SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ કારી શ્રેષ્ઠ વસ્ત્ર પહેરેલા (જાળમા]હેવળધરા) કલ્યાણકારી માલા તથા લેપ તે ધારણ કરવા વાળા (મસુરવોંરી) દેદીપ્યમાન શરીરવાળા (જૈવનન મહાધર) લાંબી વનમાળાઓના ધારક (જ્વેનં વન્દે) અદ્દભુત વણુ થી (ગ્વેિ ન મેન) અદ્ભુત સુગંધથી (વેિન સે) અદ્ભુત સ્પર્શથી (વિન્વેન સંઘયળે નં) દિવ્ય સહુનનથી (ત્રિવેનં સંકૂળાં) દિવ્ય આકૃતિથી (વિવ ઠ્ઠીપ) દિવ્ય સમૃદ્ધિ થી (વિવાર ગુરૂ) દિવ્યકાંતિથી (ક્વા વમા) દિવ્ય પ્રભાથી (વિન્ના ટાચાર) દિવ્યદ્યુતિથી (વિજ્ઞાન દ્રશીપ) દિવ્ય જ્યેાતિથી (ટ્વિન્ક્વે ને તેમાં) દિવ્ય તેજથી (વિન્ના છેલા) દિવ્ય શારીરિક વણું સૌન્દર્યાંથી (સ વિષાો) દશેદિશાઓને (કન્નોવેમાળા) પ્રકાશિત કરતા (માલે માળા) શૈાભિત કરતા (તેન) તે અસુરકુમારા (સત્ય) ત્યાં (સાળં સાાં મળાવાસસચસ ્મ્ભાળ) પોત પોતાના લાખા ભવનાને (સાળં સાળં સામાળિયસાહસ્તિ) પોત પોતાના હજારો સામાનિક દેવાના (સાળ સાળં તચત્તોસાળ) પોતપોતાના ત્રાયસ્ત્રિ શકદેવાના (સાળ સાળં ઢોળવા ન) પોત પોતાના લોકપાલાના (સાળં સાળ મહીસીન પાત પોતાની પટરાણીયાના (સાળં સાળં રસાળ) પાત પેાતાની પરિષદોના (સાળ સાળં બળિયાળ) પેત પોતાની સેનાના (સાળ સાળં બળિયારિયાં) પોત પોતાની સેનાના અધિપતિયાના (સાળં સાળ ગાયસન્નીન) પાત પેાતાના હજારો આત્મરક્ષક દેવાના (અનૈત્રિંત્ર વદૂળ) ખીજા પણધણા (મવળવાલીન યેવાળ ચઢેત્રીન ચ) ભવનવાસી દેવા અને દેવીયાના (બહેવ૨) અધિપતિપણુ' (વોરેવચં) પુરપતિત્વ-અગ્રેસરપણું (સામિત્તે) સ્વામીપણુ' (મતૃિત્ત) ભર્તૃત્વ (મદ્દુત્તરનાં) મહત્તરપ' (બાળાનરસેળળવË) આજ્ઞા-ઈશ્વર-સેનાપતિત્ત્વ (જારમાળા) કરતા થકા. (હેમાળા) પાળતા થકા (માતનતૃીિતવાચતંતીતછતાજિયનનમુરૂં નવદુપ્પવાદ્યવેગં) આહત, નૃત્ય, ગીત, વાદન તેમજ તંત્રી તાલ તલ ઘન મૃદંગના વગાડવાથી ઉત્પન્ન થતા મહાન ધ્વનિથી (ન્ગિાર મોન મોä) દિવ્ય-ભાગોપ ભાગ (સુંનમાળા) ભાગવતા (વિત્તિ) રહે છે. ૧૮૫ ટીકા—હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત અસુરકુમાર આદિના સ્થાન આદિની પ્રરૂપણાના પ્રારંભ કરાય છે. ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યા-હે ભગવન્ ! પર્યાસ તથા અપર્યાપ્ત અસુરકુમાર દેવાના સ્થાન કયાં છે ? આ પ્રશ્નની સ્પષ્ટતાને માટે પ્રકારાન્તરથી કહે છે–ભગવન્! અસુરકુમાર દેવ કયાં નિવાસ કરે છે? શ્રીભગવાન ઉત્તર આપે છેડે ગૌતમ ! એક લાખ એસીહાર ચેાજન મેટી આ રત્ન પ્રભા પૃથ્વીના ઉપરના ભાગથી એક હજાર ાજન અવગાહન પુરીને અને નીચેના એક હજાર યેાજનનને છેડીને વચલા એક લાખ અડસઠ હજાર ચેાજનામાં અસુરકુમાર દેવાના ચેાસઠ લાખ ભવનાવાસ છે, એમ મે' તથા અન્ય તીર્થંકરા એ કહ્યુ છે, તે ભવનાનુ વર્ણન આ પ્રકારે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૨૯
SR No.006446
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages341
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy