________________
છે અને જેએ પોતાની પર્યાપ્તિએ પૂર્ણ ન કરી શકયા હૈાય તે અપર્યાસ સૂક્ષ્મ વનસ્પતિકાયિક કહેવાય છે?
ઉપસ હાર
કરતા હવે સૂત્રકાર કહે છે-આ સૂક્ષ્મ વનસ્પતિ જીવેાની પ્રરૂપણા થઇ તેએ ત્રણે લોકમાં વ્યાપ્ત છે; જેમ કાજળની ડબ્બીમાં કાજળ ભર્યું રહે છે.
હવે બાદર વનસ્પતિકાયિકાની પ્રરૂપણા કરે છે--ખાદર વનસ્પતિકાયિક જીવ કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાને ઉત્તર આપ્યા આદર વનસ્પતિકાયિક જીવ પણ એ પ્રકારના છે, પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક, અને સાધારણ શરોર ખાદર વન. સ્પતિ કાયિક,
સભેદ વનસ્પતિકાય કા નિરૂપણ
જે વનસ્પતિકાયિક જીવેાના શરીર પ્રત્યેક હાય છે—અલગ અલગ હાય છે, તેઓ પ્રત્યેક શરીર કહેવાય છે. અર્થાત્ એક શરીરમાં એક જીવ હાય, તેવા બાદર વનસ્પતિકાયિક પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક છે.
જે અનંત જીવાનુ એક જ શરીર હાય અને સમાન શ્વાસેાચ્છવાસ આદિ હોય તેઓ સાધારણુ શરીર ખાદર વનસ્પતિ કાયિક કહેલા છે, અને જગ્યાએ (૬) પદને પ્રયાગ એમ સૂચિત કરે છે કે આ બન્નેના જ અનેક અવાન્તર ભેદ છે. ! સૂ. ૧૮ ૫
શબ્દા—à પિતા પત્તેયસરી વાચવળસાચા) પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિ કાયિક જીવ કેટલા પ્રકારના છે (પત્તેય સરીરવાયવાસાયા) પ્રત્યેક શરીર ખાદરવનસ્પતિકાયિક જીવા (તુવાજસ વિદ્દા) ખાર પ્રકારના (વાત્તા) કહ્યા છે (તં ગદ્દા) તેઓ આ પ્રકારના છે.
(૧) (નવા) વૃક્ષ (૨) (ગુચ્છ) ગુચ્છ (૩) (ઝુમ્મા) ગુમ (૪) (સવાય) લતા અને (૫) (હિય) અને વલ્લી (૬) (પદ્મના પર્વન) ચેવ અને (તળ) તૃણુ (૮) (વય) વલય (૯) (તિ) હરિત (૧૦) (ઓટ્ટ) ઔષધિ (૧૧) (RTE) જલરૂતુ (૧૨) કુળ ચ) વનસ્પતિ વિશેષ (વોટ્ટા) જાણવા જોઈએ. સૂ ૧૯૫
ટીકા – હવે પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિ કાયિકાની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતસ્વામીથી પ્રશ્ન કરાયો કે પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિ કાયિક જીવ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર અભ્યા- પ્રત્યેક શરીર બાદર વનસ્પતિ કાયિક ખાર પ્રકારના છે. તે ખાર પ્રકાર આ પ્રમાણે છે.
(૧) આમ્ર આદિ વૃક્ષ (ર) ગુચ્છ રીંગણ વિગેરેના છેડ (૩) શુલ્મ (નવમાલિકા વિગેરે) (૪) લતા-ચંપકવેલ વિગેરે (૫) વલ્લી-કૃષ્માણ્ડી આદિની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૮૫