________________
(સે હિં સં સTHચા) નખવાળાં પ્રાણી કેટલા પ્રકારના છે (સUTq) નખવાળાં પ્રાણી (કવિ પૂછU/) અનેક પ્રકારના કહ્યાં છે (તં કદા) તેઓ આ પ્રકારે છે (સી) સિંહ (વા) વાઘ (રવિચા) દીપડા (fછા) રીંછ (તરછા) તરક્ષ (THR) પારાશર (સિચા) સીયાળ (વિવારા) બીલાડી (સુ) કુતરાં (શ્નોત્રમુગ) કેલકુતરા (અંતિયા) કેકતીયા લોંકડી (સાત) સસલા (ચિત્ત) ચિત્તા (નિસ્ટા) ચિલક (જે ચાવજો તHTIT) બીજાં જે આવા પ્રકારના છે (સUTMા) આ સનખ પદની પ્રરૂપણ થઈ
(તે સમાન તુવિદ પUUત્તા) તેઓ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે (સંના) તેઓ આ પ્રકારે (સમુદિમાગ ભવતિયાચ) સંમૂર્ણિમ અને ગર્ભજ (તસ્થળે ને તે સંદિHI) તેઓમાં જે સંમૂછિમ છે તે સર્વે નપુંસt) તેઓ બધા નપુંસક છે
(તસ્થi ને તે નામ વáતિયા) તેમાં જે ગર્ભજ છે (તે તિવિદા TVાત્ત). તેઓ ત્રણ પ્રકારના કહ્યા છે (તં કહ્ય) તેઓ આ રીતે (સ્થી કુરિસા, નપુંસTI) સ્ત્રી, પુરૂષ, અને નપુસંક
(ળેિ વિમાડ્યાબં થયપંચિ તિરિવાજોળિયા) સનખ વિગેરે આ સ્થલચર પંચેન્દ્રિય તિયાના (પmત્તાપત્તાઈ) પર્યાપ્ત અને અપર્યાપ્તના (ત ગોકી નોળિયqમુહુરચદં મવંતરિ માં) દસ લાખ જાતિકુલ કેટિનિ પ્રવાહ થાય છે એમ કહ્યું છે (નં જપુર થયપંચિંવિત્તિરિવનોળિયા) આ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયાની પ્રરૂપણ થઈ. એ સૂ. ૩૧ છે
ટીકાર્થ– હવે સ્થલચર પંચેન્દ્રિય તિર્યની પ્રરૂપણ કરતા કહે છે સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ કેણ છે અર્થાત્ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપે તે બે પ્રકારના છે–ચતુષ્પદ આદિ અર્થાત ચોપગાં અને પરિસર્પ અર્થાત પેટે ચાલતાં જેમકે સાપ નેળીયે, વિગેરે અહીં પણ બે ‘ય’ આમ સૂચવે છે કે તેઓના પણ અવાન્તર ભેદ અનેક છે.
હવે પ્રશ્ન એ છે કે ચતુપાદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપે–તેઓ ચાર પ્રકારના કહેલા છે, જેમકે (૧) એક ખુર અર્થાત્ જેમના પગ એક ખરીવાળા છે જેમકે ઘોડા વિગેરે (૨) ક્રિખર અર્થાત્ જેઓના દરેક પગમાં બે બે ખરી હોય છે, જેમકે ગાય ભેંસ વિગેરે (૩) ચંડીપદ અર્થાત્ જેના પગ સેનાનું ઘડવાની એરણના સરખા પગ હોય જેમકે હાથી વિ. (૪) સનખપદ જેના પગમાં નખ હેય દા. ત. વાઘ વિગેરે
હવે એ ચારેની ભેદ પૂર્વક પ્રરૂપણ કરે છે એક ખરીવાળા કેટલા પ્રકારના છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૨૮