________________
હવે શિલ્પાની પ્રરૂપણા કરાય છે. શિલ્પા કેટલા પ્રકારના હાય છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા-શિલ્પાય અનેક જાતના હૈાય છે. તેઓ આ પ્રકારના છે
દઈ, વણકર, પદ્મકાર હૃતિકાર, વ≠, (પિચ્છિક) વિક, કટ (ચટાઈ) આદિ બનાવનારા, ચાખડીયા બનાવનાર, મુંજની પાદુકા બનાવનાર, છત્રકાર, બહુ કાર, પુચ્છકાર, લેપ્યકાર (માટીના રમકડા વિગેરે બનાવનાર) ચિત્રકાર, શંખ કાર, દન્તકાર, ભાણ્યકાર, જિજઝકાર, સેલ્લકાર, કાટિકાર, તેમજ તેના સરખા ખીજા જે હાય એ બધાને પણ શિલ્પાય સમજવા જોઇએ.
હવે ભાષાની પ્રરૂપણા કરાય છે
પ્રશ્ન એ છે કે ભાષાય કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાને કહ્યું-જે અધ માગધી ભાષા મેલે છે અને અ માગધી ખેલનારાઓમાં પણ જેએમાં બ્રાહ્મી લિપિના પ્રયોગ કરાય છે તે ભાષા કહેવાય છે. બ્રાહ્મી લિપિમાં અઢાર પ્રકારનુ લેખ વિધાન છે જે આ પ્રકારે છે–(૧) બ્રાહ્મી (ર) યવનાની (૩) દોષાપુરિકા (૪) ખરેટ્ટી (૫) પુષ્કર શારિકા (૬) ભાગવતિકા (૭) પ્રહરાદિકા (૮) અન્તાક્ષરિકા (૯) અક્ષરપુષ્ટિકા (૧૦) વૈનયિકી (૧૧) નિદ્ધવિકા (૧૨) અંકલિપિ (૧૩) ગણિતલિપિ (૧૪) ગન્ધવ લિપિ (૧૫) આદલિપિ (૧૬) માહેશ્વરી (૧૭) ઢોમિલિપિ (૧૮) પૌ’લિન્દી આ ભાષાનું વિવરણ થયું.
હવે જ્ઞાનાની પ્રરૂપણા કરે છે, જ્ઞાના કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્યા—જ્ઞાનાય પાંચ પ્રકારના કહ્યા છે. (૧) આભિનિએધિક જ્ઞાના, (૨) શ્રુતજ્ઞાના, (૩) અવધિજ્ઞાના, (૪) મન:પર્યાય જ્ઞાનાય અને (૫) કેવલ જ્ઞાનાય
જેઓને આભિનિષેાધિક જ્ઞાન સારી રીતે પ્રાપ્ત હૈાય તે આભિનિ એધિક જ્ઞાના કહેવાય છે. એજ રીતે પાંચેનુ સ્વરૂપ સમજી લેવુ જોઇએ. આ જ્ઞાનાની પ્રરૂપણા થઇ. ॥ સૂ. ૩૮ ॥
શબ્દા (સે િત હંસળરિયા ?) દ'ના કેટલા પ્રકારના છે ? ((સરિયા) દશ ના (તુવિદ્દા પળન્તા) બે પ્રકારના કહ્યા છે (તા જ્ઞદ્દા) તેઓ આ પ્રકારે છે (સરા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૫૭