________________
હંસળારિયા ચકીયાસળારિયા ?)સરાગ દના અને વીતરાગ દના
(ત્તેજિત સાગળારિયા ?) સરાગઢના કેટલા પ્રકારના છે ? (સરા ફૈલળારિયા) સરાગ દનાય (વિદા વળત્તા) દશ પ્રકારના કહ્યા છે (તે નહા) તે આ રીતે (નિતવસસ્તું) નિસર્ગ રૂચિ, અને ઉપદેશ રૂચિ (બાળાš) આજ્ઞારૂચિ (મુત્તવીયહરૂ ચેવ) સૂત્રરૂચિ અને ખીજરૂચિ (મિનવિચારš) અભિગમરૂચિ અને વિસ્તાર રૂચિ (ઝિરિયાસંવેધાન) ક્રિયારૂચિ, સંક્ષેપરૂચિ, ધ ચિ (૧) (મુન્થેન) તથ્યરૂપથી (શિયા) જાણે (ઝીવાનીવેય) જીવ અને અજીવ (પુછવાયું ૨) પુણ્ય અને પાપ (સદ્દ સંમુડ્યા) સ્વમતિથી (આસરસવરે ૨) આશ્રવ અને સ ંવર (ૉપર) શ્રદ્ધા રાખે છે (નિસત્તો) આ નિસગ રૂચિ છે(૨)
(નો નિર્માğ માવે) જે તીર્થંકરાના ભાવાને (વિદ્વે) ચાર પ્રકારના (સ) શ્રદ્ધા કરે છે (સચમેવ) સ્વય. પેાતેજ (મેવ નન્નત્તિય) તે તેમજ છે અન્યથા નથી, એવી રીતે (નિસશારૂત્તિ નાયો) નિસર્ગ રૂચિ છે તેમ જાણવુ જોઇએ (૩)
(જી ચૈવ ૪ મારું) આ ભાવાને (કે લો રેળ સદ્દટ્ટ) બીજાના દ્વારા ઉપદિષ્ટ પર જે શ્રદ્ધા રાખે છે (છમત્થળ નિળેળવ) છમસ્થ અગર કેવલી દ્વારા (ઉવર્ણી કૃત્તિ નાવો) ઉપદેશ રૂચિ જાણવા જોઇએ (૪)
(નો ટ્રેક મળતો) જે હેતુને જાણ્યા વિના પણ (બળા) જિનાજ્ઞાથી (રોય પત્રયળ સુ) પ્રવચન પર શ્રદ્ધા કરે છે (જ્ઞેય જ્ઞત્તિય) એમજ છે અન્ય થા નથી, એ પ્રકારે ("સો બાળા રૂં નામ) આ આજ્ઞા રૂચિ સમ્યગ્દશ`ન છે. (૫)
(નો મુત્ત મહિમ્નત્તો) જે સૂત્રનું અધ્યયન કરતાં કરતાં (મુળ બોદું ૩ સંમત્ત) શ્રુત દ્વારા સમ્યકત્વ પ્રાપ્ત કરે છે (બંનેળ વાદળ વ) અંગ શાસ્ત્રોથી અગર બાહ્ય શાસ્ત્રોથી (સોમુત્તત્તિ નાચથ્થો) તેને સૂત્ર રૂચિ જાણવા જોઇએ (૬) (જìનારૂં ચારૂં નો) જે એક પદથી અનેક પદાને (સરૂં છ સમ્મત્ત) સમ્યક્ત્વના પ્રચાર થાય છે (સવ તેયિંત્ર) પાણીમાં તેલ બિન્દુની સમાન (તો થીયરતિ નાચવ્યો) તેને ખીજરુચિ જાણી લેવા જોઇએ (૭)
(શો દોર્ફ મિમછું) તે અભિગમ રૂચિ છે (સુચનાİ) શ્રુતજ્ઞાન (ગૅમ્સ ગત્યનો વિદ'), જેણે અર્થથી જોએલ છે (વ્હારસ બä) અગીયાર અંગ (જ્જુઇન્તા) પ્રક્રીક (વિધ્રુિવોય) અને દૃષ્ટિવાદ (૮)
(મુળ્વાળ સવ્વમાવા) દ્રબ્યાથી સમસ્ત પર્યાય (સબ્બવમળે હૈં) સર્વ પ્રમાણે દ્વારા (નસ્લ ઉવદ્ધા) જેને સાત છે (સદ્િ નય વિિિહઁ) સ` નય વિધાનાથી (વિત્યારફત્તિ નાયન્ત્રો) તેને વિસ્તાર રૂચિ સમજવી એઇએ (૯)
(żસળનાળત્તિ) દર્શીન જ્ઞાન ચરિત્રમાં (વિના) તપ અને વિનયથી (સભ્યસમિર્ ન્રુત્તિનુ) બધી સમિત્તિયા અને ગુપ્તિયામાં (નો જિરિયામવરછું) જે ક્રિયા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૫૮