખ છપન હજાર આત્મરક્ષક દેના ( સં ૨) અન્ય () ઘણું (ાહિનિકાળ) દક્ષિણ દિશાના (વા) દેવેના (વીય) અને દેવીયાના (કહેવચં) અધિપતિત્વ (રેવ) અગ્રેસરપણું (કાવ) કાવત્ (વિહાર) વિચરે છે. (कहिणं भंते ! उत्तरिल्लाणं असुरकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा guત્તા) હે ભગવન્ ! ઉત્તર દિશાના પર્યાય અને અપર્યાપ્ત અસુરકુમાર દેવના સ્થાન ક્યાં કહ્યાં છે ? (વ િમતે ! રૂરિëા અણુમારેવા પરિવત્તિ ?) તે ભગવાન ! ઉત્તર દિશાના અસુરકુમારદેવ ક્યાં નિવાસ કરે છે ? (જોયા !) હે શૈતમ (લવુડ્ડી વીવે) જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ( મંત ચૈચ) અંદર અતના (ક) ઉત્તરમાં (રૂમી રથqમા પુઢવી સહીત્તજ્ઞોયાસયસહસવાદલ્હાઈ) એક લાખ એંસી હજાર યોજન મટી આ રત્નપ્રભા પૃથ્વીના (ક) ઉપર ( કોયલá) એક હજાર યેાજન (લોહત્ત) અવગાહના કરીને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨ ૩૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ (હિ) નીચે (ચે ં) એક (લોયળનÄ) હજાર યોજન (વક્સિત્તા) છેડીને (મì) મધ્યમાં (અદ્રુત્તર નોચળસ ્મ્ભે) એકલાખ અડયાતેરહજાર ચેાજનમાં (ચ ન) અહી (ઉત્તરકાળ સુકુમારાાં) ઉત્તરદિશાના અસુરકુમારદેવાના (તાણં મવળાવાલલચલતા) ત્રીસ લાખ ભવન (મવંતીતિલા”) છે, એમ કહ્યું છે (તે છ ં મવળા) 1) તે ભવના (વાર્િં વટ્ટા) બહારથી ગાળ છે (મંતો ચ ંતા) અન્દરથી ચેારસ છે (લેસ ના િિાળ) રોષ કથન દક્ષિણ દિશાના ઈંવાના સમાન સમજવું (f) યાવત્ (વિનંતિ) વિચરે છે (વી) ખલીન્દ્ર (T) અહિ. (વોગિવે) વૈરાચને (વડોથળાચા) વેરાચન રાજા (વિસ) નિવાસ કરે છે (શ્વાજે) કૃષ્ણવણું (મહાનજી ત્તિ) મહાન્ નીલ દ્રવ્યના સમાન (નવ) યાવત્ (પમાણે મળે) પ્રકાશિત કરતા છતાં નિવાસ કરે છે (સેવં) તે (T) ત્યાં (તીસાણ માત્રવાસસયતદ્Æાળું) ત્રીસ લાખ ભવનાના (સડ્રોપ્ સામાયિકાસ્સીન) સાઠ હાર સામાનિક દેવેાના (તાય. સીભાણુ તાયત્તીસગાળ) તેત્રીસ ત્રાસસ્પ્રિંશક દેવાના (૨ઢું જોવાજાળ) ચાર લેાક પાલેાના (વવું અળીિળ) પાંચ અગ્ર મહિષીયાના (સરિયા) પરિવારસહિતના (ત્તિજૂં જ્ઞાનં) ત્રણ પરિષદેાના (સત્તË અળિયાળ) સાત લશ્કરના (સત્તરૢ અળિયાાિં) સાત અનીકાધિપતિયાના (૨૦ૢ ચ સટ્ટીનં બચપણ ફેવસાશ્મીન) ચાર સાઠે હજાર અર્થાત્ એ લાખ ચાલીસહજાર આત્મરક્ષક દેવાના (બનેસિં ૨ વજૂન) ખીજા પણ ઘણા (ઉત્તેōિાળ) ઉત્તર દિશાના (અસુરકુમારાળ લેવાય તેવી) અસુરકુમાર દેવા અને દેવીયાના (આદું વષઁ) અધિપતિવ (રેવö) અગ્રેસર૧ (ગમાળે) કરતા રહિને (વિજ્ઞ) વિચરે છે, ૫૧૯ા ઢીકા—હવે દક્ષિણ દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત અસુરકુમારના સ્થાન આદિની પ્રરૂપણા કરાય છે. શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્નકર્યાં :-ભગવન્ દક્ષિણ દિશાના પર્યાં અને અપર્યાપ્ત અસુરકુમાર દેવ કયા પ્રદેશમા રહે છે? આજ પ્રશ્નને સ્પષ્ટ કરવા માટે કહેવાયુ છે કે હું ભગવન્ દક્ષિણ દિશાના અસુરકુમારદેવા કયાં નિવાસકરે છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હું ગૌતમ ! જમ્મૂદ્દીપનામક દ્વીપમાં રહેલા મેરૂપર્યંતના દક્ષિણ ભાગમાં, એકલાખ એંસી હજાર ચેાજન મોટાઈ વાળી આ રત્નપ્રભા પૃથ્વીના ઊપર એક હજાર ચાજનના ત્યાગ કરીને તથા નીચેના એક હજાર ચેાજન ત્યજીને, વચલા એક લાખ અઢયાતુર હુજાર ચેાજનમાં દાક્ષિણાત્ય અસુરકુમાર દેવેના ચેત્રીસ લાખ ભવનાવાસ છે. એમ મે ́ તથા અન્ય તીર્થંકરાએ કહ્યું છે. તે ભવના મહારથી ગોળ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૩૬ Page #249 -------------------------------------------------------------------------- ________________ અને અન્દરથી ચેારસ છે. તેમનું વર્ણન પહેલાંની માફક સમજીલેવુ જોઇએ અર્થાત્ નીચે કમળની કણિકા, સરખું અન્તરથી યુક્ત વિપુલ અને ગંભીર ખાઇયેા તથા પરિખાઓથી યુક્ત છે. તે બધાં પ્રાકાર, અટ્ટાલક, કપાટ, તેરણુ તથા પ્રતિદ્વારા વાળાં છે. તેઓ યંત્ર, શતઘ્ધિયા મુસલેા, તેમજ મુસઢી નામક યંત્રથી યુક્ત છે. શત્રુએ દ્વારા અયેાધ્ય છે, અને તે કારણથી સદા જય શીલ છે, સદા સુરક્ષિત છે, અડતાલીસકાઠાવાળા છે. અડતાલીય વનમાલા થી સુશેાભિત છે. શત્રુકૃત ઉપદ્રવથી રહિત, મગળમય તેમજ કંકર દેવાથી (તેમનાદંડથી) સુરક્ષિત છે. લિપેલ-પેલ હાવાને કારણે પ્રશસ્ત છે. તેમાં ગેારાચન ચન્દ્રન તથા સરસ રક્ત ચન્દનના પાંચે આગળીયાવાળા થાપા પાડેલા હોય છે. તેમાં મંગલ ઘટ; સ્થાપિત કરેલા છે. તેમના પ્રતિદ્વાર-દેશભાગમાં ચન્દ્રન ચર્ચિત ઘડાઓના સુંદર તારણ રચેલાં હોય છે. ઊપર થી નીચે સુધી લટકતી પુષ્પ માળાઓના સમૂહ હાય છે. પાંચરંગા ના વેરેલા સરસ તેમજ સુગન્ધ યુક્ત પુષ્પોના ઉપચારાથી યુક્ત છે. અગરૂ ચન્હન, ચિડા માર, લાખાન આદિના મહેકવાળી સુગન્ધીદાર ધૂપના સમૂહથી રમણીય જણાય છે. ઊત્તમ સુગન્ધથી સુગન્ધિત છે. ગંધ દ્રબ્યાની ગેાટીચેાના જેવું જણાય છે. અપ્સરાઓના સમૂહથી વ્યાસ હાય છે. દિવ્ય વાદ્યોના ધ્વનિથી યુક્ત રહે છે. બધુ જ રત્નમય છે. સ્વચ્છ છે. સ્નિગ્ધ પુદ્ગલા દ્વારા નિર્મિત અને કામળ છે. રજથી રહિત, નિર્મળ, નિષ્પક, તેમજ આવરણ રહિત છાયા વાળી પ્રભા થી યુક્ત છે. શ્રીસ ́પન્ન, કિરણાવાળા ઉદ્યોતવાળા પ્રકાશવાળા, પ્રસન્નતા જનક, દનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ સ્થાનામાં, દક્ષિણ દિશાના પર્યાપ્ત તથા અપર્યાપ્ત અસુરકુમારદેવાના સ્વસ્થાન, મૂલસ્થાન કહેલાં છે. એ સ્થાન ત્રણે અપેક્ષાએથી અર્થાત્ ઉપપાત, સમુદ્ાત તથા સ્વસ્થાનની અપેક્ષાથી લેાકના અસંખ્યાતમા ભાગમાં છે. આ પૂર્વોક્ત સ્થાનામાં ઘણાજ દાક્ષિણાત્ય અસુરકુમાર દેવા તથા દેવીયાના નિવાસ છે. વાળા તે દક્ષિણદિશાના અસુરકુમારદેવ રંગે કાળા છે. લાલ નેત્રાવાળા છે, બિમ્બફળના સમાન હેાઠ વાળા છે. એમ અસુરકુમારેાના વર્ણનની જેમ આનું પણ વર્ષોંન સમજી લેવુ જોઇએ. શ્વેત પુષ્પોના સમાન દાંત કૃષ્ણ કેશ વાળા, ડામી બાજુએ એક કુંડળ ને ધારણ કરનારા, સરસ ચંદનથી લિમ અંગે...પાંગ વાળા તથા શિલિન્ત્ર પુષ્પની જેમ આનન્દ દાયક ઝીણાં વસ્ત્રોને ધારણ કરનાર હાય છે. તેએ પહેલી અને ખીજી વયની મધ્યમાં ભદ્રયૌવનમાં સદા વમાન રહે છે. ઇત્યાદિ પૂર્વોક્ત બધાંવિશેષણાથી યુક્ત તે દેવા નાટય, સંગીત, તથા વીણા, તલ, તાલ મૃદૅંગ આદિના વાદનની મધુર ધ્વનિના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ २३७ Page #250 -------------------------------------------------------------------------- ________________ આનંદને અનુભવ કરતા રહે છે. અને દિવ્ય ભેગેપભેગોને ભેગવે છે. આ દક્ષિણ દિશાના અસુરકુમારને સામાન્ય અસુરકુમારદેવેની જેમ ત્રાયઢિશક અને લેકપાલ હોય છે. એ પ્રકારે બધાં સ્થળમાં કહીલેવું જોઈએ. હવે દક્ષિણ દિશાના અસુરકુમારના ઈન્દ્ર ચમરનું વર્ણન કરે છે. દક્ષિણદિશામાં અમર નામના અસુરકુમારે અસુરકુમારોના રાજા છે. તે ચમરેન્દ્ર કાળા રંગના છે, મહાનાલના સમાન છે. નીલની ગોળી ભેંસના શિંગડા અને અળસીના ફલની સમાન રંગ વાળા છે. તેમના નેત્ર ખીલેલાં કમળના સમાન કાંઈક શ્વેત રક્ત અને તામ્ર વર્ણના હોય છે. નાસિકા ગરૂડની નાસિકાના સમાન સરલ લાંબી અને ઊંચી હોય છે. પુષ્ટ પ્રવાલ તથા બિસ્મફળના સમાન નીચેને હઠ હેાય છે. વિમલ શ્વેત તેમજ નિર્મળ ચન્દ્રખંડ તથા જમાવેલા દહિં, શંખ ગાયના દૂધ, કુન્દપુષ્પ જળકણ અને મૃણાલિકાના સમાન સફેદ દંતપંક્તિ વાળા હોય છે. તેમના હાથ પગના તળીયા, તાલુ તથા જીભ, આગમાં તપાવી છે અને સ્વચ્છ કરેલ સેના સમાન હોય છે. તેમના કેશ અંજન તથા મેઘના સરખા કાળા તેમજ રૂચક રત્નની સમાન રમણીય તથા ચીકણું હોય છે. તેઓ ડાબા કાનમાં એક કુંડળ ધારણ કરે છે. તેમના શરીર આદ્ધ ચંદન થી અનુલિત રહે છે. શિલિ% પુષ્પની સમાન કંઈક લાલ રંગના આનંદપ્રદ તેમજ સૂક્ષ્મ શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કરે છે. પ્રથમ વય વિતાવી ચૂકેલા દ્વિતીય વયને પ્રાપ્ત નહીં થયેલા અર્થાત્ બને અવસ્થાશાના મધ્યવર્તી ભદ્ર યૌવનમાં વર્તમાન રહે છે. તલભંગ, ત્રુટિત તથા અન્ય નિર્મળ મણિયે તેમજ રસ્તેથી તેમની ભુજાઓ વિભૂષિત રહે છે. દશે આંગળી વિટીયેથી વિભૂષિત હોય છે. તે અદ્દભુત ચૂડામણિના ચિહને ધારણ કરે છે. સુંદર સુરૂપથી સંપન મહાન સમૃદ્ધિ વાળા મહાન યુતિમાન મહાયશ, મહાબલ, મેટાનસીબ તથા મહાન સુખથી યુક્ત હોય છે. તેમની છાતી હારથી સુશોભિત રહે છે. કડાં અને ત્રુટિત નામના આભૂષણથી યુક્ત તેમની ભુજાઓ અકકડ રહે છે. તેઓ અંગદ કુંડળ તથા કપિલ ભાગને ઘસાતાં કર્ણ પીઠ નામના આભૂષણને ધારણ કરે છે. તેમના હાથમાં અદૂભૂત આભૂષણ હોય છે. તેમના મુકુટ વિચિત્ર માળાઓથી યુક્ત હોય છે. તેઓ કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્ર પહેરે છે. કલ્યાણકર તથા ઉત્તમ માળાઓ તથા અનુ લેપન ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન છે લાંબી લટકતી વનમાલાને ધારણ કરનારા છે. દિવ્ય વર્ણ તથા ગંધ આદિથી દશ દિશાઓને પ્રકાશિત કરે છે, તે અમરેન્દ્ર ચૌત્રીસ લાખ ભવનાવાસેના, ચોસઠ હજાર સામાનિક દેના તેત્રીસ ત્રાયશ્ચિંશક દેના, ચાર લેક પાસેના, પાંચ પરિવાર સહિત અગ્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨ ૩૮ Page #251 -------------------------------------------------------------------------- ________________ મર્હિષીયાના ત્રણ પ્રકારની પરિષદોના, સાત અનીકેાના, સાત અનીકાધિપતિચેાના, ચાર ચાસઢ હજાર અર્થાત્ બે લાખ છપ્પન હજાર આત્મરક્ષક દેવાના તથા અન્ય બહુસંખ્યક દક્ષિણી દેવા અને દેવિએના અધિપતિત્વ, અગ્રેસરત્વ સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, સેનાપતિત્વ, કરતા તેમજ કરાવતા થકા તેમજ તેમનુ પાલન કરતા રહે છે. તે નાથ, ગીત તેમજ વીણા, તલ, તાલ, મૃત્તુંગ આદિ વાદ્યો સબન્ધી ભાગોને ભેગવતા રહે છે. હવે ઉત્તર દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત અસુરકુમાર દેવાના સ્થાન આદિની પ્રરૂપણા કરવાને માટે કહે છે—ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો-હે ભગવન્ ! ઉત્તર દિશાના પર્યાપ્ત અને અપપ્ત અસુરકુમાર દેવાના સ્વસ્થાન પ્રદેશમાં છે ? તેનેજ ખીજા પ્રકારે કહે છે-હે ભગવન્ ! ઉત્તરદિશાના અસુરકુમાર દેવ કયા પ્રદેશમાં નિવાસ કરે છે ? કયા શ્રીભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! જમ્બુદ્રીપ નામક દ્વીપમાં, મેરૂપતના ઉત્તરમાં, એક લાખ એંસી હજાર યેાજન મેાટી આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યેાજન અને નીચેના એક હજાર ચાજન ભાગને ઇંડીને મધ્યના એક લાખ અડયે તેર હજાર ચાજન ભાગમાં, ઉત્તરદિશાના અસુરકુમાર દેવાના ત્રીસ લાખ ભવનાવાસ છે, એમ મેં તથા અન્ય તી કરાએ કહ્યુ છે. ઉત્તર દિશાના અસુરકુમારાના આ ભવન બહારથી ગાળાકાર છે, અંદરથી ચારસ છે. ઇત્યાદિ વર્ણન જેવું દક્ષિણ દિશાના ભવનાવાસાનુ કર્યુ છે તેવુ જ આમનું પણુ સમજી લેવુ જોઇએ યાવત્ તે વધાજ દિવ્ય લાગે ને ભાગવતા થકા વિચરે છે. હવે ઉત્તર દિશાના અલીન્દ્રની પ્રરૂપણા કરે છે-ઉત્તરદિશામાં અલી નામે વૈરાચનેન્દ્ર અથવા વેરાચન રાજા નિવાસ કરે છે. તે ખલીન્દ્ર રંગે કાળા છે અત્યન્ત નીલ દ્રવ્યના સમાન છે. યાવત્ નીલગોટી, પાડાના શિ’ગાડાં અને અળસીના કુલ સમાન વણુ વાળાં હોય છે. તેમના નેત્ર વિકસિત કમળના જેવાં હાય છે, નિળ કંઈક લાલ તથા તામ્રવર્ણના ઇત્યાદિ પૂર્વોક્ત બધાં વિશેષા સમજી લેવાં જોઈએ તે દિવ્ય દિવ્યગંધ આદિથી દસે દિશાઓને ઊદ્યોતિત તેમજ પ્રકાશિત કરતા રહે છે. તેઓ ત્રીસ લાખ ભવનાવાસાના સાઠ હજાર સામાનિક દેવાના, તેત્રીસ ત્રાયત્રિંશક દેવાના, ચાર લેાકપાલેાના, પાંચ સપરિવાર અગ્રમહિષીચેના ત્રણ પ્રકારની-આહ્ય, મધ્યમ અને અન્તરંગ પરિષદોના, સાત અનીકાના, સાત અનીકાધિપતિ દેવાના, ચાર સાઉ હજાર અર્થાત્ બે લાખ ચાલીસ હજાર આત્મરક્ષક દાવાના તથા ઘણા બધા અન્ય ઉત્તરીય અસુરકુમાર દાવા તેમજ દેવિયાના આધિપત્ય તેમજ અગ્રેસરપણું કરતા રહે છે।૧૯ા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૩૯ Page #252 -------------------------------------------------------------------------- ________________ નાગકુમાર વ સુર્વણકુમાર દેવોં કે સ્થાન કા વર્ણન શબ્દાર્થ–(#fe i મેતે ! ના મારાં સેવા પત્તપન્નત્તા ટાળTT TUTત્તા ?) હે ભગવન પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમાર દેવાના સ્વાસ્થાન ક્યાં રહયા છે ? (દિ vi મંતે ! નાગુમાર રેવા વિનંતિ 9) હે ભગવન ! નાગકુમાર દેવ ક્યાં નિવાસ કરે છે (જોગમાં) ગીતમ! (રૂમી રાજુભાઈ દ્રિવીર અલી કારનોયા સસસ વાપ) એક લાખ એંસી હજાર યોજન મેટી આ રત્નપ્રભા પૃથ્વીના (૩) ઉપર (f) એક (વોચઠ્ઠલં) હજાર જન ( ત્તિ) અવગાહન કરીને (1) નીચે (i) એક (નોબર્સિફર્લો) હજાર યોજન (વનિત્તા) ત્યજીને (મ) મધ્યમાં ) દુત્તરે ગોખરણે) એક લાખ અતેર હજાર એજનમાં (g0of) અહીં (નવેમvi) નાગકુમાર (વાઇi) દેના (જૂનત્તા પન્નત્તii) પર્યાપ્ત તથા અપર્યાપ્તોના (ગુજરરૂ મેવાવાસ - સE) ચોરાસી લાખ ભવનાવાસ (મવંતીતિ મકવાય) છે એમ કહ્યું છે. (તેને મUT) વે ભવને (હું વ) બહારથી ગળાકાર છે (બંતો જવલા) અન્દરથી ચરસ છે (કાવ) યાવત્ (હિવા) અતીવ સુન્દર છે (તથvi) ત્યાં ( નામ રાખi Farvજ્ઞતા) પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમારોના (1) સ્થાન (GUત્ત) કહ્યાં છે (તીખું વિ) ત્રણે અપેક્ષાઓથી (સ્ટોકાસ ગાંડું મો) લેકના અસંખ્યાતમા ભાગમાં (તથvi) ત્યાં (વ) ઘણા બધા (નાભિ સેવા) નાગકુમાર દેવ (રિયાતિ) નિવાસ કરે છે (દિઢિયા) મહાન્ સમૃદ્ધિના ધારક (મgફયા) મહાન કાન્તિવાળા (i =ા શોફિયા) શેષ વર્ણન સામાન્ય ભવનવાસી દેવે જેવું (વાવ) યાવત્ (વિનંતિ) વિચરે છે. (ધર મૂiા ) ધરણ અને ભૂતાનન્દ (i) તેઓમાં (વે) બે (નાકુરિવા) નાગકુમારોના ઇદ્ર (નાગુમાર રાયા) નાગકુમારના રાજા (1વસંતિ) નિવાસ કરે છે (હિઢિયા) મહાન રૂદ્ધિધારી (i =ા બોલિi) શેષ વર્ણન સામાન્ય ભવનવાસી સરખું (વાવ વિતિ) યાવત્ વિચરે છે. (कहि णं भंते ! दाहिणिल्लाणं नागकुमाराणं देवाणं पज्जत्तापज्जत्तगाणं ठाणा qvuત્તા ?) હે ભગવન પર્યાપ્ત અને અપર્યાપ્ત દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના સ્થાન કયાં છે ? (fહ vs મંતે ! હિલ્દિી નાબુમ પરિવયંતિ) હે ભગવન દક્ષિણ દિશાના નાગકુમાર દેવ ક્યાં નિવાસ કરે છે? (નયમ !) હે ગૌતમ! (ાબૂદી ) જમ્બુદ્વીપ નામક દ્વીપમાં (મંટ્સ પશ્વાસ રાળિoi) મેરૂપર્વતથી દક્ષિણમાં (રૂમીને પ્રમાણ પુઢવી સીવત્તર ગોયાચસહિ૪૫) એક લાખ એંસી હજાર જન મટી આ રત્નપ્રભ પૃથ્વીના (૩) ઉપરના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૪૦ Page #253 -------------------------------------------------------------------------- ________________ ( નોનસ્ટં) એક હાર જન (કોrifહત્તા) અવગાહન કરીને (દિ જે વોચUસર્ક્સ વન્નત્તા) અને નીચે એક હજાર એજન છેડીને (મ) મધ્યમાં (મદુરે કોગળસીસ) એક લાખ અત્તર હજાર એજનમાં (સ્થf) અહીં (ાહિfrટ્ટા ના મારા જેવા) દક્ષિણ દિશાના નાગકુમાર દેના (વયાશ્રીલં મવાવાયાસ) ચાલીસ લાખ ભવન (અવંતીતિ માઈ) છે. એમ કહ્યું છે (તેણં અવળા) તે ભવન (વાર્દિ વ) બહાથી ગેળાકાર છે વાવ વિવા) યાવત્ પ્રતિરૂપ છે (સ્થળ સાહિનિરાળું નાવિમારા Tmત્તાપક્વત્તામાં હાળા છાત્તા) આહીં દક્ષિણ દિશાના પર્યાય અને અપર્યાપ્ત નાગકુમારના સ્થાન કહ્યાં છે (તી, વિ ટોરસ સરૂમો) ત્રણે અપેક્ષાઓથી લોકના અસંખ્યાતમાં ભાગમાં (સ્થળ) આહીં (લાિિાન્ટા) દક્ષિણના (RTGHT હેવા) નાગકુમાર દેવ (વિનંતિ) નિવાસ કરે છે (મહિલા) મહર્થિક (લાવ વિરાંતિ) યાવત્ વિચરે છે (ધર) ધરણું નામક (પ્રસ્થvi) આહીં (ના માલિા) નાગકુમારના ઈન્દ્ર (નાનમાર રચા) નાગકુમારોના રાજા (રવસ૩) વસે છે (હિઢિયા વાવ મામાણે) મહધિક યાવત્ પ્રકાશિત કરી રહેલા. (લે) તે ધરણેન્દ્ર (તથ) ત્યાં (૨૩યારી માળખવાસસયસહસા ) ચુંમાલીસ લાખ ભવનના (છઘણું સામાચર્સિvi) છ હજાર સામાનિક દેવોના (તારીખ તાચીસToi) તેત્રીસ ત્રાયન્નિશક દેના (કરું ટોળTIT) ચાર લેક પાના (છઠ્ઠું પાટિલીui) છ અમહિષીના (પરિવાર) પરિવાર સાથેના (તિરું રિસાઇf) ત્રણ પરિષદના (સત્તજું અનિવા) સાત અનીકેના (સત્તાછું બળિયાદિ વ) સાત અનીકાધિપતિના (વીસાણ ગાજ વસારૂoi) ચોવીસ હજાર આત્મરક્ષક દેના (હિં જ નri) અને બીજા ઘણા બધા (ળિા નાયુમારા લેવા રેવીદ થ) દક્ષિણ દિશાને નાગકુમાર દેવ અને દેવિન (બાવચં) આધિપત્ય (વાવ) અગ્રેસરપણું (બ્લેમ) કરતા (વિરુ) રહે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૪૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ ( कहि णं भंते ! उत्तरिल्लाणं णागकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा FTMTM ?) હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત ઉત્તર દિશાના નાગકુમાર દેવાના સ્થાન કયાં છે ? (તિ નં મતે ! ઉત્તરા સામારા વેવા વિનંતિ ?) ઉત્તર દિશાના નાગકુમાર દેવ કયાં નિવાસ કરે છે ? (પોયમા !) હે ગૌતમ ! (નંબુદ્દીને ટ્રીટ્વે) જબુદ્રીપ નામના દ્વીપમાં (મંદ્રસ પથ્વચ ઉત્તરેન) માર પતના ઉત્તરમાં (મીત્તે ચાપમાન પુત્રી સીત્તનોયળસયસરસ વાદ્હાણ) એક લાખ એંસી હજાર યોજન માટી આ રત્નપ્રભા પૃથ્વીના (રાં લોચનસમં બોદિત્તા) ઉપરના એક હજાર યેાજનને છોડીને (ટૂટાચેગ લોયસમં ગ્નિત્તા) અને નીચે એક હજાર ચાજન ત્યજીને (મન્ને) મધ્યમાં (બઢ઼દુત્તરે લોચળલચસ્તે) એક લાખ અડયાતરે હજાર યેાજનમાં (છ્યાં) આહી' (ઉત્તરસ્થાનું નામાાં યેવાળ) ઉત્તર દિશાના નાગકુમાર દેવેના (ચત્તાજીરું મવળવાસ સચસમા મવંતત્તિ માર્ચ) ચલીસ લાખ ભવનાવાસ કહેવાયેલાં છે. (સેળ મવળા) ત ભવને। (દું વટ્ટા) બહારથી ગાળ છે (તેમં નહા યા િનિત્યાનં) શેષ દક્ષિણાત્યેના સમાન (ઝાવ વિત્તિ) યાવત્ વિચરે છે (મૂળરે) ભૂતાનન્દ નામના (થ) તેએમાં (નાામારિને) નાગકુમાશ ના ઇન્દ્ર (નાળવુમાર રાચા) નાગકુમારના રાત (વિસ) વસે છે (f) મહર્ષિ ક (જ્ઞાવ પમાણેમાળે) પ્રકાશિત કરીને રહે છે (સેાં) તે ભૂતાનન્દ (તત્ત્વ) ત્યાં (ચત્તારીસાણ મનળાવાસસચનસાળ) ચાલીસ લાખ ભવનાના (હેવાં નાવ વિજ્ઞરૂ) અધિપતિત્વ કરતા થકા રહે છે. ટીકા –હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમાર આદિ દેવાના સ્થાન આદિની પ્રરૂપણા કરે છે. શ્રીગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યાં છેડે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમાર દેવાના સ્થાન કયાં છે? એજ પ્રશ્ન ને ખીજી રીતે ઉપસ્થિત કરે છે હે ભગવન્ ! નાગકુમાર દેવ કયાં નિવાસ કરે છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે-આ રત્નપ્રભા પૃથ્વી એક લાખ એંસી હજાર ચેાજન મોટી છે. તેના એક હજાર યેાજન ઉપરના અને એક હજાર ચેાજન નીચેના ભાગને છેડીને વચલા એક લાખ અચોતેર હજાર ચૈાજનમાં પર્યાપ્ત અપર્યાપ્ત નાગકુમાર દેવેના ભવન છે. એમ મે' અને અન્ય સ તીથ કરેએ કહ્યું છે. તે ભવન ચેારાસી લાખ છે. તે બધા બહારથી ગોળાકાર છે. અન્દરથી ચેારસ છે. યાવત્ કમળની કણિકાની આકૃતિના સમાન છે. વિશાળ તેમજ ગંભીર ખાઇએ તથા પરિખાઓથી યુક્ત છે. પ્રાકાર, અલ્ટ્રાલકા, કપાટા, તારણા અને પ્રતિદ્વારાથી યુક્ત છે. યંત્રા, શઅપ્નિયા, મુસલે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૪૨ Page #255 -------------------------------------------------------------------------- ________________ અને મુસંઢિ નામના શસ્ત્રોથી પરિવૃત્ત-ઘેરાયેલા છે. શત્રુઓ દ્વારા અયોધ્યા સામને ન કરાય તેવા છે. સદા યશીલ છે. રક્ષિત છે. અડતાલીસ કોઠા વાળા તથા અડતાલીસ વનમાલાઓથી સુશોભિત છે. ઉપદ્રવ રહિત છે મંગળમય તથા કિકર દેવોના દંડથી સુરક્ષિત છે. લીંપેલ થંપેલ રહેવાને કારણે અતીવ પ્રશસ્ત જણાય છે. તેઓમાં ગેરોચન તથા લાલ ચન્દનના થાપા લાગેલા હોય છે. જેમાં પાંચે આંગળીઓ પડેલી હોય છે. તેઓ ચન્દન ચર્ચિત કલશેથી વ્યાપ્ત છે અને તેમના પ્રતિદ્વાર દેશમાં માંગલિક ઘટના સુન્દર તારણ બનેલાં હોય છે. ત્યાં ઉપરથી નીચે સુધી લટકતી વિશાળ અને ગોળાકાર પુષ્પ માળાઓના સમૂહ સુશોભિત હોય છે. પંચવર્ણ વાળા પુષ્પ વિખરેલાં હોય છે. કૃષ્ણાગરૂ, ચિડા તથા લેબાનના ધૂપની સુગન્ધથી અતિશય રમણીય જણાય છે. તે ભવને શ્રેષ્ઠ સુગંધથી સુગંધિત, તેમજ ગંધ દ્રવ્યની ગોટીના સમાન પ્રતીત થાય છે. અપ્સરાઓના સમૂહથી વ્યાપ્ત રહે છે. દિવ્ય વાવોના શબ્દથી ગુંજતા રહે છે. તેઓ સર્વ રત્નમય છે. સ્વચ્છ છે. ચિકણા છે, સુકોમળ છે, વૃષ્ટ અને મૃષ્ટ છે, નીરજ, નિર્મળ, અને નિષ્પક છે, આવરણ રહિત કાન્તિવાળા, પ્રભાસંપન્ન, શ્રીસંપન્ન. કિરણોથી યુક્ત, ઉતવાન, પ્રસન્નતાજનક, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ ઉપર્યુક્ત સ્થળમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત નાગકુમાર દેવેના સ્થાન કહેલા છે–તેઓ સ્વસ્થાન, ઉપપાત અને સમુદ્દઘાતની અપેક્ષાથી લેકના અસંખ્યાતમ ભાગમાં છે. આ સ્થાનમાં ઘણા બધા નાગકુમાર દેવ નિવાસ કરે છે. તે નાગકુમાર મહાન સમૃદ્ધિના ધારક છે તથા મહાન ઘતિથી યુક્ત છે તેમનું બાકીનું વર્ણન તેવી રીતથી સમજવું જોઈએ કે જેમ સામાન્ય ભવનવાસિયાંનું વર્ણન કરાયેલ છે. યાવત્ તેઓ મહાયશસ્વી, મહાબલશાલી, મહાસુખવાન, મહાન નસીબદાર હોય છે. તેમની છાતી હારથી સુશોભિત બનેલી હોય છે. તેમની ભુજાઓ કટકે તેમજ ત્રુટિત નામના આભૂષણથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ કુંડળથી ગંડસ્થળને ઘસતા કર્ણ પીઠ ને ધારણ કરે છે હાથમાં અદ્ભુત આભરણ ધારણ કરે છે. તેમના મસ્તક પર અદ્ભુત માળાઓથી સુશોભિત મુગટ હોય છે. તેઓ કલ્યાણકારક ઉત્તમ વસ્ત્રો પહેરે છે. તથા કલ્યાણકર માલાઓ તેમજ અનુલેપન ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન હોય છે. લાંબી લટકતી વનમાલાના તેઓ ધારક છે. પિતાના દિવ્યવર્ણ તેમજ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યતિત તથા પ્રકાશિત કરતા રહે છે. અને પિત પિતાના ભવનાવાસ આદિનું અધિપતિત્વ તથા અગ્રેસરત્વ કરે છે. તેમનું પાલન કરે છે. તેઓ નાટય, ગીત તથા વીણું તલ, તાલ, મદંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૪૩ Page #256 -------------------------------------------------------------------------- ________________ આદિ કે જે કુશલ વાદકો દ્વારા વગાડાય છે તેમના મધુર ધ્વનિથી યુક્ત દિવ્ય ભેગે ભેગવે છે. આ સ્થાનમાં ધરણ અને ભૂતાનન્દ નામના બે નાગકુમારને ઈન્દ્ર અગર નાગકુમારના રાજા છે દક્ષિણ અને ઉત્તર દિશાને આ ધરણેન્દ્ર અને ભૂતાનન્ટેન્દ્ર મહાન ત્રાદ્ધિના ધારક છે. તેમનું શેષ વર્ણન તેવું જ સમજવું જોઈએ કે જેવું સામાન્ય ભવનપતિ દેવનું કરાયેલું છે. યાવત્ તેઓ મહાન ઘુતિવાળા, મહાન યશવાળા; મહાનુભાગ અર્થાત્ શાપ તથા અનુગ્રહના સામર્થ્ય વાળા અને મહાન સુખી હોય છે. તેમના બધાં વિશેષણ તેજ સમજવાના છે કે જે ચમરેન્દ્ર અને બલીન્દ્રના કહેલાં છે. યાવત્ પિતાના વર્ણ, ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તથા પ્રકાશિત કરતા થકા તેમજ દિવ્ય ભેગે પગ ભેગવતા રહે છે. હવે દક્ષિણ દિશામાં રહેનારા પર્યાપ્ત તથા અપર્યાપ્ત નાગકુમારોના સ્થાન આદિની પ્રરૂપણું કરાય છે. શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન હે ભગવન્! દક્ષિણદિશાના પર્યાય અને અપર્યાપ્ત નાગકુમારદેવેના સ્થાન ક્યાં કહ્યાં છે ? એજ પ્રશ્નને પ્રકારાન્તરે ઉપસ્થિત કરાય છે હે ભગવન ! દક્ષિણ દિશાના નાગકુમારદેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવત્ ઉત્તર દે છે–હે ગૌતમ ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં, મેરૂ, પર્વતના દક્ષિણ ભાગમાં એક લાખ એંસી હજાર યોજન મટી આ રત્નપ્રભા પૃથ્વીના ઊપર તથા નીચેના એક એક હજાર જેનેને છોડીને વચલા એક લાખ અત્તેર હજાર જન પ્રદેશમાં દક્ષિણાત્ય નાગકુમાદેના ચુંમાં લીસ લાખ ભવનાવાસ છે, એવું મેં તથા અન્ય બધાજ તીર્થકરેએ કહ્યું છે. તે ભવનાવાસે બહારથી વૃત્તાકાર છે તેમજ ઘણા સુંદર છે. યાવત્ મધ્યમાં ચોરસ છે. નીચે કમળની કણિકાના આકારના છે. જેમનું અંતર સ્પષ્ટ જણાય છે એવી વિશાળ અને ગંભીર ખાઈએ તેમજ પરિખાએ થી યુક્ત છે. પ્રાકાર, અદ્દાલક, કપાટ, તોરણ અને પ્રતિદ્વાર થી યુક્ત છે. યંત્ર, શતનિ, મુશલે, તથા મુસુંઢી નામના શસ્ત્રો થી ઘેરાયેલ છે. શત્રુઓથી આક્રમણ કરી શકાય તેવાં નથી, સદા જયશીલ છે, સદૈવ સુરક્ષિત છે. અડતાલીસ કેઠા, અને અડતાલીસ વનમાળાઓ થી સુશોભિત છે. નિરુપદ્રવ, મંગલમય, અને ફિકર દેવોના દંડાઓથી રક્ષિત રહે છે. લિપ્યાં ઘૂમ્યાં હોવાને કારણે પ્રશસ્ત જણાય છે. ગેરેચન તથા સરસ લાલ ચન્દનના ત્યાં થાપા પાડેલા હોય છે. જેમાં પાંચે આંગળીને ચિહ્ન જણાય છે. તે ચન્દનકલશોથી યુક્ત તથા માંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૪૪ Page #257 -------------------------------------------------------------------------- ________________ લિક કળશેના બનેલા તારણો થી સુશોભિત છે. ઠેડ ઊપર થી ઠેઠ નીચે સુધી લટકી રહેલી વિશાલ અને ગોળાકાર માળાઓના સમૂહથી શોભાયમાન હોય છે. ત્યાં પાંચ રંગના સરસ અને સુગંધિત પુષ્પના સમૂહ પથરાયેલા રહે છે. કૃષ્ણ અગરૂ ચન્દન, ચીડા, લેબાનની મહેકતી સુગંધથી સુગન્ધિત સુગન્ધ સમૂહ થી. ખૂબરમણીય જણાય છે. ઉત્તમ સુગંધથી સુગંધિત રહે છે. જાણે ગંધ દ્રવ્યની ગોટીયે ન હોય ! તેઓ અસરાઓના સમૂહ થી યુક્ત છે. દિવ્ય વાદ્યોના ધ્વનિથી ગુંજતા રહે છે. સર્વ રત્નમય છે. સ્વચ્છ છે. ચિકણા મૃદુલ છે. નીરજ નિર્મલ અને નિષ્પક છે. નિરાવરણ છાયાવાળા, પ્રભા યુક્ત, શ્રી સંપન્ન અને કિરણોથી યુક્ત છે. પ્રકાશમય છે. પ્રસન્નતા જનક છે, દર્શનીય છે, અભિરૂપ છે અને પ્રતિરૂપ અર્થાત્ અત્યન્ત સુંદર છે. આ ઉપર્યુક્ત સ્થળમાં દક્ષિણ દિશાના પર્યાય અને અપર્યાપ્ત નાગકુમાર દેના સ્વાસ્થાનનું નિરૂપણ કર્યું છે. આ સ્થાને ત્રણે અપેક્ષાથી અર્થાત્ સ્વસ્થાન ઉપપાત અને સમુદ્ર ઘાતની અપેક્ષાથી લેકના અસંખ્યાતમા ભાગમાં છે. આ ઉપર્યુક્ત સ્થાનમાં દક્ષિણાત્ય નાગકુમાર દેવ નિવાસ કરે છે. આ નાગકુમારો અત્યન્ત સમૃદ્ધિમાન છે. યાવત્ વિચરે છે અહિં “યાવત’ શબ્દથી એટલું સમજવું જોઈએ કે તેઓ મહાન ઇતિમાન છે, મહાયશસ્વી, મહાન બલશાલી, મહાન અનુભાગવાળા અને મહાન સુખ સંપન્ન છે. તેમ નાવક્ષસ્થલ હારથી સુશોભિત હોય છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિત નામના અભૂષણથી યુક્ત હોય છે. તેઓ અંગદ કુંડળ અને ગંડસ્થલ ને સ્પર્શ નારા કણપીઠ ને ધારણ કરનાર છે. હાથમાં અદ્દભૂત આભરણ ધારણ કરે છે, વિચિત્ર માલાથી સુશોભિત મુગટ પહેરે છે. કલ્યાણ કર ઉત્તમ વસ્ત્ર પહેરે છે; કલ્યાણકારી માલા તેમજ અનુલેખનના ધારક છે. તેમનાં શરીર દેદિપ્યમાન હોય છે. લાંબીવનમાળા ધારણ કરે છે, દિવ્ય વર્ણ તેમજ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા રહે છે. તેઓ પિત પિતાના ભવનાવાસ આદિના આધિપત્ય, અગ્રસરત્વ સ્વામિત્વ, ભતૃત્વ, તથા મહત્તર કત્વ કરતા રહિને તથા પાલન કરતા રહીને નાટક. સંગીત, વીણા, તલ, તાલ, મૃદંગ આદિના કુશલ વાદકે દ્વારા વાદિત ધ્વનિના શ્રવણ સાથે દિવ્ય ભગોપ ભેગોને ભેગવતા રહે છે. હવે દક્ષિણ દિશાના નાગકુમારેન્દ્ર ધરણનું વર્ણન કરે છે. ધરણ આ દક્ષિણાત્ય નાગકુમારના ઈન્દ્ર છે. તે નાગકુમારના રાજા છે. ધરણેન્દ્ર મહાન અદ્ધિના ધારક છે, મહાઘુતિ, મહાયશ, મહાબલ. મહાનુભાગ અને મહાસૌખ્ય છે. તેમનું વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે. ભુજાએ કટક તેમજ ત્રુટિત નામના આભૂષણથી સ્તબ્ધ રહે છે. અંગદ, કુંડલ, તથા ગંડસ્થલથી ઘસાતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૪૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ કર્ણ પીઠ નામના આભૂષણના ધારક છે. તેમના હાથમાં અદ્ભુત આભરણ હોય છે. તેઓ અદ્ભુત માલાયુક્ત મુગટને ધારણ કરે છે. કલ્યાણકારી ઉત્તમ વસ્ત્ર પહેરે છે. કલ્યાણકારી, અને અતીવ ઉત્તમમાલા તેમજ અનુલેપન ને ધારણ કરે છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાલાથી ભિત હોય છે. દિવ્યવર્ણ, ગંધ આદિથી દશે દિશાઓ ને ઉદ્યોતિત અને પ્રકાશિત કરે છે. ધરગેન્દ્ર ત્યાં ચુંમાલીસ લાખ ભવના વાસેના, છ હજાર સામાનિક દેના, તેત્રીસ ત્રાયશ્ચિંશકદેના, ચાર લોકપાલના, છ સપરિવાર અગ્રમહિષીના, ત્રણ પ્રકારની પરિષદના, સાત અનીકોના, સાત અનીકાધિપતિના. વીસહજાર આત્મરક્ષક દેના તથા અન્ય ઘણા બધા દક્ષિણાત્ય નાગકુમાર દવે તથા દેવીના અધિપતિત્વ. અગ્રેસરવના કરે છે. - હવે ઉત્તર દિશાના નાગકુમારોના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! ઉત્તરદિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમાર દેવોના સ્થાન ક્યાં છે? અર્થા–હે ભગવન ! ઉત્તરદિશાના નાગકુમાર દેવે ક્યાં પ્રદેશમાં નિવાસ કરે છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યો– ગૌતમ ! જમ્બુદ્વીપ નામક દ્વીપના મેરૂ પર્વતથી ઉત્તરમાં એકલાખ એંસી હજાર જન મેટી આ રત્નપ્રભા પૃથ્વીન ઉપર અને નીચેના એક એક હજાર જન. ભાગને છોડીને વચલા એક લાખ અશોતેર હજાર જન પ્રદેશમાં ઉત્તર દિશાના નાગકુમાર દેના ચાલીસ લાખ ભવનાવાસ છે એમ મેં તેમજ અન્ય બધાજ તીર્થકરેએ કહ્યું છે. તે ભવને બહારથી વર્તુલાકાર છે ઈત્યાદિ વર્ણન દક્ષિણી નાગકુમારના ભવનના સમાજ સમજી લેવું જોઈએ, જેમ કે–તે મધ્ય ભાગમાં રસ છે. નીચે કમળની કણિકાના આકારના છે. વિશાલ અને ગંભીર ખાઈ અને પરિખાઓથી યુક્ત છે તથા પ્રાકારે, અટ્ટાલકે, કપાટો તોરણે તેમજ પ્રતિદ્વારથી સુશોભિત છે. યંત્ર, શતક્ની મુસલ તથા મુસંઢી નામક શસ્ત્રથી સજિત છે. શત્રુઓ દ્વારા અધ્ય, સદા જયશીલ અને સુરક્ષિત છે, અડતાલીસ કેઠા અને અડતાલીસ વનમાળાઓથી યુક્ત છે. ઉપદ્રવરહિત, મંગલમય તથા કિંકર દેવોના દંડ થી રક્ષિત છે. લિંપેલ ઘૂંપેલ હોવાના કારણે પ્રશસ્ત છે, તેઓમાં ગેરેચન તેમજ સરસ લાલ ચન્દનના એવા થાપા લાગ્યા છે કે જેમાં પાંચે આંગળીઓ પડી રહી હોય છે. માંગલિક કલશોથી સુશોભિત છે. તેમના દરેક દ્વારદેશમાં ચન્દન ઘડાના સુન્દર તોરણ બનેલાં હોય છે. ઉપરથી નીચે સુધી વિશાળ અને ગોળાકાર ફુલહારના સમૂહ શેભિરહ્યા હોય છે. પાંચ વર્ણના સરસ અને સુગંધિત પુષ્પ ત્યાં વેરાયેલાં રહે છે. ઈત્યાદિ સામાન્ય ભવનવાસી દેના ભવનના વર્ણનના સમાન વર્ણન અહીં પણ સમજીલેવું જોઈએ, તેઓ અભિરૂપ અને અને પ્રતિરૂપ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૪૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરીય પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમાર દેના આ સ્થાન-સ્વસ્થાન ઉપપાત અને સમુદ્દઘાતની અપેક્ષાથી લેકના અસંખ્યામાં ભાગમાં છે. આ સ્થાનમાં ઉત્તરીય નાગકુમારદેવ નિવાસ કરે છે. તે દેવે સમૃદ્ધિમાન, મહાવૃતિ મામ્ મહાયશ, મહાબલ; મહાનુભાગ, અને મહાન્ સુખથી સંપન્ન છે, પિતાના દિવ્ય વર્ણ, ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તેમજ પ્રકાશિત કરતા તથા પિત પિતાના ભવનાવાસોનું આધિપત્ય તથા અસત્ત્વ કરતા છતાં રહે છે. તેઓ નાટય, ગીત તથા વીણા, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિના મધુર દવની ના શ્રવણ સાથે દિવ્ય ભેગોપભેગાને ભેગવતા રહિને વિહાર કરતા રહે છે. હવે ઉત્તરદિશાના નાગકુમારેન્દ્ર ભૂતાનન્દનું વર્ણન કરાય છે. આસ્થાસ્થાનમાં ભૂતાનન્દ નામના નાગકુમારે તેમજ નાગકુમારના રાજા નિવાસ કરે છે. ભૂતાનન્દ ઈન્દ્ર પણ મહાન્ સમૃદ્ધિના ધારક છે. યાવત્ મહાતિ, મહાયશ, મહાબલ, મહાનુભાગ અને મહાસુખી છે. તેમના વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે. ભુજાઓ કટકે અને ત્રુટિત થી સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડલ તેમજ કર્ણપીઠના ધારક છે. તેમના હાથમાં, અદૂભૂત આભૂષણ હોય છે. મુગટ ચિત્ર વિચિત્ર માલાઓથી મંડિત હોય છે. તે કલ્યાણકારી ઉત્તમ વસ્ત્ર પહેરે છે. કલ્યાણકારી તેમજ ઉત્તમ માલા તથા અનુલેખનને ધારણ કરતા રહે છે. તેમના શરીર દેદીપ્યમાન છે. તેઓ લાંબી વનમાલાને ધારણ કરે છે. પિતાના દિવ્ય વર્ણ, ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તેમજ પ્રભાસિત કરતા રહે છે. આ ભૂતાનન્દ નામના નાગકુમારે ચાલીસ લાખ ભવનાવા. સોના, છ હજાર સામાનિક દેના તેત્રીશ ત્રાયશ્ચિંશ દેના, ચાર લોકપાલોના, છ સપરિવાર અમહિષિના, ત્રણ પ્રકારની પરિષદના, સાત અનીકેના, સાત અનીકાધિપતિના, ચોવીસ હજાર આત્મરક્ષક દેના તથા અન્ય ઘણા બધા ઉત્તર દિશાના નિવાસી દેવે તેમજ દેવિયેના અધિપતિત્વ તેમજ અગ્રેસત્વ કરતા રહિને નિવાસ કરે છે, શબ્દાર્થ(દ્ધિ અંતે ! સુવUMયુમળે તેવા વાત્તાપmત્તા વાળ GUાત્તા ?) હે ભગવન્ પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવણકુમાર દેવના સ્થાન ક્યાં કહ્યાં છે. (fe i મતે ! સુવઇ કુમાર તેવા પવિત્ત ?) હે ભગવન! સુવર્ણ કુમાર દેવ ક્યાં નિવાસ કરે છે. (લોયમાં !) હે ગૌતમ ! (મીરે - Tqમા પુaઊં) આ રત્નપ્રભા પૃથ્વીના (નવ) યાવત્ (સ્થf) અહીં (સુવUTયુમરા તેવા) સુવર્ણકુમાર દેવના (વાવત્ત) તેર (મવાવાસસદ્દસ) લાખ ભવન (મવંતરિ મરવા) છે. એમ કહ્યું છે. (તે નં અવળા) તે ભવન (વાર્દિ) બહારથી (વા) ગોળ (નવ) યાવત્ (Tહવા) પ્રતિરૂપઅતીવ સુન્દર (તસ્થ i સુવઇવાના હેવા પાત્તાપmત્તાvi) ત્યાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત સુવર્ણકુમાર દેના (ઠા) સ્થાન (GUત્તા) કહ્યાં છે. (કાવ) યાવત્ (વિ ) ત્રણે અપેક્ષાઓથી (ઢોરસ) લેકના (શકિન્નરૂમ) અસંખ્યાતમા ભાગમાં (તસ્થvi) ત્યાં (વ) ઘણા (સુવUકુમાર સેવા) સુવર્ણકુમાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: ૧ २४७ Page #260 -------------------------------------------------------------------------- ________________ દેવ (રૂરિયંતિ) વસે છે (હિઢિયા) મહાન ઋદ્ધિના ધારક (૨) શેષ (TET) યથા (બોuિi) સામાન્ય ભવનપતિના (વાવ વિનંતિ) યાવત્ વિચરે છે (વેજી પુરાવ) વેણુદેવ અને વેણુદાલી (0) આહીં (દુવે) બે (સુવઇUTઘુમસિંહા) સુવર્ણકુમારના ઈન્દ્ર (સુવાકુમારાવાળો) સુવર્ણકુમારોના રાજા (વિનંતિ) વસે છે (દિઢિયા) મહદ્ધિક (નવ) યાવત્ (વિદાંતિ) વિચરે છે. (काह णं भंते ! दाहिणिल्लाणं सुवण्णकुमाराणं पज्जत्तापज्जत्ताणं ठाणा पण्णत्ता?) હે ભગવન્ ! પર્યાપ્ત તથા અપર્યાપ્ત દાક્ષિણાત્ય સુવર્ણકુમારના સ્થાન કયાં કહ્યાં છે? (હિ મેતે ! નિણ યુવાવમારા રેવા પરિવસતિ ?) હે ભગવન ! દક્ષિણ દિશાના સુવર્ણકુમાર દેવ કયાં નિવાસ કરે છે ? (ચા) હે ગૌતમ ! (મારે) આ (કાય) યાવત્ (મો) મધ્યમાં (ગારે નોસિસ) એક લાખ અઠોતેર હજાર યોજનમાં (vi) આહિં (વાણિજિmi) દક્ષિણ દિશાના (કુવUTHજmi) સુવર્ણકુમારના (ગdi) અડત્રીસ (મળાવાસ સચસટ્ટા ) લાખ ભવન (અવંતીતિ મકવાય) છે એમ કહ્યું છે (તે છ મા ) તે ભવને (વાëિ વ) બહારથી ગેળ (ઝાવ દિવા) યાવત્ પ્રતિરૂપ છે (0 બં) આહિં (હાળિot) દક્ષિણી (સુવાકુમારni) સુવર્ણકુમારના (વાત્તાપmત્તi) પર્યાપ્ત અને અપર્યાપ્તોના (કાળા) સ્થાન (TUત્તા) કહ્યાં છે (તિષ વિ) ત્રણે અપેક્ષાઓથી (સ્ટોક્સ) લેકના ( ઝરૂમા) અસંખ્યાતમા ભાગમાં (સ્થi) અહીં (૪) ઘણા (સુવણકુમાર રેવા) સુવર્ણકુમાર દેવે (વિનંતિ) વસે છે (વૈજુવેય) વેણુદેવ (રૂથ) આહીં (સુવઇMવુમરા) સુવર્ણ કુમારેન્દ્ર (સુવાકુમાર રચા) સુવર્ણકુમાર રાજા (વરૂ) વસે છે (રેસ) શેષ કથન (ગા) યથા (નાકુમાર) નાગકુમારના (कहि णं भंते ! उत्तरिल्लाणं सुवण्णकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा goળત્તા ) હે ભગવદ્ ઉત્તર દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવર્ણકુમાર દેવન સ્થાન ક્યાં કહ્યાં છે ? ( ii મંતે ! ઉત્તરિન્દ સુવUમિSિT સેવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ २४८ Page #261 -------------------------------------------------------------------------- ________________ વિનંત્તિ ) હે ભગવન્ ! ઉત્તર દિશાના સુવર્ણ કુમાર દેવ કયાં નિવાસ કરે છે ? (નોચમા !) હે ગૌતમ ! (તે) આ (ચળખમા) રત્નપ્રભાના (નવ) યાવત્ (દ્દન) આહી (ઉત્તરōri) ઉત્તર દિશાના (મુળમરાળ) સુવકુમારેાના (વતીમમળાવાસ(ચસદ્દŘા) ચેાત્રીસ લાખ ભવન (મયંતીતિ મવાય) છે, એમ કહ્યું છે (તે ાં મવળા) તે ભવનેા (નવ) યાવત (ri) આહિ' (વૅ) ઘણા (ઉત્તરિા) ઉત્તરીય (મુળમારા ફેવા) સુવઈકુમાર દેવ (વિત્તિ) નિવાસ કરે છે (મક ક્રિયા) મદ્ધિક (જ્ઞાવ) યાવત્ (વિત્તિ) વિચરે છે (વેણુવાજી) વેણુદાલી નામક (થ) તેમાં (વળ મારિને) સુવર્ણકુમારાના) (ન્દે) ઇન્દ્ર (ભુવનમ રાયા) સુત્ર કુમારેાના રાજા (વસ૩) નિવાસ કરે છે. (મવૃિત્તિ) મહાન ઋદ્ધિના ધારક (તેમં નન્હા નારામારાvi) શેષ જેવું નાગકુમારનું કથન. (i) આ રીતે (ના) જેમ (સુવાક્મારાળ) સુવર્ણ કુમારોની (વત્તવ્વચા) વક્તવ્યતા (મળિયા) કહી છે (તદ્દા) તેવી (મેળાન વિ શ્વસ વાન) શેષ ચૌદે ઇંદ્રોની પણ (માળિયવા) કહેવી જોઇએ (નવર') વિશેષતા (મવળળળń) ભવનાની ભિન્નતા (ફ્ફળળત્ત) ઇન્દ્રોની ભિન્નતા (વળળળત્ત) રંગાની ભિન્નતા (રિજ્ઞાળાળä) વેષની ભિન્નતા (માäિ) આબધી (ગાહિઁ) ગાથાઓ દ્વારા (અનુાંતન્ત્ર) જાણી લેવી જોઈ એ. (પદું બનુાં) ચાસડ લાખ અસુરકુમારના ચુમીત ચેવ રાંતિ નાગાળ) નાગકુમારના ચારાસી લાખ (વાવતી સુત્ર) સુવર્ણ કુમારોના અંતેર લાખ (વાઽમારાળ ઇન્ન‡) વાયુકુમારના છન્નુ લાખ ૫૧૩૦ના (ટ્રીય વિમા પીળ’) દ્વીપકુમાર, દિશાકુમાર ઉદધિકમારાના (વિઝુક્યુ,જિનીચમશીન) વિદ્યુત્સુમાર, સ્તનિતકુમાર તેમજ અગ્નિકુમાર (Ē fq નુજ્ઞાન) આ છએના યુગલેાના (વરિયો સચલસા) છ હજાર છેતેરલાખ ભવનાવાસ છે. ૧૩૧ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૪૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ (જરતીસા) તીસ (થારા) ચુંમાલીસ (બહુતીર્ણ) અડત્રીસ (સરસ્સા) લાખ (ઉના) પચાસ (રહીસા) ચાલીસ લાખ (૯ifeળો) દક્ષિણ દિશામાં (હૂતિ) છે (મવડું) ભવન ૧૩રા (તીસા) ત્રીસ (વત્તાસ્ટીસ) ચાલીસ (જરૂરીલં) ચેત્રીસ (વ) અને ( સ સ્સારું) લાખ (ચાર) છેતાલીસ (છત્તીસા) છત્રીસ (ઉત્તર) ઉત્તર દિશામાં (દૂતિ) છે (અવનવું) ભવન ૧૩૩ (૬ઠ્ઠી) ચોસઠ (સી) સાઠ (ાણું) નિશ્ચય (૪) છે (સારું) હજાર ( સુર વજ્ઞા) અસુરેને છોડીને (સામાળિગાd ug) આ સામાનિક દેવ છે (જવાળા આચરવા3) આત્મરક્ષક ચારગણુ છે ૧૩૪ (મ) ચમર (ધરો) ધરણ (તદ) તથા (49) વેણુદેવ (રિત) હરિકાન્ત (જિવીઘે ૨) અગ્નિસિંહ (ને) પૂર્ણ ( નરે ૨) અને જલકાન્ત (મિય) અમિત ( વિન્વે) વિલમ્બ (૧) અને (વોરે વ) ઘેષ ૧૩પા (૪િ) બલી (મૂચ) ભૂતાનન્દ (વપુરા) વેણુદાલી (રિસ) હરિસિહ ( માળવ) અગ્નિમાનવ (રિજે) વિશિષ્ટ (aq) જલપ્રભ (ત૬ શનિવ વાદ) તથા અમિત વાહન (મંગળ) પ્રભંજન (૨) અને (મો ) મહાઘેષ (ઉત્તરસ્ટા) ઉત્તર દિશાના (ાવ વિનંતિ) યાવત્ રહે તે ૧૩૬ાા (વા સુપુIRT) અસુરકુમાર કૃષ્ણ વર્ણન છે (ના વય વંદુરા વિ) નાગકુમાર અરે ઉદધિકુમાર અને સફેદ વર્ણન છે (વરાનિદો ) ઉત્તમ સ્વર્ણની રેખાના સમાન ગૌરવર્ણ (હૃત્તિ) હોય છે (સુવUTI વિના ળિયા) સુવર્ણકુમાર, દિશાકુમાર અને સ્વનિતકુમાર ૧૩૭ (ઉત્તરાવિન્ના) તપેલા સેના સરખા રંગવાળા (વિજ્ઞ બાદ દાંતિ તીવા ) વિઘકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમાર હોય છે (સામપિચંગુવVor) શ્યામ પ્રિયંગુ વર્ણના ( વામા1) વાયુકુમાર (મુળચત્રા) જાણવા જોઈએ ૧૩૮ (અમુહુ દુતિ રજ્ઞા) અસુરકુમારના વસ્ત્ર લાલ હોય છે (સિટિંધ પુq શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૫૦ Page #263 -------------------------------------------------------------------------- ________________ માચ નાજુદ્દી) નાગકુમારા અને ઉદધિકુમારોના શિલિન્ધ્ર પુષ્પના સમાન નીલ (આસામ વસળધરા) અશ્વના મુખના ફીણના સમાન શ્વેત વસ્ત્રના ધારક છે (મુવળાસિયળિયા) સુવર્ણ કુમાર, દિશાકુમાર અને સ્તનિતકુમાર ૫૧૩૯ા (તીજાણુરાવસળા) નીલ રંગના વસ્ત્રવાળા (વિષ્ણુ, બળીય ધ્રુત્તિ દ્દીવા ય) વિદ્યુકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમાર હાય છે (સંજ્ઞાળુરાવલળા) સંધ્યા ની લાલીમાં જેવા વસ્ત્રવાળા (વાક્મારા) વાયુકુમાર (મુળેચન્ના) જાણવા જોઇએ. ।। સૂ. ૧૪૦ ૫ ટીકા-હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવર્ણ કુમારેાની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવત્ પર્યાપ્ત તથા અપર્યંમ સુવર્ણ કુમારાના સ્થાન કર્યાં છે ? પ્રકારાન્તરે એજ પ્રશ્ન પુનઃ કરાયા છે હું ભગવન્ સુવર્ણ કુંમાર દેવ કયાં રહે છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે-ડે ગૌતમ ! એક લાખ એંસી હજાર યેાજન માટી આ રત્નપ્રભા પૃથ્વી ઉપર અને નીચે એક એક હજાર ચેાજન ભાગને છેડીને એક લાખ અઠ્યોતેર હજાર ચેાજનેામાં સુવર્ણ કુમાર દેવાના ખેતેર લાખ ભવન છે, એવું મેં તથા અન્ય બધાજ તીકરાએ નિરૂપણ કર્યુ છે તે ભવના મહારથી વર્તુલાકાર છે. અન્દરથી ચારસ છે અને નીચે કમળની કણું. કાના આકારના છે. તે ખાઇએ તથા પરખાઓથી યુક્ત છે તેમજ પ્રાકારે અટ્ટાલકા, કપાટા, તારણા અને પ્રતિદ્વારથી યુક્ત છે. તેઓ ય ંત્ર, શતńિયે મુસલે, અને મુસઢીનામક શસ્ત્રોથી પરિવૃત છે. એ કારણે શત્રુએ દ્વારા અાધ્ય છે. અને અચેાધ્ય હોવાથી સદા જય શીલ છે, સદારક્ષિત છે. અડતા લીસ કાઠા અને અડતાલીસ વનમાળાઓથી યુક્ત છે, બધી જાતના ઉપદ્રવાથી મુક્ત છે, મંગલમય છે અને કિંકર દેવ પેાતાના દડાથી તેમની રક્ષા કરતા રહે છે. તેઓ લિખ્યા ઘુખ્યા રહેવાથી પ્રશસ્ત પ્રતીત થાય છે. ગોરોચન તથા લાલ ચન્હનના હાથના તેમાં થાપા લાગેલા હાય છે જેમાં પાંચે આંગળીચેા પડેલી હેાય છે. ચન્દ્રન ચાĆત કલશોથી સુશોભિત છે. તેમના પ્રતિદ્વાર દેશભાગમાં માંગલિક ઘડાઓના સુન્દર તેારણ બનેલાં હાય છે. ત્યાં ઠંડ ઉપરથી ઠેઠ નીચે સુધી વિશાલ અને વૃત્તાકાર પુષ્પહારોના સમૂહ લટકે છે. વેરાએલા પાંચ રંગના સરસ અને સુગ ંધિદાર પુષ્પાની શાભાથી યુક્ત છે. કાળુ અગર ચન્દન ચીડા અને લેાખાનના ધૂપની મઘમઘથી સુગન્ધિત છે. સુગન્ધની ગેટીના સમાન જણાય છે. અપ્સરાએનો સમૂહથી વ્યાસ છે, દિવ્ય વાદ્યોનાં ધ્વનિથી ગૂજતા રહે છે. સ રત્નમય છે, સ્વચ્છ છે. ચિકણા છે, કમળ છે. નિર્મળ છે. અને નિષ્પક છે. નિરાવરણ છાયાવાળા પ્રભામય, શ્રી સપન્ન, કિરણાથી યુક્ત પ્રકાશમય, પ્રસન્નતા જનક, દર્શનીય તથા અભિરૂપ અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૫૧ Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત સુવર્ણકુમાર દેવની સ્થિતિની અપેક્ષાએ સ્વસ્થાન કહેલાં છે. તે સ્થાને સ્વસ્થાન, ઉપપાત તથા સમુદ્રઘાત આ ત્રણે અપેક્ષાઓથી લેકના અસંખ્યાતમા ભાગમાં કહેલ છે. આ ઉપર્યુક્ત સ્થાનમાં બહુ સંખ્યક સુવર્ણકુમાર દેવ નિવાસ કરે છે. તે દેવે મહાન સમૃદ્ધિના ધારક છે. તેમનું વર્ણન તેવું જ સમજવું જોઈએ કે જેવાં સામાન્ય ભવનપતિ દેવાનું છે. યાવત્ –તેઓ મહાતિમાન છે. મહા યશસ્વી છે. મહા બળવાન છે. મહાન અનુભાગ–શાપ તેમજ અનુગ્રહ કરવાના સામર્થ્ય વાળા મહાન સુખવાળા છે. તેમનાં વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિત નામના આભૂષણથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ કણપીઠ નામના આભૂષણને ધારણ કરે છે. હાથમાં અદૂભૂત આભૂષણ પહેરે છે. તેમના મુગટમાં અદ્દભૂત માળા સુશોભિત રહે છે. તેઓ કલ્યાણકારી અને ઉત્તમ વસ્ત્ર પહેરે છે, કલ્યાણકારી અને ઉત્તમ માળા તેમજ અનુલેપનના ધારક છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. લાંબી લટકતી વનમાળાઓને ધારણ કરે છે. પિતાના દિવ્યવણુ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા રહીને પિતાના ભવનાવા આદિનું અધિપતિત્વ અગ્રેસરત્વ સ્વામિત્વ; ભતૃત્વ કરતા કરતા અને તેમના પાલન કરતા થકા રહે છે. તેઓ નાટક ગીત અને વીણા, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિના દેવની સાથે દિવ્ય ભેગેપગેને ભેગવતા વિચરે છે. હવે સુવર્ણકુમારના ઈન્દ્રોનું વર્ણન કરે છે આ પૂર્વોક્ત સ્થાનોમાં વેણ દેવ અને વેણુદાલી નામક બે સુવર્ણકુમારોના ઈન્દ્ર અગર સુવર્ણ કુમારના રાજા છે. આ વેણુદેવ અને વેણુદાલી મહાન રૂદ્ધિના ધારક, મહાવૃતિ સંપન્ન મહા યશસ્વી, મહાબલી, મહાનુભાગ તેમજ મહા સૌખ્ય છે. તેમના વક્ષસ્થળહારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટક અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કંડલ અને ગંડસ્થળને ઘસાતાં કર્ણપાઠક ધારણ કરે છે. હાથમાં વિચિત્ર આભૂષણો પહેરે છે. તેમના મુગટમાં અદ્ભુતમાલા સુશોભિત રહે છે. કલ્યાણકારી તેમજ શ્રેષ્ઠ વસ્ત્રો પરિધાન કરે છે. કલ્યાણ કર તેમજ ઉત્તમ માલા અને અનુપનને ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળાના ધારક હોય છે. પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તેમજ પ્રકાશિત કરતા રહે છે. તેઓ પિતાપિતાના ભવના વાસે આદિનું અધિપતિત્વ, અગ્રેસરત્વ કરતા થકા પાલન કરતા થકા નાટક, સંગીત અને કુશલ વાદકે દ્વારા વગાડાતા વીણા તલ, તાલ, મૃદંગ આદિના મધર ઇવનિની સાથે દિવ્ય ભેગોપભેગોને ભેગવતાથકા રહે છે. હવે દક્ષિણ દિશાના સુવર્ણકારેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૫૨ Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવન્! દક્ષિણ દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવર્ણ કુમારાના સ્થાન કયા પ્રદેશમાં કહેલાં છે ? પ્રકારાન્તરે ફ્રી આજ પ્રશ્ન કરાય છે-ભગવન્ સુવર્ણ કુમાર દેવ કયાં રહે છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હૈ ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવી એક લાખ એંસી હજાર ચેાજન મેાટી છે તેના ઉપર નીચે એક એક હુન્નર યાજન ભાગને ત્યજીને, મધ્યના એક લાખ અડયેાતેર હજાર ચાજનમાં દક્ષિણ દિશાના સુવ કુમાર દેવેના અડતાલીસ લાખ ભવનાવાસ છે. એમ મેં તથા અન્ય બધાજ તીકરાએ નિરૂપણ કરેલ છે. તે ભવનાવાસા બહારથી ગાળ અને અ ંદરથી ચેારસ અને નીચે કમળની કણિકાના આકારના છે, જેમનું અન્તર સ્પષ્ટ પ્રતીત થાય છે તેવી ખાઇયા અને પરિખાઓથી યુક્ત છે. પ્રાકારા અદ્ભાલકા, કપાટ તારણા અને પ્રતિદ્વારાથી યુક્ત છે. ય ંત્ર, શતબ્નિયા, મુસલા તથા મુસ’ઢી નામના શસ્ત્રોથી પરિવૃત્ત છે અને તે કારણે શત્રુઓ દ્વારા અચૈાધ્ય છે અને અચેાધ્ય હાવાથી સદા વિજય શીલ છે. સદા સુરક્ષિત છે. અડતાલીસ કાઠાએથી તેમની રચના થઇ છે. તેએ અડતાલીસ વનમાલાએથી યુક્ત છે. બધા પ્રકારના ઉપદ્રવ રહિત અને મંગલમય છે, કિંકર દેવ પેાતાના દડાએથી એમની રખ વાળી કરી રહ્યા છે. લીંપેલ ઘુંપેલ હાવાથી પ્રશસ્ત પ્રતીત થાય છે, ગેરૂચન્હન તથા સરસ લાલ ચન્દનના થાપા કે જેમાં પાંચે આંગળીચે ઉડી આવેલી ડાય છે તેનાથી યુક્ત હાય છે. માંગલિક કળશોથી યુક્ત હાય છે. ત્યાં ચન્દ્રન ચર્ચિત કળશોના સુન્દર તારણા મનેલાં છે. ઠંડ ઉપરથી નીચે સુધી વિશાલ અને ગાળ આકારના પુષ્પહારોના અનેક સમૂહ લટકે છે. પાંચ વર્ણોના સરસ તથા સુગન્ધ યુક્ત પુષ્પ વેરાયેલા રહે છે. તે કૃષ્ણે અગરૂ, ચીડી, લેાખાન આદિની મહેકતી સુગન્ધના સમૂહથી વ્યાસ, દિવ્ય વાદ્યોના ધ્વનિથી ગુંજતા, સર્વ રત્નમય, સ્વચ્છ, ચીકણા, કામળ, નીરજ નિર્માંળ, નિષ્પક, નિરાવણુ છાયા (કાન્તિ) વાળા, પ્રભામય, શ્રી સ ́પન્ન કરણાથી યુક્ત પ્રકાશે પેત, પ્રસન્નતાજનક, દર્શનીય અભિરૂપ, પ્રતિરૂપ છે. આ સ્થાનામાં દક્ષિણ દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવર્ણ કુમારાના સ્થાન છે. સ્વસ્થાન ઉપપાત અને સમુદૂધાત ત્રણે અપેક્ષાએથી તે લેાકના અસંખ્યાતમા ભાગમાં છે. એ સ્થાનામાં ઘણા સુવર્ણ કુમાર દેવ નિવાસ કરે છે. ત્યાં વેણુદેવ નામના સુવર્ણ કુમારાના ઇન્દ્ર અને સુવર્ણ કુમારાના રાજા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૫૩ Page #266 -------------------------------------------------------------------------- ________________ નિવાસ કરે છે. તેમનુ વર્ણન તેજ રીતનુ સમજવુ જોઇએ જેવું નાગકુમારા ના ઇન્દ્રનું વર્ણન કરાયું છે. હવે ઉત્તર દિશાના સુવર્ણ કુમારનુ વર્ણન કરાય છે. શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યાં–ભગવન્ ! ઉત્તર દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવર્ણ કુમાર દેવાના સ્થાન કયાં છે? અર્થાત્ હે ભગવન્ ! ઉત્તર દિશાના સુવર્ણકાર દેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાન્ ઉત્તર કે હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના એક લાખ એસી હજાર ચેાજન મેાટી છે. તેના ઉપર અને નીચે એક એક હજાર યેાજન ક્ષેત્રને છેાડીને, મધ્યના એક લાખ અઠયાતેર હજાર ચેાજન વિસ્તારવાળા ભાગમાં ઉત્તર દિશાના સુવર્ણ કુમાર દેવાના ચાત્રીસ લાખ ભવનાવાસ છે એમ મેં' તથા અન્ય બધાજ તીકરાએ કહ્યું છે. તે ભવનેા બહારથી ગાળાકાર અન્દર થી ચારસ અને નીચે કમળની કળી ના જેવા આકારવાળા છે. જેનુ અન્તર સ્પષ્ટ પ્રતીત થાય છે એવી ખાઇયેા અને પિરેખાઓથી યુક્ત તથા પ્રાકારો, અટ્ટાલક કપાટો, તારણા અને પ્રતિદ્વારાથી યુક્ત હોય છે. ઇત્યાદિ વહ્ન સમુચ્ચય ભવન પતિના વનના સમાન સમજી લેવુ જોઇએ. આ ઉપર્યુક્ત સ્થાનેમાં ઘણા બધા સુવર્ણ કુમારદેવ નિવાસ કરે છે. તે દેવા મહુદ્ધિ ક યાવત્ વિચરે છે. અહીં યાવત્ શબ્દથી એમ સમજવું જોઈ એ તે મહાદ્યુતિ, મહાયશ, મહાબળ મહાનુભાગ અને મહાસુખવાન છે. તેમના વક્ષસ્થલ હારથી સુથેભિત રહે છે. ઇત્યાદિ સામાન્ય ભવનપતિયાના સમાન વન કરી લેવુ જોઇએ. તેએ પેાતાના દિવ્ય વણુગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તેમજ પ્રભાસિત કરતા નાટ્ય, સંગીત તથા કુશલવાદકા દ્વારા વાદિત વીણા તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિના મહાન્ અવાજની સાથે દિવ્ય લાગેાપભાગાને ભાગવતા વિચરે છે. અહીં વેણુદાલી નામના સુવર્ણ કુમારના ઇન્દ્ર સુવર્ણ કુમારોના રાજા નિવાસ કરે છે. તેઓ મહાન સમૃદ્ધિ સંપન્ન છે. તેમનું ખાકીનું વર્ણન નાગકુમારોના ઇન્દ્રના વર્ણનના સમાન જાણવું જોઇએ. જે વક્તવ્યતા સુવર્ણ કુમારાના ઇન્દ્રની કરી છે તેવીજ બાકીના ચૌદ ઇન્દ્રોની સમજી લેવી જોઇએ. વિશેષતા એ છે કે તેમના ભવનેાની સંખ્યામાં, ઈન્દ્રોના નામેામાં તેમના વધુમાં તથા પરિધાન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૫૪ Page #267 -------------------------------------------------------------------------- ________________ અર્થા–વસ્ત્રોમાં ભેદ હોય છે. તે ભેદ નિમ્ન ગાથાઓથી સમજી લેવા જોઈએ પ્રથમ સામાન્ય રૂપથી અસુરકુમારાદિન ભવનની સંખ્યાનું પ્રતિપાદન કરનારી બે ગાથાઓ કહેલ છે – અસુરકુમારના ભવનાવાસ ચોસઠ લાખ છે. નાગકુમારોના ચોરાસી લાખ સુવર્ણકુમારેના તેર લાખ છે અને વાયુકુમારના છ– લાખ ભવનાવાસે છે૧૩૦ દ્વિપકુમારે, દિશાકુમાર, ઉદધિકુમારે વિસ્કુમારો સ્વનિતકુમાર અને અગ્નિકુમારેના છોતેર ઇંતેર લાખ ભાવનાવાસ હોય છે. ૧૩૧ છે દક્ષિણ દિશાના અસુરકુમાર આદિની ભવન સંખ્યા પ્રતિપાદન કરતી ગાથા કહે છે – દક્ષિણ દિશામાં અસુરકુમારોના અડતાલીસ લાખ, નાગકુમારના ચાલીસ લાખ, સુવર્ણકુમારને અડતાલીસ લાખ તેમજ વાયુકુમારના પચાસ લાખ ભવન છે. દ્વીપકુમાર, ઉદધિકુમારે, વિધુતકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિ કુમારેમાંથી પ્રત્યેકના ચાલીસ ચાલીસ લાખ ભવનાવાસ છે કે ૧૩૨ છે ઉત્તર દિશાના અસુરકુમાર આદિના ભવનોની સંખ્યા આ પ્રકારની છે ઉત્તર દિશાના અસુરકુમાર આદિના ભવનની સંખ્યા ત્રીસ લાખ, નાગકુમારના છત્રીસ લાખ, દ્વીપકુમારે, દિશાકુમાર, ઉદધિકુમારે, વિકુમારે, સ્વનિત કુમાર અને અગ્નિકુમારેના પ્રત્યેકના છત્રીસ છત્રીસ લાખ ભવન છે ! ૧૩૩ સામાનિક અને આત્મરક્ષક દેવેની સંખ્યા આ પ્રકારની છે–દક્ષિણદિશાના અસુરકુમારેન્દ્રના સામાનિક દેવના ચોસઠ હજાર ઉત્તર દિશાના અસુરેન્દ્રના સાઠ હજાર તેમના સિવાયના બાકીના ઉત્તર તેમજ દક્ષિણ દિશાના ઇન્દ્રોને છ-છ હજાર સામાનિક દેવ છે. આત્મરક્ષક દેવ સામાનિકેની અપેક્ષાએ કરી ચાર ચાર ગણા બધાને સમજી લેવા જોઈએ છે ૧૩૪ છે દક્ષિણ અને ઉત્તર દિશાના અસુરકુમારદિના ઈન્દ્રોના નામ આ પ્રકારના છે–દક્ષિણ દિશાના અસુરકુમારના ઈન્દ્ર ચમર, નાગકુમારના ઈન્દ્ર ધરણ, સુવર્ણકુમારેના ઈન્દ્ર વરૂણ દેવ, વિધુતકુમારના હારિકાન્ત, અગ્નિકુમારના અગ્નિસિંહ (અગ્નિશિખ) દ્વીપકુમારના પૂર્ણ, ઉદધિકુમારના જલકાન્ત દિફકુમારે અમિત વાયુકુમારેના વેલમ્બ, સ્વનિતકુમારના ઘેષ ઇન્દ્ર છે. ઉત્તર દિશાના અસુરકુમારના અધિપતિ બલિ, નાગકુમારના ભૂતાનન્દ, સુવર્ણકુમારે ના વેણુદાલિ, વિઘુકુમારના હરિસ્સહ, અગ્નિકુમારના અગ્નિમાણવા તેમજ દ્વીપકુમારોના જલપ્રભ ઉદધિકુમારોના અમિતવાહન, વાયુકુમારના પ્રભંજન અને સ્વનિતકુમારના ઈન્દ્ર મહાઘેષ છે. ! ૧૩૫–૧૩૬ છે હવે વોંનું કથન કરાય છે-બધા અસુરકુમાર વર્ણ કૃષ્ણ હોય છે. નાગકુમાર અને ઉદધિકુમારેના વર્ણ પાંડુર (શુકલ) હોય છે. સુવર્ણકુમાર દિકુમાર અને સ્વનિતકુમાર કટીના પત્થરે પડેલ સુવર્ણરેખાના સમાન (ગીર) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૫૫ Page #268 -------------------------------------------------------------------------- ________________ વર્ણ હોય છે. વિદ્યુકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમાર તપેલા સેનાના રંગ સરખા અર્થાત્ કાંઈક લાલ રંગના હોય છે. અને વાયુકુમાર પ્રિયંગુના સરખા રંગના હૈય છે. ૧૩૭–૧૩૮ છે ઉપર્યુક્ત દેના વસ્ત્રોનું વર્ણન આ રીતે થાય છે–અસુરકુમારોના વસ્ત્રો લાલ હોય છે. નાગકુમાર તથા ઉદધિકુમારોના વસ્ત્ર શિલિન્દ પુપના સમાન નીલ હોય છે. સુવર્ણકુમારેના, દિકુમારોના અને સ્વનિતકુમારોના વો ઘેડાના મેઢાના ફીણની જેમ અત્યન્ત સફેદ હોય છે. વિદ્યકુમારો, અગ્નિકુમારે. અને દ્વીપકુમારના વસ્ત્ર નીલ રંગના હોય છે અને વાયુકુમારના વસ્ત્ર સંધ્યાકાળની લાલિમાન સમાન રંગ હોય છે. જે ૧૩૯-૧૪૦ છે વ્યાનવ્યંતર દેવ વ પિશાચાદિ વ્યંતર જાતી કે દેવોં કે સ્થાનોં કા વર્ણન વાણુવ્યંતર દેના સ્થાનાદિકનું નિરૂપણ શબ્દાર્થ –(મંતે ! વાળમંતરા ફેવાળે પાપmત્તા કાળા gomત્તા ?) ભગવદ્ ! પર્યાય અને અપર્યાપ્ત વાણવ્યન્તર દેવેના સ્થાન ક્યાં કહ્યાં છે? (fણ જો અંતે ! વાળતા તેવા પવિલંતિ !) ભગવદ્ ! વાણવ્યન્તર દેવ કયાં નિવાસ કરે છે? (ચમ) હે ગૌતમ (મારે) આ (રચનqમU) રત્નપ્રભા (qઢવી) પૃથ્વીના (ચમચસ) રનમય (દંડસ) કાંડના (ગોચગતવાદ્ સ્ટક્સ) એક હજાર જન મેટા (ર) ઉપરથી (f) એક (લોચા ) એ જન (બોક્તિ ) પ્રવેશ કરીને (હિટ્ટા વ) નીચે પણ (ાં નોર્થ) એક સે જન (વન્નિત્તા) ત્યજીને (મ) મધ્યમાં (બવોચાસણું) આઠ સે જનમાં () અહિં (વામનરાળ તેવા) વાણવ્યન્તર દેના (તિરિચં) તિર્થો (કરંજ્ઞા) અસંખ્યાત (મોમેનની વાયરસ્સા) ભૂગૃહના સમાન લાખે નગરાવાસ (અવંતીતિ માચૅ) હોય છે એવું કહ્યું છે. (તેણં મોમેન્ના ) તે ભૌમેય નગરે (વાર્દિ વટ્ટ) બહાર થી ગેળાકાર (બંતો રજૂસા) અન્દર ચતુરસ (ક પુરક્ષવનિ સંસંકિલા) નીચે કમળની કણિકાના આકારના ઇત્યાદિ શબ્દાર્થ પૂર્વવત્ સમજી લેવું જોઈએ (તત્ય ) ત્યાં (૧ વાગંતા સેવા) ત્યાં ઘણા બધા વાનવ્યન્તર દેવે (વિનંતિ) નિવાસ કરે છે (i =€T) તે આ પ્રકારે છે (પિતા) પિશાચ (મૂયા) ભૂત (કરવી) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૫૬ Page #269 -------------------------------------------------------------------------- ________________ યક્ષ ( સા) રાક્ષસ (વિનરા) કિનર (પિંપુરિસ્સા) કિપુરૂષ (મુય ફળો) ભુજ ગપતિ (માવાચા) મહાકાય (ધષ્ય જાગ) અને ગંધર્વગણ (નિકળીચર) નિપુણ ગન્ધર્વગીત રૂચિવાળા (નવરિચ) અણપણિક (TUવનિય) પણ પત્રિક (fસવા) રૂષિવાદિત (મૂચારૂચ) ભૂતવાદિત (ઇંડિચ) કન્દિત (મારિયા) મહાકન્દિત (ચ) અને (૩) કુ માંડ (Tચવા) પતંગદેવ (વંઢવઢવનિત્ત શીવપૂજા) ચંચળ તથા અત્યન્ત ચપલકીડા તેમજ પરિહાર પ્રેમી (દિરિયaખર) ગંભીર એવા ગીત અને નૃત્યની રૂચિવાળા (વાાિમેટમ કરવુંસ્ટસઍવિવિચાર મૂસળધરા) વનમાલા, કલગી, મુગટ, કુંડલ, તથા ઈચ્છાનુસાર વિદુર્વણાથી બનાવેલા સુન્દર ભૂષણ ધારણ કરનારા (સર્વોચ સુfમ યુસુમસુરફુચઢિસોહંતવિસંતચિત્તવનમારૂવછા) બધી રૂતુઓના સુગંધિત કુલેથી બનેલી. લાંબી શોભાયમાન સુન્દર ખિલેલી વિચિત્ર વનમાલાને વક્ષસ્થલપર ધારણ કરવાવાળા, (મામા) ઈચ્છાનુસાર કામોનું સેવન કરનારા (મધારી) ઈચ્છાનુસાર રૂપ અને દેહને ધારણ કરનારા (જળાવિદ્યug|||વાવથ૮વિત્તજીનિ નિચનVI) નાના પ્રકારના વર્ણોવાળા, શ્રેષ્ઠ, વિચિત્ર ચમકતા વસ્ત્રોના ધારક (વિવિજેસિ નેવલ્થ દિવેસા) વિવિધ દેશોની વેષ ભૂષા ધારણ કરનારા, (TH વંદસ્ટિોરાવિયા) પ્રસન્ન તથા કંદર્પકલહ-કેલિકોલાહલ પ્રિય (gવોટવદુ) હાસ્ય અને બેલના કોલાહલના પ્રેમી (સમુરારવું તથા) હાથમાં અસિ. સદગર, શક્તિ, તથા ભાલાવાળા (લોકાળિયાવિધિનિyત્ત નિત્ત વિંધાવા) અનેક અને વિવિધ મણિયો તથા રત્નોના વિચિત્ર ચિહ્નવાળા (ફિઢિયા) મહાન રૂદ્ધિના ધારક (મગુરૂચ) મહાન કાન્તિવાળા (માસ) મહાન યશવાળા (માજુમા II) મહા પ્રભાવવાળા (મા સુરક્ષા) મહાન સુખ યુક્ત (હાવિદાય વછ) હારથી સુશોભિત વક્ષસ્થળ વાળા (ચતુવિચર્યામિય મઘા) કટકે અને ગુટિતેથી સ્તબ્ધ ભુજાવાળા (સંત૮માં ચરુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૫૭ Page #270 -------------------------------------------------------------------------- ________________ નવી ધારા) સુન્દર, કુંડલ તથા ગંડસ્થળને ઘસાતા કર્ણ પીઠ નામના આભૂષણને ધારણ કરવાવાળા (વિવિજ્ઞથામાજ) હાથમાં વિચિત્ર ભૂષણ ધારણ કરવાવાળા (વિત્તિમામ રૂટી) વિચિત્ર માળાવાળો મુગટના ધારક (ાઘઉપવાવસ્થારિદ્દિ) કલ્યાણ કારી ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલા (@ાન મસ્ટાપુવાધર) કલ્યાણ કર માલા તેમજ અનુપનને ધારણ કરવાવાળા (માસુવહી) દેદીપ્યમાન શરીરવાળા (વરંવવામાધા) લાંબી વનમાળા પહેરનારા (દ્વિ વોઇi) દિવ્ય વર્ણથી (દિવેf vi) દિવ્ય ગંધથી (દિવેનું જાણેoi) દિવ્ય સ્પર્શથી ( તિof સંઘથળેvi) દિવ્ય સંહનનથી (દેહ) (ફિલ્વે સંડોળoi) દિવ્ય સંસ્થાનથી (વિવા, રૂઢીપ) દિવ્ય દ્ધિથી (રિવ્યાપ ગુફા) દિવ્યધતિથી (વિદ્યા મg) દિવ્યપ્રભાથી (વિવા, છાયાપુ) દિવ્ય કાન્તિથી (ડ્યિા અપીલ) દિવ્ય તિથી (દિવેઇ તેvi) દિવ્ય તેજથી (દ્વિવ્યા ) દિવ્ય લેશ્યાથી ( હિસાવો) દશે દિશાઓને (૩mોમા) પ્રકાશિત કરતા (મામા ) પ્રદ્યોતિત કરતા (તેલં) તેઓ (W) ત્યાં (ા સા) પિતપિતપોતાના મનની વાતચસચસત્તા) લાખ ભૌમેય નગરાવાસેના (સાળં સા સામાન સાક્ષી) પિતા પોતાના હજારે સામાનિક દેના (તા સામાં મહિલીf) પિતપતાની અગ્રમહિણીયાની (vi સાઇ પરિણા) પોતપોતાની પરિષદના (સા સા રળીયા) પિતાપિતાની અનીકેના (સામાં ના બળિયાવબં) પિતપતાના અનીકાધિપતિના (સામાં લઈ આવરનવ વસાહુસિબં) પિતાના હજારો આત્મરક્ષક દેવેના (કનૈસિર) અને બીજા (વETr) ઘણું (વાળમંતરાનં વાન દેવળ ચ) વનવ્યન્તર દેવે અને દેવીના (બાવચં) આધિપતિત્વ (વર્ષ) અગ્રેસર (તામિત્ત) સ્વામિત્વ (મત્તિ) પિષકત્વ (Hદત્તરારં) આગેવાનપણું (ખાટ્ટનરાવર) આજ્ઞા-ઈશ્વર સેનાપતિત્વ (વામr) કરાવતા (વ્હેમાળા) પાલન કરતા ( મ નફ્ટીવાડુનીચતાઝતુવિમુર્રા પશુqવારૂચ) નૃત્ય, ગીત અને કુશલ વાદકે દ્વારા વગાડેલ વીણ, તલ, તાલ, મૃદંગ આદિ વાદ્યોના વિનિની સાથે (વિના મm. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૫૮ Page #271 -------------------------------------------------------------------------- ________________ મો) દિવ્ય ભેગપભોગ (મુંનમા) ભેગવતા (વિનંતિ) રહે છે સૂ. ૨૧ ટીકાથ-હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત વનવ્યંતર દેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્! પર્યાપ્ત તથા અપર્યાપ્ત વાનવ્યન્તર દેવના સ્વસ્થાન કયાં કહેવાયેલાં છે? તેને જ પ્રકારાન્તરે કહે છેભગવન્! વાનવ્યન્તર દેવ કયા સ્થાનમાં નિવાસ કરે છે? શ્રીભગવાને ઉત્તર આપે –ગૌતમ ! આ રત્નપ્રભ પૃથ્વીના બધાથી ઉપરના રત્નમય કાંડના કે જેને વિસ્તાર એક હજાર જન છે, ઊપરથી એક સે જન પ્રવેશ કરીને અને નીચેના એક રે જનને છોડીને મધ્યના આઠ સે યેજનમાં વાવ્યન્તર દેવના તિર્કી અસંખ્યાત જનમાં લાખે ભૌમેય અર્થાત્ ભૂમિગૃહ (ભેંયરા) ના સમાન નગરાવાસ છે, એમ મેં તથા અન્ય તીર્થકરેએ પણ કહ્યું છે. તે ભૌમેય નગર બહારથી ગળાકાર છે. મધ્યભાગમાં ચતુરસ અને નીચે કમળની કર્ણિકાના આકારના છે. તે નગરની ચારે બાજુ વિસ્તીર્ણ તથા અથાહ નિર્મલ પાણીથી ભરેલી ખાઈયો અને પરિખાઓ છે. જેમનું અત્તર સ્પષ્ટ પ્રતીત હોય છે. પ્રત્યેક નગરના પ્રાકારે કોટ પર અટ્ટાલક, કપાટ, તરણ તેમજ પ્રતિદ્વાર બનેલા હોય છે. પ્રાકારના ઉપરના ભાગમાં સેવક વર્ગને રહેવા માટે બનાવેલા વિશેષ પ્રકારના સ્થાન અટ્ટાલક કહેવાય છે. પ્રતોલી દ્વારેના કમાડ કપાટ કહેવાય છે. પ્રતેલી દ્વાર ઉપર બનેલા (ચન્દરવા) તરણ સમજવા જોઈએ અને મુખ્ય દ્વારની બાજુમાં નાના દ્વાર હોય છે તેમને પ્રતિદ્વાર કહેવાય છે. તે નગરે વિવિધ પ્રકારના યંત્રથી, શતદિન અર્થાત્ તોપોથી કે જેમને એકજ વખત ફોડવાથી સે પુરૂષોને ઘાત થાય છે. તથા મૂશલ તેમજ સુસંઢી નામક શસ્ત્રોથી પરિવૃત છે. એ કારણે તેઓ અધ્ય છે-શત્રુ ત્યાં યુદ્ધ કરવામાં સમર્થ થતા નથી અને તેથી જ તેઓ સદૈવ જયશીલ છે. તેઓ સદા દ્ધાએ અને શસ્ત્રોથી રક્ષિત છે. કેમકે બધી બાજુથી પરિવૃત હોવાને લીધે શત્રુઓને તેમાં પ્રવેશ થઈ શકતો નથી. અદ્દભૂત છટાવાળા અડતાલીસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૫૯ Page #272 -------------------------------------------------------------------------- ________________ કાઠાની રચનાથી યુકત છે. તેમાં અડતાલીસ વનમાલાએ મનેલી હોય છે. દુષ્ટનાથી કરતા ઉપદ્રવેાથી રહિત છે. સદૈવ મગલમય તથા કંકર દેવાના દડાથી સુરક્ષિત છે. લિ ંપેલ ધૂપેલ હેાવાના કારણે અત્યન્ત પ્રશસ્ત છે. તેઓમાં ગેરાચન અને લાલ ચન્હનના થાપા પડેલા હૈાય છે કે જેમાં પાંચે આંગળીચેના ભાગ ઉપસી આવેલા દેખાય છે. તેમાં મંગલ સૂચક ચન્દ્રન ઘટ સ્થાપિત હાય છે. તેમના પ્રતિદ્વાર દેશામાં ચન્દન કળશના તારણ શેાભાયમાન બની રહે છે. ઊપરથી નીચે સુધી લટકતી વસ્તી અને ગળાકાર માળાએના સમૂહથી સુથાભિત હેાય છે. પાંચ રંગના સરસ તેમજ સુગધયુકત પુષ્પોના સમૂહ વિખરાયેલા હાય છે. આ સ્થાનેામાં વાનવ્યતર દેવ નિવાસ કરે છે. તે વાનભ્યન્તર ધ્રુવ આ પ્રકારના છે-(૧) પિશાચ (૨) ભૂત (૪) યક્ષ (૪) રાક્ષસ (૫) કિન્નર (૬) કિમ્પુરૂષ (૭) ભુજગપતિ મહાકાય મહેારગ અને (૮) ગન્ધ. આ દેવા અત્યન્ત કુશળ ગન્ધવ જાતિના વાના ગીતેામાં અનુરાગી હેાય છે. આ વ્યન્તર દેવાના આઠ મૂળ ભેદ છે. હવે તેમના અવાન્તર ભેદ દેખાડવાને માટે કહે છેઃ-(૧) અપર્ણિક (૨) પણપર્ણિક (૩) રૂષિવાદિત (૪) ભૂતવાદિત (૫) દ્ઘિક (૬) મહાસ્કન્તિક (૭) કુષ્માંડ (૮) પતંગદેવ આ સેલ જાતના વ્યન્તર ધ્રુવ કેવા છે ? તેનું પ્રરૂપણ કરે છે—આ વાન વ્યન્તર દેવ ચંચલ અર્થાત્ અવ્યવસ્થિત ચિત્તવાળા તથા અતિશય ચપલ ક્રીડા તેમજ પરિહાસના પ્રેમી હેાય છે. ગંભીર હાસ્ય, ગીત અને નૃત્યની રૂચિવાળા હાય છે, વનમાળા, કલગી, મુગટ, કુંડળ તથા યથેષ્ટ વિક્રિયા લબ્ધિ દ્વારા બનાવેલા અલ કારાથી વિભૂષિત રહે છે. અહીં આમેલ, શબ્દ આપીડ, અર્થાત્ એક જાતના માથાના આભૂષણના વાચક છે. જેને ખેાલચાલની ભાષામાં કલગી કે કુલગી કહે છે. તેમના વક્ષસ્થળ પર સમસ્ત ઋતુએના સુગન્ધિત પુષ્પો દ્વારા સુરચિત, લાંબી શૈાભાયમાન, કમનીય, ખિલતી અને વિચિત્ર વનમાળા હાય છે. તેઓ યથેચ્છ વિષય સેવન કરે છે યથેચ્છગમન કરે છે. અને ઇચ્છાનુ સાર રચેલા રૂપવાળા દેહને ધારણ કરે છે. અર્થાત્ વિક્રિયા લબ્ધિના પ્રયાગ કરીને જેવાં જ ચાહે છે તેવાંજ રૂપ ખનાવે છે. તેઓ જે વસ્ત્રોને પહેરે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૬૦ Page #273 -------------------------------------------------------------------------- ________________ તે વિવિધ રંગવાળા, શ્રેષ્ઠ, ચિત્ર વિચિત્ર અને ચમકદાર હોય છે. અહીં ચિલ્લલગ શબ્દ દેશી છે. જેને અર્થ છે. ભાસમાન તેમની વેષભૂષા વિવિધ દેશોની હોય છે. તેઓ સદા પ્રસન્ન રહે છે. તથા કન્દપ, કલહ, કેલિ તેમજ કેલાહલના પ્રેમી હોય છે. અહીં કન્દપનો અર્થ છે કામેત્તેજક વચન તથા હાવભાવ ચેષ્ટા વિગેરે કલહનો અભિપ્રાય છે પ્રેમ કલહ અગર બનાવટી ક્રોધ. ૪િ અર્થાત્ હાસ્ય વિનોદ તથા કેલાહલ અર્થાત્ કલ કલ શબ્દ. તેઓમાં હાસ્ય અને કેલાહલની પ્રચુરતા હોય છે, તેમના હાથમાં અસિ, (ખડ્રગ કૃપાળુ આદિ) મુદુગર, શક્તિ નામનું શસ્ત્ર અને માળા હોય છે. તેઓ અનેક પ્રકારના ચન્દ્રકાન્ત આદિ મણિયે તથા કર્મો તન આદિ રત્નના વિવિધ પ્રકારના બનેલા ચિહ્નોથી યુક્ત હોય છે. મહાન રૂદ્ધિના ધારક મહાન દુતિમાન મહાન યશસ્વી મહાન બળશાલી, મહાપ્રભાવપેત અને મહાન સુખથી યુક્ત હોય છે. તેમના વક્ષસ્થલ મેતિ આદિના હારથી સુશોભિત હોય છે. તેમની ભુજાઓ કડાં તથા ત્રુટિત નામના બાહુ ભૂષણથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગઢ કુંડલ તથા ગંડસ્થળને સ્પર્શતા કર્ણ પીઠ નામના આભૂષણના ધારક હોય છે. તેમના હાથમાં અદૂભૂત આભરણ હોય છે. તેમના મસ્તક પર વિચિત્ર માળા અને મગટ હોય છે. તેઓ કલ્યાણકારી અને શ્રેષ્ઠ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણ કર તથા ઉત્તમ માળા અને અનુલપનના ધારક હોય છે. તેમના શરીર દેદી. પ્યમાન હોય છે. તેઓ લાંબી લટકતી વનમાલા ધારણ કરે છે. પિતાના દિવ્ય અપૂર્વ વર્ણથી દિવ્ય ગંધથી, દિવ્ય સ્પર્શથી. દિવ્ય સંહનનથી. દિવ્ય સંસ્થાનથી દિવ્ય રૂદ્ધિથી દિવ્ય ઘુતિથી. દિવ્ય નગરાવાસ સમ્બન્ધી પ્રભાથી, દિવ્ય કાન્તિથી શરીર પર ધારણ કરેલ મણિરત્ન આદિના દિવ્ય તેજથી દિવ્ય શારીરિક તેજથી અને દિવ્ય લેશ્યા અર્થાત્ શારીરિક સુન્દરતાથી દશે દિશાઓને પ્રકાશિત કરતા શોભિત કરતા તે વાન વ્યતર દેવ ઉપર્યુક્ત સ્થાનમાં, પોતપોતાના લાખે ભૌમેય નગરાવાસોના, પિતપતાના હજારે સામાનિક દેવના, પિતાપિતાની અગ્ર મહિષિના, પિતાપિતાની પરિષદના. પિતપની અનકેના, પિતાપિતાના અની કાધિપતિના, પિતપોતાના હજારે આત્મરક્ષક દેવાના તથા અન્ય બહુસંખ્યક વનવ્યન્તર દેવે તેમજ દેવિયેના આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ પિષકત્વ, મહત્તરત્વ, આજ્ઞા દ્વારા ઈશ્વરવ તથા સેનાપતિત્વ કરાવતા, સ્વયં તેમનું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૬૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ સંરક્ષણ કરતાં કરતાં નિરન્તર થનારા નાટ્ય, ગીત, કુશલ વગાડનારાઓથી વગાડેલ વીણા તલ, તાલ, ત્રુતિ, મૃઢંગ આઢિ વાદ્યોના અવાજના શ્રવણુ સાથે દિવ્ય ભાગ ઉપભાગાને ભેગવતા થકા રહે છે. ૫ ૨૧ ૫ પિશાચ આદિના સ્થાનની વક્તવ્યતા શબ્દા—દ્ધિ ન્ મતે ! વિસાચાળ લેવાળ પદ્મત્તાવ ત્તળ ઝાળાં પાત્તા ?) હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત પિશાચ દેવાના સ્થાન કયાં કહ્યાં છે? (દ્િî મતે ! વિસાચા લેવા વિનંતિ ?) હે ભગવન્ ! પિશાચ દેવે કયાં નિવાસ કરે છે? (નોચમા !) હે ગૌતમ ! (મીત્તે ચાળમા પુત્રી) આ રત્નપ્રભા પૃથ્વીના (ચળામયસ્સ ચંદા નોયળસ(વાદ્જીસ) એક હજાર યેાજન મેટાઈવાળા રત્નમય કાંડના (äi નોચળસર્ચ બોદ્િત્તા)ઊપર એક સા યેાજન જઇને (હેટ્ઠા ચેાં લોયળસય વગ્નિસા) અને નીચે એક સેા ચેાજાન છેડીને (મÃ) મધ્યમાં (અટ્ઠનુ ગોચળતણુ) આઠ સે ચેાજનમાં (સ્ત્યાં) અહી’ (પિસાયાળ લેવાળ) પિશાચ દેવાના (ત્તિચિં) તિર્થ્ય (સંલગ્ગા) અસંખ્યાત (મોમેન્ડ્ઝના રાવાસસયસસ્સા) ભોંયરા સરખા લાખા નગરાવાસ (મવંતીતિ મવાય) હાય છે એમ કહ્યુ છે. (તેન) તેએ (મોમેનનળ) ભૌમેયનગર (દ્િવટ્ટા) બહારથી ગાળાકાર છે (ના લોોિ મવળ વળબો તા માળિચવ્યો) જેવુ ભવનેાના સમુચ્ચયનું વર્ણન કહ્યુ છેતેવું અહી પણ સમજી લેવું જોઇએ (જ્ઞાવ)(હવા) યાવત્ અતીવ સુન્દર છે. (પુણ્ય ન) અહીં (વિસાયાળું દેવાળું પત્તાપન્નત્તાળું) પર્યાસ અને અપપર્યાપ્ત પિશાચ દેવાના (ગળા) સ્થાન (પત્તા) કહ્યાં છે (ત્તિસુ વિસ્રોસ અસંવૈજ્ઞમો) ત્રણે અપેક્ષાએથી તેએ લાકના અસંખ્યાતમા ભાગમાં છે. (તત્ત્વ) ત્યાં (વવૅ) ઘણા (વિસાચા વેવા) પિશાચ દેવ (વિસ્તૃત્તિ) નિવાસ કરે છે (મિિઢયા) મહાન્ રૂઢિના ધારક (નન્હા બોાિ) સમુચ્ચયવાન-વ્યન્તાના વનની સમાન (f) યાવત્ (વિત્તિ) રહે છે (જામાજાજા) કાલ અને મહાકાલ (ચ) તેમાં (તુવે) બે (વિસચિવા) પિશાચાના ઇન્દ્ર (વિસાચરયળો) પિશાચેાનારાજા (વિસંતિ) રહે છે. (મિિઢયા મનુશ્યા નાવ વિનંતિ) મહર્ષિંક, મહાદ્યુતિમાન યાવત્ વિચરે છે (દ્િ। અંતે ! વૃિિનરાળ વિસ્તાયાાં યેવાળ ઝાળા પળત્તા ?) હે ભગવન્ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૬ ૨ Page #275 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ દિશાના પિશાચ દેવાના સ્થાન કયાં કહ્યા છે ? (હ્રદ્દિગં મંતે ! વાદ્દિળિ∞ા વિજ્ઞાચા લેવા વિનંતિ ?) ભગવત્ હે ! દક્ષિણદિશાના પિશાચ દેવા કયાં નિવાશ કરે છે ? (ગોયમા !) હે ગૌતમ (લમ્બુદ્દીને ીને) જમ્બુદ્રીપ નામક દ્વીપમાં (મંદ્રસ ગચલ) મન્દર પર્વતના (વાòિi) દક્ષિણમાં (મીત્તે) આ (ચળÇમાણુ પુથ્વી) રત્નપ્રભા પૃથ્વીના (ચળામચÇ દસ નોયળસદ્ક્ષ્વામ્સ) એક હજાર ચેાજન મોટા રત્નમય કાંડના (f) ઊપર (ìનોયળસયં) એક સા ચેાજન (ઓ ્િત્તા) અવગાહન કરીને (ટ્ઠા ચેનું નોયળથ જ્ઞિત્તા) અને નીચે એક સા યેાજન ત્યજીને (મશે મુ નોચળલગ્નુ) મધ્યમા આઇસા ચેાજનમાં (થ્ર્ય નં) અહી' (વાહિનિાં પિતાયાળું) દક્ષિણાત્ય પિશાચ (àવાળ) દેવાના (તિથિં) તિો (અસંલગ્ગા મોમેન્ગ નારાવાસસ ્Æા) અસંખ્ય હજારનગરાવાસ (મયંતીતિ મવાય) છે, એમ કહ્યું છે (તે ાં મવળા) તે ભવના (ના ઓોિ અવળવાબો તહા માળિયન્ત્રો) જેવું સમુચ્ચય ભવનેાનુ વર્ણન કર્યુ તેવુ જ અહી કહેવુ' જાઇએ (જ્ઞાવ દિવા) યાવત્ અત્યન્ત સુન્દર છે અહીં (રૂ। િત્ઝિાળ હથ નાં વિસાચાળ દેવાાં પદ્મત્તાપદ્મત્તાબં) પર્યાપ્ત અને અપર્યાપ્ત દક્ષિણાત્ય પિશાચ દેવાના (ટાળા પત્તા) સ્થાન કહ્યાં છે (ત્તિમુવિ હોલ્સ સંવેગ્નરૂમાળે) ત્રણે અપેક્ષાએથી લેાકના અસખ્યાતમાં ભાગમાં છે (તત્ત્વ ) ત્યાં (વર્ષે નાિિળ∞ા વિસાચા લેવા વિનંતિ) ધણા દાક્ષિણાત્ય પિશાય દેવ નિવાસ કરે છે (મહિઽઢિયા) સમૃદ્ધિમાન્ (નન્હા લોહિયા) ઔઘિકના સમાન (જ્ઞાવ વિત્તિ) વિચરે છે (હા સ્ત્ય વિસાયિત પિસાચ વિજ્ઞ) કાલ નામના પિશાચાના ઇન્દ્ર, પિશાચેાના રાજા અહીં રડે છે (વૃિત્તિ નાવ માણેમાળે) મહુદ્ધિ ક યાવત્ પ્રકાશિત કરતા (સે ન) તે (તત્ત્વ) ત્યાં (તિયિમસંવેગ્ગાનું મોમેનના વાસરચાર્Řાળું) તિર્થ્ય અસંખ્યાત લાખ ભૌમેય નગરાવાસાના (૨૩નું સામાળિય સાદુસ્સોળ) ચાર હજાર સામાનિક દેવાના (ચન્દ્ર ચ બામીન) ચાર અગ્રમહિષીયાના (સરિવારા) પરિવાર સહિત (તિર્દૂ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૬ ૩ Page #276 -------------------------------------------------------------------------- ________________ રિસાળ) ત્રણ પરિષદના (સત્તણું નિયા) સાત અનકેના (સત્તજું શનિસાહિor) સાત અનીકાધિપતિના (Hoણું આચરવર્જિmi) સેલ હજાર આત્મ રક્ષક દેવેન (બને િર વદૂi) બીજા ઘણા બધા ળિvi વાળમંતા સેવાઇ ર વીવાય) દક્ષિણ દિશાના વાણ-વ્યંતર દેવ અને દેવિયેના (બાદેવ૬ વાવ વિ) અધિપતિત્વ કરતા થકા વિચરે છે (ઉત્તરિસ્ટ પુરા) ઉત્તર દિશાના પિશાચ દેના વિષયમાં પ્રશ્ન (ચમ !) હે ગૌતમ? (નવ િિા વત્તવયા તવ ઉત્તરિન્ટાઇi વિ) જેવી દક્ષિણ દિશાવાળાઓની વક્તવ્યતા કહી છે તેવીજ ઉત્તર દિશાવાળાઓની પણ વક્તવ્યતા છે (નવ) વિશેષ (મંવાર ણ ઉત્તi) મંદર પર્વતની ઉત્તરમાં (માવો) મહા કાલ નામના (થ) અહીં (વિસર્થ વિના રાયા) પિશાચે ના ઈન્દ્ર, પિશાચોના રાજા (રિવર્) નિવાસ કરે છે (વાવ વિદ૬) યાવત વિ ચરે છે (પૂર્વ) આ પ્રકારે (a) જેમ (પિતા ) પિશાચેને (તા) તેમ ભૂચાળવિ રાવ ધવ્યા) ભૂતના પણ યાવતુ ગન્ધર્વોના વર્ણન સમજી લેવાં જોઈએ (૪) વિશેષ (સુ જળ) ઈન્દ્રોમાં ભિન્નતા (માજિયવં) કહેવી જોઈએ (ઉમેશા નિશિr) આ વિધિથી (મૂયા સુવાડા ) ભૂતના ઈન્દ્ર સુરૂપ અને પ્રતિરૂપ (૪ai goખ્યમણિ મહા) પૂણભદ્ર અને માણિભદ્ર ( i મી મહામીમાં) રાક્ષસેના ભીમ અને મહાભીમ (નિરાઇi fજfપુરિસ) કિન્નરના કિન્નર અને મ્પિરૂષ (સપુરિસમાપુરિયા) કિં પુરૂષના સપુરૂષ અને મહાપુરૂષ (નો રૂાથમા) મહેરોના અતિકાય અને મહાકાય (સંધવાઇ જાડું જીવજ્ઞા) ગજેના ગીત રતિ અને ગીતયશ (કાવ વિરુ) યાવત્ વિચરે છે (જીવ) કાલ (મો) મહાકાલ (સુવાદિ, પુમદ્રા) સુરૂપ, પ્રતિરૂપ અને પૂર્ણભદ્ર ( નવ) તથા (માલામચ) માણિભદ્ર (મીને ૨) ભીમ (તા) અને (મહામી) મહાભીમ છે ૧૪૧ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૬૪ Page #277 -------------------------------------------------------------------------- ________________ (વિન્નપુરિસે) કિન્નર અને કિં પુરૂષ (હિન્દુ) નિશ્ચય (સપુf) પુરૂષ (વહુ) નિશ્ચય (ત મહાપુરિસે) તથા મહાપુરૂષ (બારમદાના) અતિકાય મહાકાય (નિયર જેવ ની રે) ગીતરતિ અને ગીતયશ છે ૧૪ર છે (દિ તે ! અનિચાઇ રેવા કાળા પત્તા !) ભગવદ્ અણુ પર્ણિક દેવીના સ્થાન ક્યાં કહ્યાં છે? (દિ ણં મંતે ! ગવર્નિયા તેવા પરિવયંતિ) ભગવદ્ ! અણુપર્ણિક દેવે કયાં નિવાસ કરે છે? ( મા) હે ગૌતમ! “મીરે વચાqમાણ પુઢવી) આ રત્નપ્રભા પૃથ્વીના (અr/મજસવંહસ) રત્નમય કાંડના (7ોયસરવાહૂસ્ટિસ) હજાર જન મેટાને (૩ નાવ લોયણું) ઉપર નીચેના સે સો જન છોડીને વચલા આઠસે યેજનમાં (પ્રત્યે બં) અહીં (ભાવન્નિાઇ) અણપણિક (વાઘ) દેવના (તિરિયમ ) તિચ્છ અસંખ્યાત (ારાવાસસ્સા ) લાખ નગરાવાસ (અવંતીતિ માર્ચ) છે, એમ કહ્યું છે (તેમાં નાવ વહિવા) તેઓ યાવત્ પ્રતિરૂપ છે (પ્રત્યે ) અહીં (બાવળિયા) અણપણિક (સેવા) દેના (કાળા) સ્થાન (Tuત્તા) કહ્યા છે (કવવાdi) ઉપપાતની અપેક્ષાએ (ટોચન બનવું માને) લેકના અસંખ્યાતમ ભાગમાં (સમુથાઈi) સમદ્ ઘાતની અપેક્ષાએ (રોયસ બન્નર મને) લેકના અસંખ્યાતમા ભાગમાં (જાળvi) સ્વસ્થાનની અપેક્ષાએ (ટોરિસ માં 7 મને) લેકના અસંખ્યાતમાં ભાગમાં (તસ્થ ) ત્યાં (વહ) ઘણા બધા (બomયો રેવા પરિવલં7િ) અણુ પર્ણિક દેવ રહે છે (મિિક્રયા ના વિસાચા જ્ઞાવ વાંતિ) તેઓ પિશાચની જેમ મહદ્ધિક યાવત્ વિચરે છે (fourદિરમાળા રૂલ્ય સુવે જાણિતા વનયકુમારરાવાળો વિસંતિ) સન્નિહિત અને સામાન્ય તેઓમાં બે અણપણિ કેન્દ્ર, અણુપર્ણિક કુમાર રાજા નિવાસ કરે છે (ફિઢિયા) મહાન રૂદ્ધિધારક (વુિં जहा जहा कालमहाकालाणं पि दाहिणिल्लाणं उत्तरिल्लाणं य भणिया तहा सन्निદિય સામાળા વિ મણિવા) આ રીતે જેમ દક્ષિણ અને ઉત્તર દિશાના કાલ મહાકાલની વક્તવ્યતા કહી તેવી સન્નિહિત અને સામાન્યની પણ કહેવી જોઈએ. છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૬૫ Page #278 -------------------------------------------------------------------------- ________________ વાન-ન્ય તરાના આઠે અવાન્તર ભેદની સંગ્રાહિકા ગાથાના અથ આ રીતના છે (અળચિ) અણુપણિક (વળ પળિય) પણપર્ણિક (ત્તિ વાચસૂય વાચા ચૈત્ર) અને રૂષિવાદી ભૂતવાદી (યિમા ચિજોહના) કન્દ્રિત, મહાકન્દ્રિત, કૂષ્માંડ (ચ) પતંગ (ચૈત્ર) અને પતંગ ! ૧૪૩ ૫ (મે શૈવા) તેમના ઇન્દ્ર આ છે (સંનિયિા) સ ંન્નિહિત (સમાળા) સામાન્ય (ધાવિષા) ધાતા, વિધાતા (સીય) રૂષિ (લિવાજે) રૂષિપાલ (લર મસા) ઈશ્વર, મહેશ્વર (વા) છે (મુવઐ) સુવત્સ (વિસાહે ચ) અને વિશાલ ૫ ૧૪૪ ૫ (દાત્તે) હાસ (હ્રાસરૂં) હાસરત (ત્રિય) અને (સે તદ્દા) તથા શ્વેત (મવે) છે (માલે) મહાશ્વેત (ચંદ્ય) પતગ (પર્ધારૂં થ) પતંગપતિ (મેયન્ત્રા) જાણવા જોઇએ (બાજીપુથ્વી) અનુક્રમથી ૫ ૧૪૫ ॥ ॥ ૨૨ ૫ ટીકા : હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત પિશાચ આદિ દેવાના સ્થાન આદિની પ્રરૂપણા કરાય છે– શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યાં–ભગવન્ ! પર્યાપ્ત તથા અપર્યાપ્ત પિશાચ દેવેના સ્થાન કયાં કહેવાયેલાં છે ? અર્થાત્ પિશાચ દેવ કઇ જગ્યાએ વિનાસ કરે છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા ન્હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના જે રત્ન સય કાંડ છે, તે એક હજાર ચેાજન માટે છે. તેના ઉપરના અને નીચેના એક એક સા યેાજન છેડીને મધ્યના આસા યેાજનમાં પિશાચ દેવેશના તિર્થ્ય અસખ્યાત લાખ નગરાવાસ છે અને તે ભૌમેય અર્થાત્ ભૂમિગૃહના સમાન છે, એમ મેં તથા અન્ય તીથ કરેએ પણ કહ્યુ છે. તે ભૌમેય નગરાવાસ બહારથી ગાળાકાર છે વગેરે વર્ણન એજ પ્રકારે સમજી લેવુ જોઇએ જેવું સમુચ્ચય વાણુ વ્યન્તરાના નગરાવાસાના વર્ણન કરાયાં છે. તેઓ યાવત્ પ્રતિ રૂપ અર્થાત્ અત્યન્ત સુંદર છે. અર્થાત્ અન્દરથી ચેારસ અને નીચેથી કમળ ની કણિકાની જેવા આકારના છે. જેમના અન્તર સ્પષ્ટ પ્રતીત થાય છે એવી વિશાળ અને ગંભીર ખાઇયા તથા પરિખાઓથી ઘેરાએલા છે. પ્રાકારા, અટ્ટાલક કપાટા; તારા અને પ્રતિ દ્વારાથી યુક્ત છે. યંત્રા શતનીયા, મુસલા તથા સુસ'ઢી નામક શસ્ત્રોથી યુક્ત છે. શત્રુએ દ્વારા અયેાધ્ય છે. સત્તા જયશીલ અને સદ રક્ષિત છે. વિગેરે પૂવિશેષાથી વિશિષ્ટ તે નગરાવાસે દર્શકના ચિત્તને પ્રસન્ન કરવાવાળા અભિરૂપ પ્રતિરૂપ છે. આ ઉપર્યુક્ત સ્થાનેમાં પર્યાસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૬ ૬ Page #279 -------------------------------------------------------------------------- ________________ તથા અપર્યાપ્ત પિશાચદેના સ્થાન કહેલા છે. સ્વાસ્થાન, ઉપપાત અને સમુદુઘાત ત્રણે અપેક્ષાઓથી તે લેકના અસંખ્યાતમા ભાગમાં છે. આ સ્થાનમાં બહુ સંખ્યક પિશાચ દેવ નિવાસ કરે છે. - આ પિશાચ દેવ મહાન રૂદ્ધિના ધારક છે, વિગેરે વર્ણન જેવું સમુચ્ચયવાન વ્યંતરનું કરેલું છે. તેવું જ પિશાચ દેવેનું પણ સમજી લેવું જોઈએ થાવતુ તેઓ મહાતિમાન છે, મહાયશવાનું છે, મહાબલ છે, મહાન ભાગ છે. મહાસુખવાનું છે. તેમના વક્ષસ્થલ મુક્તાહારથી સુશોભિત રહે છે. તેમની ભુજાએ કટકે તથા ત્રુટિત નામક આભૂષણથી સ્તબ્ધ રહે છે. તેઓ અગંદ, કંડલ અને ગંડસ્થલને સ્પર્શ કરનારા કર્ણ પીઠ નામક આભૂષણના ધારક હોય છે. હાથમાં વિચિત્ર આભરણ ધારણ કરે છે. અદ્દભૂત માલાથી યુક્ત મુગટ પહેરે છે. કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રો ધારણ કરે છે. કલ્યાણકારી ઉત્તમ માલા તેમજ અનલેપનના ધારક હોય છે તેમના શરીર દેદીપ્યમાન હોય છે. લાંબી વન માળાથી વિભૂષિત હોય છે. પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશેદિશાઓને પ્રકાશિત તેમજ પ્રભાસિત કરતા રહીને, અસંખ્ય લાખ નગરાવાસના અધિ પતિત્વ આદિ કરતા કરાવતા, નાટક ગીત તેમજ કુશવાદ દ્વારા વગાડેલ વીણા, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિથી નિરન્તર ઉત્પન્ન થયેલ વિનિની સાથે દિવ્ય ભેગેપગને ભેગવતા થકા રહે છે. હવે પિશાચેન્દ્ર કાલ તથા મહાકાલના સ્થાન આદિની પ્રરૂપણા કરાય છે ઉપર્યુક્ત સ્થાનોમાં કાલ તથા મહાકાલ નામક બે પિશાચેન્દ્ર તેમજ પિશાચ રાજ નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક, મહાહુતિ, મહાયશસ્વી, મહાબલવાન મહાનુભાગ. મહાસુખલાન હારથી સુશોભિત વક્ષસ્થળ વાળા કટક તથા ત્રુટિત નામના આભૂષણોથી સ્તબ્ધ ભુજાવાળા. અંગદ, કુંડલ તથા ગંડસ્થળને ઘસાતા કર્ણ પીઠના ધારક, હાંના અદ્ભૂત શાભરણોથી યુક્ત, અદ્ભુત માલાવાળા મગટન ધારક, કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્ર પહેરવાવાળા અને કલ્યાણ કર માલા તથા અનલેપના ધારક હોય છે. તેમનાં શરીર દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળાને ધારણ કરે છે. તેઓ પિતાને દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઆને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા પિતાના અસંખ્યાત લાખ નગરા વાસના આધિપત્ય આદિ કરતા કરાવતા અને તેમનું પાલન કરતા રહિને દિવ્ય ભગોપગોને ભેગવતાં રહિને વિચરે છે. હવે દક્ષિણ દિશાના પિશાચ દેવોના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! દક્ષિણ દિશામાં રહેનારા પિચ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૬૭ Page #280 -------------------------------------------------------------------------- ________________ દેના સ્થાન કયાં કહેલાં છે? આ પ્રશ્નને પ્રકારાન્તરથી પૂછવામાં આવે છે દાક્ષિણાત્ય પિશાચ દેવ ક્યાં નિવાસ કરે છે ? શ્રી ભગવાન મહાવીર પ્રભુ ઉત્તર આપે છે-હે ગૌતમ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણ બાજુએ, આ રત્નપ્રભા પૃથ્વીના એક હજાર એજન વિસ્તારવાળા રતનમય કાર્ડના ઊપર તથા નીચેના એક એક સે જન ભૂ ભાગને છોડીને મધ્યના આઠ સે યજમાં દાક્ષિણાત્ય પિશાચ દેવેન તિર્યફ લોકમાં અસંખ્ય લાખ નગરાવાસે છે. તેવું મેં તથા અન્ય તીર્થકરેએ કહ્યું છે. આ નગરવાસેનું વર્ણન તેવું જ સમજી લેવું જોઈએ કે જેવાં સમુચ્ચય વનવ્યતાના નગરાવાસનું વર્ણન પહેલાં કરેલું છે. તે બહુરથી ગોળાકાર છે અંદરથી ચરસ અને નીચેથી કમળની કર્ણિકાના આકારની છે. તેઓનું અન્તર સ્પષ્ટ પ્રતીત થાય છે એવી ખાઈઓ અને પરિખાઓથી યુક્ત છે. પ્રાકારે, અટ્ટાલકે કપાટ, તોરણે અને પ્રતિદ્વારથી યુકત છે. યંત્ર, શતક્તિ, મશલ, અને મુસંઢી નામક શસ્ત્રોથી પરિવૃત છે, તે કારણે શત્રુઓ દ્વારા અયો છે. અને તે કારણથી સદા જયશીલ છે. સદા સુરક્ષિત છે. તેમાં અડતાલીસ કોઠાઓની રચના કરેલી છે. અને તેઓ અડતાલીસ વનમાળાઓને ધારણ કરે છે. તેઓ નિરૂપદ્રવ તથા મંગલ મય છે. તથા કિંકર દેના દંડાઓ થી રક્ષિત છે. લિ પલ ઘૂં પેલ હોવાથી અશસ્ત છે. ગાયન તથા સરસ લાલ ચન્દનના થાપા ત્યાં દિઘેલા હોય છે કે જેમાં પાંચે આંગળીઓ ઉપસી આવેલી હોય છે. મંગલ કલશેથી યુકત છે. ચન્દન ચર્ચિત ઘડાઓના સુન્દર તોરણ પ્રતિદ્વાર પર બનેલાં હોય છે. ઉપરથી નીચે સુધી લાંબી લટકતી વિશાલ તેમજ ગળાકાર પુષ્પમાળાઓનો સમૂહથી સુશોભિત છે. પાંચ રંગના સુગંધિત પુના સમૂહ ત્યાં વિખરેલા પડયા હોય છે. કૃષ્ણ અગરૂ, ચીડા તથા લેખાનથી મહેકતા ધૂપના સમૂહથી અત્યન્ત રમણીય હોય છે. ઉત્તમ સુગન્ધથી સુગસ્થિત તેમજ સુગંધની ગોટી જેવું છે. અસરાઓ ના સમૂહના સમૂહથી વ્યાસ દિવ્ય વાદ્યોના વિનિથી ગુંજતા પતાકાઓની માળાઓને કારણે અભિરમણીય. સર્વરત્નમય સ્વચ્છ ચિકણું, સુકેમલ ઘાટમાટરવાળા, નિર્મળ, નિષ્પક, નિરાવણ છાયાવાળા પ્રભાયુકત, શ્રી સંપન્ન, કિરણોથી યુકત પ્રકાશે પેત પ્રસન્નતા જનક દશનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ છે. આ પ્રદેશમાં દક્ષિણ દિશાના પર્યાય તથા અપર્યાપ્ત પિશાચ દેના સ્વાસ્થાન કહેલાં છે. એ સ્થાને સ્વસ્થાન, ઉપપત. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૬૮ Page #281 -------------------------------------------------------------------------- ________________ અને સમુદ્દઘાત આ ત્રણે અપેક્ષાઓથી લેકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા બધા દાક્ષિણત્ય પિશાચ દેવ નિવાસ કરે છે. તે પિશાચ જાતિના દેવ મહાન રૂદ્ધિને ધારક છે. ઈત્યાદિક વર્ણન સમુચ્ચય વાનવ્યન્તર દેના વર્ણનની સમાન સમજી લેવા જોઈએ. અર્થાત્ તેઓ મહાતિમાન છે. મહાયશસ્વી છે. મહાબલી છે. મહાન ભાગ છે અને મહાસુખથી સંપન્ન છે. તેમના વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટક અને ત્રુટિતથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગઢ, કુંડલ, અને ગંડ સ્થળને મર્પણ કરતા કર્ણ પીઠ નામના આભૂષણોના ધારક હોય છે હાથમાં વિચિત્ર આભૂષણ ધારણ કરે છે. તેમના મુગટ અદ્ભુતમાળાઓથી યુકત હોય છે, કલ્યાણ કારક તેમજ શ્રેષ્ઠ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણકારી અને ઉત્તમ માલા તથા અનુપનને ધારણ કરે છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. લાંબી વતમાલાના ધારક હોય છે. તે પોતાના દિવ્ય વર્ણ અને ગન્ધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા રહિને પિતા પોતાના અસંખ્ય લાખ ભૌમેય નગરવાસે આદિના અધિપતિત્વ કરતા તેમનું પાલન કરતા નૃત્ય ગીત તથા કુશલવાદ દ્વારા વગાડેલ વીણ તલ તાલ ત્રુટિત તેમજ મૃદંગ આદિ વાદ્યો ના નિરન્તર થનાર ધ્વનિના શ્રવણ સાથે દિવ્ય ભેગેપગે જોગવતા રહે છે. હવે દક્ષિણ દિશાના પિશાચેદ્ર કાલની વક્તવ્યતાને પ્રારંભ કરાય છેઅહિ કાલનામક પિશાચેન્દ્ર, પિશાચ રાજા નિવાસ કરે છે. તે પિશાચેન્દ્ર કાલ મહાન રૂદ્ધિના ધારક છે. મહાઘુતિ વાળા છે, મહા યશસ્વી છે. મહાબલ છે, મહાનુભાગ છે મહાસુખવાનું છે. તેમનું વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે તેમની ભુજાએ કટકે અને ત્રુટિત નામના બહુના આભૂષણથી સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડલ અને ગંડસ્થલને મર્ષણ કરનારા કર્ણપીઠ નામના આભૂષણના ધારક છે. તેમના હાથમાં અદૂભૂત આભૂષણ હોય છે. અદ્ભુત માલા યુક્ત મુગટ અગર માલા અને મુગટ ધારણ કરે છે. કલ્યાણ કારી ઉત્તમ થો પરિધાન કરે છે. તેમજ અનુલેખનને ધારણ કરે છે. તેમના દેહ દેદીપ્ય માન હોય છે. લાંબી વનમાલાના ધારક હોય છે. પિતાના વર્ણ આદિથી દશે દિશાઓને ઉદ્યતિત તેમજ પ્રભાસિત કરે છે. તે પિશાચેન્દ્ર કાળ તિરછા અસંખ્યાત લાખ નગરાવાસના ચાર હજાર સામાનિક દેના, સપરિવાર ચાર અમહિષિના, ત્રણ પરિષદેના સાત અનીકેના, સાત અનીકાધિપતિના. સેલ હજાર આત્મ રક્ષક દેના તથા અન્ય બહુ સંખ્યક દાક્ષિણાત્ય વનવ્યન્તર દેવ અને દેવિયે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૬૯ Page #282 -------------------------------------------------------------------------- ________________ ના અધિપતિત્વ, સ્વામિત્વ, ભતૃત્વ તથા અગ્રેસર કરતા થકા તેમનું પાલન કરતા થકા. કુશલ વાદ દ્વારા વાદિત વીણ તલ, તાલ, ત્રુટિત. મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થનારા અવાજની સાથે દિવ્ય ભેગેપભેગોને ભેગવતા રહે છે. હવે ઉત્તર દિશાના પિશાચ દેવેની વક્તવ્યતા આરંભ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! ઉત્તર દિશાના પિશાચ દેના સ્થાન કયાં કહેલા છે? અર્થાત્ ઉત્તર દિશાના પિશાચ દેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાન ઉત્તર દે છે-હે ગૌતમ ! જેવી દક્ષિણ દિશાના પિશાચની વક્તવ્યતા કહી છે, તેવીજ ઉત્તર દિશાના પિશાચેની વક્તવ્યતા કહી લેવી જોઈએ. તેમાં વિશેષતા એ છે-મન્દર પર્વતને ઉત્તર દિગૂ ભાગમાં મહાકાલ નામક પિશાચેન્દ્ર, પિશાચ રાજા નિવાસ કરે છે યાવત્ વિચરે છે. યાવત્ શબ્દથી એમ સમજવું જોઈએ કે મહાકાલ પિશાચેન્દ્ર મહર્થિક, મહાધતિક, મહાયશસ્વી, મહાબલ, મહનુભાગ અને મહાસૌખ્ય છે. તેમના વક્ષસ્થલ હારથી વિરાજમાન છે. તેમની ભુજાઓ કટકો અને ત્રુટિતેથી સ્તબ્ધ રહે છે. તે અંગદ કંડલ અને ગંડસ્થલને ઘસતાં કર્ણ પીઠ નામક આભૂષણને ધારણ કરે છે. તેમના મગટ અદ્દભુત માલાથી યુક્ત હોય છે. કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણકર ઉત્તમ માલા તેમજ અનુલેખનન ધારક હોય છે. તેમનું શરીર દેદીપ્યમાન છે. લાંબી વનમાળાઓને ધારણ કરે છે. પિતાના દિવ્ય વ ગંધ વિગેરેથી દશે દિશાઓને ઉદ્યતિત અને પ્રભાસિત કરતા તે તિચ્છ અસંખ્ય લાખ ભૌમેય નગરાવાસના ચાર હજાર આત્મરક્ષક દેવેના તથા અન્ય બહુ સંખ્યક ઉત્તર દિશાના વાનવ્યન્તર દેવ અને દેવિયેના અધિપતિત્વ અગ્રેસરત્વ, સ્વામિત્વ તેમનું મહરકત્વ કરતા રહિને તેમનું પાલન કરતા રહિને, નૃત્ય ગીત તથા કુશલવાદકે દ્વારા વાદિત વીણ તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થતા અવાજની સાથે દિવ્ય ભેગોપભેગને ભેગવતા રહે છે. જેવી પિશાચ દેવોની વક્તવ્યતા કહી, તેવી જ ભૂતોની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ અને તેવી જ વક્તવ્યતા યક્ષે, રાક્ષસ, કિનારે કિંગુરૂ મહેરોગે તથા ગન્ધર્વોની પણ કહેવી જોઈએ. પરંતુ તે વક્તવ્યતામાં વિશેષ તા એ છે કે તે બધાના ઇન્દ્ર અલગ અલગ છે. તે આ પ્રકારે છે–દક્ષિણ અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨ ૭૦ Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર દિશાના ભૂતના ઇન્દ્ર અનુક્રમે સુરૂપ, અને પ્રતિરૂપ છે, યક્ષેાના ઇન્દ્ર પૂર્ણ ભદ્ર અને મણિભદ્ર છે, રાક્ષસાના ભીમ અને મહાભીમ છે, કિન્નરના કિન્નર અને કપુરૂષ છે. કપુરૂષોના સત્પુરૂષ અને મહાપુરૂષ છે, મહેારગેના અતિકાય અને મહાકાય છે તથા ગવેર્યાંના ગીતતિ અને ગીતયશ છે. એક એક જાતિના એ એ ઇન્દ્રોમાંથી પ્રથમ દક્ષિણ દ્વિશાના અને બીજા ઉત્તર દિશાના સમજવા જોકએ. આ બધા ઇન્દ્રો મહાન્ રૂદ્ધિ, શ્રુતિ, યશ, ખલ, પ્રભાવ અને સુખથી સપન્ન છે. તેમના વક્ષસ્થલ હારથી સુશાભિત હેાય છે તેમની ભુજાએ કટકા અને ત્રુટિતાથી અકકડ રહે છે. તે અંગદ, કુંડલ, અને કર્ણપીઠના ધારક હાય છે. હાથેામાં વિચિત્ર આભરણુ ધારણ કરે છે. તેમના મુગટ અદ્ભૂત માળાઓથી યુક્ત હાય છે. તેઓ કલ્યાણ કારી અને ઉત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. યાણુ કારી માળા અને અનુલેપન ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન હેાય છે. લાંખી વનમાળાને ધારણ કરે છે. અને પેાતાના દિવ્ય વણુ ગન્ધ આદિથી દશેદિશાઓને ઉદ્યોતિત અને પ્રભાસિત કરતા પોતપોતાના અસંખ્યાત લાખ ભૌમેય નગરાવાસેાના અધિપતિત્વ અગ્રેસરત્ત્વ આહિઁ કરતા રહિને, તેમનુ પાલન કરતા, નાટક ગીત કુશલ વાદકા દ્વારા વાદિત વીણા, તલ, તાલ, ત્રુટિત, મૃૠગ આર્દિના નિરન્તર થનારા ધ્વનિની સાથે દિવ્ય ભાગેાપ ભાગેને ભેગવતા થકા રહે છે. હવે એમના ઇન્દ્રોના નામેાના સંગ્રહ કરનારી એ ગાથાઓ કહે છે–કાલ અને મહાકાલ, સુરૂપ અને પ્રતિરૂપ, પૂર્ણભદ્ર અને મણિભદ્ર, ભીમ અને મહાભીમ કિન્નર અને કિપુરૂષ, સત્પુરૂષ અને મહાપુરૂષ, ગીતતિ અને ગીતયશ; આ સેાળ વાનભ્યન્તરાના ઇન્દ્ર છે. ૫ ૧૪૧–૧૪૨ ॥ હવે વાનભ્યન્તરાના ઉપભેદોના સ્થાન આદિની પ્રરૂપણા કરાય છે ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો-ભગવન્ ! અણુપકિ દેવા કે જે વ્યન્તર દેવાની એક વિશેષ જાતિ છે, (તેમના) સ્વસ્થાન કયાં કહેલાં છે ? આ પ્રશ્નનુ સ્પષ્ટી કરણ કરવા માટે કહે છે-ભગવન્ ! અણુપણિક ધ્રુવે કયાં નિવાંસ કરે છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા—હૈ ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના જે રત્ન ભય કાંડ છે, તેના વિસ્તાર એક હજાર ચેાજનના છે. તેમાંથી ઊપર તથા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૭૧ Page #284 -------------------------------------------------------------------------- ________________ નીચેના એક એક સાચેજન છોડીને મધ્યના આડસે ાજનમાં અણુપણિક દેવાના તિર્થોં અસંખ્યાત લાખ નગરાવાસ છે, એમ મેં' તથા અન્ય તીથ``કરાએ કહ્યું છે. તે નગરાવાસ યાવત્ પ્રતિરૂપ છે અર્થાત્ બહારથી ગોળાકાર છે. અન્દર થી ચારસો છેઅને નીચેથી કમળની કણિકાના આકારના છે. તે વિશાળ અને ગંભીર ખાઇયા તથા પરિખાઓથી ઘેરાયેલા છે. પ્રાકારા, અદ્ભાલકા, કપાટો, તારણા અને પ્રતિદ્વારાથી યુક્ત છે. યંત્ર, શતષ્ક્રિયા, મુસલા મુસ'ઢી નામક અસ્ત્રોથી પરિવૃત્ત છે, એ કારણે શત્રુઓ દ્વારા અપેાધ્ય હાવાને લીધે સદા જયશીલ છે સદા સુરક્ષિત છે. તેઓ અડતાલીસ કાઠાઓની રચનાથી યુક્ત છે અને અડતાલીસ વનમાળાઓથી સુશોભિત છે, બધી રીતે નિરુપદ્રવ છે. મંગલમય છે, અને 'શ્વર દેવાના દડા દ્વારા રક્ષિત છે. લિપેલ ધૂપેલ હોવાને કારણે પ્રશસ્ત છે. ગેાશી તથા સરસ રક્તચન્હનના થાપાએ તેમાં પડેલા છે કે જેમાં પાંચે આંગની ઉડી આવેલ હેાય છે. તેએ મંગળ કળશેાથી સુશોભિત છે. તેમના પ્રતિદ્વાર ભાગમાં ચન્તન ચર્ચિત ઘડાઓના સુન્દર તેારણુ અનેલા છે. તેઓમાં ઊપરથી નીચે સુધી લટકતા વિશાળ અને ગાળાકાર પુષ્પ હારાના સમૂહ શેભાયમાન લાગે છે. પાંચ રંગના તાજા અને સુગન્ધીદાર પુષ્પોના સમૂહના ઉપચારથી યુક્ત હાય છે. કૃષ્ણે અગરૂ, ઉત્તમ ચીડા, અને લેખાનની મહેકતી સુગન્ધથી સુગન્ધિત અને ગન્ધ દ્રષ્યની ગોટીયેા જેવા પ્રતીત થાય છે. તેઓ અપ્સરા ગણેાના સમૂહથી વ્યાસ દિવ્ય વાદ્યોના ધ્વનિથી ગુંજતી, પતાકાઓની માળાથી અત્યન્ત રમ્ય; સર્વ રત્નમય, સ્વચ્છ, ચિકણા કામળ, ઘાટમાટવાળા, નીરજ, નિર્મૂળ, નિષ્પ ́ક, નિરાવરણ કાન્તિવાળા પ્રભા યુક્ત, શ્રી સ'પન્ન, કિરણાથી યુક્ત, પ્રકાશમય, પ્રસન્નતા જનક, દનીય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ २७२ Page #285 -------------------------------------------------------------------------- ________________ અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ કહેલા સ્થાનમાં અર્ણ પણિક દેના સ્થાન નિરૂપણ કરાયેલાં છે. તે સ્થાને ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમાં ભાગમાં, સમુઘાતની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં છે. આ સ્થાનમાં ઘણુ બધા અણપણિકદેવ નિવાસ કરે છે તેઓ મહાન રૂદ્ધિના ધારક છે. અને પિશાચ દેના સમાન વિચરે છે. તેમનું વર્ણન પિશાચ દેવની સમાનજ સમજી લેવું જોઈએ. અર્થાત્ તેઓ મહાવૃતિ, મહાયશસ્વી, મહાબલવાન મહાનુભાગ, મહાન સુખથી સંપન્ન હારથી સુશેભિત વક્ષસ્થળ વાળા, કટકો અને ત્રુટિતેથી અકકડ ભુજાવાળા અંગદ, કુંડેલ અને કર્ણ પીઠના ધારક, હાથમાં વિચિત્ર આભૂષણ પહેરવાવાળા અદ્ભૂત માળાઓથી સુશોભિત મુગટવાળા, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્ર પહેરવાવાળ કલ્યાણ કારી ઉત્તમ માલા અને અનુ. લેપનને ધારણ કરનારા દેદીપ્યમાન શરીરવાળા અને લાંબી વનમાળાઓના ધારક હોય છે. તેઓ પિતના દિવ્ય વર્ણ તેમજ દિવ્ય ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રભાસિત કરતા રહિને પિતાપિતાના અસંખ્યાત લાખ ભૌમેય નગરાવાનું અધિપતિત્વ, સ્વામિત્વ. અને અગ્રેસરત્વ આદિ કરતા થકા તથા તેમનું પાલન કરતા, નૃત્ય ગીત, કુલ વાર્દિકે દ્વારા વાદિત વીણ તલ તાલ ત્રટિત, મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થનારા ઇવનિની સાથે દિવ્ય ભોગપભેગ ભોગવતા થકા વિચરે છે અર્થાતું રહે છે. હવે તેમના સન્નિહિત અને સામાન્ય નામક ઈદ્રોની પ્રરૂપણ કરવામાં આવે છે-આ અણપણિક દેવના સ્થાનમાં સન્નિહિત અને સામાન્ય એ નામના બે અણપણિ કેન્દ્ર અણપણિક રાજા છે. આ બન્ને ઈદ્ર મહદ્ધિક, મહાવ્રતિક મહાયશસ્વી, મહાબલ મહાનુભાગ અને સુખથી સંપન્ન છે. તેમનું વક્ષરથલ હારથી સુશોભિત રહે છે. વિગેરે પૂર્વોક્ત બધા ઈન્દ્રોને વિશેષણ અહીં પણ સમજી લેવાં જોઈએ. જેમ કાલ અને મહાકાલ દક્ષિણ અને ઉત્તર દિશાના પિશાચેન્દ્રોના વિષયમાં કહ્યું છે–એજ પ્રકારે સન્નિહિત અને સામાન્ય નામક ઈન્દ્રોના વિષયમાં પણ કહેવું જોઈએ. વ્યન્તરના જાતિ ભેદેની સંચાહિકા ગાથા કહે છે-(૧) અપર્ણિક (૨) પશુપર્ણિક (૩) રૂષિવાદિત (૪) ભૂતવાદિત (૫) સ્કેન્દ્રિત (૬) મહાકન્દ્રિત (૭) ઈશ્વર કૃમાંડ અને પતંગ આ વ્યન્તરેના અવાન્તર ભેદો છે. ૪૩ તેના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૭ ૩ Page #286 -------------------------------------------------------------------------- ________________ ઈદ્રોના નામોનો સંગ્રહ કરી બતાવનારી ગાથા આ પ્રમાણે છે. (૧) સન્નિહિત (૨) સામાન્ય (૩) ઘાત (૪) વિઘાત (૫) ઋષિ (૬) કષિવા (પા) લ (૭) ઈશ્વર (૮) મહેશ્વર (૯) સુવાસ (૧૦) વિશાલ (૧૧) હાસ (૧૨) હાસતિ (૧૩) વેત (૧૪) મહાત (૧૫) પતંગ અને (૧૬) પતંગપતિ, આ સેલ ઇન્દ્ર અનુકમે જાણવા જોઈએ છે ૧૪૪–૧૪૫ છે તાત્પર્ય એ છે કે અણપણિકના સન્નિહિત અને સામાન્ય પણ પણિકે ના ઘાત અને વિઘાત, રૂષિવાદના રૂષિ અને રૂષિવાલ, ભૂતાદિકના ઈશ્વર અને મહેશ્વર, સ્કેન્દિકેના સુવત્સ અને વિશાલ, મહાઔબ્દિકના હાસ અને હાસ રતિ, કુમાંડોના વેત અને મહાત, તથા પતંગેના પતંગ અને પતંગ પતિ નામક ઈન્દ્ર છે. ૨૨ છે જ્યોતિષ્ક દેવોં કે સ્થાન કા નિરૂપણ જયોતિષ્ક દેવોના સ્થાનાદિની વક્તવ્યતા જબ્દાર્થ-(દિ મંતે ! વોશિયાળે ઉન્નત્તપન્નત્તા હાળા પUત્તા !) ભગવન! પર્યાપ્ત અને અપર્યાપ્ત તિષ્ક દેના સ્થાન ક્યાં કહ્યાં છે ? (૪ િ ને ! કોક્સિયા તેવા પરિવાતિ? ભગવદ્ ! તિષ્ક દેવ ક્યાં નિવાસ કરે છે? (તોય !) હે ગૌતમ (રૂમીને) આ (ચાળમા પુઢવી) રત્નપ્રભા પૃથ્વીના (વઘુમરમણિજ્ઞાઓ) બિલકુલમ તેમજ રમણીય (ભૂમિમrો) ભૂમિભાગેથી (સત્તારૂનો) સાત નવ જન (૩૮૩રૂત્તા) ઊપર જઈને (મુત્તરોયા સયા) એક સે દશ જનન વિસ્તારમાં તિથિ અને ગોવિU) તિચ્છ અસંખ્યાત ચેતિક ક્ષેત્રમાં લક્ષ્ય નં) અહીં રયા ફેલા) તિષ્ક દેના (ત્તિચિં) તિચ્છ (વે) અસંખ્યાત (ગોસિવિમાનાવાર રચના) લાખ જતિષ્ક દેના વિમાનાવાસ (મયંતીતિ મયાર્થ) છે, એમ કહ્યું છે (તે વિમir) તે વિમાને (દ્ધવાવિન સંથાલંકિયા) અર્ધા કવીઠના આકારના છે (સંવર્જિામયા) પૂર્ણ રૂપે સ્ફટિકમય (મુરતિય પરિચા) ઉઠાવદાર અને પ્રભાથી શ્વેત (વિવિ મણિ wir૨મત્તિવત્તા) વિવિધ મણિય કનક અને રત્નોની છટાથી ચિત્ર વિચિત્ર (વારપૂર્ચાવિનચનચેતીપII ઇત્તારૂ પ્રસ્ટિથી) હવાથી ઉડતી વિજય–વૈજચન્તી-પતાકા છત્ર અને અતિછત્રોથી યુક્ત (હું ) ઊંચે (તસ્ત્રમહિ અંયમ સિદ્દા) આકાશ તલને ઉલ્લંઘન કરવાવાળા શિખરેથી યુક્ત (નાદંતર ચાપંજ્ઞમિસ્ટિવ) જાળીમાં જડેલા રત્નો જાણે પિંજરામાંથી બહાર કાઢવામાં આવ્યાં હેય (મણિરચનભૂમિથાTt) મણિયે તથા રત્નોની સ્કૂપિકાઓ વાળા (વિતિય સત્તપુરીયા) જેમાં શતપત્ર અને પુંડરીક કમલખિલેલાં છે (તિઢચાયતૂઢચંત્તિ) તિલકે તથા રત્નમય અર્ધચન્દ્રોથી ચિત્ર વિચિત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨ ૭૪ Page #287 -------------------------------------------------------------------------- ________________ (નામળિમચવામાયિ) વિવિધ મણિમય માળાઓથી અલંકૃત (બંતો હિં સટ્ટા) અંદરથી અને બહાર ચિકણું (તળજ્ઞરૂવાજુથી પા) સેના ની રૂચિર વાલુકા ના પ્રસ્તરવાળા (સુwાસા) સુખદ પૃર્શવાળા (વાસારૂ) પ્રસન્નતા જનક (સિળિજ્ઞા) દર્શનીય (મિયા) અતિ રમણીય (વહિવા) અત્યન્ત સુન્દર (ચ i) અહિં (નોરૂરિયાઇ દેવાનં ઉન્નત્તાપના) પર્યાપ્ત અને અપર્યાપ્ત જાતિષ્ક દેના (ટાણા) સ્થાન (TUDIT) કાાં છે (ત્તિસૂરિ) ત્રણે અપેક્ષાએથી પણું (ઢોનસ અસંતરૂમા) લેકના અસંખ્યત મા ભાગમાં (તથ નં) ત્યાં (ગ) ઘણા (કોરિયા સેવા) જોતિષ્કદેવ (વિ. સંતિ) નિવાસ કરે છે (સં =ા) તે આ પ્રકારે ( વર્ષ) બહસ્પતિ (વા) ચન્દ્ર (કૂરા) સૂર્ય (સુ) શુક (fr૨) શનૈશ્ચર (દુ) રાહુ (ધૂમર) ધૂમ કેતુ (હુવા) બુધ (બાર) મંગલ (તાતાળ જ્ઞાનવર) તમ તપનીય સ્વર્ણના સમાન વર્ણવાળા ( ૨) અને જે (TET) ગ્રહ ( રશ્મિ ) તિથ્ય ક્ષેત્રમાં (ાં રાંતિ) ગતિ કરે છે (જય જયા) અને ગતિમાં રત રહેવા વાળો કેતુ (બાવીસ) અઠયાવીસ પ્રકારના (નવવાળા) નક્ષત્ર દેના સમૂહ (સંહા સંઢિયાળો) અનેક આકારવાળા (પંજયurrો) પાંચ વર્ણોના (તારા) તારાઓ (ચિત્ત) સ્થિત લેશ્યાવાળા (વારિો) ચાલવા વાળા (વિરામમંઢ) રોકાણ સિવાયની મંડલ ગતિવાળા (ૉચનામે વહિવવિધમષા) પ્રત્યેકના મુગટમાં પિતા પોતાના નામના ચિહ્ન પ્રગટ છે. (ફિઢિયા) મહાન રૂદ્ધિ ધારક (વાવ પ્રમાણેમા ) યાવત પ્રભાસિત થતા (તેof) તેઓ (તત્થ) ત્યાં (Hrvi સાઇi) પિતપતાના (વિમા વારસસિપ) લાખે વિમાનના (તા સાઈ સમાળિયસાક્ષી) પિતપિતાના હજારે સામાનિકોના (Rા મહિલીગં) પિતાપિતાની અગ્રમહિવિના (પરિવાર) પરિવાર સાથેના (ત ના પરિણા) પિતાપિતાની પરિષદના ( તાઇ ગયoi) પિતાપિતાની અનીકેના (di Joi જિયહિoi) પિતપતાના અનીકાધિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૭૫ Page #288 -------------------------------------------------------------------------- ________________ પતિયાના (સાળ સાળંબાચવવવસદ્િસ્ત્રીનું) પોતપાતાના હારા આત્મ રક્ષક દેવાના (બન્દેસિ ચ વજૂળ) અને ઘણા બધા બીજા (જ્ઞોસિયાળું) જ્યાતિષ્ક (ટેવાળ ટ્રેવીનય) દેવા અને દેવિયાના (બહેä) અધિપતિત્વ (ગાવ) યાવત્ (વિદ્યુતિ) વિચરે છે (ચંતિમ યૂરિયા) ચન્દ્રમા અને સૂર્ય (ચ) એએમાં (તુવે) એ (નોવિંદ્દા) ચેતિષ્કાના ઇન્દ્ર (લોલિયાવાળો) યાતિકાના રાજા (વિત્તિ) નિવાસ કરે છે (મહિતિયા નાવ માસેમાળા) મદ્ધિક યાવત્ પ્રકાશિત થતા છતાં (તે ન) તેઓ (સહ્ય) ત્યાં (સળ સાળ) પાતપાતાના (લોસિયવિમાળાવાલસચસદસાળ) લાખા જ્યાતિષ્ક વિમાનાના (કન્હેં સામાળિયસાŔi) ચાર હજાર સામાનિકાના (ચંદ્' બાતમીન) ચાર અગ્રમહિવિયેાના (સત્રવિારાi) પરિવાર સહિત (તિરૂં પત્તાĒ) ત્રણ પરિષદોના (સત્તજ્ અળિયાળ) સાત અનીકેાના (સત્તરૢ અળિયાદિવVi) સાત અનીકાધિપતિચે!ના (સોસ, બચરવહવેનસાલ્લીાં) સેલ હજાર આત્મરક્ષક દેવેના (અનેસિ TM વકૂળ લોનિયાળ લેવાનું ફેવીળ ચ) અને બીજા પણ ઘણા બધા જ્યેાતિષ્ક દેવ અને દેવિયા ના (બહેવ૪) આધિપત્ય કરતાથકા (જ્ઞાવ વિનંતિ) યાવત્ વિચરે છે ॥ ૨૩ ૫ ટીકા-હવે પર્યાપ્ત તથા અપર્યાપ્ત જ્યાતિષ્ઠ દેવાના સ્થાનાદિની પ્રરૂપણા કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત ચન્દ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારા રૂપ જયેાતિક દેવેના સ્થાન કયાં કહેલાં છે ? સ્પષ્ટીકરણને માટે ફરી તેજ પ્રશ્નને વિસ્તારે છે-ભગવન્ ! જ્યાતિષ્ક દેવ કયાં નિવાસ કરે છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા હું ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના અત્યધિક રમણીય સમતલ ભૂભાગથી સાતસેા નેવુ. ૭૯૦ ચેાજન ઊપર જઈને એક સે દશ ચેાજનના વિસ્તારમા અને તિક્ષ્ણ અસંખ્યાત ચેાતિષ્ક ક્ષેત્રમાં, યેાતિક દેવાના તિĒ અસંખ્યાત લાખ જ્યાતિષ્ક વિમાના છે. એવુ' એ' તથા અન્ય તી કરેાએ પણ કહ્યું છે. આ ચૈાતિ વિમાન અકપિન્થ અર્ધા કાઠાના આકારના છે સર્વાત્મતા સ્ફટિકમય છે. ખૂબ ઊંચે ઉઠેલ હાવાથી બધી દિશાએમાં ફેલાએલ પ્રભાથી શ્વેત સરખાં છે, અનેક પ્રકારના મણિયા અને કનક રત્નાની વિશેષ છટાને કારણે વિસ્મય જનક છે. હુવાથી ઉડતી વિજય વૈજયન્તી પતાકાઓ છત્રા અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ २७५ Page #289 -------------------------------------------------------------------------- ________________ અતિછત્રાંથી યુક્ત છે. વૈજયન્તી અભ્યુદયની સૂચક હાય છે છત્રના ઊપર ખનેલા છત્ર અતિત્ર કહેવાય છે. તે વિમાના ઊંચા છે. એટલાં ઊંચા છે કે તેમના શિખર આકાશતલનું ઉલ્લંઘન કરે છે. તેમની દિવાલેાની જાળીચેની વચમાં વચમાં વિશિષ્ટ શાભા માટે જે રત્ના જડયાં છે તે એવાં દેખાય છે કે અત્યારે જ પીજરામાંથી કાઢળ્યાં હોય, તાત્પય એ છે કે જેમ વાંસ આદિના કેાઇ પાત્રમાંથી કાઢેલી કોઇ વસ્તુ એકદમ સ્વચ્છ ચકચકાટ હેાય છે. તેની કાન્તિ કીકી નથી હાતી તેવીજ રીતે તે વિમાના પશુ એક ક્રમ ચકચકાઢ હાય છે. તેમના શિખર મણિના અને સેનાના હેાય છે. તેમના દ્વાર વિગેરે પ્રદેશમા પ્રતિકૃતિ રૂપે ખિલતા શતપત્ર અને પુંડરીક કમલ મૂકેલ હોય છે, દિવાલ આદિમાં પટ્ટાકાર બનાવેલ તિલક છે. તથા દ્વાર આદિમાં રત્નમય અધ ચન્દ્ર બન્યા હાય છે. એ કારણે અદ્ભુત દેખાય છે. તેઓ વિવિધ પ્રકારની રત્નમય માળાએથી વિભૂષિત છે. અંદર અને બહારથી ચિકણા છે. તેમનામાં તપાવેલ સાનાની સરખી વાલુકાઓના સુંદર પ્રસ્તટ છે, તેમના સ્પર્ધા ઘણા સુખદ છે અગર શુભ છે તે પરમશ્રી-શેાભાથી સ`પન્ન, સુન્દર રૂપવાળા દર્શોકના ચિત્તમાં પ્રસન્નતા ઉત્પન્ન કરવાવાળા, દનીય, અભિરૂપ, પરમ રમણીય. તથા પ્રતિરૂપ અર્થાત્ અત્યન્ત કમનીય છે. આ સ્થાનામાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત ચન્દ્ર આદિ જ્યાતિષ્ઠ દેવાના સ્વસ્થાન નિરૂપણ કરાએલ છે, સ્થાન, સ્વસ્થાન ઉપપાત અને સમુદ્ધાત-ત્રણે અપેક્ષાએથી લેકના અસ ખ્યાતમા ભાગમાં છે. એ સ્થાનામાં ઘણા બધા જ્યેાંતિષ્ઠ દૈવ નિવાસ કરે છે. તે આ પ્રકારે છે—બૃહસ્પતિ, ચન્દ્ર, સૂર્ય, શુક્ર, શનૈશ્વર રાહુ; ધૂમકેતુ, બુધ, મગળ આ ચેાતિષ્ક દેવ અગ્નિમાં તપ્ત સુવર્ણના સમાન કાંઇક લાલ રંગના છે. આના સિવાય જે ગ્રહ જ્યાતિષ્ક ક્ષેત્રામાંપરિભ્રમણુ કરે છે. ગતિમા રતિ રાખવાવાળા કેતુ અઠવ્યાવીસ પ્રકારના નક્ષત્ર દેવગણુ તથા વિવિધ આકારવાળા પાંચ વર્ણના નાક આ બધા જ્યાતિષ્ક દેવ છે. આ બધા જ્યાતિષ્ક દેવ સ્થિત તેજો લેશ્યાવાળા હેાય છે. તેઓમાં જે ચાર–રત અર્થાત્ ગતિશીલ છે, તે અવિશ્રાન્ત રૂપથી નિરન્તર મડલાકાર ગતિ કરતા રહે છે, તે દેશના મુગટમાં પોતાતાના નામના ચિહ્ન બનેલા હાય છે. અર્થાત્ ચન્દ્ર દેવના મુગટમાં ચન્દ્ર મંડલનું ચિહ્ન બન્યુ હાય છે. સૂર્ય દેવના મુગટમાં સૂમડલનું ચિહ્ન અનેલ હેાય છે. ગ્રહના મુગટમાં ગ્રહમડલનું ચિહ્ન બન્યુ હાય છે. નક્ષત્રના મુગટમાં નક્ષત્ર માંડલનું ચિહ્ન હેાય છે અને નારક દેવાના મુગટમાં નારકના આકારનુ' ચિહ્ન છે. આ જ્યાતિષ્ક દેવા મહાન્ રૂદ્ધિના ધારક યાવત્ પ્રકાશિત કરતા રહે છે, અહિં યાવત્' શબ્દથી મહાન્ દ્યુતિવાળા, મહાન્ બળવાળા, મહાન્ પ્રભાવ વાળા હારથી સુÀાભિત વક્ષસ્થલ વાળા, કટકા તેમજ ત્રુટિતાથી સ્તબ્ધ ભુજાએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ २७७ Page #290 -------------------------------------------------------------------------- ________________ વાળા, અંગદ કુંડલ અને કણપીઠ નામક આભૂષણના ધારક, હાથમાં અદ્ભુત આભૂષણ પહેરવાવાળા, વિચત્ર માળાથી યુક્ત મુગટ વાળા કલ્યાણ કારી ઉત્તમ વસ્ત્રોનું પરિધાન કરનારા, કલ્યાકારી ઉત્તમ માળા ને અનુલેખનને ધારણ કરવા વાળા દેદીપ્ય માનશરીરવાળા લાંબી વન માળાને ધારણ કરનારા તથા પિતાના દિવ્ય વર્ણ ગંધવિગેરેથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રભાસિત કરતા રહે છે. તે તિષ્ક દેવ ઉપર્યુક્ત સ્થાનમાં પિતાપિતાના હજારે સામાનિક દેવના પરિવાર સહિત પિતપેતાની અગ્રમડિવિયેના, પિતા પિતાની પરિષદના, પપિતાની અનીકેના, પિતાના અનીકાધિપતિના, પિતાપિતાના હજારે આત્મરક્ષક દેવના તથા અન્ય ઘણુ બધા તિષ્ક દેવો અને દેવીના અધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, તથા આજ્ઞા ઈશ્વર સેનાપતિત્વ કરતા છતાં, તેમનું પાલન કરતા છતાં, નાટક, ગીત તથા કુશલવાદ દ્વારા વાદિત વિણા, તલ, તાલ, ત્રુટિત મૃદંગ આદિના નિરન્તર થતા ધ્વનિના શ્રવણની સાથે દિવ્ય ભેગભગવતા રહે છે. હવે તિષ્ક દેવાના ઈન્દ્ર ચન્દ્ર અને સૂર્ય એ બે જ્યોતિષ્ક કેન્દ્ર તેમજ તિષ્ક રાજા નિવાસ કરે છે. તે અને મહાવુતિ, મહાયશ, મહાબલ મહાનુભાગ, તથા હારથી સુશોભિત વક્ષસ્થલ વાળા છે. તેમના હાથ કટકો અને ત્રુટિતથી સ્તબ્ધ છે. તેમના હાથમાં વિચિત્ર આભૂષણ હોય છે. તેઓ અદ્ભુત વનમાળા વાળા મુગટથી સુશોભિત હોય છે. તેઓ કલ્યાણકર અને શ્રેષ્ઠ વસ્ત્રોનું પરિધાન કરે છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. તેઓ લાંબી વનમાળાને ધારણ કરે છે. પિતાના દિવ્ય વર્ણ આદિથી દશે દિશાઓને પ્રકાશિત અને પ્રભાસિત કરતા રહે છે. આ તિર્મેન્દ્ર ચન્દ્ર અને સૂર્ય ઉલ્લિખિત સ્થાનોમાં પિતા પોતાના લાખો વિમાનના. ચાર હજાર સામાનિક દેના પરિવાર સહિત ચાર અગ્ર મહિષિના, ત્રણ પર્ષદના, સાત અનીકેના, સાત અનીકાધિપતિના સેલ હજાર આત્મરક્ષક દેના, યાવત્ અન્ય ઘણા બધા જ્યોતિષ્ક દે અને દેવિચેના અધિપતિત્વ. સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, તથા સેનાપતિત્વ કરતા થકા તેમનું પાલન કરતા રહીને નાટક, ગીત તથા કુશલ વાદકો દ્વારા વાદિત વીણ તલ, તાલ; ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યના મધુર અવનિ સાથે દિવ્ય ભેગે પગ ભેગવતા રહે છે. મેં ૨૩ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૭૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ વૈમાનીકદેવ વ સૌધર્મદેવ ઇશાનદેવોં કે સ્થાનોં કા નિરૂપણ વ વૈમાનિક દેવાના સ્થાન આર્દિની વક્તવ્યતા શબ્દા-(ન્દ્ગિ મંતે ! વેમાળિયાન લેવાળવજ્ઞત્તા વજ્ઞત્તાનું ટાળા વાત્તા ?) ભગવન્ ! પર્યાપ્ત અપર્યાપ્ત વૈમાનિક દેવના સ્થાન કયાં કહ્યાં છે? (દ્િ અંતે ! ચેમાળિયા લેવા પરિવયંતિ ?) ભગવન્ ! વૈમાનિક ધ્રુવ કયાં નિવાસ કરે છે ? (તોયના) હે ગૌતમ (મીત્તે વળqમાણ પુઢગીર) આ રત્નપ્રભા પૃથ્વીના (વદુ સમરળિજ્ઞાબો) બિલકુલ સમ તેમજ રમણીય (ભૂમિમાાલો) ભૂમિભાગથી (ટ્વટ્ટ) ઊપર (પંમિસૂચિહ્ન સ્વત્તતારવાળ) ચન્દ્ર, સૂર્ય, ગ્રહે; તથા નક્ષત્ર તથા તારક રૂપ જ્યોતિપ્કાના (દૂર્ફે નોયળસચા) અનેક સે યાજન (થનૂરૂં ગોયળસřારું) અનેક લાખ યાજન (વસ્તુનો લોયળજોઢીબો) ઘણા કરાડ ચેાજન (સુત્રો નોચળ જોડાજોડીો) ઘણા ાડા કેાડી યાજન (૪) ઊપર (ટૂરું) દૂર (કત્તા) જઈને (છ્યાં) આહિ. (સૌમ્મીસાળસયંમાર माहिंदबभलोय लंतग महासुक्क सहस्साए आणय पाणयआर णायच्चुयगेवेज्जणुत्तरेसु) सौ ધ; ઈશાન સનત્યુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર; સહસ્રાર આનત પ્રાણત; આરણ; અચ્યુત; ત્રૈવેયક અને અનુત્તર વિમાનામાં (જ્જન) અહિં (ચેમાળિયાને વાળ) વૈમાનિક તૈયાના (વાસીદ્ વિમાળામાઞલચલાલા સત્તાળવું ૨ સત્તા તેવીસ ૪ વિમાળા) ચારાસી લાખ; સત્તાણુ હજાર ત્રેવીસ વિમાન (મવંતતિ મલાય) છે, એમ કથ્રુ છે (તેજું વાળા) તે વિમાના (સવ્વ ચળાંમયા) સ રત્નમય છે. (છા) સ્વચ્છ (સદ્ા) ચિકણા (TMT) કામલ (ğા મઠ્ઠા) ઘાટીલા મઢેલ (નીચા) ર૪રહિત (નિમ્મા) નિર્મળ (નિöા) પકરહિત (નિરછાયા) નિરાવરણ કાંતિવાળા (સવ્વમા) પ્રભાયુક્ત (તિરીચા) શ્રી યુક્ત (તન્નોવા) ઉદ્યોત સહિત (પસાવીયા) પ્રાસાદિક (ફલિખિજ્ઞા) દશ નીય (મિવા) રમણીય રૂપવાળા (વા) અત્યન્ત મનેાહર (સ્થળ વેમાખિયાનું ફેવાળ વગ્નત્તાવઞત્તાનું ટાળા ફળત્તા) અહિ. પર્યાપ્ત અને અપસ વૈમાનિક દેવેના સ્થાન કહ્યાં છે (તિષુ વિહોચરણ સંલગ્નક્ માને) ત્રણે અપેક્ષાએથી લેાકના અસંખ્યાતમા ભાગમા (તત્યાં) ત્યાં (દ્વે) ઘણાં (વેમાવિચારવા વિસતિ) વૈમાનિક દેવ નિવાસ કરે છે (ä નહ) તેએ આ પ્રકારે છે (સોન્દીલાસાંમારમાદ્દિવ્યંમસ્ટો ચંતામહામુલ«ાર આળય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૭૯ Page #292 -------------------------------------------------------------------------- ________________ વાચ કારગુચવેજ્ઞકુત્તાવારૂગા સેવા) સૌધર્મ, અશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ, અયુત, વેયક, અનુત્તરૌપપાતિક દેવ (તે) તે (મિન-મહિસ-વા-સી-ઈસ્ટ તાર-ચ-ર---૩૩મ-વિજય વિર વિંધમા) મૃગ, મહિષ વરાહ, સિંહ-બકરૂં-મેઢક, અશ્વ, ગજરાજ, સર્પ, ખડૂગ, વૃષભ અને વિડિમ ના પ્રકટ ચિહ્ન યુક્ત મુગટવાળા (પઢિવમેવરિહવાળિો) શિથિલ અને શ્રેષ્ઠ મુગટ-કિરીટના ધારક (ફુરસુન્નરશાળા) કુંડલથી ઉદ્યોતિત મુખવાળા (વિરસિરિયા) મુકુટના કારણે શોભા યુક્ત (રમા) રક્ત આભાવાળા (મો ) કમળના પના સમાન ગૌર (સેવા) શ્વેત (સુવન ધાણા) સુખદ વર્ણ ગંધ અને સ્પર્શવાળા (ઉત્તમ દિવો) ઉત્તમ વિકિયાવાળા (પૂવર વસ્થiધમાણુવાળા) ઉત્તમ વસ્ત્ર, ગંધ માલા અને અનુપનને ધારણ કરવાવાળા (મહિઢિ) મહાન રૂદ્ધિના ધારક–શેષ શબ્દાર્થ પૂર્વવત્ છે ૨૪ ટીકાથ– હવે પર્યાપ્ત અપર્યાપ્ત વૈમાનિક દેના સ્વસ્થાન આદિની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! પર્યાપ્ત તથા અપર્યાપ્ત વૈમાનિક દેના સ્થાન ક્યાં કહ્યાં છે? આજ પ્રશ્નને સ્પષ્ટ કરવાને માટે દુહરાવે છેભગવાન ! વૈમાનિક દેવ ક્યાં નિવાસ કરે છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના અત્યન્ત રમણીય સમતલ ભાગથી ઊપર, ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારક નામક તિક દેવોના વિમાનેથી સેંકડે જન, ઘણું હજાર જન ઘણા લાખ જન, ઘણું કરોડ જન, ઘણું કેડા કેડી જન ઊપર જઈને અર્થાત્ ચન્દ્ર. સૂર્ય આદિથી અનેક કટિકટિ જનોની ઊંચાઈ પર, સૌધર્મ, ઇશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણત, આરણ. અમૃત, રૈવેયક તથા અનુત્તર વિમાનમાં અર્થાત્ બાર દેવલેક, નૌ શૈવેયક, અને પાંચ અનુત્તર વિમાનમાં બધા મળીને વિમાનિક દેના ચેરાસી લાખ સત્તાણુ હજાર અને તેવીસ (૮૪૯૭૦૨૩) વિમાન છે, એમ મેં તથા અન્ય તીર્થકરેએ કહ્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૮૦ Page #293 -------------------------------------------------------------------------- ________________ તે વિમાન સર્વરત્નમય છે પૂર્ણ રૂપથી રત્નમય છે, સ્વછ છે. ચિકણા કમળ તથા ઘાટીલા છે. નીરજ તથા નિર્મળ છે અર્થાત્ આગન્તુકમળથી રહિત હોવાને કારણે અત્યન્ત સ્વચ્છ છે, નિપંક અર્થાત્ કાદવથી રહિત છે. નિરાવરણ છાયાવાળા છે, પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, આહ્લાદ કારક દશનીય, પરમ સુન્દર અને અતીવ કમનીય છે. આ ઊપર કહેલા વિમાનાવાસ માં પર્યાપ્ત તથા અપર્યાપ્ત વિમાનિક દેના સ્થાન પ્રરૂપિત કરાયેલા છે. એ સ્થાને સ્વસ્થાન, ઉપપાત અને સમુદુઘાત, ત્રણે અપેક્ષાઓએ લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. આ સ્થાનમાં બહુ સંખ્યક વૈમાનિક દેવે નિવાસ કરે છે. તેઓ આ પ્રકારે છે-સૌધર્મ અશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાકૃત, આરણ, અશ્રુત, વેયક તથા અનુત્તરૌપપાતિક, અર્થાત્ બાર સૌધર્મ આદિ દેવેલે નવેયક તથા પાંચ વિજ્ય વૈજ્યન્ત, જ્યન્ત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ આદિ અનુત્તરપપાતિક. આ દેના મગટમાં વિભિન્ન પ્રકારના ચિહ્ન બનેલા હોય છે, જે આ પ્રકારે છે–સીધર્મ દેના મુગટમાં મૃગનું ચિહ્ન, અશાન દેવને મુગટમાં મહિષ (પેડ), નું ચિહ, સનકુમાર દેવના મુગટમાં વરાહ (ભુંડ) નું ચિહ્ન, મહેન્દ્ર દેવના મુગટમાં સિંહનું ચિહ્ન બ્રહલેક ડેના મુગટમાં બકરાનું ચિહ્ન લાન્તક દેના મુગટમાં દેડકાનું ચિહ્ન, મહાશુકદેના મુગટમાં ઘોડાનું ચિ, સહસ્ત્રાર દેના મુગટમાં ગજરાજનું ચિહ, આનત દેના મુગટમાં સર્પનું પ્રાણત દવેના મુગટમાં ખડ્રગનું ચિહ્ન હોય છે. અહીં ખડ્રગનો અર્થ એક જંગલી ચારપગુ જાનવર ખેડૂગી સમજવું જોઈએ. આરણ દેના મુગટમાં બળદનું અને અય્યતન મુગટમાં વિડિમ બાલમંગ વિશેષનું ચિહ્ન હોય છે. આ દેવ શિથિલ અને શ્રેષ્ઠ મુગટના ધારક છે. તેમના મુખ શ્રેષ્ઠ કુંડળથી જગમગતા રહે છે. તેમના મુગટ શભા યુક્ત હોય છે. અથવા “નવર્તાિસિયા, ને અર્થ છે તેઓ મસ્તક પર મુગટ ધારણ કરે છે. તેઓ રક્ત આભાવાળા, ઉત્તમવિકિયા કરનારા, અત્યન્ત શ્રેષ્ઠ વસ્ત્ર, ગંધ, માલા અને અનુલેપનને ધારણ કરવાવાળા, મહદ્ધિક, મહાતિક, મહાયશસ્વી મહાન બળવાળ મહાન પ્રભાવવાળા તથા મહાન સુખથી સંપન્ન હોય છે. તેમના વક્ષસ્થલહારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિત નામના આભૂષણથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ અને ગંડસ્થળને ઘસાતા કર્ણ પીઠના ધારક હોય છે. હાથમાં વિચિત્ર આભૂષણ ધારણ કરે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૮૧ Page #294 -------------------------------------------------------------------------- ________________ તેના મસ્તક પર વિચિત્ર વર્ણવાળી પુષ્પમાળા શોભાયમાન હોય છે. તેઓ કલ્યાણકારી અને ઉત્તમ માલા તથાઅનુ લેપનને ધારણ કરે છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. તેઓ લાંબી વનમાળાના ધારક હોય છે. પિતાના અપૂર્વવર્ણ, અપૂર્વગંધ, અપૂર્વ સ્પર્શ, દિવ્યપ્રભા, દિવ્ય છાયા; અર્થાત શારીરિક કાન્તિ દિવ્ય તિ દિવ્યતેજ, તથા દિવ્ય લેશ્યાથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા રહિને તે વૈમાનિક દેવ ઉપર્યુક્ત સ્થાનમાં પિતાપિતાના લાખ વિમાનના; પિતપોતાના; લેકપાલના, પિતતાની પરિવાર સહિત અગ્રમહિષિના. પિતાપિતાની પરિષદના પિતા પોતાની અનીકેના. પિતપોતાના અનીકાધિપતિના. પિતપતાના હજારો આત્મરક્ષક દેન તથા અન્ય બહ સંખ્યક વિમાનિક દેવ અને દેવિયેના અધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામીત્વ, ભતૃત્વ, મહરકત્વ, આજ્ઞા–ઈશ્વર સેનાપતિત્વ કરાવતા રહિને તેમજ તેમનું પાલન કરાવતા થકા, નાટક, ગીત તથા કુશલ વાદકે દ્વારા વગાડેલ વીણ તલ, તાલ, ત્રુટિત અને મૃદંગ આદિ વાદ્યોના વનિ સાથે દિવ્ય ભેગે પગને ભેગવતા રહે છે. ૨૪ છે સૌધર્મ દેવસ્થાનાદિની વક્તવ્યતા શબ્દાર્થ:-(fફળ મેતે ! સોશ્મા લેવાઈi gsઝરા પ=નરાળ કાળ TO ?) ભગવન્! પર્યાપ્ત તથા અપર્યાપ્ત સૌધર્મકલ્પના દેના સ્થાન ક્યાં કહ્યાં છે? (હિબૂ મંતે ! સોમનવા વિનંતિ) ભગવન ! સૌધર્મ કલ્પના દેવ કયાં નિવાસ કરે છે? (જયમ !) હે ગૌતમ (iqદીવી) જમ્બુદ્વીપ નામક દ્વીપમાં (ા પ્રવ્રયસ ) મેરૂ પર્વતની દક્ષિણ દિશામા (રૂમીને રામ પુત્રવી) આ રત્નપ્રભા પૃથ્વીના (વરમાણિજ્ઞTો ભૂમિમr Trગો) અતિ રમણીય સમ ભૂમિભાગથી (જાવ) યાવત્ (3gઢ દૂર ફત્તા) ઊપરથી દૂર જઈને (ાસ્થળ) અહિં (સોને નr cણે પuT) સૌધર્મ નામક કપ કહેલો છે. (ા વીચા) પૂર્વ પશ્ચિમમાં લાંબા (9ીળાળિવિસ્થિને) ઉત્તર દક્ષિણ માં વિસ્તીર્ણ (બzસંડાળદિg) અર્ધચન્દ્રના આકારના (ગરિમમિનિરિવUOTT) તિઓની માલા તથા દીપ્તિની રાશિના સમાન વર્ણ કાન્તિ વાળા (વારંવેarો લોચારો ) અસંખ્યાત કરેડ યોજન (અસંar લોચો થોડીગા) અસંખ્યાત કેડા કડી જન (શરામવિ. જેની લંબાઈ-પહોળાઈ વાળા (સંજ્ઞાળો લોચોwોડીનો ત્રિવેકે અસંખ્યાત કોડી કેડી જન પરિધિવાળા (સલ્વરથમg) સર્વરત્નમય ( રાવ દિવે) સ્વછ યાવત્ અત્યન્ત કમનીય (તથvi) ત્યાં (સોક્સ રેરા) સૌધર્મક દેવેની (વત્તવમાખાવાસસચીસા) બત્રીસ લાખ વિમાન (ભવતીતિ મવદ્યાર્થી છે, એમ કહ્યું છે તે વિIT) તે વિમાને (લવ ચળકા) સર્વ રત્નમય (ાવ દિવા) યાવત અત્યન્ત સુન્દર છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૮૨ Page #295 -------------------------------------------------------------------------- ________________ (તેસિનં વિમાળાાં) તે વિનાના (વધુ મગ્ન ફેસમો) મિલ કુલ મધ્ય ભાગમાં (વ) પાંચ (હિંસચા) અવસ ́તક શ્રેષ્ડ (પત્તા) કહ્યાં છે (તં નહા) તેએ આ પ્રકારે (સોવર્જિત) અશેકાવ તસક (સત્તવળવહિતા) સાત પોવ ત ́સક (ચૈવાટ્ટિસ) ચંપકાવત ́સક (ચૂંથવલિંસ) આથ્રાવત’સક (મન્ત્ ફત્ય સોમવર્જિસણ) તેમના મધ્યમાં સૌધર્માવત સક (તેન વર્જિયા) તે અવત સકે! (સજ્જ ચળામયt) સ` રત્નમય (ગચ્છા નાવત્તિયા) સ્વચ્છ યાવત્ અતીવ સુંદર (સ્થળે સોમ્ન ફેવાળ પદ્મત્તા પદ્મત્તાળું ટાળા પ્રવૃત્તા) અહિ. પર્યાપ્ત અને અપર્યાપ્ત સૌધર્મ દેવેાના સ્થાન કહ્યાં છે (તિરુવિ હોમ્સ સંવનને) ત્રણે અપેક્ષાએથી તેએ લેાકના અસંખ્યાતમા ભાગમાં (તસ્થળ વવે સોમા રેવા વિનંતિ) ત્યાં ઘણા બધા સૌધર્મિક દેવ નિવાસ કરે છે. (દ્રિયા) મહર્ષિંક (જ્ઞાવ વમલેમાળા) યાવત્ પ્રકાશિત કરતા (ભેળ તત્ત્વ) તેઓ ત્યાં (સાળં સાળં વિમાળાવાત્તસચસÆાળ) પોતપોતાના લાખા વિમાનાના (સાળંસાનું ફિલિયાનું) પેતપાતાની અગ્રહિષયમાં (સાળં સાળી સામાળિયલાસ્લીન) પોતપોતાના હજારો સામાનિક દેવાના (છ્યું જ્ઞા ઝોદિયાન તદેવ સિંવિ માળિયન્ત્ર) આ પ્રકારે જેવુ સમુચ્ચનું કથન તેવુ' જ આમનુ પણ કહેવુ જોઈએ (નવ) યાવત્ (બાચવવવસાહસ્સીન) હજારો આત્મરક્ષક દેવાના (બન્નત્તિ ૨ વમૂળ) બીજા પણ ઘણા બધા (સૌમ્મા પ્રાપ્તિનું વેમાળિયા) સૌધમ કલ્પવાસી વૈમાનિક વાળ ચઢેલીળ ચ) દેવા અને ડેવિયાના (આર ગાય વિત્તિ) અધિપતિત્વ કરતા યાવત્ વિચરે છે. (સ) શક (ચ) અહિં (વૈવિધ વેરાય) દેવેન્દ્ર, દેવરાજ (વિસT) (વગ્નનિ) વજ્રપાણિ (પુર રે) પુરંદર (સયલTM) શતકતુ-પડિમાવાળા (સTMરસવવે) સહસ્રાક્ષ હજાર નેત્રવાળા (મવ) મઘવા (પાલસળે) પાકશાસન (વૃત્તિગઢ હોર્ડિ) દક્ષિણા લેાકના સ્વામી (વીસતિમાળાવાલસચસલ્લા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૮૩ Page #296 -------------------------------------------------------------------------- ________________ દિવ) બત્રીસ લાખ વિમાનને અધિપતિ (વિવાદળ) અરાવત હાથી જેનું વાહન છે () દેવેનાઈ (ચવવત્થરે) રજરહિત વસ્ત્રોના ધારક (લાચઢારે) સંસક્તમાળા અને મુગટવાળા. (નવરાજિત્ત નવા વિસ્ત્રિહિન્નમાળ ) તન સ્વર્ણમય સુન્દર વિચિત્ર ચંચલ કુંડળેથી જેના ગંડસ્થળનું વિલેખન થાય છે (મતિ ) મહદ્ધિક (નાવમારે માણે) યાવત્ પ્રકાશિત કરતા (vi) તે (વત્તીણ વિમાનાવાસસEmi) બત્રીસ લાખ વિમાનોના (ડાવી સામાચિસી) ચેરાસી હજાર સામાનિક દેના (તત્ત, તારી0) તેત્રીસ ત્રાયશ્ચિશક દેના (છું રીપત્રાઇf) ચાર લેક પાસેના (ગઠ્ઠળ્યું જ મહિલી સપરિવાર) પરિવાર સહિત આઠ અગ્રમહિષિના (તિજું રસાળ) ત્રણ પરિષદના (સત્તાણું જળીવા) સાત અનીકેના (રાષ્ટ્ર અળગાવળ) સાત અનીકાધિપતિના (વળ્યું પીળ થાવસાહસી) ચાર ચોરાસી હજાર અર્થાત્ ત્રણ લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેના (કનૈત્તિર વહૂળ) અન્ય ઘણુ બધાં (રોહિFWgવાસી) સીધમ કલ્પના નિવાસી (માળિયાં રેવા ય ચ) વૈમાનિક દેવ અને દેવિયેના (વ) આધિપત્ય (રેવ) અગ્રેસરત્વ (શ્વે) કરતા રહિને (જ્ઞાવ વિરૂ) રહે છે કે ૨૫ છે ટીકાથ-હવે પર્યાપ્ત તથા અપર્યાપ્ત સીધમ દેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! પર્યાપ્ત અપર્યાપ્ત સીધર્મક દેના સ્થાન કયાં કહેલાં છે? અર્થાત્ ભગવદ્ ! સૌધર્મકદેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાન ઉત્તર દે છે-હે ગૌતમ! આ જમ્બુદ્વીપ નામક દ્વીપમાં, મેરૂ પર્વતથી દક્ષિણમાં, આ રત્નપ્રભા પૃથ્વીના રમણીય સમતલ ભૂમિભાગથી થાવત્ ઊપર ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા રૂપ તિષ્ક વિમાનથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૮૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ અનેક સા યેાજન અનેક સહસ્ર ચેાજન, અનેક લાખ યોજન, અનેક કડ ચેાજન અહિં સુધિની અનેક કોડા કાઢી ચેાજનની ઊંચાઈ પર જઇને સૌધમ નામના પ્રથમ કલ્પ છે. તે સૌધ કલ્પ કેવા પ્રકારના છે, તે ખતલાવે છે—સૌધમ કલ્પ પૂર્વ અને પશ્ચિમ દિશામાં લાંખા તથા ઉત્તર અને દક્ષિણ દિશામાં પહેાળા છે. અચન્દ્રના આકારના છે. તેની વણૢ કાન્તિ યાતિઓની માલા ની સમાન તથા દીપ્તિની રાશિના સમાન છે, તેની લંબાઇ અને પહેાળાઇ અસખ્ય કાર્ડ અસંખ્ય કાડાકેાડી ચેાજનની તથા પરિધિ પણ અસ ખ્યાત કાડા ફાડી ચેાજનની છે. તે બધી રત્નમય છે, સ્વચ્છ છે, ચિકણા સુડાળ તથા ઘાટીલા છે. નીરજ, નિલ, નિષક અને નિરાવરણુ કાન્તિવાળા છે. કચરા વગરના, પ્રભાયુક્ત, શાભા સંપન્ન. પ્રકાશમય, પ્રસન્નતા જનક, દનીય અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ સૌધ કલ્પનાં દેવાના ખત્રીસ લાખ વિમાના છે. એ વિમાના પૂર્ણ રૂપથી રત્નમય છે યાવત્ ચિકણા, કામળ, ઘાટ માટવાળા રજ રહિત, નિર્માળો નિષ્પક નિરાવરણુ કાન્તિવાળા પ્રભાયુક્ત શ્રીસમ્પન્ન, પ્રકાશમય પ્રસન્નતાજનક, દનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે વિમાનાના એકદમ વચ્ચેાવચ્ચ પાંચ અવત ́સક કહેલા છે તેઓ આ રીતે છે-અશાકાવત'સક, સસોવત'સક, ચંપકાવત’સક, ભૂતાવત’સક અને આ ચારેની વચમાં પાંચમે સૌધર્માવત'સક. આ પાંચે અવત ́સક પશુ સ` રત્ન મય છે, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. ‘યાવત્' શબ્દથી ચિકણા છે, કામળ છે, શ્રૃષ્ટ, મૃ, નિરજ, નળ, નિષ્પક અને નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભા યુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રશન્નતા જનક, દનીય અભિરૂપ અને પ્રતિરૂપ છે, આ સ્થાનમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત સૌધર્માંક દેવાના સ્થાન પ્રરૂપણ કરેલા છે. આ સ્થાન સ્વસ્થાન, ઉપપાત, અને સમુદ્ધાતની અપેક્ષાએ લેાકના અસખ્યાતમા ભાગમાં છે, ત્યાં ખડૂ સંખ્યક સૌધર્માંક દેવ નિવાસ કરે છે. આ સૌધર્માંકદેવ મહાન્ રૂદ્ધિના ધારક યાવત્ પ્રકાશ કરતા થકા રહે છે. થાવત્ શબ્દથી તેએ મહાદ્યુતિક છે, મહાયશસ્વી છે, મહાખલ છે; મહાપ્રભા વવાળા છે, તેમના વક્ષસ્થલ હારથી સુશેભત રહે છે. તેમની ભુજાએ કાંડાં અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તેએ અંગદ કુંડલ અને ક પીઠના ધારક હોય છે. હાથમાં અદ્ભુત આભૂષણ ધારણ કરે છે, અદ્ભુત માલામય મુગટ પહેરે છે. કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણકારી ઉત્તમ માલા અને અનુલેપનના ધારક હોય છે. તેમના શરીર દેદીપ્યમાન હેાય છે. લાંબી માળા પહેરે છે. પોતાનાવણુ આદિથી દશે દિશાઓને પ્રકાશિત અને પ્રભાસિત કરતા થકા રહે છે. આ સૌધર્મીક દેવ ઉક્ત સ્થાનેામાં પોતપોતાના લાખા વિમાનેાના, પોત પેાતાની અગ્રમહિષિયાના, પોતપેાતાના હારા સામાનિક દેવાના ઇત્યાદિ સમુ શ્ર્ચય વૈમાનિક દેવાની વક્તવ્યતાના સમાનજ એમની વક્તવ્યતા સમજી લેવી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૮૫ Page #298 -------------------------------------------------------------------------- ________________ જોઇએ યાવત્ પિતા પોતાના ત્રાયશ્વિશન, પિતપતાના લેપના, પિતપિતાની પરિષદના પોતપોતાની અનીકેના, તિપિતાના અનીકાધિપતિના, પિતપિતના હજારો આત્મરક્ષક દેના તથા અન્ય ઘણા બધા સૌધર્મ ક૫વાસી વૈમાનિક દેવ અને દેવિયેના આધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ તથા આજ્ઞા-ઈશ્વર સેનાપતિત્વ કરાવતા થકા અને તેનું પાલન કરતા રહિને નાટક. ગીત તેમજ કુશલ વાદકો દ્વારા વાદિત વીણ, તલ, તાલ, મૃદંગ આદિના પ્રચુર વનિનીના શ્રવણ સાથે ભેગવવા લાયક દિવ્ય ભેગોને ભેગવતા રહે છે. હવે સૌધર્મેન્દ્રની પ્રરૂપણ કરાય છે આ સ્થાનમાં શકદેવેન્દ્રરાજ છે. તે શક કે છે, તે બતાવે છે–શક વા પાણિ છે અર્થાત્ તેના હાથમાં જ રહે છે. તે પુરન્દર છે અર્થાત્ અસુરે વિગેરેના પુરનું વિદારણ કરાવાવાળે છે, તે શતકતુ છે અર્થાત્ સે અભિગ્રહો (પ્રતિમાઓ) વાળે છે, અથવા કાર્તિક શ્રેષ્ઠીના ભવનની અપેક્ષાએ શ્રાવકની પાંચમી પ્રતિમાં રૂપ અભિગ્રહ એક સે વાર વહન કર્યો હતો. તે સહસાક્ષ અર્થાત્ હજાર નેત્રવાળા છે. તેને આશય આ છે કે કેન્દ્રના પાંચ મંત્રી હોય છે અને તેમના નેત્ર ઈન્દ્રના પ્રયજનના જ સાધક હોય છે, એ કારણે મંત્રીઓના હજાર નેત્ર ઈન્દ્રનીજ વિવફા વિશેષ થી કહેલા છે. આ આપેક્ષાથી ઈન્દ્ર સહસાક્ષ સિદ્ધ થાય છે તે મઘવાનું છે. અર્થાત મહામેધ તેના વશમા છે. તેને પાકશાસન પણ કહે છે, કેમકે પાક નામના બળવાન શત્રુને તેણે પિતાની આજ્ઞાને આધીન કર્યો હતે. આ શકેન્દ્ર દક્ષિણાર્ધ લોકના અધિપતિ છે. બત્રીસ લાખ વિમાનેના સ્વામી છે. અરાવત વાહન છે અર્થાત્ અરાવત નામના હાથી ઉપર સવારી કરે છે. સુરોને ઈન્દ્ર છે, રજથી રહિત સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે. માલા અને મુગટના ધારક છે. તે એવા કુંડલેને ધારણ કરે છે કે અત્યધિક રમણીય હોવાના કારણે નૂતન સેનાના બન્યા હોય તેવા સુન્દર ચિત્રવિચિત્ર અને ચંચળ હોય છે. આ કુંડલે થી તેના ગંડસ્થળ ચમકતા રહે છે. તે મહાન રૂદ્ધિના ધારક છે. મહાનઘતિ યુક્ત, મહાયશસ્વી, મહાબલશાલી. તેમજ મહાનુભાગ છે. તેમનું વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે. તેની ભુજાએ કડાં અને ત્રુટિતથી સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડલ અને કર્ણ પીઠના ધારક છે. હાથમાં અદ્દભૂત આભૂષણ ધારણ કરનાર, અદૂભૂત માલા મય મુગટ પહેરવાવાળા કલ્યાણ કારી. ઉત્તમ વસ્ત્રો પરિધાન કરવાવાળા કલ્યાણ કારક તેમજ ઉત્તમ માલા તથા અનુલેપનના ધારક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૮૬ Page #299 -------------------------------------------------------------------------- ________________ દેદીપ્યમાન દેહવાળા લાંબી વનમાળાથી વિભૂષિત, પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશેદિશાઓને પ્રકાશિત તેમજ પ્રભાસિત કરતા થકા તથા બત્રીસ લાખ વિમાનના, ચેરાસી હજાર સામાનિક દેના તેત્રીસ ત્રાયઅિંશક દેના, ચાર લેકપોલેના, આઠ સપરિવાર અમહિષિના ત્રણ પ્રકારની પરિષદના, સાત અનીકેના, સાત અનીકાધિપતિના, ચાર ચોરાસી હજાર અર્થાત્ ત્રણ લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેના તથા અન્ય સૌધર્મકલ્પ નિવાસી દેવે અને દેવિયેના અધિપતિત્વ અગ્રેસરવ આદિ કરતા રહીને નાટક, ગીત તથા કુશલ વાદકે દ્વારા વાદિત વીણ તલ, તાલ ટિત, મૃદંગ આદિ વાદ્યોની ધ્વનિના શ્રવણની સાથે દિવ્ય ભેગે પગને ભેગવતા રહે છે. એ ૨૫ છે ઈશાનાદિ દેના સ્થાનની વકતવ્યતા શબ્દાર્થ –(દિ જો તે ! ઉતાવળે નિત્તાઝત્તા હાળા પUU/T) ભગવદ્ પર્યાપ્ત અને અપર્યાપ્ત ઈશાન દેના સ્થાન ક્યાં કહ્યાં છે? (દિit મતે ! ઈંસા સેવા રિવતિ ?) ભગવદ્ ! ઈશાનક દેવ ક્યાં સ્થાનમાં નિવાસ કરે છે? (ચમr !) હે ગૌતમ! (Gજુદાજે) જમ્બુદ્વીપ નામક દ્વીપમાં (ાણ gવ્યવર્તી ઉત્તi) મેરૂ પર્વતથી ઉત્તરમાં (રૂમીને યTHIS Ty) આ રત્નપ્રભા પૃથ્વીના (વઘુ સમગMાગો મેકિમી T) બિલકુલ સમતલ રમણીય ભૂમિભાગ ની (૪) ઊપર (ચંદિર, જૂરિયનિયત્તતાવાળ) ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓથી (વહૂરું નોળીયાકું) ઘણું જન (વ૬૬ નોનસફારું) ઘણા હજાર જન (વાવ) યાવત્ (૨૪ કપરૂત્તા) ઊપર જઈને (પ્રથi) અહિં (ાળે જામ છે ઇત્તે) ઈશાન નામક કલ્પ કહે છે (Tળ વકળાયણ) પૂર્વ પશ્ચિમમાં લાંબો (કળવાળિ વિથિને) ઉત્તર દક્ષિણ વિસ્તારવાળો (ઈર્ષ રહ્યા સો) આ પ્રકારે જે સૌધર્મ કલ્પ (કાવ ઘટવે) યાવત્ પ્રતિરૂપ છે (તસ્થvi) ત્યાં (ાળા રેવાળ) ઇશાનક દેવેન (ભાવીત વિમા વાયસIિ) અઠયાવીસ લાખ વિમાન (અવંતીતિ મરચં) છે. એમ કહ્યું છે તેનું વિમા) તે વિમાનો (સંપ થઈમયા) સર્વ રતનમય છે (જ્ઞાવિ રિવા) યાવત્ પ્રતિરૂપ છે (તે િવદુમસમો) તેમને એકદમ વચ્ચોવચ (વંજ) પાંચ (વહિંચ) અવતંસક (TUત્તા) કહ્યા છે તે ) તેઓ આ પ્રકારે (બંદ્ધિ સા) અંકાવતંસક ($ સ્ટિહિના) સ્ફટિકાવતંસક (જીવહિંસT) રત્નાવલંસક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૮૭ Page #300 -------------------------------------------------------------------------- ________________ (નાતરવડંસT) જાત રૂપાવતંસક (મ ઘી ફંસાવહિંસા) તેઓના વચમાં ઈશાનાવતુંસક છે (તે વર્કિંસચા) તે અવતંસક (સન્ન રચનામા) સર્વ રત્ન મય છે (વાવ રિલા) યાવત્ પ્રતિરૂપ છે (ત્યાં ફ્રારેવા) અહિં ઈશાનક દેના (પંજ્ઞા પગ71) પર્યાપ્ત તેમજ અપર્યાપ્તોના (દાળ પUત્ત) સ્થાન કહ્યાં છે (તિ વિ ટોરસ અવેરૂમા) ત્રણે અપેક્ષાઓથી લેકના અસંખ્યાતમા ભાગમા છે (સેલ ની સોમાવા વાવ વિક્રાંતિ) શેષ વર્ણન સૌધર્મક દેના સમાન યાવત્ વિચરે છે (ઈંસા રૂલ્ય વંરે વરવા પરિસરૂ) અહિં ઇશાન દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે ( મૂળ) હાથમાં શલ રાખવાવાળા (વાળ) વૃષભ ઉપર સવારી કરવાવાળા (ઉત્તર દિ૬) ઉત્તરાર્ધ લેકના અધિપતિ (ગઠ્ઠાવીસવિમાનવાસસયસહૃક્ષાર્ફ) અઠયાવીસ વિમાનના અધિપતિ (ગરયંવરવત્થર) રજ વગરના વસ્ત્રોના ધારક (i =€T કaઝર) શેષ વર્ણન શકેન્દ્રના સમાન (વાવ પ્રમાણેના) થાવત્ પ્રભાસિત કરતા થકા (લે) તે (તૈથ) ત્યાં (બાવીસ રિમાળવાવાળ) અઠયાવીસ લાખ વિમાનોના (જરી, સામાજીક સારવ) એંસી હજાર સામાનિક દેના (૩છું ઢોર પાછા) ચાર લોકપાલના (બzહું મહિલી સવાઈi) પરિવાર સહિત આઠ અગ્રમહિષિના (તિજું રિસાઈ) ત્રણ પરિષદને (સરખું ળિયા) સાત અનીકોના (સત્ત શું જિયહિવ) સાત અનીકાધિપતિના (જav કરી ચક્રવાદક્ષી) ચાર એંસી હજાર અર્થાત્ ત્રણ લાખ વીસ હજાર આત્મરક્ષક દેના (કનૈસિં જ વહૂ સાળqવાસીણં વેકાળિયાdi) બીજા ઘણા બધા ઈશાન કલ્પવાસી વૈમાનિક (વાળ ૨ સેવીય દેવ અને દેવિયેના (બાદેવ) આધિપત્ય (ાવ વિદ૬) યાવત્ વિચરે છે (कहि णं भंते ! सणंकुमारदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पण्णता ?) ભગવદ્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સનકુમાર દેવના સ્થાન કયાં કહ્યા છે? (હિ ને મેતે ! સમાપ તેવા પરિવલંતિ ?) ભગવત્ સનકુમાર દેવ ક્યાં નિવાસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૮૮ Page #301 -------------------------------------------------------------------------- ________________ કરે છે? () હે ગૌતમ (સોહમ પર ) સૌધર્મ કલ્પના ઊપર (વિદ્યુ સાહિિિસં) સમાન દિશા અને સમાન વિદિશામાં (વહૂરું નોr) ઘણા જન (ટૂરું નીયાસારું) ઘણા સે જન (વડું વોવન રહૃા ) ઘણું હજાર યોજન (ટૂ કોચાયત) ઘણા લાખ જન (grગો કોળોહીશો) ઘણા કરેડ જન ( વોચોલી) ઘણું કોટા કેટી જન (૩ä તૂ કપૂરૂત્તા) ઊપર દૂર જઈને (સ્થi) અહિં (કુમારે નં Tor) સનકુમાર નામને કલ્પ કહ્યો છે (પાળના ચણ) પૂર્વ પશ્ચિમમાં લાંબા (કરીને દિવિથિને) ઉત્તર અને દક્ષિણમાં વિસ્તીર્ણ ( સોન્મે નવ દિવે) સૌધર્મ કલપના સમાન યાવત્ પ્રતિરૂપ (તસ્થi) ત્યાં (સગંગા સેવાઇi) સનકુમાર દેવેના (વારસંવિમળાવાસકચREHT મવંતતિ મયં) બાર લાખ વિમાન છે. એમ કહ્યું છે તે વિમળ) તે વિમાને (શ્વરચના માટે સર્વ રત્નમય (વાવ વણિક) યાવત્ પ્રતિરૂપ છે તૈત્તિ વિનાનું વૈદુમામા) તે વિમાનનાં ઠીક વચ્ચો વચ્ચ (વંજ હિંસTI Tumત્તા) પાંચ આવતુંસક કહ્યાં છે (તં કહીં) તેઓ આ પ્રકારે (બતાવડિં) અશેકાવતંક (સત્તUUહિંg) સતપર્ણાવતસક (ચંપલાવહિંસા) ચંપકાવતંસક (જૂથ વિંg) આદ્માવતંસક (મ પ્રત્યે સUકુમાર વહિંસT) એમનાં મધ્યમાં સનકુમારાવતંસક છે. (તેvi જિં) તે અવતંસક (વધ્યાચમચા) સર્વ રત્નમય (છ ગાવ હિવા) સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે (લ્પિ of aijમારવાળું પન્નત્તાપત્તત્તા guત્તા) અહિં પર્યાપ્ત અને અપર્યાપ્ત સનત્કુમાર દેના સ્થાન કહેલાં છે. (તિમુરિ ઢોર બગામ) ત્રણે અપેક્ષાએથી લેકના અસંખ્યાતમા ભાગમાં (તથ of acકુવા રિજયંતિ) ત્યાં સનસ્કુમાર દેવ નિવાસ કરે છે. (ફિઢિયા તાવ મામા વિત્તિ) મહાન રૂદ્ધિના ધારક યાવત્ પ્રકાશિત કરતાં રહે છે (નવરં અરજીમહિલી નધિ) વિશેષતા એ છે કે અહીં અગ્રમહિષિએ હેતી નથી | (સંબંમરે રૂસ્થ રવિ વરાયા વિસ૬) અહીં સનકુમાર નામક દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે. (રયંવરથધરે) રજ રહિત વસ્ત્રો ધારણ કરવા વાળા રેવં કઈ વસ) શેષ વર્ણન શકેન્દ્રનાં સમાન (રેoi તન્ય) તે ત્યાં (વારસાઇ વિમા પિરિવાથસહસ્સામાં) બાર લાખ વિમાનનું (વાયત્તરી સામાણિક સાર્જ) બોતેર હજાર સામાનિક દેવાનાં (સં = સરસ) શેષ ઈન્દ્રના સમાન (અમદતી વક્ત) અગ્ર મહષિાને ત્યજીને (નવર જરૂo વાયત્તર આચરવાસીઇ) ચાર બોતેર હજાર અર્થાત્ બે લાખ અઠયાસી હજાર આત્મરક્ષક દેવોના (વાવ વિરૂ) યાવત્ વિચરે છે. ( મેતે ! મારવાનું પત્ત, પૂજા, કાળr quત્ત) ભગવદ્ ! પપ્પમ અને અપર્યાપ્ત માહેન્દ્ર દેવનાં સ્થાન ક્યાં કહ્યાં છે? (હિ મરે ! mહિંસા તેવા પરિવયંતિ) ભગવદ્ ! મહેન્દ્રક દેવ ક્યાં નિવાસ કરે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૮૯ Page #302 -------------------------------------------------------------------------- ________________ (ચમા !) હે ગૌતમ! (ફુલાઇgrH #qસ Gિ) ઈશાન કલ્પના ઉપર (તા. હિં સરિવિસિં) સમાન દિશાઓ અને સમાન વિદિશાઓમાં (વહૂરું વોચાડું) ઘણું ચાજન (નવ) યાવત્ (દુજો કચોરીબો) ઘણા કડા કાડી જન (જં) ઊપર (ટૂ કgફત્ત) દૂર જઈને (gavi) અહિં (મારે બે 9 gur) માહેન્દ્ર નામક ક૫ કહ્યો છે (Tણ પાપ) પૂર્વ-પશ્ચિમમાં લાંબા (ાવ પર્વ નવ ગુમારે) યાવત્ સનકુમારના સમાન (નવ) વિશેષતા આ છે (ગ વિમળાવાસસરસા) આઠ લાખ વિમાન (કિં. સવા સાથે) અવતંસક જેવા ઇશાન કપમાં (નવરં મણે રૂચ નહિં વહિંસા) વિશેષતા એ છે કે અહિં મધ્યમાં મહેન્દ્રાવતુંસક છે (ઉં) આ પ્રકારે (દા) જેવા (કુમાર/vi) સનકુમાર (રેવાશં) દેવેના (વિરાંતિ) યાવત્ વિચરે છે (Éિર રૂજ્ય વિરે રેવા પરિવરફ) અહિં માહેન્દ્ર નામના દેવેન્દ્રના દેવ રાજા નિવાસ કરે છે (ચાંવાવથધરે) રજ રહિત અમ્બરના સમાન વસ્ત્રોના ધારક (ર્ષ) તેમજ (Gહી સબંઘુમાર) સનકુમારના સમાન લાવ વિ૬) યાવત્ વિચરે છે (નવ) વિશેષ (અખું વિમળાવાસનaggro) આઠ લાખ વિમાનોના (જીણું સારી લાચર વસાહતi) ચાર સીતેર હજાર અર્થાત્ બે લાખ એંસી હજાર આત્મરક્ષક દેવના (Ta વિ૬) યાવત્ વિચરે છે કે ૨૬ છે ટીકાઈહવે પર્યાપ્ત તથા અપર્યાપ્ત ઈશાન આદિ દેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે * શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો કે-ભગવદ્ પર્યાપ્ત અને પર્યાપ્ત ઈશાન દેના સ્થાન ક્યાં કહેલા છે ? આને સ્પષ્ટ કરવાને માટે પ્રકારાન્તરથી પ્રશ્ન કરે છે–હે ભગવન ઇશાનક દેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાને ઉત્તર આપ્ય–હે ગૌતમ ! જમ્બુદ્વીપ નામક દ્વીપમાં મેરૂ પર્વતથી ઉત્તર દિશામાં આ પહેલી રત્નપ્રભા પૃથ્વીના રમણીય સમતલ ભૂમિભાગ થી ઊયર, ચન્દ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા નામક જ્યોતિષ્ક વિમાનથી ઘણું સે એજન, ઘણું લાખ જન, ઘણા કોડ જન એટલે કે ડાકડી જન ઉપર દૂર જઈને ઇશાન નામને બીજે ક૯૫ કહેલો છે. તે ઈશાન કલ્પ પૂર્વ પશ્ચિમમાં લાંબો તથા ઉત્તર અને દક્ષિણમાં વિસ્તીર્ણ છે તેનું વર્ણન સૌધર્મ કલપના સમાનજ સમજી લેવું જોઈએ. તે અર્ધચન્દ્રના આકારે છે, દીપ્તિની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૯ ૦ Page #303 -------------------------------------------------------------------------- ________________ માલા તથા ભાસની રાશિના વધુ જેવી આભાવાળા, અસંખ્ય કરાડ ચેાજન એટલે કે અસ`ખ્ય કાડાકેાડી ચેાજન લાંખા પહેાળા, અસખ્ય કાડા કાડી ચેાજનની પરિધિવાળા, સરત્નમય, સ્વચ્છ, ચિકણા, કેમલ, દૃષ્ટ-સૃષ્ટ, નીરજ, નિલ નિષ્પક, નિરાવરણ કાન્તિવાળા પ્રભાયુક્ત, શ્રીસ પન્ન, પ્રકાશ મય, પ્રસન્નતા જનક, દનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ છે. ઉપર્યુક્ત સ્થાનામાં ઇશાન કલ્પમાં અડચાવીસ લાખ વિમાન છે. એમ મે' તથા અન્ય તીર્થંકરેએ કહ્યુ છે. તે વિમાના સરત્નમય છે, સ્વચ્છ છે. ચિકણા છે કામળ છે. વ્રુષ્ટ અને સૃષ્ટ છે. નીરજ, નિલ, નિષ્પક અને નિરાવરણુ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતા જનક; દનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે, અઠયાવીસ લાખ વિમાનાના વચ્ચેાવચ્ચ પાંચ અવત સક કહેલા છે, જે આ પ્રકારે છે—અંકાવત...સક, સ્ફટિકાવત’સક રત્નાવત'સક; જાત રૂપાવત’સક, અને એ ચારેની વચમાં ઇશાનાવ તસક આ પાંચે અવત ́સક સર્રરત્નમય છે. સ્વચ્છ છે, ચિકણા છે, કામલ છે, ધૃષ્ટ છે. નીરજ છે. નિર્મ્યૂલ છે નિષ્પક, નિરાવરણુ કાન્તિવાળા, પ્રભાયુક્ત, શ્રી સંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતાપ્રદ; દર્શનીય; અભિરૂપ; અને પ્રતિરૂપ છે. અહિં પર્યાપ્ત અને અપર્યાપ્ત ઇંશાનક દેવેાના સ્વસ્થાન નિરૂપણ કરાયાં છે. તે સ્થાના સ્વસ્થાન ઉપપાત અને સમુદ્દાત ત્રણે અપેક્ષાએથી લેાકના અસખ્યાતમા ભાગમાં છે. શેષ વક્તવ્ય જેવુ' સૌધર્મિક દેવાનુ કહ્યું છે. તેવુ જ ઇશાનક દેવાનું પણ સમજી લેવુ જોઇએ. ત્યાં ઘણી સંખ્યામા ઈશાનક દેવ નિવાસ કરે છે. તે દેવા મહર્ધિક; મહાધુતિક; મહાયશસ્વી, મહાખલ; અને મહાનુભાગ છે. તેઓના વક્ષસ્થળ હારથી સુશેાભિત રહે છે. તેમની ભુજાએ કાડાં અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તેએ અંગદ, કુંડલ, અને ક પીઠના ધારક હાય છે. હાથેાના અદ્ભુત આભૂષણાથી સુÀાભિત હાય છે. અદ્ભુત માલા અને અનુલેપન ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન હૈાય છે. લાંખી વનમાલાના ધારક હોય છે. પાતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા રહે છે. ત્યાં તપેાતાના લાખા વિમાનાના, પેાતપેાતાની સપરિવાર અગ્રમહિષિયાના, પાતપેાતાના સામાનિક દેવાના પાત પોતાના ત્રાયશ્રિ’શક દેવાના, પોતપાતાના લેાકપાલેાના, પોતપાતાની પરિષદોના, પોતપોતાની અનીકાના, પોતપોતાના અનીકાધિપતિયાના, પોતપોતાના હજાર આત્મરક્ષકાના, તથા અન્ય બહુસંખ્યક ઈશાન કલ્પવાસી વૈમાનિક દેવા અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૯૧ Page #304 -------------------------------------------------------------------------- ________________ દેવીના અધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ મહત્તરકત્વ, આજ્ઞા ઇશ્વર સેનાપતિત્વ કરતા રહિને તથા તેનું પાલન કરતા કરતા નાટક, ગીત, તેમજ કુશલ વાદકે દ્વારા વાદિત વીણા, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિ વાધોના નિરન્તર થતા ધ્વનિની સાથે ભેગ યોગ્ય ભેગે પગ ભેગવતા રહે છે. - ઈશાન ક૫માં ઈશાન નામક દેવેન્દ્ર દેવરાજ, નિવાસ કરે છે તેમના હાથમાં ત્રિશુલ રહે છે. તે વૃષભવાહન અર્થાત્ બળદ ઉપર સવારી કરે છે અને ઉત્તરાર્ધ લોકના અધિપતિ છે. તે અઠયાવીસ લાખ વિમાનના સ્વામી છે. રજરહિત અમ્બર સરખા ઉત્તમ વસ્ત્રોને ધારણ કરે છે. તેમનું બાકીનું વર્ણન શકેન્દ્રના વર્ણન સમાન સમજી લેવું જોઈએ. યાવત્ તે આલગ્ન લટકતી એવી માલા અને મુગટના ધારક છે. તેમના કુંડળ એટલાં સ્વચ્છ હોય છે કે જાણે નવા સોનાના બનેલ હોય અને તેઓ અત્યંત સુન્દર છે. ચિત્રવિચિત્ર તથા ચંચલ હોય છે. તેથી તેમના ગંડસ્થલ દેદીપ્યમાન રહે છે. તે મહાન રૂદ્ધિના ધારક છે. મહાતિમાન, મહાયશસ્વી, મહાબલથી યુક્ત, મહાન પ્રભાવવાળા તથા મહા સુખથી સંપન્ન હોય છે. તેમનું વક્ષસ્થલહારથી-રમણીયસુશોભિત રહે છે. કટકે અને ત્રુટિતેથી તેમની ભુજાઓ સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડલ અને કર્ણ પીઠના ધારક છે, હાથમાં અદ્દભુત આભૂષણ ધારણ કરે છે. અદ્દભુત માલા અને અનુલેપન ધારણ કરે છે. દેદીપ્યમાન દેહવાળા છે. કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે લાંબી વનમાલાથી ભિત હોય છે. પિતાના દિવ્યવણ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યતિત અને પ્રભાસિત કરતા રહે છે. તે ઇશાનેન્દ્ર ઉપર્યુક્ત સ્થાનમાં અઠયાવીસ લાખ વિમાનના, એંસી હજાર સામાનિક દેના તેત્રીસ ત્રાયવિંસક દેના, ચાર લેક પાના, આઠ પરિવાર સહિત અમહિષિના. ત્રણ પરિષદના સાત અનકેના, સાત અને કાધિપતિના, ચાર એંસી હજાર અર્થાત્ ત્રણ લાખ વીસહજાર આત્મરક્ષક દેના તથા અન્ય બહુસંખ્યક ઇશાન ક૯પ નિવાસી વૈમાનિક દે અને દેવિયેના અધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, તથા આજ્ઞા પ્રધાન સેનાપતિત્વ કરતા થકા તેમજ તેમનું પાલન કરતા રહિને, નાટક; ગીત તથા કુશલ વાદકે દ્વારા વાદિત વીણા તલ તાલ ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થનારા મધુર દવનિની સાથે દિવ્ય ભેગેને ભેગવતા રહે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૯૨ Page #305 -------------------------------------------------------------------------- ________________ હવે પર્યાપ્ત-અપર્યાપ્ત સનકુમાર દેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત સનકુમાર દેના સ્થાન ક્યાં કહેલાં છે? તેને સ્પષ્ટ કરવા માટે પુનઃપૂછે છે–ભગવન! સનકુમાર દેવે કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાન ઉત્તર દે છે-હે ગૌતમ! સૌધર્મકલ્પના ઊપર સરખી દિશા અને સમાન વિદિશામાં ઘણું જન ઘણા સ યોજના ઘણું હજાર એજન ઘણા લાખ યોજન; ઘણા કરોડ જન અને ઘણા કડા-કેડી ચેાજન ઊપર જઈને ત્યાં સનરકમાર નામક કપ કહેલ છે. તે પૂર્વ પશ્ચિમમાં લાંબે છે, ઉત્તર દક્ષિણમાં વિસ્તીર્ણ છે. ઈત્યાદિ વર્ણન સૌધર્મક૯૫ની સમાન સમજી લેવું જોઈએ યાવત તે પ્રતિરૂપ છે. યાવત્ શબ્દથી-અર્ધચન્દ્રના આકારના છે. તિઓની માલા તથા ભાસરાશિના વર્ણ જેવી આભાવાળા છે. તેની લંબાઈ પહેળાઈ અસંખ્યકરોડ એટલે અસંખ્ય કડા કેડી જન છે અને તેની પરિધિ પણ અસંખ્યાત કેડાછેડી જન છે. તે સર્વરત્નમય, સ્વચ્છ, ચિકણું અને કમળ છે નીરજ, નિર્મલ, નિષ્પક અને નિરાવરણ છાયાવાળા છે. પ્રભા યુક્ત શ્રીસંપન, પ્રકાશમય, પ્રસન્નતા જનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. ત્યાં સનસ્કુમાર દેના બાર લાખ વિમાન છે. એમ મેં તેમજ અન્ય તીર્થકરેએ કહ્યું છે. તે વિમાને સર્વરત્નમય છે. યાવત્ સ્વચ્છ ચિકણા કમલ વૃષ્ટપૃષ્ટ, નીરજ, નિર્મલ, નિષ્પક અને નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત શેભા યુક્ત. પ્રકાશપત, પ્રસન્નતા પ્રદ, દર્શનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ છે. તે વિમાનેના બિલકુલ વચ્ચોવચ પાંચ અવતંસક કહેલા છે. તે આ પ્રકારે છે અશેકાવતંસક, સપ્તપર્ણાવતંસક, ચમ્પકાવતંસક, આદ્માવતંસક અને એ ચારેની વચમાં સનસ્કુમારાવતંસક કહેલ છે. આ પાંચે અવતંસકે સર્વરત્નમય છે. સ્વચ્છ છે. યાવત્ ચિકણા, કમળ, વૃષ્ટ, સૃષ્ટ, નીરજ, નિર્મલ, નિષ્પક નિરાવરણ, પ્રભામય, શ્રીસંપન્ન; પ્રકાશ પેલ, પ્રસન્નતા પ્રદ, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહિં પર્યાપ્ત અને અપર્યાપ્ત સનકુમાર દેવના સ્થાન પ્રરૂ પિત કરેલાં છે. આ સ્થાન સ્વસ્થાન, ઉપપાત, અને સમુદ્રઘાત ત્રણેની અપેક્ષા ઓથી લેકના અસંખ્યતમાભાગમાં છે. ત્યાં ઘણા બધા સનકુમાર દેવે નિવાસ કરે છે. તે દેવે મહર્ધિક છે. યાવત્ દશેદિશાઓને પ્રકાશિત કરતા થકા રહે છે. યાવત શબ્દથી મહાઘતિવાળા, મહાયશવાળા, મહાબળવાળા, મહાઅનુભાગ વાળ મહાસુખવાળા, હારથી સુશોભિત વક્ષસ્થલવાળા, કટકે તેમજ ત્રુટિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૯૩ Page #306 -------------------------------------------------------------------------- ________________ નામના આભૂષણથી સ્તબ્ધ ભુજાવાળા અંગદ, કુંડલ તથા કર્ણ પીઠના ધારક. હાથમાં અદૂભૂત આભરણ પહેરનારા, વિચિત્ર માલા અને અનુપનને ધારણ કરવાવાળા, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્ર પહેરવાવાળા, કલ્યાણકારી ઉત્તમ માલા અને અનુપન ધારણ કરવાવાળા. દેદીપ્યમાન દેહવાળા, લાંબી વન માલાના ધારક પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશેદિશાઓને પ્રકાશિત અને પ્રભાસિત કરતા રહિને, તિપિતાના વિમાનાવાસનું અધિપતિત્વ કરાવતા થકા નાટક, ગીત તથા કુશલ વાદકો દ્વારા વાદિત વીણ તલ, તાલ, ત્રુટિત મૃદંગ આદિના નિરતર થનાર ઇવનિની સાથે દિવ્યભેગોને ભેગવતા થકા રહે છે. પહેલાની અપેક્ષાએ અહિં વિશેષતા આ છે કે આ ક૫માં અગ્રમહિષિના વર્ણન ન કરવા જોઈએ. કેમકે ત્યાં દેવાંગનાઓ નથી હોતી. ત્યાં સનસ્કુમાર નામક દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે. તે જ રહિત અને સ્વચ્છ હોવાના કારણે આકાશને સમાન વસ્ત્રોના ધારક છે. શેષવર્ણન શકના વર્ણન સમાન છે. અર્થાત્ તે આલગ્ન માલા અને મુગટના ધારક છે. નૂતન હેમમય-સ્વચ્છ સુન્દર, વિચિત્ર તેમજ ચંચલ કુંડળેથી તેમનું ગંડસ્થલ ચમકતું રહે છે તે મહદ્ધિક, મહાતિ યુક્ત, મહાશના ઘણી, મહાન ખેલશાલી, મહનુભાગ તેમજ મહાનસુખથી સંપન્ન છે. તેમનું વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાએ કટકે અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડલ અને કર્ણપાઠકના ધારક છે. તેમના હાથમાં વિચિત્ર આભૂષણ હોય છે. તે અદૂભૂત માલા અને અનુલેપનના ધારક, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રો પરિધાન કરવાવાળા કલ્યાણકારી ઉત્તમ માલા તેમજ અનુલેપનના ધારક, દેદીપ્યમાન દેહવાળાં, લાંબી વનમાળાઓને ધારણ કરવાવાળા તથા પિતાના વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તેમજ પ્રભાસિત કરતા રહે છે. તે સનકુમાર દેવેન્દ્ર ત્યાં બાર લાખ વિમાનના તેર હજાર સામાનિક દેવેનું અધિપતિત્વ કરે છે. ઈત્યાદિ વર્ણન શકેન્દ્રના સમાનજ સમજી લેવું જોઈએ. પણ સમગ્ર મહિષિનું વર્ણન છોડી દેવું જોઈએ. વિશેષતા એ છે કે સનકુમાર દેવેન્દ્રના ચાર બોતેર હજાર અર્થાત બે લાખ અઠયાસી હજાર આત્મરક્ષક જે દેવ છે. તે તેમનું અધિપતિત્વ કરે છે. પાલન કરે છે અને નાટક સંગીત તથા વણા આદિના મહર દવનિની સાથે દિવ્ય ભેગોને ઉપભેગ કરતા થતા રહે છે. હવે મહેન્દ્ર દેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો–ભગવદ્ ! પર્યાપ્ત તથા અપર્યાપ્ત માહેન્દ્ર દેવના સ્થાન ક્યાં કહ્યાં છે? અર્થાત્ હે ભગવન મહેન્દ્ર દેવ કયાં નિવાસ કરે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૯૪ Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાને ઉત્તર આપે–હે ગૌતમ ! ઈશાન કલ્પના ઊપર સમાન દિશા અને સમાન વિદિશામાં ઘણું જન યાવત્ ઘણા કડા કેડી જન દર ઊપર જઈને મહેન્દ્ર કલ્પ કહેવામાં આવેલ પૂર્વ અને પશ્ચિમમાં વ્યા છે. ઉત્તર અને દક્ષિણમાં પહેાળે છે. ઇત્યાદિ વર્ણન સનકુમાર ક૯પ જેવું સમજી લેવું જોઈએ, વિશેષતા એ છે કે મહેન્દ્ર કપમાં આઠ લાખ વિમાન છે. તેમાં અવતંસક ઈશાન કપના સમાન સમજવાનું છે પરન્તુ બરાબર વચમાં અહિં માહેન્દ્રાવતંસક કહેવું જોઈએ તાત્પર્ય આ છે કે અશકાવતંસક સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક તથા ચૂતાવતંસકતા મધ્યમાં મહેન્દ્રાવતંસક છે. આ પ્રકારે મહેન્દ્ર દેવેની વક્તવ્યતા પણ સનકુમાર દેવની સમાનજ સમજવી જોઇએ. તે અવતંસકો સર્વરત્નમય છે, સ્વચ્છ છે ચિકણ છે, ઘટ મૃષ્ટ છે, ઈત્યાદિ બધા વિશેષણોથી યુક્ત છે. ત્યાં મહેન્દ્ર દેવ મહર્ધિક, મહાઘતિક, મહાયશસ્વી, મહાબલ, મહાનુભાગ તથા મહાસુખ સંપન્ન છે. તેમના વક્ષસ્થલહારથી શોભાયમાન રહે છે. તેમની ભુજાએ કટકો અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંટલ અને અનુલેખનના ધારક હેય છે. હાથમાં અદ્દભુત આભૂષણ પહેરે છે. કલ્યાણકારી અને અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણ કર તથા ઉત્તમ માલા અને અનુલેપન ધારણ કરે છે. દેદીપ્યમાન દેહવાળા હોય છે. લાંબી લટકતી વનમાળા પહેરે છે અને પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને પ્રકાશમાન તથા પ્રભાસિત કરતા રહીને પિત પિતાના વિમાનાવાસનું અધિપતિત્વ આદિ કરવતા નાટક ગીત તથા વીણું આદિના ધ્વનિની સાથે દિવ્ય ભેગ ભેગવતા રહે છે. મહેન્દ્ર કપમાં મહેન્દ્ર નામક દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે તે રજથી રહિત તથા સ્વચ્છ હેવાના કારણે આકાશના સમાન વસ્ત્રોના ધારક છે, ઈત્યાદિ સનકુમારેન્દ્રના બધા વિશેષણ અહિં પણ સમજી લેવાં જોઈએ અર્થાત તે મહર્ધિક, મહાદ્યુતિક, મહાશય, મહાબલ, મહાનુભાગ, તથા મહાન સુખથી સંપન્ન છે. તેમનું વક્ષસ્થળહારથી સુશોભિત રહે છે. તેમની ભુજાએ કટકે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૯૫ Page #308 -------------------------------------------------------------------------- ________________ તેમજ ત્રુટિતથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગ, કુંડલ અને કર્ણ પીઠના ધારક હોય છે. હાથમાં આભૂષણ પહેરે છે. અદ્દભુત માળા અને અનુલેપનના ધારક છે. કલ્યાણ કારી અને અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણ કર તથા ઉત્તમ માલા અને અનુલેપન ધારણ કરે છે. દેદીપ્યમાન દેહવાળા હોય છે. લાંબી લટકતી વનમાળા પહેરે છે અને પોતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને પ્રકાશમાન તથા પ્રભાસિત કરતા પિતપતાના વિમાનાવાસનું અધિપતિત્વ, અગ્રેસર, કરતા રહિને તેમનું પાલન કરતા નાટક, ગીત અને કુશળ વાદ દ્વારા વાદિત વીણ તલ, તાલ. ત્રુટિત મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થનારા ઇવનિની સાથે દિવ્ય ભેગોને ભેગવતા રહે છે. પહેલાની અપેક્ષાએ આની વિશેષતા એ છે કે આ આઠ લાખ વિમાનનાસત્તર હજાર સામાનિક દેના તથા બે લાખ એંસી હજાર આત્મરક્ષક દેવોનું અધિપતિત્વ કરે છે. ચાર લેકપાલના તથા બહુસંખ્યક અન્ય મહેન્દ્ર કલ્પ વાસી દેવેનું અધિપતિત્વ કરે છે. ચાર લોકપાલોના તથા બહુસંખ્યક અન્ય મહેન્દ્ર કુપવાસી દેવના આધિપત્ય આદિ કરતા તથા તેનું પાલન કરતા થકા રહે છે. એ ૨૬ છે બ્રહ્મદેવ લોક સે રૈવેયકાદિ દેવોં કે સ્થાનોં કા વર્ણન બ્રહ્મલેકના દેવેને સ્થાન શબ્દાર્થ –(ણિ મંતે ! ચંખોવાળ પત્તાના guત્તા). હે ભગવાન? પર્યાપ્ત તથા અપર્યાપ્ત બ્રહ્મલેક દેના સ્થાન ક્યાં છે? (દિ મનેવંસ્કોન સેવા વરવસંતિ ?) હે ભગવન્ બ્રહ્મલેકના દેવ કયાં નિવાસ કરે છે? (મા) હે ગૌતમ ! (સળગુમારમાંવાળ વાળ ) સનકુમાર મહેન્દ્ર કલપના ઊપર (સજિવું સાલિં ) સમાન દિશા અને સમાન વિદિશાઓમાં (વહૂરું ગોળારૂં ના પત્તા) ઘણા યોજન જઈને (પ) અહિં હંમg Rામં બ્લે)બ્રહ્મક નામક કલ્પમાં (Tળ પડીળાચા) પૂર્વ પશ્ચિમમાં લાબ (બિહાફિક વિચિન્ને) ઉત્તર દક્ષિણમાં વિસ્તર્ણ (પરિપુળવંયંઠાન સં2િ) પ્રતિપૂર્ણ ચન્દ્રમાના આકારના (અશ્વિમાછીમારાસિમે) જેતિઓના સમૂહ તથા દીપ્તિના સમાન પ્રભાવાળા (નવાં સાંભrri) શેષ વર્ણન સનકુમાર કપના સમાન (નવ) વિશેષ (વારિ વિમળાવાસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૯૬ Page #309 -------------------------------------------------------------------------- ________________ સચસફ્સા) ચાર લાખ વિમાન (હિઁસયા ના સોન્મત્તસયા) આવત સક સૌધર્માવત...સકેાના સમાન (મન્ડ્સે થયમટોચડિસ) મધ્યમા અહિં બ્રહ્મ લેાકાવત...સક છે (સ્થળ સમજો તેવામાં પદ્મત્તાપત્નત્તાળ) અહિં પર્યાપ્ત અને અપર્યાપ્ત બ્રહ્મલોક દેવાના (ખાવા) સ્થાન કહ્યા છે (સેસ તદ્દે નાય વિત્તિ) શેષ એજ પ્રકારે પૂર્વવત્ વિચરે છે (હંમે રૂત્ય વિવે રેવરાયા વિસ) બ્રહ્મ અહિં દેવેન્દ્ર દેવરાજા નિવાસ કરે છે (બચવાસ્થવરે) રજ રહિત આકાશના સમાન વસ્ત્રોના ધારક તત્ત્વ ના સળવારે) એ પ્રકારે જેમ સનકુમાર દેવેન્દ્ર (ગ) યાવત્ (વિઙ) વિચરે છે (નવર) વિશેષ (ચË વિમાળવાસનચસર્સ) ચાર લાખ વિમા નાના (સદ્દીÇ સામાળિયસાદ્દશ્મીાં) સાડ હજાર સામાનિકાના (૨૩ઠ્ઠું સટ્ટી‚ બાયરવવેવસામ્લીન) ચાર સાઠ હજાર અથવા બે લાખ ચાલીસ હજાર આત્મરક્ષક દેવાના (અન્તલિંગ ટૂળ) અને અન્ય ઘણાએના (જ્ઞાવ વિજ્ઞ) વિચરે છે, (ાિં અંતે ! અંતરેવાળ વઞત્તાવગ્નત્તાળાળા વત્તા ?) ભગવન્ ! પર્યાસ-અપર્યાપ્ત લાન્તક દેવેાના સ્થાન કયાં કહ્યાં છે ? (હિî મતે ! અંત લેવા પરિવસંતિ?) હે ભગવન્ ! લાન્તક દેવ કયાં નિવાસ કરે છે (શોચમા) હું ગૌતમ ! (કંમહોમ્સ વલ્લ ) બ્રહ્મવેાક કલ્પના ઊપર (સતિનું સર્વાનિ સિઁ) સમાન દિશા અને સમાન વિદિશાઓમાં (પૂરૂં ગોચનાૐ) ઘણા ચેાજન (ગાવ વધુ બોલોમળવો જોરીઓ) યાવત્ ઘણા કાઠાકાડી ચાજન (ઉત્તર દૂર કુવ્વત્તા) ઊપર દૂર જઈને (સ્થળ) અહિં (દંતણ નામ છે પાત્તે) લાન્તક નામક કલ્પ કહ્યો છે (પાન પીળચ) પૂર્વપશ્ચિમમાં લાખાં (નન્હા ગંમો) જેવા બ્રહ્મલેક ૯૫ (નવ) વિશેષ (વાસં વિમાળવાસસસ્સા) પચાસ હજાર વિમાન (મવૃત્તિ મવાય) છે, એમ કહ્યુ છે (દિસપાના સાળ નકસ) ઇશાનાવત’સકના સમાન અવત ́સક (નિવર) વિશેષ (મìત્ય હતા ષ્ટિ) મધ્યમાં અહિં લાન્તકાવત...સક છે. ( વેવ) આ દેવ (દેવ) તે જ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૯૭ Page #310 -------------------------------------------------------------------------- ________________ રીતે (નાવ વિનંતિ) યાવત્ વિચરે છે (ઢંતા પથ વિંટે તેવા પરિવરફ) અહિં લાન્તક નામક દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે (TEા સંvigFરે) જેમ સનકુમાર દેવન્દ્ર (નવ) વિશેષ (TUાના વિમાબાવાસસલાઇi) પચાસ હજાર અર્થાત્ બે લાખ આત્મરક્ષક દેના (કનેજિંર ઘvi) અને બીજા ઘણાના (ાવ વિદ) યાવત્ વિચરે છે. (कहिणं भंते ! महासुस्काणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पण्णत्ता ?) 3 ભગવન પર્યાપ્ત અને અપર્યાપ્ત મહાશક દેના સ્થાન કયાં કહેલાં છે? (દિ મંતે ! મામુવા વિસંતિ ?) હે ભગવન્ મહાશુક દેવે કયાં નિવાસ કરે છે? (નોમ) હે ગીતમ (દંતર વાપસ ઉપિં) લાન્તક કલપના ઉપર (કિરવું પરિરિસં) સમાનદિશા અને વિદિશાઓમાં (નાવ ઉપૂરૂત્તા) યાવત્ જઈને (Uરથi) અહિ (મામુ નામ છે [v) મહાશુક નામને ક૯૫ કહ્યો છે, છે (વરાળા) પૂર્વ પશ્ચિમમાં લાંબે (૩ીવાળિવિથિળે) ઉત્તર દક્ષિણમાં વિસ્તૃત (વંટો) જ બ્રહ્મલેક (નવરં) વિશેષ (ત્તાત્રીસ વિમાનનવાસસસ) ચાલીસ હજાર વિમાન (મવંતતિ મરણાર્થ) છે, એમ કહ્યું છે (વહિંસTI TET સોશ્મવહિંસT) અવતંસક સૌધર્માવલંસકના સમાન (નવ) વિશેષ ( રૂસ્થ મહામુહિંસ) મધ્યમાં અહિં મહાશુકાવતંસક (ાવ વિતિ) યાવત્ વિચરે છે (માસુ રૂલ્ય સેવિંદે દેવયા) અહિં છે મહાશુક નામક દેવેન્દ્ર રાજા છે (ત્ર સviામાજે) જેમ સનકુમાર (નવ) વિશેષ (ત્તાત્રીના વિમાબાવાનાસા) ચાલીસ હજાર વિમાનના (ત્તાત્રીના નામ બીચ સાદી) ચાલીસ હજાર સામાનિક દેવોના (જavટ્ટ ૨ રાત્રીના સાચા દેવીદi) ચાર ચાલીસ હજાર અર્થાત્ એક લાખ સાઠ હજાર આત્મરક્ષક દેવના (નાવ વિરૂ) યાવત્ વિચરતા રહે છે (कहि णं भंते ! सहस्सारदेवाणं पज्जत्तापज्जत्तार्ण ठाणा पण्णत्ता ?) 3 ભગવન્! પર્યાપ્ત તથા અપર્યાપ્ત સહસાર દેના સ્થાન ક્યાં કહ્યાં છે ? (for મતે ! સતારવા વિનંતિ ?) હે ભગવન! સહસાર દેવ કયાં નિવાસ કરે છે? (મા) હે ગૌતમ (મહાસ વિં) મહાશુક કલ્પના ઊપર (સદ્ધિ સાહિત્તિ) સમાન દિશા અને સમાન વિદિશાઓમાં (કાવ કMફસા) યાવત્ જઈને (f) અહિં (ારે નામં બ્લે પv) સહસ્ત્રાર નામક ક૫ કહ્યો છે (Hફળ પીળાવા) પૂર્વપશ્ચિમમાં લાંબા (જ્ઞા વંમો) જેવો બ્રહ્મલેક કલ્પ (નવરં વિમાનનવાસસક્ષા મયંતીતિ મત્તા) વિશેષ એ છે કે છ હજાર વિમાન છે એવું કહ્યું છે તેવા તહેવ) દેવેના વર્ણન એજ પ્રકારે પૂર્વવત (કાવ હિંસા નાં ફંસારસ વહંસTI) યાવત્ ઈશાનક કલપના અવતંસક જેવા અવતંસકે (નવાં મ રૂથ સંસાવહિંસા) વિશેષ આ છે કે મધ્યમાં સહસ્ત્રારાવંતસક છે (ાવ વિનંતિ) યાવત્ વિચરે છે (સંદરે ફર્સ્ટ વિશે વાયા રિવરફ) અહિં સહસ્ત્રાર નામક દેવેન્દ્ર દેવરાજ વસે છે (ગઠ્ઠા સબંમરે) જેમ સનકુમારેન્દ્ર (નવાં છ વિમાWવાસf) છ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૯૮ Page #311 -------------------------------------------------------------------------- ________________ હજાર વિમાનોના (સીસા સામાળિયસી ) ત્રીસ હજાર સામાનિક દેના (૩ણ્ ચ તીસા ના રહેવાસીf) ચાર ત્રીસ હજાર અર્થાત એક લાખ વીસ હજાર આત્મરક્ષક દેવના (લાવ આવવં માળે વિ૬) યાવત્ અધિપતિત્વ કરતા વિચરે છે રહે છે. (कहिणं भंते ! आणय पाणयाणं देवाणं पजत्तापज्जत्ताणं ठाणा पण्णता ?) ભગવન પર્યાપ્ત અને અપર્યાપ્ત આનત પ્રાણુત દેના સ્થાના કયાં કહ્યાં છે? (હિ મંતે ! ગાય પાળ તેવા વિસંતિ ?) હે ભગવન ! આનત પ્રાણત દેવ ક્યાં નિવાસ કરે છે ? (ચમા !) હે ગૌતમ ! (સંસારમ્ભ પુરસ બિ) સહસ્ત્રાર કપના ઉપર (સર્વ સર્ણિ ) સમાન દિશા અને સમાન વિદિશામાં (વાવ પુરૂત્તા) યાવત્ જઈને (સ્થિvi ગાયવાચનામ) આનત અને પ્રાકૃત નામના (તુવે) બે (q) કલ્પ-દેવલેક (TUTI) નિરૂપણ કર્યા છે (ા પીળા યા) પૂર્વ-પશ્ચિમમાં લાંબા (કવીરાહીવિથિના) ઉત્તર દક્ષિણમાં વિસ્તીર્ણ (બદ્ધચંદ્રઘંટાળસંઢિયા) અર્ધ ચન્દ્રમાના આકારના (દિનમારી માનસિપૂમા) સૂર્યના તેજઃ સમૂહના સમાન પ્રભાવાળા (સે કહ્યું સળવુમારે) અવશિષ્ટ સનકુમાર જેવા (બાય પાળવે તેવા વારિ વિમળાવાસા ) આણત પ્રાણુત દવેના ચાર વિમાન (સવંતત્તિ મજવાચં) છે, એમ કહ્યું છે (વાવ વહિવા) યાવત પ્રતિરૂપ (વહિંસT TET નોદળે છે) અવતંસક જેવા સૌધર્મ કપમાં કહેલ છે તેવા જાણવા જોઈએ (નવ) વિશેષ (અન્ને રૂર્ય પાળા વહિંસ) મધ્યમાં પ્રાણતાવતુંસક છે (તેલં) તે (વહિંસા સેવ્ય મયા) અવતંસક બધીજ રીતે રત્નમય છે (અછા) સ્વચ્છ (નાવ દિવા) લાવત્ પ્રતિરૂપ (ાથ બાળ વાળી સેવામાં પ્રજ્ઞાપત્તા કાળા પત્તા) પર્યાપ્ત અને અપર્યાપ્ત આનત પ્રાણત દેના સ્થાન કહ્યાં છે (તિg લવ સોનારત જનમો) ત્રણે અપેક્ષાએ કરી લેકના અસંખ્યાતમાં ભાગમાં છે (તથ) ત્યાં (વ રાજચનાળચવા વિનંતિ) ઘણું આનત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રાણુત દેવ નિવાસ કરે છે (માકૂઢિયા ગાવ પમાણે માળા) મહર્ષિ ક છે યાવત્ પ્રભાસિત કરે છે (તેનં તત્ત્વ સાળં સાળં ત્રિમાળાવાસરચાનું જ્ઞાત્ર વિત્તિ) તે ત્યાં તપેાતાના સેંકડો વિમાનાના આધિપત્ય કરતા થકા યાવત વિચરે છે (જાળા ડ્થ વૈવિંત વાળ્યા વિસ) અહિં` પ્રાણુત દેવેન્દ્ર દેવરાજા નિવાસ કરે છે (જ્ઞદ્દા સાંમારે) યાવત્ સનમાર (નવર ચન્દ્ વિમાળાવાલસયાળ) વિશેષતા એ છે કે ચારસો વિમાનાના (વીલાર્ સામાળિયસાહસ્સી) વીસ હજાર સામાનિક દેવાના (બસીર્ફ બાચવવસાલ્લી) એંસી હજાર આત્મરત્રક દેવાના (અત્તિ ૨ વમૂળ) અને અન્ય ઘણાઓના (જ્ઞાવ વિર૬) યાવત્ વિચરે છે ( कहिणं भंते ! आरणच्चुयाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पण्णत्ता ? ) હે ભગવન્ ! પર્યાસ અને અપર્યાપ્ત આરણુ-અચ્યુત દેવાના સ્થાન કયાં કહ્યાં છે ? (દ્દિગંમંતે ! બાળવ્વુચા તેવા પવિનંતિ ) હે ભગવન્ ! આરણુ અચ્યુત દેવ ક્યાં નિવાસ કરે છે ? (પોયમા !) હે ગૌતમ ! (આળચવાળવાનું ધ્વાાં કçિ) આનત પ્રાણત કલ્પના ઊપર (સર્વનું ડિવિÉિ) સમાન દિશાએ અને સમાન વિદિશાઓમાં (સ્થળ બારળ ુવાળામં સુવે ખ્વા વળત્તા). અહીં આનત પ્રાણુત નામક એ કલ્પ કહ્યાં છે (ફેનપીળાચયા) પૂર્વ પશ્ચિમમાં લાંખા (ઉદ્દીન ટ્રાફિનવિધિળા) ઉત્તર દક્ષિણમાં વિસ્તૃત (બબ્રુવસંઠાળસઢિયા) અ ચન્દ્રમાના આકારના (યિમાછી માલરાતિળામાં) સૂના તેજ સમૂહના સમાન અત્યંત પ્રભાવાળા (સંલેનાબો નોચળજો જોડીઓ આયામવિશ્વમાં) અસ’ખ્યાત કાડાકેાડી ચેાજન લાખા પહેાળા (સંવેગ્નાત્રો નોચળજોઢાજોરીબો વિવાં) અસંખ્યાત કાડાકેાડી ચેાજન પરિધિવાળા (બ્વચળામયા) સર્વાં રત્નમય (અન્છા) સ્વચ્છ (સા) ચિકણા (હજ્જા) કમળ (ઘટ્ટા) ઘાટા (મઠ્ઠા) મઠારા (નીરચા) રજથી રહિત (નિમ્મા) નિર્મળ (નિöા) નિષ્પ ́ક (નિયંણ છાચા) નિરાવરણ કાન્તિવાળા (સળમા) પ્રભાસહિત (સરિયા) શાભા યુક્ત (સખ્ખોચા) ઉદ્યોતમય (વાસારીયા) પ્રસન્નતા કારક (મુસિનિન્ના) દનીય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૦૦ Page #313 -------------------------------------------------------------------------- ________________ (મિત્ર) અભિરૂપ (ખ્રિદ્દા) પ્રતિરૂપ (સ્થળ) અહિ. (આર સુવાળ વાળ તિ—િવિમાળાવાસસયા મયંતીતિ મવાય) આરણુ અચ્યુત દેવાના ત્રણસો વિમાન તે, એમ કહ્યું છે (તેનં વિમાળા) તે વિમાના (સવચળામયા) સર્વ રત્ન મય (અન્ના) સ્વચ્છ (સદ્દા) ચિકણા (જ્જા) કામલ (છઠ્ઠા) દૃષ્ટ (મા) મુખ્ય (નીચા) રજરહિત (નિમ્મત્ઝા) નિર્માળ (નિવૃંદા) પક રહિત (નિતુ છાયા) નિરાવરણ કાંતિવાળા (સવ્વમા) પ્રભાવાન (સમ્મિરિયા) સશ્રીક (લઙખ્ખોયા) ઉદ્યોત યુક્ત (વાસારીયા) પ્રસન્નતા કારક (સિનિષ્ના) દર્શનીય (fમવા) અભિરૂપ (qfsxa1) ulazu (àfaoi) àâu (fazımoi) (qmala (910) zeû¡H (વર્દુમાસમા) વચ્ચેાવચ્ચ (પંચવર્જિતયા) પાંચ અવત...સક (વળત્તા) કહ્યાં છે (તં નદ્દા) તે આ પ્રકારે (બંધ હિંસÇ) અકાવત...સક (હિટિસ) સ્ફટિકાવત’સક (ચળવર્જિત) રત્નાવત...સક (નાચવવું) જાતરૂપાવત ́સક (મળ્યે ત્ત્વ બત્તુયવિંત) તેમના મધ્યમાં અચ્યુતાવતક છે (તેનું વર્જિયા) તે અવ'સકા (સવ્વચળામયા) સર્જરત્નમય (જ્ઞાવ દિવા) ચાવત્ પ્રતિરૂપ છે (ત્ત્વ ન આયન્નુયાળ દેવાળવજ્ઞત્તાવ ત્તળ કાળા વળત્તા) અહિં પર્યાપ્ત અપર્યાપ્ત આરણ અને અચ્યુત દેવાના સ્થાન કહ્યાં છે (ત્તિસૃષિ જોયસ અસંવેગ્નરૂ મો) ત્રણે અપેક્ષાએથી લાકના અસંખ્યતમા ભાગમાં છે (તસ્થળ) ત્યાં (વે બાળચુયા તેવા પવિનંતિ) ઘણા આરણુ-અચ્યુત દેવ નિવાસ કરે છે (અશ્વપુર્ણ ત્ય ફેવિલે લેવાયા) અચ્યુત અહિં દેવેન્દ્ર દેવરાજ (વિસટ્ટ) વસે છે (નદા FI[T) પ્રાણતની સમાન (જ્ઞાત્ર વિરૂ) યાવત્ વિચરે છે (નવરં તિરૢ વિમા બાવાલસયાળ) વિશેષતા એ છે કે ત્રણસે વિમાનેાના (F ૢ સામાળિય સહસ્ત્રીન) દશ હજાર સામાનિક દેવેના (ચત્તાઝીસાળુ આચરવનુંવસાદાસીન) ચાલીસ હજાર આત્મરક્ષક દેવાના (દેવચ' વમાળે) આધિપત્ય કરતા થકા (નાય વિદ્š) યાવત્ વિચરે છે. ગાથા-(વત્તીસ લગ્નવીસા વારસ અમુષો સચસ ્સા) ખત્રીસ લાખ, અઠયાવીસ લાખ. ખાર લાખ, સાઠ લાખ, ચાર લાખ (વળા ચત્તારીના છજ્જ સસ્સા) પચાસ હજાર, ચાલીસ હજાર, છ હજાર (સદ્દસારે) સહસ્રારમાં ॥ ૧૪૬ ૫ (બાળચપાળચળે) આનત પ્રાણત નામના કલ્પમાં (વૃત્તરિ મચા) ચારસો (આરળવુ તિન્નિ) આરણ—અચ્યુતમાં ત્રણસો (સત્ત વિમાળસયાŽ) સાતસો વિમાન (ચમુ વિનુ વેમુ) આ ચારે કલ્પોમાં ૫ ૧૪૭ ૫ સામાનિક સંગ્રહણી ગાથાનેા અર્થ (પરાસી) ચેારાસી (બસીર્ફે) એ સી (વાયત્તરી) ખાંતેર (સત્તરીય) સીતેર (ટ્રીય) સાઠે (પન્ના) પચાસ (ચન્નાહીસા) ચાલીસ (તારા) ત્રીસ (વીસ) વીસ (સ) દેશ (સર્રસા) હજાર ॥ ૧૪૮ ॥ (CI ચેત્ર બાયરવવા પશુળ) આત્મરક્ષક તેમનાથી ચાર ગણા છે ॥ ૨૭ ॥ ટીકા:-હવે બ્રહ્મલાક આદિ કાના સ્થાનની પ્રરૂપણા કરાય છે— શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૦૧ Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! બ્રહ્મલેક દેના સ્થાન કયાં કહેલાં છે? અર્થાત્ હે ભગવન ! બ્રહ્મલેક દેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાન ઉત્તર દે છે–હે ગૌતમ ! સનકુમાર અને મહેન્દ્ર કપના ઉપર તેમની સમાન દિશા–પાશ્વમાં તથા સમાનવિદિશામાં ઘણા એજન, ઘણુ સે જન, ઘણા હજાર એજન, ઘણા લાખ એજન, ઘણા કરોડ જન તેમજ ઘણું કડાકેડી જન ઊપર દૂર જઈને ત્યાં બ્રહ્મલેક નામક ક૯પ કહે છે. તે બ્રહ્મલેક કલ્પ પૂર્વ પશ્ચિમ દિશામાં લાંબા અને ઉત્તર દક્ષિણમાં વિસ્તીર્ણ છે. તેને આકાર પૂર્ણ ચન્દ્રમાના સમાન છે. તે તિઓના સમૂહ તથા તેને રાશિના સમાન કાન્તિવાળા છે. તેનું વિશેષ વર્ણન સનકુમાર કલપના સમાન સમજી લેવું જોઈએ. સનકુમાર કલ્પથી તેની વિશેષતા આ છે કે તેમાં અર્થાત્ બ્રહ્મ. લોક કપમાં ચાર લાખ વિમાન છે. તેમાં જે અવતંસક છે. તે સૌધર્મ કલ્પ જેવાં છે, પરન્તુ તેમાં પણ વિશેષતા આ છે કે તે અવતંસકોની મધ્યમાં બ્રહ્મ. લેકાવતસક છે. અહિં પર્યાપક અને અપર્યાપ્ત બ્રહ્મલેક દેવેના સ્થાન કહેલાં છે. શેષ કથન સૌધર્મક૯પના સમાન જાણવું જોઈએ. યાવત્ તે સ્થાને સ્વસ્થાન ઉપપાત અને સમુદ્દઘાત એ ત્રણે અપેક્ષાઓથી લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. - તે સ્થાનેમાં ઘણા બધા બ્રહ્મલેક દેવ નિવાસ કરે છે. તે દેવે મહાન રૂદ્ધિના ધારક છે, મહાદ્યુતિક છે, મહાયશસ્વી છે, મહાત્ બળવાળા તથા મહાન શાપાનુડનાં સામર્થ્યથી યુક્ત છે. તેમના વક્ષસ્થલ હારથી સુશોભિત હોય છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિતોથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડળ અને કર્ણ પીઠના ધારક છે. હાથના વિચિત્ર આભૂષણથી સુશોભિત છે. અદ્ભુત માળા અને અનુલેખનના ધારક છે. કલ્યાણકારી તેમજ ઉત્તમ વસ્ત્રોને પરિધાન કરે છે. કલ્યાણકારી અને ઉત્તમમાલા તેમજ અનુલેપન વાળા હોય છે. તેમના શરીર તેજથી દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળાના ધારક છે. અને પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને ઉધોતિત અને પ્રભાસિત કરતા રહિને પિતપોતાના વિમાનાવાસેના અધિપતિ આદિ કરતા થકા તેમનું પાલન કરતા, નાટક, ગીત તથા કુશલ વાદકો દ્વારા વાદિત વીણ, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થનાર વિનિની સાથે દિવ્ય ગ્ય ભેગને ભાગવતા રહે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મલોક કલ્પમાં બ્રહ્મનામક દેવેન્દ્ર અને દેવરાજા છે. તે કેવા છે, તે બતાવે છે-બ્રણેન્દ્ર રજથી રહિત, સ્વચ્છ હોવાને કારણે અમ્બર (આકાશના) સદશ વસ્ત્રો ધારક છે, ઈત્યાદિ વર્ણન સનકુમાર દેવેન્દ્રના સમાનજ સમજી લેવું જોઈએ. તે મહર્ધિક છે. મહાઇતિક છે. મહાયશ છે, મહાબેલ છે મહાનુભાગ છે અને મહાસુખથી સંપન્ન છે. તેમનું વક્ષસ્થળ હારથી વિરાજિત રહે છે. તેમની ભુજાઓ કટકો તથા ત્રુટિ નામક આભૂષણથી સ્તબ્ધ રહે છે તે અંગદ, કુંડળ અને ગંડસ્થળને ઘસાતાં કર્ણ પીઠના ધારક છે. હાથમાં અદૂભુત આભૂષણ પહેરનારા, અદ્ભુતમાળા અને અનુલપનના ધારક, કલ્યાણકારી અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરવાવાળા મહાન કલ્યાણકારી માળા તેમજ અનુલેપને ધારણ કરવાવાળા, દેદીપ્યમાન દેહવાળા અને લાંબી વનમાળાના ધારક છે. પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશેદિશાઓને ઉદ્યતિત અને પ્રભાસિત કરતા થકા પિતાના વિમાનનું અધિપતિત્વ અગ્રેસર– આદિ કરતા, નાટક, ગીત તથા કુશલ વાદકે દ્વારા વાદિત વીણ તલ, તાલ; ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યોની વનિની સાથે દિવ્ય ભેગોને ભેગવતા રહે છે. પરંતુ સનકુમારની અપેક્ષાએ જે વિશેષતા છે તે આ છે કે બ્રહ્મ, ઇન્દ્ર ચાર લાખ વિમાનના, સાઠ હજાર સામાનિક દેના તથા ચાર સાઠ હજાર અર્થાત્ બે લાખ ચાલીસ હજાર આત્મરક્ષક દેના તથા અન્ય ઘણું બધા બ્રહ્મલેક નિવાસી દેવેનું અધિપતિત્વ અને પાલન કરે છે. યાવત્ વિચરે છે. હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત લાન્તક દેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ પર્યાપ્ત અને અપર્યાપ્ત લાન્તક દેના સ્થાન કયાં કહેલાં છે? અર્થાત્ હે ભગવન્ ? લાન્તક દેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાન્ ઉત્તર દે છે-હે ગૌતમ ! બ્રહ્મલેક નામના કાન ઉપર સમાન દિશા રૂપ પાર્ધમાં તથા સમાન વિદિશામાં ઘણું જન, ચાવત્ ઘણું સે એજન, ઘણા હજાર એજન, ઘણું લાખ જન, ઘણા કરોડ જન ઘણા કરોડ કરોડ જન ઉપર દૂર જઈને લાન્તક નામક ક૬૫ છે. તે પૂર્વ-પશ્ચિમમાં લાએ ઉત્તર દક્ષિણમાં વિસ્તીર્ણ છે. ઇત્યાદિ વર્ણન બ્રહ્મલેક કલપના સમાજ સમજી લેવું જોઈએ. તેમાં જે વિશેષતા છે તે આ છે કે લાન્તક કલ્પમાં પચાર હજાર વિમાન છે. એમ મેં તથા અન્ય તીર્થકરેએ કહ્યું છે. એના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #316 -------------------------------------------------------------------------- ________________ અશેકાવતંસક આદિ પાંચ અવતંસક ઇશાન કલ્પના સમાન સમજી લેવાં જોઈએ પરંતુ તેમાં વિશેષતા એ છે કે અહિં અશેકાવતંસક આદિના મધ્યમાં લાન્તક નામક અવતંસક છે. તેમાં રહેવાવાળા દેવેનું વર્ણન ઇશાન દેવેની સમાન છે અર્થાત્ તે દે મહર્ધિક, મહાવ્રતિક છે. મહાયશસ્વી છે, મહાબેલ છે. મહાનુ ભાગ છે. મહાસુખથી સંપન્ન છે. તેમના વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિતથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ, અને કર્ણ પીઠના ધારક હોય છે. તેમના હાથમાં અદ્દભૂત આભૂષણ હોય છે. તેઓ વિચિત્રમાલા અને અનુપનવાળા હોય છે. કલ્યાણકારી અને અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે, કલ્યાણકારી અને ઉત્તમ માલા તથા અનુલેપનના ધારક હોય છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાલા ધારણ કરે છે. પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશેદિશાઓને ઉદ્યોતિત અને પ્રભાસિત કરતા છતાં પિતાના વિમાનનું અધિપતિત્વ, અગ્રેસરત્વ, ભતૃત્વ મહત્તરકત્વ આજ્ઞાઇશ્વર સેનાપતિત્વ કરતા થકા તથા તેમનું પાલન કરતા રહિને નાટક, સંગીત અને કુશલ વાદકો દ્વારા વાદિત વીણું તલ, તાલ, ત્રુટિત તેમજ મૃદંગ આદિ દિવ્ય વાદ્યોના નિરન્તર થતા મધુર કૈવનિની સાથે દિવ્ય ભેગેને ભેગવતા રહે છે. લાન્તક કલ્પમાં લાન્તક નામક દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે તેમનું વર્ણન સનકુમાર દેવેન્દ્રના સમાન સમજવું જોઈએ. વિશેષતા એ છે કે લાન્તક ઈન્દ્ર પચાસ હજાર વિમાનના, પચાસ હજાર સામાનિક દેના તથા બે લાખ આત્મરક્ષક દેવના આધિપતિત્વ કરે છે. તદુપરાન્ત ઘણા બધા અન્ય લાન્તક કપ વાસી દેવેનું આધિપત્ય કરતા થકા રહે છે. હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત મહાશુકદેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત મહાશુક્ર દેવાના સ્થાન ક્યાં કહેલાં છે? તે જ પ્રશ્નને સ્પષ્ટ કરવાને વાસ્તે ફરીથી દહરાવે છે–હે ભગવન્ ? મહાશુકદેવ કયાં રહે છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! લાન્તક કલ્પના ઊપર સમાન દિશામા, સમાનવિદિશામાં ઘણા એજન, ઘણુ યોજન, ઘણું હજાર જન, ઘણા લાખ જન, ઘણા કરેડ યોજન ત્યાં સુધી કે ઘણા કડાડી એજન ઉપર દર જઈને ત્યાં મહાશુક નામક ક૯પ કહેલા છે. તે કલ્પ પૂર્વ પશ્ચિમમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ३०४ Page #317 -------------------------------------------------------------------------- ________________ લાંબો અને ઉત્તર દક્ષિણમાં વિસ્તર્ણ છે. તેનું વર્ણન બ્રહ્મલેક કલ્પ જેવું જાણવું જોઈએ અથોત્ તે પ્રતિપૂર્ણ ચન્દ્રમંડલના આકારનું છે. જ્યોતિઓના સમૂહ તેમજ તેજે રાશિના વણ જેવી આભાવાળા છે, તેમની લંબાઈ–પહેલાઈ અસંખ્યાત કેડીકેડી જનની છે. તેની પરિધિ પણ અસંખ્યાત ડાકોડી જનની છે. તે બધા રત્નમય, સ્વચ્છ, ચિકણું, કેમલ ઘષ્ટ, મૃચ્છ, નીરજ નિર્મળ, નિષ્પક અને નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત શ્રીસંઘ, પ્રકાશમય પ્રસન્નતા જનક, દશનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહિં બ્રહ્મલેકની અપેક્ષાએ એમાં વિશેષતા એ છે કે આ કપમાં ચાલીસ હજાર વિમાન છે. એમ મેં તથા અન્ય તીર્થકરેએ કહ્યું છે કિન્તુ વિશેષતા એ છે કે અહિં અશેકવતંસક આદિના મધ્યમાં મહાશુકાવતંસક છે. આ પાંચ આવતંસક સર્વરત્નમય છે, સ્વચ્છ, ચિકણા, કેમલ છે. ઘષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મલ, નિષ્પક અને નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતા જનક દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહિં પર્યાપ્ત તથા અપર્યાપ્ત મહાશુક દેના સ્વસ્થાન કહેલાં છે. તે સ્થાને ત્રણે અપેક્ષાઓથી અર્થાત્ સ્વસ્થાન ઉપપત અને સમુદુઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં છે. આ સ્થાનમાં ઘણા બધા મહાશુક દેવ નિવાસ કરે છે. તે દેવે મહર્ધિક, મહાદ્યુતિક, મહાયશસ્વી, મહાબલ, મહાનુભાગ, અને મહાસુખવાળા છે. તેમના વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિતેથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ અને ગંડસ્થળને મર્ષણ કરવાવાળા કણપીઠના ધારક હોય છે. હાથમાં વિચિત્ર આભૂષણ ધારણ કરે છે. તેમના મુગટ અદૂભુત માલામય હોય છે. તેઓ કલ્યાણકારી તેમજ શ્રેષ્ઠ વસ્ત્રો પરિધાન કરતા રહે છે. કલ્યાણકારી અને શ્રેષ્ઠ માળા તેમજ અનુલેપનના ધારક હોય છે. તેમના દેહદેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળા ધારણ કરે છે. પિતાના દિવ્ય વર્ણ અને ગંધ આદિથી દશેદિશાઓને આલેક્તિ તથા પ્રભાસિત કરતા રહે છે. તેઓ મહાશુક કપમાં પિતા પોતાના વિમાને આદિનું આધિપત્ય કરતા છતાં અને તેમનું પાલન કરતા રહિને દિવ્ય ભેગ ભેગવતા રહે છે. મહાશુક કપમાં મહાશુક નામક દેવેન્દ્ર દેવરાજ છે. તેમનું વર્ણન સનસ્કુમારેન્દ્રના સમાન સમજવું જોઈએ પરંતુ સનકુમારની અપેક્ષાએ વિશે. ષતા એ છે કે તે ચાલીસ હજાર વિમાનના, ચાલીસ હજાર સામાનિક દેના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૦૫ Page #318 -------------------------------------------------------------------------- ________________ તથા એક લાખ સાઠ હજાર આત્મરક્ષક દેવેના અધિપતિત્વને કરે છે. યાવત્ શબ્દથી ચાર લેક પાસેના, તેત્રીસ ત્રાયશ્ચિંશ દેના, સાત અનકના, સાત અનીકાધિપતિનુ અધિપતિત્વ, અગ્રેસરત્વ કરતા રહિને નાટક, ગીત તથા વીણા તલ, તાલ, ગુટિત, મૃદંગ આદિન નિરન્તર થનાર મધુર વિનિની સાથે દિવ્ય ભેગોને ભેગવતા રહે છે. હવે પર્યાપ્ત તથા અપર્યાપ્ત સહસ્ત્રાર દેવના સ્થાનની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત સહસ્ત્રાર દેના સ્થાન કયાં કહ્યાં છે, અર્થાત્ સહસાર દેવ કયાં નિવાસ કરે છે. શ્રી ભગવાન ઉત્તર દે છે-હે ગૌતમ ! મહાશુક ક૯૫ના ઊપર સમાન દિશા અને સમાન વિદિશામાં યાવત્ ઘણા કડા કેડી ચેજન દૂર જઈને ત્યાં સહસ્ત્રાર નામને કહ્યું છે. તે ક૯૫ પૂર્વ પશ્ચિમમાં લાબ તથા દક્ષિણ અને ઉત્તરમાં વિસ્તીર્ણ છે. એ કલ્પની વક્તવ્યતા બ્રહ્મલેક કલપના સમાન સમજવી જોઈએ. એ રીતે તે લંબાઈ–પહોળાઈમાં અસંખ્ય કરોડ જનને છે, અને તેનો પરિક્ષેપ પણ અસંખ્યાત કરોડ જનને છે. તે સર્વરત્નમય, સ્વચ્છ, ચિકણે કમળ, નીરજ, નિમળ, નિષ્પક, નિરાવરણ કાન્તિવાળા, પ્રભાયુક્ત શ્રીસંપન્ન દર્શનીય, પ્રસન્નતાજનક, અભિરૂપ અને પ્રતિરૂપ છે. કિન્તુ પહેલાથી તેની વિશેષતા એ છે કે તેમાં વિમાન છ હજાર છે, એમ મેં તથા અન્ય તીર્થકરે એ પણ કહ્યું છે. આ કલ્પના દેવેનું વર્ણન બ્રાલેક કપના દેના સમાનજ સમજવું જોઈએ, યાવત્ તેઓ મહર્ધિક, મહાઇતિક, મહાયશસ્વી, મહાબલ, મહાનુભાગ અને મહાસુખવાનું છે. તેમનું વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે. તેમની બુજાએ કટકે અને ત્રુટિતેથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડળ અને કર્ણ પીઠના ધારક હોય છે. હાથમાં વિચિત્ર આભૂષણ ધારણ કરે છે. તેમના મુગટ અદ્ભુત માલામય હોય છે. કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણ કારી શ્રેષ્ઠમાલા અને અનુંલેપનના ધારક હોય છે. તેમના દેહદેદીપ્યમાન હોય છે. લાંબી વનમાલા ધારણ કરે છે. પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને પ્રકાશિત તેમજ પ્રભાસિત કરતા રહિને પિતા પોતાના વિમાનોના આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહારકત્વ, તેમજ આજ્ઞા-ઇશ્વર સેનાપતિત્વ કરતા રહિને તેનું પાલન કરતા રહિને, નાટક ગીત અને કુશલ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ વાદકે દ્વારા વાદિત વીણા, તલ, તાલ; ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યોના મધુર ધ્યાનની સાથે દિવ્ય ભેગોને ભેગવતા રહે છે. - સહસ્ત્રાર કલપના અવતંસક ઇશાન કલપના અવતંસકો જેવા સમજવા જોઈએ, વિશેષતા આ છે કે સહસાર ક૫માં અંકાવતંસક આદિ ચાર અવ. તંસકોના મધ્યમાં સહસ્ત્રારાવતુંસક છે. યાવત્ સહસાર કલપના દેવ દિવ્ય ભેગ ભેગતા રહે છે. સહસ્ત્રાર કલ્પમાં સહસાર નામના દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે. સનકુમારેન્દ્રના સરખું તેનું વર્ણન સમજી લેવું જોઈએ, પરંતુ વિશેષ આ છે કે સહસારે છ હજાર વિમાનના, ત્રીસ હજાર સામાનિક દેના, એક લાખ વીસ હજાર આત્મરક્ષક દેવાના અધિપતિ બનીને રહે છે. યાવત ચાર લાક પાલેના, સાત અનીકેના, સાત અનીકાધિપતિના આધિપત્ય કરતા રહિને તેમનું પાલન કરતા રહીને નાટક સંગીત તેમજ કુશલ વાદકો દ્વારા વાદિત વીણા તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યોના નિરંતર થતા મધુર ધ્વનિની સાથે દિવ્ય ભેગોને ભેગવતા થકા રહે છે. હવે આનત પ્રાણત દેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત આનત પ્રાણત દેના સ્થાન ક્યાં કહ્યાં છે? આ પ્રશ્નને સ્પષ્ટ કરવા માટે દહરાવે છે–ભગવાન ! આનત પ્રાણત દેવ કઈ જગ્યાએ નિવાસ કરે છે. - શ્રી ભગવાન ઉત્તર દે છે-હે ગૌતમ ! સહસાર ક૫ ઉપર સમાન દિશામાં અને સમાન વિદિશામાં યાવત્ ઘણું લાખ એજન, ઘણા કોડ જન, ઘણું કેડા કેડી યોજન દૂર જઈને આનત અને પ્રાણુત નામના બે કપ કહ્યા છે. તે બન્ને કલ્પ પૂર્વ અને પશ્ચિમમાં લાંબા છે. ઉત્તર અને દક્ષિણમાં વિસ્તરણ છે અર્ધ ચન્દ્રના આકારના છે, તિઓના સમૂહ તથા તેજે રાશિના સમાન પ્રભાવાળા છે, ઇત્યાદિ વર્ણન સનકુમાર ક૫ની સમાન કહી લેવું જોઈએ. યાવત્ તેઓ બધા રનમય છે, સ્વચ્છ, છે. ચિકણું છે, મૃદુ છે. વૃષ્ટ અને મૃષ્ટ છે; નીરજ, નિર્મળ નિપંક અને નિરાવરણ છાયા વાળા છે. પ્રભાયુક્ત શ્રી સંપન્ન પ્રકાશમય, પ્રસન્નતા જનક, દશનીય, અભિરૂ૫ અને પ્રતિરૂપ છે. આ કલ્પમાં આનત પ્રાણુત દેવોના ચાર વિમાન છે. તે વિમાને સર્વ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ३०७ Page #320 -------------------------------------------------------------------------- ________________ રત્નમય, સ્વચ્છ, ચિકણા, કેમલ, દૃષ્ટ, પૃષ્ઠ, નીરજ, નિર્મળ, નિષ્પક, અને નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આનત-પ્રાકૃત ક૯પમાં જે અવતંસક છે તે સૌધર્મકલ્પના સમાન છે, પરંતુ વિશેષતા એ છે કે અહીં અશકાતુંસક આદિ ચાર અવતંસકોના મધ્યમાં પ્રાણતાવતુંસક છે. આ પાંચે અવતંસક સર્વરત્નમય છે, સ્વચ્છ છે, યાવત્ ચિકણા, કેમલ, વૃષ્ય, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિરાવરણ કાન્તિવાળા, પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતા જનક, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહિં પર્યાપ્ત અને અપ. ર્યાપ્ત આનત પ્રાણુત દેના સ્વસ્થાન નિરૂપણ કરેલાં છે. તે સ્થાને, ઉપપાત અને સમુદ્રઘાત તેમજ સ્વસ્થાન ત્રણે અપેક્ષાથી લેકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા બધા આનત–તેમજ પ્રાણુત દેવ નિવાસ કરે છે. તેઓ મહર્થિક છે યાવત્ પ્રભાસિત કરે છે. અર્થાત મહાદ્યુતિક છે. મહાયશસ્વી છે. મહાબળ છે. મહાનુભાગ છે, મહાસુખ સંપન્ન છે, તેમના વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે, તેમની ભુજાએ કટકે અને ત્રુટિતથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ તેમજ કણપીઠના ધારક હોય છે. હાથમાં વિચિત્ર આભૂષણ પહેરે છે, તેમના મુગટ અદ્ભુત માલામય હોય છે. તેઓ કલ્યાણકારી અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણકારી ઉત્તમમાળા અને અનુપના ધારક હોય છે. પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને પ્રકાશિત અને પ્રભાસિત કરતા રહે છે. - આ આનત અને પ્રાણત કપમાં પ્રાણત નામના દેવેન્દ્ર દેવરાજ છે. તેમનું વર્ણન સનકુમારેન્દ્રના સમાન સમજવું જોઈએ, પરન્તુ વિશેષતા આ છે કે પ્રાણતેન્દ્ર ચાર વિમાનના વીસ હજાર સામાનિક દેના એંસી હજાર આત્મરક્ષક દેના તથા અન્ય ઘણા બધા આનત પ્રાણત કલ્પના દેવનું અધિ. પતિત્વ, અગ્રેસરત્વ, કરતા થકા પાલન કરતા કરતા નાટક, સંગીત, અને કુશલ વાદકો દ્વારા વાદિત વીણા તલ, તાલ, ત્રુટિત મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થનારા વનિની સાથે દિવ્ય ભેગૃભેગોને ભેગવતા રહે છે. હવે પર્યાપ્ત-અપર્યાપ્ત આરણ--અશ્રુત દેના સ્થાનાદિની પ્રરૂપણ કરાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતથસ્વામી પ્રશ્ન પૂછે છે–ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત આરણ અચુત દેના સ્થાન ક્યાં કહ્યા છે? અર્થાત્ હે ભગવન્આરણ અયુત દેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાન ઉત્તર દે છે-હે ગૌતમ ! આનત પ્રાણત નામના કલ્પના ઊપર સમાન દિશામાં અને સમાન વિદિશામાં ઘણું લાખ એજન, ઘણા કરોડ એજન; ત્યાં સુધી કે ઘણા કેડાછેડી જન ઊપર દૂર જઈને આરણ અને અચુત નામક બે કપ કહેલા છે ને કલ્પ પૂર્વ પશ્ચિમમાં લાંબા છે, ઉત્તર દક્ષિણમાં વિસ્તૃત છે. અર્ધ ચન્દ્રના આકારના છે. તિઓના સમૂહ તેમજ તે રાશિના સમાન આભાવાળા છે. તેમની લંબાઈ અને પહોળાઈ અસંખ્યાત કેડા કેડી જનની છે, અને પરિધિ પણ અસંખ્યાત કોડા કેડી જનની છે, તે કલ્પ સર્વ રત્નમય છે, સ્વચ્છ છે, ચિકણ છે, મૃદુ છે, ઘષ્ટ છે, મૃષ્ટ છે, નીરજ છે, નિર્મળ, નિપંક અને નિરાકરણ કાન્તિવાળા છે, પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતા પ્રદ, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ કલ્પમાં આરણ અચુત દેના ત્રણ વિમાન છે, એમ મેં તથા અન્ય તીર્થકરોએ કહ્યું છે. તે વિમાને સર્વરત્નમય છે, સ્વચ્છ છે, ચિકણા છે, કેમલ છે, દૃષ્ટ અને મૃષ્ટ છે, નીરજ, નિર્મળ, નિપક અને નિરાવરણ કાન્તિવાળાં છે, પ્રભાયુક્ત છે, શ્રીસંપન્ન છે, પ્રકાશપત છે, પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે, તે વિમાનો-કલ્પના એક દમ મધ્યભાગમાં પાંચ અવતંસક કહેલા છે. તેઓ આ પ્રકારે છે-(૧) અંકાલતંસક (૨) સ્ફટિકાવતંસક (૩) રત્નાવતંસક (૪) જાતરૂપાવતંસક (૫) અને આ ચારેની મધ્યમાં આરણ –અશ્રુત કપમાં પાંચમું અશ્રુતાવતંસક છે. આ પાંચે અવતંસક સર્વ રત્નમય છે થાવત્ પ્રતિરૂપ છે, અર્થાત્ સ્વરછ છે. ચિકણા છે. મૃદુ છે, વૃષ્ટ છે. મૃષ્ટ છે. નીરજ છે, નિર્મળ છે. નિષ્પક છે નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત, શ્રી સંપત્તિ, પ્રકાશમય, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ ઊપર કહેલાં સ્થાનમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત આરણ-અર્ચ્યુત દેવોના સ્થાન પ્રરૂપિત કરાયેલાં છે. આ સ્થાને ત્રણે અપેક્ષાએથી અર્થાત્ સ્વસ્થાન ઉપપાત અને સમુદ્રઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યતમ ભાગમાં છે. આ સ્થાનમાં બહુ સંખ્ય આરણે અશ્રુત દેવ નિવાસ કરે છે. આહિં અચ્છુત નામક દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે. તેમની વક્તવ્યતા પ્રાણુત ઈન્દ્રના સમાન સમજવી જોઈએ, યાવત્ તે મહર્ધિક, મહાતિક, મહાયશસ્વી, મહાબલ, મહાનુભાગ અને મહાસુખવાનું છે. તેમનું વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડળ, અને ગંડ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ Page #322 -------------------------------------------------------------------------- ________________ સ્થળને મર્ષણ કરનારા કર્ણ પીઠના ધારક છે. હાથોમાં અદ્દભુત આભૂષણ પહેરે છે. તેમને મુગટ માલામય છે. તેઓ કલ્યાણકારી તેમજ અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણકારી તેમજ ઉત્તમ માળા તથા અનુલેખનને ધારણ કરે છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળાના ધારક છે. પિતાના દિવ્ય વણ-ગંધ આદિથી દશે દિશાઓને પ્રકાશિત અને પ્રભાસિત કરતા થકા રહે છે. પ્રાણતેન્દ્રથી અય્યતેન્દ્રમાં વિશેષતા એ છે કે અય્યતેન્દ્ર ત્રણ વિમાનના દશ હજાર સામાનિક દેના, ચાલીસ હજાર આત્મરક્ષક દેવાના અધિપતિત્વ, અગ્રેસરત્વ, આદિ કરતા રહિને નાટક, ગીત તથા વીણ, તલ, તાલ, ત્રુટિત તેમજ મૃદંગ આદિના મધુરવનિ સાથે દિવ્ય ભેગેને ભેગવતા રહે છે, - હવે બારે કપના વિમાનની સંખ્યાની સંગ્રહણી ગાથાઓ કહે છેબત્રીસલાખ, અઠયાવીસ લાખ, બારલાખ, આડલાખ, ચારલાખ, પચાસ હજાર, ચાલોળ હજાર અને છ હજાર, સહસ્ત્રાર કપમાં, આનત પ્રાણત કપમાં ચાર સે તથા આરણ--અશ્રુત કપમાં ત્રણ વિમાન છે આ અતિમ ચાર કપમાં સાતસો વિમાન હોય છે. આ અનુકમથી બાર કપની વિમાન સંખ્યા છે. હવે સામાનિક દેવેની સંગ્રહણી ગાથા કહે છે-સીધમ કલ્પમાં ચોરાસી હજાર, ઈશાન કલ્પમાં એંસી હજાર, સનસ્કુમાર કપમાં બોતેર હજાર; મહેન્દ્ર કલ્પમાં સત્તર હજાર, બ્રહ્મલોકમાં સાઠ હજાર, લાન્તકમાં પચાસ હજાર, મહાશકમાં ચાલીસ હજાર, સહસ્ત્રારમાં ત્રીસ હજાર; આનત-પ્રાકૃતમાં વીસ હજાર અને આરણ-અર્ચ્યુતમાં દશ હજાર સામાનિક દેવ છે. આત્મરક્ષક દેવ તેમનાથી ચાર ગણું સર્વત્ર સમજવા જોઈએ. જો કે સામાન્ય રૂપથી અવતસકેનું નિરૂપણ કરી દિધું છે છતાં શિષ્યજનના અનગ્રહ માટે પૃથ–પૃથક રૂપથી તેમને નિર્દેશ કરાય છે. તે આ પ્રકારને 3 શ્રી ધર્મકુ૫માં પૂર્વ દિશામાં અશેકાવતંસક છે. દક્ષિણ દિશામાં સપ્તપર્ણ વતંસક છે, પશ્ચિમ દિશામાં ચંપકાવતંસક છે. ઉત્તર દિશામાં આગ્રાવતંસક છે અને ચારેની મધ્યમાં સૌધર્માવલંસક છે. ઇશાન કપની પૂર્વમાં અંકાલતંસક, દક્ષિણમાં ફિટિકાવાંસક, પશ્ચિમ દિશામાં તનાવતંસક, ઉત્તરમાં જાતરૂપાવતંસક અને મધ્યમાં ઇશાનાવતુંસક છે. સનસ્કુમાર ક૯૫માં પૂર્વવત્ પૂર્વાદિ દિશાઓમાં અશોકાવતંસક સપ્તપર્ણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૧૦ Page #323 -------------------------------------------------------------------------- ________________ વાંસક, ચંપકવતંસક અને આદ્માવતંસક કહ્યાં છે, મધ્યમાં સનકુમારાવતુંસક છે. મહેન્દ્ર કપમાં પૂર્વ આદિ આ ચારે દિશાઓમાં– અંક, સ્ફટિક રત્ન, જાતરૂપાવતંસક છે, મધ્યમાં મહેન્દ્રાવતુંસક છે. બ્રકમાં પૂર્વ આદિ ચારે દિશાઓમાં અશકાવતંસક, સ્ફટિકાવતંસક રત્નાવલંસક અને જાતરૂપાવતંસક છે. મધ્યમાં લાન્તકાવતંસક છે. મહાશુક કપમાં પૂર્વ આદિ દિશાઓમાં અશેકાવતંસક, સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક અને આદ્માવતંસક છે. મધ્યમાં મહાશુકાવતંસક છે. સહસાર ક૫માં પૂર્વાદિ દિશાઓના અંકાવતંસક, સ્ફટિકાવતંસક રત્નાવતંસક અને જાતરૂપાવતંસક છે. મધ્યમાં સહસ્ત્રાવતંસક છે. આનત–પ્રાણુત કલ્પમાં પૂર્વ આદિ દિશાઓમાં અશકાવાંસક, સતપણું વતંસક, ચંપકાવતંક; અને આશ્રાવતંસક છે અને ક્ષમા પ્રાણુતાવતંસક છે. આરણ--અશ્રુતકપમાં પૂર્વાદિ દિશાઓમાં અંકાવાંસક, સ્ફટિકાવાંસક રત્નાવતંક, અને જાતરૂપવતંસક છે. મધ્યમાં અમૃતાવતુંસક છે. જે ૨૭ ! યકાદિસ્થાનેની વક્તવ્યતા શબ્દાર્થ-(ષ્ટિ તે ! ફિટ્ટિ વિષTળ ઝTTTTT TTT TUત્તા ) હે ભગવન ! અધસ્તન પર્યા–અપર્યાપ્ત રૈવેયક દેના સ્થાન ક્યાં કહ્યાં છે? (દિ ણં મતે ! હિટ્રિમોવિક સેવા વિનંતિ ?) હે ભગવન્! અધસ્તન ગ્રેવેયક દેવ કયાં નિવાસ કરે છે ? (જોય ?) હે ગૌતમ ! (બાળવુવાળ વMાળે ) આરણ-અચુત કલ્પના ઊપર (વ) યાવત્ (૩૪) ઊપર (ટૂર્વ) દૂર (૩વરૂત્તા) જઈને (સ્થળ) અહિં (ક્રિમિનેવિજ્ઞTM સેવા) અધસ્તન રૈવેયક દેવના (તો) ત્રણ (વિજ્ઞાવિમાનપત્થs) વેયક વિમાનના પ્રસ્તર-પરથાર (Tunત્તા) કહ્યા છે (પાઇપલીયા) પૂર્વ પશ્ચિમમાં લાબાં (વીળાવિચિના) ઉત્તર-દક્ષિણમાં વિસ્તીર્ણ (પરિઘુવંર્તાસંઠિયા) પ્રતિપૂર્ણ ચન્દ્રમાના આકા૨ના (વિમાછીમારાસિયામાં) સૂર્યના તેજની રાશિ જેવા વર્ણવાળા (ાં TET વંમો) શેષ વર્ણન બ્રહ્મલેક કલ્પના સમાન (કાવ વહિવા) યાવત્ પ્રતિરૂપ (તસ્વ) તેઓમાંથી (ડ્રિમ વિજ્ઞાળ વાળ) નીચેના વૈવેયક દેના (પ્રજાસત્તરે વિમાન વાવસા) એક સે અગીયાર વિમાન (અવંતીતિ કરવી છે, એમ કહ્યું છે (તેણે વિમાન) તે વિમાને (સબૈરચળામયા) સર્વરત્નમય છે (નાવ ડિવા) લાવતું પ્રતિરૂપ છે (થળ) અહિં (દ્ધિમવિઝ-IIM સેવાdi) અધિસ્તન - યક દેના (પાસ્તાઝાળ) પર્યાય અને અપર્યાપ્તના (કાળા) સ્થાન ( 17) કહ્યા છે (તિ; વિ) ત્રણે અપેક્ષાઓથી પણ (ાસ્ત સંવેજ્ઞમ) લેકમાં અસં. ખ્યાતમા ભાગમાં છે (તસ્થr) ત્યાં (વે) ઘણા બધા (ડ્રિમ વિજ્ઞાન સેવા વિલંતિ) અધસ્તન શૈવેયક દેવ નિવાસ કરે છે (ર) તેઓ બધા (મિતિ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૧૧ Page #324 -------------------------------------------------------------------------- ________________ સમાન ઋદ્ધિવાળા (સભ્યે સમગ્નુ) બધા સમાન દ્યુતિવાળા (સબ્ને સમનતા) અધા સમાન યશવાળાં (સવ્વ સમવજા) બધાં સમાન ખળવાળાં છે (સપ્ને સમાણુમાવા) બધાં સમાન અનુભવવાળાં (મામુવા) મહાન્ સુખવાળા (અળિા) ઇન્દ્ર વગરના (અલ્પેસા) પ્રેષ્ય-દાસ વગરના (પુરોયિા) પુરાહિત વિનાના (અમિના નામ) અડમિન્દ્ર (નામ) તે (રેવાળા પળત્તા સમળસો) હે આયુષ્મન્ શ્રમણા આ દેવગણ કહેલા છે ( कहि णं भंते! मज्झिमगाणं गेविज्जगाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा પત્તા ?) ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત મધ્યમ ગ્રેવેયક વાના સ્થાન કયાં કહ્યાં છે? દુિ ળ અંતે ! મશ્ચિમનેવિગ્નામેવા વિનંતિ) હે ભગવન્ ! મધ્યમ ગ્રેવેયક દેવ કાં નિવાસ કરે છે ? (ìયમા !) હે ગૌતમ (દ્દેદુમોનિવિજ્ઞĪાળકવિ) અધસ્તન ત્રૈવેયકાના ઊપર (સäિ સપ્તસિં) સમાનર્દિશા અને સમાન વિદિશામાં (નવ) ચાવત્ (ઽત્તા) જઈને (જ્યળ), અહિં (મશિનેવિગ્નદેવામાં) મધ્યમ વેયક દેવાના. (તો વિજ્ઞાન) ત્રૈવેયકાના ત્રણ (ચટ્ટા) પરથાર (વળત્તા) કહ્યાં છે (વાડુંળવાળાચ યા) પૂર્વપશ્ચિમમાં લાંબા (નન્હા ટ્રિમોવિજ્ઞાનં) અધસ્તન ત્રૈવેયકાના સમાન (નવરં) વિશેષ (સત્તત્તરે વિમાળાવાસ) એકસાને સાત વિમાન (વંતીતિ મલય) છે એ પ્રમાણે કહેલ છે. (તેનં વિમાળા નવ પરિવા) એ વિમાના યાવત્ પ્રતિરૂપ છે. (છ્યાં) અહી (મજ્ઞિવિજ્ઞાwi) મધ્યમ ત્રૈવેયકાના (નવ) યાવત્ (તિવિ) ત્રણે અપેક્ષાએથી પણુ (હોમ્સ અસંવેઙ્ગમત્તે) લેાકના અસખ્યાત ભાગામાં છે. (તસ્થળ) ત્યાં (દ્વે માિમનેવિગ્નાનવિનંતિ) ઘણા મધ્યમ વેયક દેવા નિવાસ કરે છે, (જ્ઞાવ અડ્મિા નામ) યાવત્ બધા અમિંદ્ર છે. (તે લેવાળા વળત્તા) એ દેવગણા કહેવામાં આવેલ છે. (સમળા સો) હે આયુષ્યમન્ શ્રમણા ( कहि णं भंते ! उवरिमगेविज्जगाणं देवार्ण पज्जत्तापज्जत्ताणं ठाणा पण्णत्ता) હું ભગવન્ ! ઊપરના પર્યાપ્તક અપર્યાપ્તક ચૈવેયક દેવાના સ્થાન કયાં કહેલા છે ? (દુિ ાં અને ! કમિનેવિગ્ન લેવા પરિવયંતિ) હે ભગવન્ ! ઊપરના ત્રૈવેયક દેવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૧૨ Page #325 -------------------------------------------------------------------------- ________________ કયાં નિવાસ કરે છે? જો મા !) હે ગૌતમ! (વિવિજ્ઞTI પિ) મધના શૈવેયક દેના ઉપર (પૂરૂત્તા) યાવત્ જઈને (0 f) અહીંયા (વરીmTivi) ઉપરના રૈવેયક દેના (તો) ત્રણ (વિજ્ઞવિમાનપત્થar) વેયક વિમાન ના પાથરાએ (Tomત્તા) કહ્યા છે. (વાળવદયા ) પૂર્વ પશ્ચિમ તરફ લાંબા (સં ના હેટ્રિમોવિજ્ઞTI) બાકીનું વર્ણન નીચેના શ્રેયકના વર્ણન પ્રમાણે સમજી લેવું, (નવરં) વિશેષ ( વમળવાના હૃવંતતિ માથે) એક સે વિમાન છે, એમ કહ્યું છે (જેસં તવ માળિયવં) શેષ એ રીતેજ કહેવું જોઈએ (નાવ બર્મિ નામં સેવાનાં પત્તા) તે દેવગણ અહમિન્દ્ર કહેલા છે (સમાTYવસા) હે આયુષ્યમ શ્રમણ ! (ારસુત્તર) એક સે અગીયાર (પ્રિમેયુ) નીચેના વેચકેના (જુત્તાં જ મામા) એકસે સાત મધ્યમ ગ્રેવેયકમાં (વેક ડમિર) ઊપર એકસે (વેવ બઘુત્તષિમા) અનુત્તર વિમાન પાંચ જ છે. (कहि णं भंते ! अणुत्तरोववाइयाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पण्णत्ता ?) પર્યાપ્ત અને અપર્યાપ્ત અનુત્તરૌપપાતિક દેના સ્થાન કયાં કહ્યાં છે? (દ્ધિ if મંતે ! પુત્તરોવવફા રેવા વિંતિ) હે ભગવન ! અનુત્તરીપપાતિક દેવ કયાં નિવાસ કરે છે? (યમાં !) હે ગૌતમ! (માણે રથમા પુરવીણ) આ રત્નપ્રભા પૃથ્વીના (વઘુ સમરમન્નિા મૂમિ ઉઢ) ઘણી સમાન તેમજ રમણીય ભૂમિભાગના ઊપર (વંતિમ, સૂરિ, –ાનવત્તરારાવાઇi) ચન્દ્રમા-સૂર્ય ગ્રહણ, નક્ષત્ર અને તારાઓથી (૧૬ નોનસંચાવું) ઘણુ સો જન (વહૂરું કોચUસંસા) ઘણું હજાર યોજન (વદુરનો વોચાડીશો) ઘણા કરોડ જન (વાળો ગોરો છોકરો) ઘણું કડાકેડી ચાજન (3gઢ) ઊપર (દૂ) (પુરૂત્તા) દૂર જઈને (દીસાઈકુમાર રાવ મારા કરવુથM) સૌધર્મ, ઇશાન. સનસ્કુમાર, યાવત, આરણે અચુત કપ (રિજિ ઘટ્યુત્તરે વિનવિમળાવાસણા) ત્રણ સે અઢાર વિમાનના (વીવત્તા) પારકરીને (તેજું નાં તૂ જયા) તેની આગળ દૂર પર (નીચા) રજરહિત (નિમા ) નિર્મળ (વિત્તિમિરા) અંધકાર રહિત (વિમુદ્રા) અત્યન્તશુદ્ધ (વિહિં) પાંચે દિશાઓમાં (૨) પાંચ (લગુત્ત) અનુત્તર સર્વોત્કૃષ્ટ (મમાઢયા) ઘણામોટા (મg વિમાન) મહા વિમાન (quorત્તt) કહ્યા છે (તં ના) તેઓ આ પ્રકારે (વિના) વિજય (વેરચંતે) જયન્ત (3યન) જયન્ત ( નિ) અપરાજિત (સલ્વટ્રસિદ્ધ) સર્વાર્થસિદ્ધશેષ શબ્દાર્થ પૂર્વવત્ છે ૨૮ છે ટીકાઈ–હવે ગ્રેચક દેના સ્વાસ્થાન આદિની પ્રરૂપણ કરાય છે–શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો–ભગવાન પર્યાપ્ત અને અપર્યાપ્ત અધસ્તન (નીચેના) વેયક દેના સ્થાન કઈ જગ્યાએ કહ્યાં છે? પ્રકારાન્તરે સ્પષ્ટતાને માટે ફરીથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૧ ૩ Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નને હરાવીને કહ્યો છે. હે ભગવન્ ! નિચલા દૈવેયક દેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાન ઉત્તર દે છે- હે ગૌતમ! આરણ; અચુત કલ્પના ઊપર યાવત્ ઘણું જન; ઘણા સે જન, ઘણા હજાર એજન, ઘણું લાખ એજન, ઘણું કરડ જન, ઘણા કડાકડી જનની ઊંચાઈ પર દૂર જઈને નિચલા જૈવેયક દેના ત્રણ ગ્રેવેયક વિમાન પ્રસ્તર છે. તાત્પર્ય આ છે કે એક બીજાના ઉપર ત્રણ અધસ્તન (નિચલા) શ્રેયક છે એમ નિરૂપણ કરેલું છે. તે પ્રવેયક વિમાનના પ્રસ્તર પૂર્વ અને પશ્ચિમમાં લાંબા છે તથા ઉત્તર અને દક્ષિણમાં વિસ્તીર્ણ છે. તેઓ પૂર્ણ ચન્દ્રમાના આકારના છે અને જ્યોતિઓના સમૂહ તેમજ તેરાશિના વણ જેવા વર્ણવાળા છે. તેમની બાકીની વક્તવ્યતા જેવી બ્રકની કહી છે તેવી જ સમજી લેવી જોઈએ તે અતિશય રમણીય છે. અર્થાત તે વિમાને અસંખ્યાત કરેડ એટલે અસંખ્યાત કેડીકેડી જનની લંબાઈ પહેળાઈ વાળા છે. તેમની પરિધિ પણ અસંખ્યાત કેડાછેડી જનની છે. તેઓ સર્વરત્નમય, સ્વચ્છ, ચિકણા કમળ ધૃષ્ટ–કૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિરાવરણ છાયાવાળા, પ્રભાયુકા; શ્રીસંપન્ન પ્રકાશમય, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. ત્યાં અધસ્તન વેયક દવેના એક સે અગીયાર વિમાન છે તેમ મેં તથા અન્ય તીર્થકરેએ કહ્યું છે. તે બધા એક સે અગીયાર વિમાન સર્વરત્નમય છે, સ્વચ્છ, ચિકણા, કમળ, ઘષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિપંક અને નિરાવરણ કાંતિવાળા છે. પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતાપ્રદ, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ સ્થળ પર પર્યાય અને અપર્યાપ્ત અધસ્તન રૈવેયક દેના સ્વસ્થાન કહ્યાં છે. તે સ્વસ્થાન, ઉપપાત, અને સમુદ્રઘાત એ ત્રણે અપેક્ષાએથી લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. તે સ્થાનમાં બહુ સંખ્યક અધસ્તન-વેયક દેવ નિવાસ કરે છે. તે બધા પ્રિવેયક દેવ સમાન રૂદ્ધિના ધારક છે. બધાં સમાનધ્રુતિવાળાં છે, બધાં સમાન થશવાળાં છે. બધાં સમાન બળવાળાં છે, બધાં સમાન પ્રભાવવાળા કે સામૐવાળાં છે, બધાં મહાન સુખથી સંપન્ન છે. તેમાં કેઈ ઇન્દ્ર નથી અર્થાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૧૪ Page #327 -------------------------------------------------------------------------- ________________ અધિપતિ નથી, અને તેમનામાં કઈ દાસ પણ થતું નથી, શાનિકર્મ કરવા વાળા કઈ પુરોહિત નથી હોતા, કેમકે એમને કયારેય અશાતિ થતી જ નથી તે પછી શાનિત કરવાની આવશ્યકતા પણ રહેતી નથી. હે આયુમન્ શ્રમણે ! તે બધા દેવ અહમિન્દ્ર કહેલા છે. અભિપ્રાય એ છે કે જેમ સૌધર્મ આદિ બાર કલ્પમાં ઇન્દ્ર, સામાનિક આદિને ભેદ છે. તેમ પ્રિવેયકમાં નથી. ત્યાંના બધાં દેવ સમાન શ્રેણીના છે. બધા પિતાને ઈન્દ્ર માને છે. શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે–ભગવન્! પર્યાપ્ત તથા અપર્યાપ્ત મધ્યમ શિવેયક દેના સ્થાન કયા કહેલાં છે? અર્થાત્ મધ્યમના જે ત્રણ વેયક છે, તેમના દેવ ક્યાં નિવાસ કરે છે? શ્રી ભગવાન ઉત્તર દે છે- હે ગૌતમ ! નીચેના પ્રવેયની ઊપર, તે જ દિશા અને વિદિશાઓમાં ઉપર જઈને મધ્યમ વેયકના ત્રણ પાથડા કહેલાં છે. તે પૂર્વ પશ્ચિમમાં લાંબા અને ઉત્તર દક્ષિણમાં વિસ્તીર્ણ છે. તેમને આકાર પૂર્ણ ચન્દ્રમાના સમાન છે અને વર્ણ તિઓની માળા તેમજ તેને રાશિના સમાન છે. તેઓ અસંખ્ય કેડાછેડી જન લાંબા પહેલા અને અસંખ્ય કડાકડી જનની તેમની પરિધિ છે. બધા વિમાન સર્વરત્નમય, ચિકણ, મૃદુ ધૃષ્ટ સૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, અને નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશપત, પ્રસન્નતા જનક, દર્શનીય, અભિરૂપ પ્રતિરૂપ છે. વિશેષતા એ છે કે મધ્યમ વેકેના એકસો સાત વિમાન કહેલાં છે. તે બધાં વિમાને સર્વરત્નમય, સ્વચ્છ, ચિકણા, મૃદુ, ઘટ–સૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિરવરણુ કાન્તિવાળા, પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહિં પર્યાપ્ત તથા અપર્યાપ્ત મધ્યમ પ્રિવેયક દેના સ્થાન છે. આ સ્થાને, સ્વસ્થાન, ઉપપાત અને સમુદ્રઘાત ત્રણે અપેક્ષાઓએ લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. આ સ્થાનોમાં મધ્યમ વેયક દેવ નિવાસ કરે છે. હે આયુમન શ્રમણ, ને બધા દેવ સમાન સમૃદ્ધિ, સમાન ઘતિ, સમાનયશ, સમાનબળ, સમાનપ્રભાવ અને સમાન સુખવાળા છે, તેમાં કઈ સ્વામી (ઈન્દ્ર) કે સેવક નથી, પુરેહિત પણ નથી બધા અહમિન્દ્ર છે. શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે–ભગવન ઊપરના રૈવેયક દેવે જેમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બને સંમિલિત તેમના સ્થાન કયાં કહેલા છે? અર્થાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૧૫ Page #328 -------------------------------------------------------------------------- ________________ ઊપરના વૈવેયક દેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાને ઉત્તર આપે-હે ગૌતમ ! મધ્યમયકાના ઉપર સમાન દિશા અને સમાન વિદિશામાં દૂર જઈને ઉપરના પ્રવેયક દેના ત્રણ વિમાન પ્રસ્તર કહ્યાં છે. તે વિમાન પ્રસ્તર પૂર્વ પશ્ચિમમાં લાંબા ઉત્તર દક્ષિણમાં વિસ્તીર્ણ છે. ઈત્યાદિ વર્ણન નિચલા પ્રિવેયક પ્રસ્તના સમાન સમજી લેવું જોઈએ. વિશેષતા એ છે કે અહિં વિમાન એક સે જ છે. યાવત્ આ બધા દેવ પણ અહમિન્દ્ર છે, અર્થાત્ બધા દેવ સમાન સમૃદ્ધિ, સમાનધતિ, સમાન યશ, સમાનબલ, સમાન પ્રભાવ, અને સમાન સુખવાળા છે. તેમનામાં કોઈ ઇન્દ્ર સેવક નથી. કોઈ પરેહિત પણ નથી. ઊપરના વેયના બધાજ દેવગણ અહમિન્દ્ર છે, હે આયુષ્માન શ્રમણો ! હવે પ્રવેયક વિમાનનો સંગ્રેડ કરનારી ગાથા કહે છે–નીચેના ત્રણ પ્રવેયકમાં એક અગીયાર વિમાન છે, મધ્યના ત્રણ ગ્રેવેયકોમાં એક સાત વિમાન છે અને ઊપરના ત્રણ પ્રિયકોમાં એકસો વિમાન છે. અનુત્તરવિમાન કુલ પાંચ જ છે. - હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત અનુત્તરોપાતિક દેવેના સ્થાન આદિની પ્રરૂ'પણ કરાય છે - શ્રીગૌતમસ્વામીએ-પ્રશ્ન કર્યો–ભગવન્! પર્યાપ્ત તથા અપર્યાપ્ત અનુત્તરીપપાતિક દેના સ્થાન ક્યાં કહેલાં છે? અર્થાતુ અનુત્તરપપાતિક દેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યો-હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના બીલકુલ સમતલ ભૂમિભાગથી ઊપર ચન્દ્ર, સૂર્ય, ગ્રહણ, નક્ષત્ર તથા તારા ગણું નામક તિષ્કના ઘણુ સે યેજન, ઘણા હજાર યોજન, ઘણું લાખ એજન, ઘણા કરોડ જન, ઘણું કડાકેડી જન ઊપર દૂર જઈને સૌધર્મ ઈશાન યાવત આરણ–અચુત નામક બારે કપિને ઉલ્લંઘીને તથા ત્રણસો અઢાર વેચક વિમાનને ઓળંગીને તેમના ઊપર દૂર જઈને પાંચ અનુત્તર વિમાન કહેલા છે. તે વિમાને રજરહિત છે, નિર્મળ છે. અન્ધકારથી રહિત છે અને વિશુદ્ધ છે. અહિ પાંચ દિશાઓમાં પાંચ મહાવિમાન છે. તેમના નામ આ પ્રકારે છે (૧) વિજય (૨) વૈજયન્ત (૩) જ્યન્ત (૪) અપરાજીત અને (૫) સર્વાર્થસિદ્ધ. આ પાંચ મહાવિમાન સર્વ રત્નમય છે, સ્વચ્છ છે. ચિકણું છે, સૃષ્ટ છે, ઘટ છે, નીરજ, નિર્મળ, નિષ્પક અને નિરાવરણ કાતિથી યુક્ત છે, પ્રભા યુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતા પ્રદાન કરનારા, દશનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્ત તથા અપર્યાપ્ત અનુત્તરૌપપાતિક દેના સ્થાન કહેલાં છે, તે સ્થાન સ્વસ્થાન, ઊપપાત, અને સમુદ્રઘાત ત્રણે અપેક્ષાઓથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૧૬ Page #329 -------------------------------------------------------------------------- ________________ લેકના અસંખ્યાતમા ભાગમાં છે. અહિં બહુસંખ્યક અનુત્તરૌપપાતિક દેવ નિવાસ કરે છે. તે બધા દેવ સમાન સમૃદ્ધિના ધારક, સમાનઘતિવાળા, સમાન યશવાળા સમાન બળવાળા, સમાન અનુભાવવાળા તેમજ મહાન સુખથી સંપન્ન છે. આમાં કઈ ઈન્દ્ર હતું નથી. તેમજ દાસ હોતા નથી તેમજ પુરોહિત પણ લેતા નથી. અર્થાત્ શાનિતકર્મ કરનાર નથી હોતા કેમકે તેમને કદિ અશાતિ થતી જ નથી. તે પછી શાન્તિ કર્મ કરવાની આવશ્યકતા પણ નથી રહેતી. આયુષ્યમનું પ્રમાણે, આ બધા દેવગણ અહમિન્દ્ર કહેલા છે. ૨૮ છે શિહોર ., સિદ્ધો કે સ્થાન કા નિરૂપણ સિદ્ધોના સ્થાન આદિનું નિરૂપણ શબ્દાર્થ—(@fe i મરેસિદ્ધાળ કાળા goi?) ભગવન ! સિદ્ધોના સ્થાન કયાં કહ્યાં છે? (વર નં મેતે ! સિદ્ધ gવયંતિ ?) સિદ્ધ જીવ ક્યાં નિવાસ કરે છે ? (ચમાં !) હે ગૌતમ ! ( સિદ્ધસ) સર્વાર્થસિદ્ધ ( વિમાસ) મહાવિમાનના (૩ાિબો ઘૂમિચTrો) ઊપરી સ્તુપિકાના અગ્રભાગથી (ફુવારુનો) બાર યેજન () ઊપર (વાઈ) વિના અડચણે (સ્થM) અહિં (સીમા ના ઢથી પwત્તા) ઈષત્નાશ્માર નામક પૃથિવી કહી છે (Tચારસં ગોળનવ૬િ ) પસ્તાલીસ લાખ જન (કાજામવિ લમ્બાઈ પહોળાઈ વાળી (gવા નોળ શોલવાચીનં ર સ - स्साई तीसं च सहस्साई दोन्निय अउणापन्ने जोयणसए किंचि विसेसाहिए) એક કરેડ બેંતાલીસ લાખ ત્રીસ હજાર બસે ઓગણ પચાસ એજનથી કાંઈક અધિક (7વિવેvi) પરિઘિવાળી (TURTI) કહી (ફુરિ મારા i gઢવી) ઈષ~ાશ્માર પૃથ્વીના (વનક્સ રેમU) બિલકુલ મધ્ય ભાગમાં (ટ્રલોચgિ ) આઠ જનનું ક્ષેત્ર (બદું નોતરું) આઠ યેજન (વાલ્સ્ટi) મોટું (Toળજો) કહ્યું છે તેવો વળતાં જ ) તેના પછી તમારા માથા પીઠ્ઠિા ) માત્રા -માત્રાથી અર્થાત્ અનુકમથી પ્રદેશની કમી થતી જવાથી (ાિયમાળીપરિમાળા) હીન થતી થતી (સન્વેસુ રમંતરેલુ) બધાની છેવટે (મછિયાપત્તા) માંખીની પાંખથી (તyવચર) અધિક પાતળી (વ્યંગસ્ટર્સ અસંmg. મને વાસ્તે ) અંગુલના અસંખ્યાતમા ભાગની મોટાઈવાળી (Yog) કહી છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૧ ૭ Page #330 -------------------------------------------------------------------------- ________________ (ફેસીવ=મારામાં પુઢવી) ઈંષપ્રાશ્તાર પૃથ્વીના (હુવારુસ નામધિના પત્તા) આર નામ કહ્યાં છે (ત જ્ઞ ્ા) તે આ પ્રકારે છે (ક્રૃત્તિ) ઇષત્. (ફૅસિગ્મારૂ વા) ઈષત્પ્રાશ્તાર (તગૂરૂવા) તનુ (તગુતળૂવા) તનુ તનુ (સિદ્ધિત્તિયા) સિદ્ધ (સિદ્ધારુણ્ વા) સિદ્ધાલય (મુત્તિત્તિવ) મુક્તિ (મુખ્તારવવા) મુક્તાલય (જોયîત્તિવા) લેાકાગ્ર (જોયાવૃમિત્તિ વા) લેાકાચ રૂપિકા હોય નવુાળવા) લેાકાથ પ્રતિવાહિની (સવ્વપાળમૂચની સત્તમુદ્દાવાવા) સપ્રાણભૂત જીવ સત્વ સુખાવહા (કૃત્તિપમારાળ પુટી) ઇષપ્રાગ્માર નામક પૃથ્વી (ભૈયા) શ્વેત છે (સવવિમØસોસ્થિય મુળ જાવંતુસાનોવિવારવા) શંખ દલના નિર્માળ ચૂના સ્વસ્તિ, મૃણાલ, જલકણું હિંમ, ગાયનું દૂધ તથા હારના સમાન વર્ણવાલી (ઉત્તાળય છત્તસંઠાળમંયિા) અવળા કરેલા છત્રના આકારની (સqકળજીવનમ) પૂર્ણ રૂપથી અર્જુન સ્વર્ણના સમાન સફેદ (અચ્છા) સ્વચ્છ (સદ્દા) ચિકણી (રુદ્દા) કેમલ (વટ્ઠા) ઘષ્ટ-ઘસેલાસરખી (મા) સૃષ્ટ (નીચા) રજરહિત (નિમા) નિર્માળ (નિષ્કંધા) પંકરહિત (નિયં-છાયા) નિષ્કવચ કાન્તિવાળા (સમા) પ્રભાયુક્ત (સમ્પીરીચા) શ્રીસંપન્ન (સજ્ઞોયા) પ્રકાશમય (વાસા) પ્રસન્તાપ્રદ (સિનિન્દ્રા) દર્શનીય (મિદા) અભિરૂપ સુંદર (હિવા) સૉંગ સુંદર સુંદર રૂપવાળી (સીપઆરાળ પુઢવી) ઇષત્પ્રાભાર પૃથ્વીથી (સી) નિશ્રેણિ ગતિથી (નોયશ્મિ) એક યેાજન પર (સ્રોતો) લેાકના અન્ત છે (તસળ નોળસ્ત્ર ને તે રિસ્તે શાક) તે ચેાજનના જે ઊપરની ગભૂતિ છે (તÆળ માત્ર અન્ન ને તે વસ્તું મને) તે ગશ્રૃતિના જે ઊપરના છઠ્ઠો ભાગ છે (છ્ય ળ) અહિં સિદ્ધામëતો) સિદ્ધ ભગવાન (સાચા અવજ્ઞલિયા) સાદિ અનંત (ગેશનાર્—ગરા-મળ-જ્ઞોનિ-સંસાર ંષ્ટીમાવપુરમવાન્મવાસવસદ્દી યંગલમતા) અનેક જન્મ, જરા, મરણુ, ચેાનિગમન, ખાધા, પુનવ, ગર્ભાવાસ રૂપ વસતિ તથા પ્રપંચથી અતિક્રાંત (સાલચમળાચદ્ધાજ' વિકૃતિ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૧૮ Page #331 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત, ભવિષ્યત્ કાલ સુધિ રહે છે (તત્ય વિ) ત્યાં પણ (ચ) અને (તે) તેઓ (વેરા) વેદ રહિત (ચળ) વેદના રહિત (નિHT) મમત્વ રહિત (બાય) પરપદાર્થને સંગથી રહિત (સંસારવિશ્વમુI) સંસારથી સર્વથા મુક્ત (gua નિવત્તા) આત્મ પ્રદેશથી બનેલા આકારવાળા (8€ વકિલા સિદ્ધા) સિદ્ધ ક્યાં શેકાઈ જાય છે? (હું સિદ્ધાં પરિચા) સિદ્ધ કયાં પ્રતિષ્ઠિત છે? (હિં કિ વત્તાળ) કયાં શરીરને ત્યાગ કરીને (તૂળ સિરા) કયાં જઈને સિદ્ધ થાય છે કે ૧૫૦ (રોણ વદિ સિદ્ધા) અલેકથી સિદ્ધ રોકાઈ જાય છે તો જ રિ) લેકના અગ્ર ભાગમાં પ્રતિષ્ઠિત થાય છે (હું ઘરે જરૂત્તાન) અહિં શરીરને પરિત્યાગ કરીને (તરથ તૂ સિક) ત્યાં જઈને સિદ્ધ થાય છે. ૧૫૧ છે (સી) દીર્ઘ (લિં) હવે () જે (રિમમ) અંતિમ ભવમાં (વિ) હેય (લંકા) આકાર (તો) તેનાથી (તિમાના) ત્રીજા ભાગથી ઓછા (સિદ્ધા) સિદ્ધોની (ગોળ) અવગાહના (મળિયા) કહી છે ૧૫ર છે (લં સંf) જે સંસ્થાનથી (ત રૂદું મર્વ રચંતન) આ ભવને ત્યાગનારાના (મિસમર્થમિ) અન્તિમ સમયમાં (બારીય) હતા ( i) પ્રદેશથી સઘન (તં) તે (સંક) સંસ્થાન (હું) ત્યાં (ત) તેના મે ૧૫૩ છે (તિનિ યા) ત્રણ સે (તિરા ) તેત્રીસ (પત્તિમાશો ચ) એક ધનુષને ત્રીજો ભાગ (હોર) હોય છે (નાવ્યો) જાણવું જોઈએ (II) આ (હું) નિશ્ચયથી (સિદ્ધoi) સિદ્ધોના (જોસTrળા) ઉત્કૃષ્ટ અવગાહના (મનિચ) કહી છે ,૧૫૪ (ારિ રળીકો) ચાર હાથ (ચળ તિમાકૂળિયા ર વોહંડ્યા) ત્રણ ભાગ ઓછા એક હાથે જાણવા જેઈએ (સા) આ (સુ) નિશ્ચય (સિદ્ધાdi) સિદ્ધોની (નકિશન શો UTI) મધ્યમ અવગાહના (મળિયા) કહી છે જે ૧૫૫ છે. (gય દો ચાળી લવ ચ અંગારું સહિયા) એક હાથ અને આઠ અંગુલ સહિત (ક્ષા હુ સિદ્ધા) આ નિશ્ચયથી સિદ્ધોની (કન્ન ગોળા મળિયા) જઘન્ય અવગાહના કહી છે તે ૧૫૬ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૧૯ Page #332 -------------------------------------------------------------------------- ________________ (Tળારૂ સિદ્ધ મત્ત મન દત્તિ પટ્ટી) સિદ્ધોની અવગાહના ચરમ શરીરથી ત્રણ ભાગ ઓછી હોય છે (સંકoi) સંસ્થાન (શિલ્યર્થ) અનિયત પ્રકારના (કજામ વિધ્વમુivi) જરા મરણથી રહિતેના ૧૫૭ (1ી ચ grો સિક્કો) જ્યાં એક સિદ્ધ છે (તત્થ કાંતા માંથી વિ) ત્યાં ભવક્ષયથી મુક્ત અનઃ જીવ હોય છે (ક્નોન સમો) પરસ્પરમાં અવગાહનાવાળા (સ વિ ચોતે) તે બધા લોકાતથી પૃષ્ટ થાય છે કે ૧પ૮ (પુરૂ) સ્પર્શ કરે છે (અખંતે સિદ્ધ) અનન્ત સિદ્ધોના (દવા) સમસ્ત પ્રદેશોથી (નિયમન) નિયમથી (સિદ્ધ) સિદ્ધ (તે વિ જ નવિન ગુજા) તે સિદ્ધ અસંખ્યાત ગણ છે (સ હું ને પુ) જે દેશ અને પ્રદેશથી સ્પષ્ટ છે કે ૧પ૯ છે (બારી) શરીર રહિત (fીર ઘળા) સઘન જીવ પ્રદેશવાળા (વડત્તા ને ૨ કાળય) જ્ઞાન અને દશનમાં ઉપયુક્ત ઉપગ લગવતા થકા (સાર WITTIT) સાકાર અને નિરાકાર ઉપયોગ (સ્ટ મેચ તુ સિદ્ધા) આ સિદ્ધના લક્ષણ છે ૧૬૦ છે (વઢનાજીવવત્તા) કેવળ જ્ઞાનના ઉપગવાળા (જ્ઞviા) જાણતા છતાં (લવભાગ ગુમાવે) સમસ્ત પદાર્થના ગુણ તેમજ પર્યાયન (Tráરા) જોઈ રહેલા (Q) નિશ્ચય (વૈિિડoié) અનંત કેવલ દષ્ટિથી ૧૬૧ છે (નવિ રાત્રિ મજુરો તે સુ) માણસને તે સુખ નથી હોતું (ન શિ જ સવવાળ) સમસ્ત દેને પણ નથી (= સિદ્ધા સુપર્વ અધ્યામાજયા) અવ્યાબાધ પ્રાપ્ત કરેલ સિદ્ધોને જે સુખ છે એ ૧૬૨ (Tળમુદું તમત્ત) દેવ સમૂહના સમસ્ત સુખને (ધ્રાહિ) સર્વ કાળથી એકત્રિત કરેલા ( ) અનન્ત ગણ (ન વિ જાથરૂમુત્તિયુ) મુક્તિ સુખને નથી મેળવી શક્તા મુક્તિ સુખની બરાબરી નથી કરી શક્તા (બંતાહિં વાવ) અનંત વર્ગ વગેથી પણ છે ૧૬૩ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૨૦ Page #333 -------------------------------------------------------------------------- ________________ (સિદ્ધરસ) સિદ્ધ જીવના (સુદ્દોરારી) સુખની રાશિ (સત્રદ્ધા કિશો જ વેન્ના) સર્વકાળથી જે પિંડિત હોય (sidવામફળો) તે અનન્ત વર્ગોથી ભાજિત થઈને (વ્યા) સમસ્ત આકાશમાં (વફન્ના) સમાશે નહિ . ૧૬૪ - (1 નામ વોર્ડ માછો) જેમ કોઈ પ્લેચ્છ ( નrળે વહુદ્દેિ) ઘણા પ્રકા રના નગરના ગુણને (વિયાતો) જાણવા છતાં ન પરિવું) કહેવાને સમર્થ નથી થતો (માપ) ઉપમાંથી (7ત્યાં (ઝર્વતી9) અસત્ હોવાથી એ ૧૬૫ છે | ( સિદ્ધા તો) એ રીતે સિદ્ધોના સુખ (બળોમં) અનુપમ છે (નધિ તરત શોવર્મ) તેની ઉપમાનથી ( fજ) કાંઈક ( વિત્તિો ) વિશેષતા થી એની (ારિરમ સુવોજી) આ સમાનતા હું કહિશ, તેને સાંભળે ૧૬૬ (હું સંશ્વરામળિયપુરિસો મોતા માથાં વર) જેમ કેઈ પુરૂષ સર્વ કામ ગુણિત ભજનને જમીને (ત છુ વિમુશ) ભુખ તરસ વગરને થઈને (દિન નë મિતિરો) કર્યા જેમ અમૃતથી તૃપ્ત થાય છે. ૧૬૭ છે () એ રીતે (વાતિ) બધા કાળમાં તૃપ્ત (અતુટું) અનુપમ (નિવાઇ મુવીયા) નિર્વાણને પામેલા (fસદ્ધ) સિદ્ધ (લાલચમવાવા€) શાશ્વત અવ્યાબાધ (fજરૂરિ) રહે છે () સુખી (દંપત્તા) સુખને પ્રાપ્ત છે ૧૬૮ (પિત્તિય) તેઓ સિદ્ધ છે (વુત્તિ) બુદ્ધ છે ( Fત્તિ ) પારંગત છે (પરંપરાત્તિ) પરંપરાગત છે (૩મુશ્મચા) કર્મરૂપી કવચથી મુક્ત છે (1) જરાથી રહિત (1) મૃત્યુથી રહિત (બૉય) અને સંગથી રહિત છે કે ૧૬૯ છે (નિછિન સભ્ય ફુવા) બધાં દુખેથી પારપામીને (arફઝરમર વંધન વિમુક્ષ) જન્મ, જરા, મરણ તેમજ બંધનથી વિમુક્ત (નવાવાર્ધ) પીડાથી રહિત (વર્ષ) સુખને (Uતિ) અનુભવ કરે છે (સાયં) શાશ્વત (સિદ્ધ) સિદ્ધ છે ૧૭૦ | બીજું સ્થાનપદ સમાપ્ત ટીકાર્ય—હવે સિદ્ધોના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો–ભગવદ્ ! સિદ્ધ ભગન્તોને સ્થાન ક્યાં કહેલાં છે? તેને સ્પષ્ટ કરવા માટે પ્રકારાન્તરથી પૂછે છે હે ભગવન ! સિદ્ધ કયાં નિવાસ કરે છે ? શ્રી ભગવાને ઉત્તર આપેહે ગૌતમ ! સર્વાર્થ સિદ્ધ નામક જે મહાન વિમાન છે, તેના ઊપરની તૃપિકાથી અર્થાત્ શિખરથી બાર યોજન ઊપર, વિના બધાએ ઈષ»ાભાર નામક પૃથ્વી કહેલી છે. તે પ્રથ્વી કેવી છે? તેનો ઉત્તર આપે છે તે પૃથ્વીની લંબાઈ-પહોળાઈ પીસ્તાલીસ લાખ જનની છે અને પરિધિ એક કરોડ બેંતાલીસ લાખ, ત્રીસ હજાર બસ એગણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: ૧ ૩૨૧ Page #334 -------------------------------------------------------------------------- ________________ પચાસ ચેાજનથી કાંઇક વધારે છે. એ ઇષત્પ્રાક્ભાર નામક પૃથ્વીના બિલકુલ, વચ્ચેા વચમાં આ યેાજન પ્રમાણ લાંબુ પહેાળુ ક્ષેત્ર છે. તેની મેટાઇ પણ આઠ ચેાજનની છે. ત્યાર પછી બધી દિશાઓ અને વિદિશાઓમાં તે પ્રદેશેાની કમી હાવાથી અનુક્રમે ઘેાડી ઘેાડી પાતળી થતી જાય છે. પાતળી થતાં થતાં છેવટે બધી બાજુથી તે માખીની પાંખથી પણ વધારે પાતળી થઈ જાય છે. ત્યાં તેની મેટાઇ અંશુલના અસ`ખ્યાતમા ભાગમાત્રની જ રહે છે. ઇષત્પ્રાશ્તાર પૃથ્વીના ખાર નામ છે, જે આ પ્રકારે છે-(૧) ઇષત્ નામના એક દેશમાં પણ નામના વ્યવહાર થાય છે તેથી ‘ઇષપ્રાગ્મારની જગ્યાએ તે ‘ઇષત્’ પણ કહેવાય છે. (૨) ઇષત્પ્રાારા (૩) તન્વી–કેમકે તે અન્ય પૃથ્વીયાની અપેક્ષાએ પાતળી છે. (૪) તનુતન્વી—સ`સારમાં પ્રસિદ્ધ પાતળા પદ્માક્ષે થી પણ આધિક પાતળી હાવાથી તેને તનુ તન્ત્રી પણ કહે છે. (૫) સિદ્ધિ–સિદ્ધોના ક્ષેત્રોની સમીપ હાવાથી સિદ્ધિ કહી છે. (૬) સિદ્ધાલય-સિદ્ધક્ષેત્રની નિકટ હાવાથી સિદ્ધાલય પણ તેને કહે છે. (૭) મુક્તિ-મુક્તિક્ષેત્રના પાસે હાવાથી તેને મુક્તિ કહે છે, (૮) મુક્તાલય-અસ્પષ્ટ છે—મુક્ત જીવાના સ્થાન (૯) લેાકાગ્ર લેાકના અગ્રભાગમાં હાવાને કારણે. (૧૦) લેાકાગ રૂપિકા-લેાકાગ્રમાં રૂપિકા અર્થાત્ શિખર જેવી. (૧૧) લેાકાગ્રપ્રતિવાહિની-લેાકાગ્ર એને વહન કરે છે એ કારણે (૧૨) સવ પ્રાણભૂત જીવસત્વ સુખાવહાદ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, અને ચતુ. રિન્દ્રિય જીવ પ્રાણ કહેવાય છે, વનસ્પતિને ભૂત કહે છે. પાંચ ઇન્દ્રિય પ્રાણી જીવ તથા શેષ પ્રાણી સત્વ કહેવાય છે. કહ્યુ પણ છે-એ ત્રણ અને ચાર ઇન્દ્રિય વાળા જીવ પ્રાણ, ત્રસભૂત, પંચેન્દ્રિય જીવ અને શેષ પ્રાણી સત્ત્વ કહેલાં છે. ॥ ૧ ॥ તે બધાં પ્રાણિયા ભૂતા જીવા, અને સર્વેને હાનિ ન પહેાંચડવાના કારણે સુખાવહ છે. તેથીજ સર્વાં પ્રાણ ભૂત જીવ સત્વ સુખા વહા પણ કહેવાય છે. તે ઇષત્પ્રાશ્તાર પૃથ્વી શ્વેત રંગની છે. તેની શ્વેતતા એવી છે જેવી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૨૨ Page #335 -------------------------------------------------------------------------- ________________ શંખની હોય છે. કમળની દાંડી, જળકણ, હિમ (બરફ) ગાયનું દૂધ અને હારના જેવી શ્વેત હોય છે. તે અવળ કરેલા છત્રના આકારની છે. અને પૂર્ણ રૂપથી અજુન સ્વર્ણ અર્થાત સફેદ સેનાની છે. તે સ્વચ્છ છે, ચિકણી છે, કેમલ છે, ઘટ છે, મૃષ્ટ છે. રજરહિત છે. એ કારણે નિર્મળ છે અર્થાત્ બહારથી આવેલ મળ તેમાં નથી, પંક (કાદવ) થી રહિત છે કવચરહિત કાન્તિથી યુક્ત છે, પ્રભાયુક્ત છે. પરમશ્રીથી સંપન્ન છે, ઉદ્યોતમય, અતીવ આહલાદ જનક, દર્શનીય, પુરેપુરી સુન્દર અને અતીવ રમણીય છે. ઈસ્માભાર પૃથ્વીના ઉપરના ભાગમા, નિશ્રેણિગતિથી એક જન પર લેકને અન્ત થઈ જાય છે. તે જનને જે ઉપરને એક ગભૂતિ ભાગ છે (ગભૂતિ=સ) તે ગભૂતિના પણ ઉપરના છઠા ભાગમાં સિદ્ધ ભગવાન્ વિરાજમાન છે. સિદ્ધ ભગવાન સાદિ અને અનન્ત છે. પ્રત્યેક સિદ્ધ કર્મોને ક્ષય થવાથી જ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે. તેથી જ તે સાદિ કહેલા છે. પરંતુ એક વાર સિદ્ધત્વ પ્રાપ્ત કરીને કદી તેને અન્ત નથી થતું. તે કારણે તેઓને, “અજ્ઞાતિના અર્થાત અનન્ત કહેલ છે. આ વિશેષણ દ્વારા અનાદિ સિદ્ધ પુરૂષેની માન્યતાનો નિષેધ કરાયેલ છે. રાગ દ્વેષ આદિ વિકારેને સમૂલ વિનાશ થઈ જવાના કારણે સિદ્ધ જીવોને સિદ્ધત્વ દશાથી પ્રતિપાત નથી થતે કેમકે પતનના કારણે રાગાદિજ છે. અને તેને આત્યંતિક વિનાશ થઈ જાય છે, જેમ બીજના બળી જવાથી તેનાથી અંકુરની ઉત્પત્તિ થતી નથી એજ રીતે રાગદ્વેષને અભાવ થવાથી ભવન પ્રાદુર્ભાવ થતો નથી. સિદ્ધ ભગવાન્ જન્મ, જરા, મરણ અને નિયામાં જવાથી ઉત્પન્ન થતી બાધા પીડા, પુનર્જન્મ; ગર્ભવાસમાં નિવાસ તેમજ પ્રપંચથી પાર પામેલા છે, અર્થાત્ તેમને ફરીથી જન્મ, મરણ, સંસાર પરિભ્રમણ આદિ કરવું પડતું નથી, તેથી જ તેઓ ભવિષ્યત કાળમાં સદૈવ ત્યાંજ સિદ્ધ દશામાં વિરા. જમાન રહે છે. તે પુરૂષદ, સ્ત્રીવેર, અને નપુંસક વેદથી અતીત હોય છે અર્થાત્ શરીરને અભાવ થઈ જવાથી દ્રવ્ય વેદ નથી રહેતા અને નો કષાય મેહનીયને અભાવ થઈ જવાથી ભાવ વેદ પણ નથી થતું. સાતા અને અ. સાતા વેદનીય કર્મને અભાવ હોવાના કારણથી તેઓ વેદનાથી પણ મુક્ત હોય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૨ ૩ Page #336 -------------------------------------------------------------------------- ________________ છે. મમત્વથી રહિત તથા બાહ્ય અને આભ્યન્તર સંગથી મુક્ત છે. સિદ્ધોમા જે આકાર હેાય છે. તે પૌદ્ગલિક શરીરના કારણે નથી હાતા, કેમકે શરીરને ત્યાં સદ્દભાવ નથી રહેતા. તેમને આકાર આત્મપ્રદેશથી જ નિષ્પન્ન થાય છે. શિષ્ય પ્રશ્ન કરે છે—હે ભગવન્ સિદ્ધ કઈ જગ્યાએ જઈને રોકાઈ જાય છે? કયા સ્થાન પર સ્થિત રહે છે (હાય છે)? કઇ જગ્યાએ શરીરને ત્યાગ કરીને કયાં સિદ્ધ થાય છે ? આ પ્રશ્નોના ઉત્તર આપતાં પ્રભુશ્રી આ પ્રકારે કહે છે—સિદ્ધ ભગવાન્ અલેકના દ્વારા પ્રતિહત થઇ જાય છે. ગતિમા નિમિત્તકારણ ધર્માસ્તિકાય છે. તે લેાકાકાશમાં જ થાય છે. અલેાકાકાશમાં થતાં નથી. તેથીજ જેવાજ અલેાકાકાશ આર ભ થાય છે કે સિદ્ધોની ગતિમાં અવરોધ આવી જાય છે. એ રીતે તેઓ અલેકા કાશ દ્વારા પ્રતિત થઈ જાય છે. અને લેકના અગ્રભાગ અર્થાત્ ઊપરના ભાગમાં સ્થિત થઈ જાય છે. તેએ આ મનુષ્યના ક્ષેત્રમાં શરીરના પરિત્યાગ કરીને એકજ સમયમાં અસ્પૃશત ગતિથી લેાકાચમાં જઇને સિદ્ધિ પ્રાપ્ત કરીલે છે. ચરમ ભવમાં તેમને જે પણ દી અર્થાત્ પાંચસે ધનુષ કાયના દુસ્વ અર્થાત્ ઓછામા ઓછા બે હાથના આકાર હૈાય છે તેનાથી ત્રીજા ભાગ ઓછે. આકાર રહિં જાય છે કેમકે સિદ્ધ અવસ્થામાં મુખ, પેટ, નાક, કાન, આદિના છિદ્રો ભરાઇ જાય છે—આત્મપ્રદેશ સઘન બની જાય છે. એ વાતને સ્પષ્ટ કરવા માટે કહેલું છે. ભવને! ત્યાગ કરતી વખતે; અન્તિમ સમયમાં; સૂક્ષ્મ ક્રિયા; પ્રતિ પાતી ધ્યાનના બળથી મુખ; ઉત્તર આદિના છિદ્રો ભરાઇ જવાથી જે ત્રીજાભાગ ન્યૂન સસ્થાન ર િજાય છે, તેજ સંસ્થાન ત્યાં સિદ્ધાવસ્થામાં બની રહે છે. હવે ઉત્કૃષ્ટ અવગાહના આદિ ભેદથી નાના પ્રકારના અવગાહનાની પ્રરૂપણા કરાય છે—જેના શરીરની અવગાહના પાંચસે ધનુષની હાય છે, તેમની ત્રીભાગ ચૂન થવાથી ત્રણસે તેત્રીસ ધનુષ અને એક ધનુષના ત્રિભાગ બની હાય છે. આ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના કહેલી છે. અહિ આ વાત ધ્યાન દેવા જેવી છે-નાભિ કુલકરની પત્ની મરૂદેવી સિદ્ધ થઈ છે. નાભિકુલકરના શરીરની અવગાહના પાંચસે પચીસ ધનુષની હતી અને તેટલીજ અવગાહના મદેવીની પણ હતી, કેમકે આગમનુ આ કથન છે કે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૨૪ Page #337 -------------------------------------------------------------------------- ________________ સહુનન; સંસ્થાન, અને ઊંચાઇ કુલકાના સમાનજ સમજવા જોઇએ એરીતે મરૂદેવીના શરીરની અવગાહનામાંથી ત્રીજે ભાગ છે કરવામાં આવેત તે સાડા ત્રણસે ધનુષની સિદ્ધ થાય છે. આવી સ્થિતિમાં ઊપર જે ઉત્કૃષ્ટ અવગાહના ત્રણસો તેત્રીસ ધનુષના ત્રીજા ભાગની ખતાવી છે, તે સમીચીન સિદ્ધ નથી થતી. પણ આ કહેવું સત્ય નથી, કેમકે મરૂદેવીના શરીરની અવગાહના નાભિથી કાંઇક આછી હાવા સભવ છે. ઉત્તમ સંસ્થાન વાળી સ્ત્રિયાના શરીર ની અવગાહના ઉત્તમ સસ્થાન વાળા પુરૂષાની અવગાહનાથી પોતપેાતાના સમયની અપેક્ષાએ કાંઈ એછી હોય છે. આવિ સ્થિતિમાં જો મરૂદેવીના શરીરની અવગાહના પાંચસેા ધનુષની માનવામાં આવે તે કઇ દોષ આવત નથી. તેના ઉપરાન્ત મરૂદેવી હાથીની પીઠ પર બેઠી બેઠી સિદ્ધ થઇ હતી, તેથીજ તેમનુ શરીર એ વખતે સ કાચાયેલું હતુ એકાવરણથી અધિક અવ ગાઢનાથવાના સ ́ભવ નથી. એ રીતે ઉપર જે ઉત્કૃષ્ટ અવગાહના કહી છે, તેમાં કોઈ પણ વિરોધ આવતા નથી. ભાષ્યકારે પણ કહ્યુ છે—મરૂદેવીની અવગાહના કેવી રીતે સંગત થાય છે? તેના ઉત્તર આ છે કે મરૂદેવી નાભિથી કાંઇ નાના હતાં તેથીજ તેમની અવ ગાહના પાંચસે ધનુષનીજ હતી. અથવા શરીરના સકાચાવાના કારણે તેમની અવગાહના ઓછી હાઈ શકે છે. સિદ્ધોની મધ્યમ અવગાહના કહે છે-ચાર હાથ અને ત્રિભાગહીન એક હાથની સિદ્ધોની મધ્યમ અવગાહના કહેલી છે. શંકા--આગમમાં જઘન્ય (ઓછામાં એછી) સાત હાથની અવગાહના વાળા જીવાને જ સિદ્ધિ કહેલી છે; તેથીજ આ પૂર્વીક્ત અવગાહના જઘન્ય સિદ્ધ થાય છે; મધ્યમ નહીં સમાધાન—સાત હાથની અવગાહના વાળા જીવાની જે સિદ્ધિ કહેલી છે તે તીર્થંકરની અપેક્ષાએ જ સમજવી જોઇએ. અર્થાત્ તીકરાની જઘન્ય અવગાહના સાત હાથની ડેાય છે. સામાન્ય કેવળી તે તેનાથી એછી અવગાહના વાળા પણ સિદ્ધ થાય છે. ઊપર જે અવગાહના કહેવાણી છે, તે સામાન્યની અપેક્ષાએ જ છે--તીથ કરાની અપેક્ષાએ નહીં હવે જઘન્ય અવગાહના બતાવે છે—એક હાથ અને આઠ આંગળની સિદ્ધોની જઘન્ય અવગાહના કહેવાણી છે. આ જઘન્ય અવગાહના કુર્માપુત્ર આદિની સમજવી જોઇએ. જેએના શરીરની અવગાહના બે હાથની હાય છે. ભાષ્યકારે કહ્યું છે-ઉત્કૃષ્ટ અવગાહના પાંચસે ધનુષવાળાએની અપેક્ષાથી; મધ્યમ અવગાહના બે હાથના શરીરવાળાઓની અપેક્ષાથી કહેલી છે, જે તેમના શરીરથી ત્રિભાગ ન્યૂન હોય છે. ॥ ૧ ॥ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧ ૩૨૫ Page #338 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે કે મુક્તિ તે ઓછામાં ઓછા સાત હાથની અવગાહના વાળાઓની જ થાય છે. બે હાથની અવગાહન વાળાઓની કેવી રીતે થઈ શકે ? તેને ઉત્તર આ છે કે ઓછામાં ઓછા સાત હાથની અવગાહના વાળાઓની જે સિદ્ધિ કહી છે તે તીર્થકરની અપેક્ષાથી સમજવી જોઈએ; તીર્થકરના સિવાય શેષ જીવ કુપુત્ર આદિતે બે હાથની અવગાહનાથી પણ સિદ્ધ થાય છે. અગર કઈ પિતાના સાત હાથના શરીરને સંકેચી લે તે તેની અવગાહના પણ ઓછી થઈ જાય છે. ૨-૩ છે એ રીતે રુિદ્ધ જીવ પિતાના અન્તિમ ભવના શરીરથી વિભાગ ન્યૂન અવગાહનાવાળા હોય છે. જરા અને મરણ રહિત તે સિદ્ધ આત્માઓના આકાર અનિત્થસ્થ અર્થાત્ અનિયત હોય છે. જે આકારને “આજ પ્રકારના છે એવું કહિ ન શકાય તે અનિત્થસ્થ કહેવાય છે. મુખ તેમજ ઉદર આદિના રન્ધો (છિદ્રો) ભરાઈ જવાના કારણે શરીરને આગળને આકાર બદલાઈ જાય છે. એ કારણે સિદ્ધોના સંસ્થાન અનિત્થસ્થ કહ્યાં છે. સંસ્થાનની આ અનિયતતા ને કારણે આગમમાં જે કહ્યું છે કે સિદ્ધાત્મા ન દીર્ઘ છે ન હસ્વ છે વિ. એ કથન પણ સંગત થઈ જાય છે. સિદ્ધોમાં સંસ્થાનને સર્વથા અભાવ નથી. ભાણકારે કહ્યું છે- છિદ્રો પરિપૂર્ણ થઈ જવાને કારણે પૂર્વને આકાર બદલાઈ જવાથી સિદ્ધોના સંસ્થાન અનિત્થસ્થ અર્થાત્ અનિયત કહેલાં છે એ કારણે સિદ્ધોમાં દીવ, હસ્વત્વ આદિને અભાવ કહે છે. સિદ્ધીના આકારની અનિયતતા પૂર્વાકારની અપેક્ષાઓ છે; આકારને અભાવ હોવાનું કારણ નથી. હવે સિદ્ધ જીવની સ્થિતિના વિષયમાં કથન કરે છે–જ્યાં એક સિદ્ધ સ્થિત છે, ત્યાં અનન્ત સિદ્ધ સ્થિત હોય છે. કેમકે તેઓ બધા ભવને ક્ષય કરીને વિમુક્ત થઈ ગએલા છે. તેઓ પરસ્પરમાં અવગાઢ રહે છે. અમૂતિક હેવાને કારણે તેઓની એક બીજામાં અવગાહના થવામાં કઈ વાંધે નથી પડત. જેમ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશસ્તિ કાય એક બીજામા મળેલાને લેકમાં રહેલા છે. એજ પ્રકારે અનન્ત સિદ્ધ પરસ્પરમાં મળીને અવસ્થિત છે. તે બધા સિદ્ધો લેકાન્ત ભાગથી પૃષ્ટ રહે છે. નિયમથી અનન્ત સિદ્ધ સર્વ પ્રદેશથી પૃષ્ટ રહે છે, અર્થાત અનન્તા સિદ્ધ એવા છે જે પૂર્ણ રૂપથી એક બીજામાં મળેલા છે. અને જેને સ્પર્શ દેશ-પ્રદેશથી છે, એવા સિદ્ધો તે તેમનાથી પણ અસંખ્યાત ગણું અધિક છે. હવે સિદ્ધના સ્વરૂપનું પ્રતિપાદન કરાય છે. સિદ્ધ ભગવાન્ ઔદારિક આદિ પાંચ શરીરેથી રહિત છે. જીવઘન છે અર્થાત્ મુખ ઉદર આદિ છિદ્રના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૨૬ Page #339 -------------------------------------------------------------------------- ________________ ભરાઈ જવાના કારણે સઘન આત્મ પ્રદેશાવાળા છે. સામાન્ય અને વિષય કરવાવાળા કેવળ દનના તથા વિશેષ ધર્મના જાણવાવાળા કેવળ જ્ઞાનમાં સદૈવ રહેવાવાળા ઉપયોગથી ઉપયુક્ત રહે છે. જ્ઞાન સાકાર અર્થાત્ વિશેષ વિષયક અને દન નિરાકાર અર્થાત્ સામાન્ય વિષયક હાય છે. આ સિદ્ધોના લક્ષણ કહેલાં છે. સિદ્ધભગવન્ત કેવળજ્ઞાનના ઉપયોગથી સમસ્ત પદાર્થોના ગુણા અને પર્યાયાને જાણે છે અને અનન્ત કેવલદશનથી સમસ્ત પદાર્થોને દેખે છે અર્થાત્ તેમના સામાન્ય સ્વરૂપને જાણે છે. ગુણસહુવતી અને પર્યાય ક્રમવતી હાય છે. તેઓને તે કેવળજ્ઞાન-દર્શનથી જ જાણે છે, અન્તઃકરણ આદિથી નહીં, કેમકે તેઓ અન્તઃકરણ આદિથી રહિત છે. ત્રવિįિદ્દિગંતäિ' અહિં બહુવચન આપવાનુ કારણ એ છે કે અનન્ત સિદ્ધોના કેવળદર્શીન પણ અનન્ત જ છે, હવે તે નિરૂપણ કરે છે કે સિદ્ધ ભગવન સુખના સ્વામી છે—બધી જાતની પીડાથી રહિત હાવાના કારણે સિદ્ધોને જે સુખ થાય છે, તે ચક્રવતી આદિ મનુષ્યને પણ થતું નથી. એટલુ જ નહિ, એવું સુખ સર્વાર્થ સિદ્ધ પન્ત બધા દેવાને પણ નથી હતું. દેવ ગણાતુ જે સુખ છે કે બધાનું સમ્પૂર્ણ કાળના સમયની સાથે જો ગુણાકાર કરાય અને તેને ફરીથી અનન્ત ગુણા કરાય તે પણ તે સુખ મુક્તિના સુખની ખરાખરી નથી કરી શકતું. પ્રકારાન્તરે એજ કથન પુન:કરી કહે છે–સિદ્ધ જીવ પ્રત્યેક સમયમાં જે સુખને અનુભવ કરે છે તેને કદાચ એકત્ર કરીને મેળવી દેવામાં આવે અને અનન્ત વ મૂલથી તેને ઓછું કરાય તે એછુ' કરાયેલુ' તે સુખ પણ એટલુ અધિક થશે કે સ ́પૂર્ણ આકાશમાં નહી' સમાય. સિદ્ધોના સુખ વાસ્તવમાં વચનાગાચર છે. તેનું પ્રતિપાદન કરવું અસ’. ભવિત નથી- એ બતાવે છે—જેમ કોઇ મ્લેચ્છ અર્થાત્ અનાં જંગલી માણસ ગૃહવાસ આદિ નગર સબંધી ઘણા પ્રકારના ગુણાને જાણી અને જોઈને વનમાં ગયા. ખીજા સ્વેચ્છાએ પૂછી જોતાં તે તેના વખાણ કરવામા સમ નથી થતા અર્થાત્ અનુભવ કરવા છતાં પણ કહિ નથી શકતા, કેમકે તેની કાઇ ઉપમા તેની સામે હાતી નથી, એ પ્રકારે સિદ્ધોના સુખ પણ અનુપમ છે. તેમની કાઈ ઉપમા નથી. તા પણ માલ જીવેાને બેધ કરાવવા માટે તે અમદ આનંદ સમૂહના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ३२७ Page #340 -------------------------------------------------------------------------- ________________ માટે ઉપમા દેવાય છે, તેને સાંભળે જેમ કેઇ પુરૂષ સર્વાં કામ ગુણિત અર્થાત્ બધા પ્રકારના મસાલાથી યુક્ત, સ` પ્રકારના સાત્વિક વ્યંજનાથી વિશિષ્ટ ભાજન કરીને ભૂખ અને તરસથી સર્વથા મુક્ત થઇ જાય છે અને સુખ પૂર્વ ક રહે છે. અમૃત લક્ષણ સરખી તૃપ્તિના અનુભવ કરે છે. એજ રીતે નિર્વાણને પામેલ જીવ સદાકાળ તૃપ્ત રહે છે. તે શાશ્વત તથા અવ્યાખાધ સુખથી યુક્ત થઈને વિરાજમાન રહે છે. તે મુક્ત જીવ સિદ્ધ છે અર્થાત્ તેઓએ સિત અર્થાત્ બચેલા જ્ઞાનાવ રણીય આદિ આઠે કર્મોને માત અર્થાત્ દુગ્ધ કરી દિધાં છે. સિદ્ધ અનેક પ્રકારના હાય છે, કહ્યું પણ છેઃ-કસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યેાગસિદ્ધ, આગમસિદ્ધ, ક ક્ષયસિદ્ધ. અહિં જે સિદ્ધોનુ વર્ણન થઇ રહ્યુ છે તે કમ સિદ્ધ આદિ નથી પણ કક્ષય સિદ્ધ છે. એ પ્રગટ કરવાને માટે ગાથામાં ‘યુદ્ધા' વિશેષણના પ્રયાગ કરાયેલા છે. તેઓ યુદ્ધ છે. અર્થાત્ કેવળજ્ઞાન દ્વારા તેઓએ વસ્તુના સ્વરૂપને અવગત (જાણવુ) કરી લિધુ છે. પરોપદેશના વિનાજ જીવાદિ તત્કાને જાણી લીધા છે અર્થાત્ તેઓ સજ્ઞ અને સર્વદેશી છે; ત્રણે કાળના જ્ઞાતા છે. અહુન્ત ભગવાન પણ ખુદ્ધ હૈાય છે, તેથીજ તેમનુ નિરાકરણ કરવાને માટે પારગતા' વિશેષણ આપેલું છે, જેના આશય એ છે કે તે સ’સારથી અથવા પ્રત્યેાજનથી પાર થઇ ચુકયા છે. તેમના સમસ્ત પ્રયાજન સમાપ્ત થઈ ગયાં છે, તેથીજ તેઓ કૃતકૃત્ય થઇ ગયા છે એવા પણુ જે અક્રમસિદ્ધો છે. તેમને નિરાસ કરવા માટે તેને પર પરાગત' કહ્યા છે અર્થાત્ સિદ્ધત્વના સમયથી ખીજા સમયવતી હેાય છે. અથવા પર’પરાગતા અથ છે પેાતાને ચેાગ્ય યથાસ ંભવ ચતુર્થી, ષષ્ઠ આદિ ગુણસ્થાનાને પાર કરીને સિદ્ધ થયેલા છે. તેના સિવાય તેએ કમરૂપી કત્રચથી પૂર્ણ પણે અને સદાને માટે મુક્ત થઈ ચુકેલા છે. તેથી અજર છે, કેમકે શરીરને અભાવ હાવાથી જરાની સ’ભાવના જ થઈ શકતી નથી. સિદ્ધ અમર પણ છે, કેમકે આયુકથી રહિત થઇ ગએલા છે. શરીર વિનાના હાવાથી પ્રાણુ ત્યાગરૂપ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૨૮ Page #341 -------------------------------------------------------------------------- ________________ મરણનો અભાવ હોય છે. કહ્યું પણ છે–વય, (ઉમ્મર) ની હાનિ થવી તે જરા અને પ્રાણ ત્યાગ મરણ કહેવાય છે. દેહની હયાતીમાં આ બન્ને બને છે. જેને શરીર જ નથી તેને જરા, મરણ નથી થઈ શકતું. “સિદ્ધ અસંગ છે અર્થાત બાહ્ય અને આભ્યન્તર સંગથી રહિત છે તથા સમસ્ત દુખેથી રહિત થઈ ચુકેલા છે. તે કારણથી તેઓ જન્મ, જરા, મરણ અને બન્શનથી મુક્ત થઈ ગએલા છે. કેમકે કારણના અભાવમાં કાયને પણ અભાવ થાય છે. તેઓ બધા પ્રકારની પીડા રહિત બનીને શાશ્વત સુખને અનુભવ કરતા રહે છે. સિદ્ધ ભગવાન અતુલ સુખને પામેલા છે, અનુપમ; અવ્યાબાધથી યુક્ત છે, તેઓ સદાકાળ સુખી બનીને રહે છે. શ્રી જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ વ્રતિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયબેધિની ટીકાનું દ્વિતીય સ્થાનપદ સમાપ્ત છે 1 છે F શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : 1 329