________________
જે પગલે મૃદુ સ્મશ વાળાં છે, તેઓમાં સંસ્થાનની અપેક્ષાએ કઈ પરિમંડલ સંસ્થાનવાળાં બને છે. કેઈ વૃત્ત સંસ્થાનવાળાં હોય છે, કે ત્રિકેણ સંસ્થાનવાળાં હોય છે, કેઈ ચેરસ સંસ્થાન વાળા હોય છે, અને કઈ આયત સંસ્થાનવાળાં હોય છે. આ રીતે મૃદુ સ્પર્શવાળાં પુગલ સંસ્થાનની અપેક્ષાએ પાંચ પ્રકારના છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની સાથે બધા મળી ૨૩ ભંગ બને છે.
જે પુદ્ગલે સ્પર્શની અપેક્ષાએ ગુરૂ સ્પર્શવાળાં છે. તેમાંથી વર્ણની અપે. ક્ષાએ કઈ કાળા રંગના, કેઈ લીલા રંગના, કે લાલ રંગના કોઈ પીળા રંગના અને કેઈ સફેદ રંગના હોય છે. આ રીતે વર્ણની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ છે.
ગુરૂ સ્પર્શવાળા પુદ્ગલેમાં કઈ સુગંધવાળાં અને કઈ દુર્ગન્ધ વાળા હોય છે તેથી ગન્ધની અપેક્ષાએ તેઓના બે ભેદ છે.
ગુરૂ સ્પર્શવાળાં પુદ્ગલમાં કઈ તીખા રસ વાળાં, કઈ કડવા રસવાળાં કઈ તરા રસવાળાં, કોઈ ખાટા રસવાળાં, તો કઈ મધુર રસવાળાં હોય છે. જેથી રસની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ બને છે.
ગુરૂ સ્પર્શવાળાં પુદ્ગલેને લઘુ સ્પશ વિરોધી હોવાના કારણે અહીયાં લઘુસ્પર્શને ભંગ બનતું નથી. તેથી તેમાંથી કઈ કર્કશ સ્પર્શવાળાં, કે મદુ સ્પર્શવાળાં, કઈ શીત સ્પશવાળાં, કેઈ ઉષ્ણ સ્પર્શવાળાં, કઈ સ્નિગ્ધ સ્પેશવાળાં, અને કોઈ રૂક્ષ સ્પર્શવાળા હોય છે. આ રીતે સ્પર્શની અપેક્ષાએ તેઆના છ વિક૯પે થાય છે.
ગુરૂ સ્પશવાળાં પુદ્ગલોમાં કઈ પરિમંડલ સંસ્થાનવાળાં, કઈ વૃત્ત સંસ્થાનવાળાં કઈ ત્રિકોણ સંસ્થાનવાળાં, કેઈ ચતુષ્કોણ સંસ્થાનવાળાં અને કેઈ આયત સંસ્થાનવાળાં હોય છે. એથી સંસ્થાનની અપેક્ષાએ તેઓને પાંચ ભેદ છે. આ રીતે વર્ણ વિગેરેની સાથે ગુરૂ પશવાળાં પુદ્ગલે ૨૩ પ્રકારના છે.
જે પુદ્ગલે સ્પર્શની અપેક્ષાએ લઘુ સ્પશવાળા છે, તેઓના ૨૩ ભેદ વર્ણોદીની સાથે પ્રતિપાદન કરે છે.
જે પુદ્ગલે લઘુમ્મશવાળાં હોય છે, તેમાંથી કેઈ કાળા રંગના, કેઈ લીલા રંગના, કેઈ લાલ રંગના, કેઈ પીળા રંગના, અને કોઈ તે સફેદ રંગના હોય છે, તેથી લઘુ સ્પશવાળાં પુદ્ગલે વર્ણની અપેક્ષાએ પાંચ પ્રકારના છે.
લઘુ વાળાં પુદ્ગલમાં કેઈ સુગંધવાળાં અને કઈ દુર્ગન્ધવાળાં હોય છે, તેથી ગંધની અપેક્ષાએ તેઓના બે ભેદ છે.
લઘુ સ્પર્શવાળાં પુદ્ગલેમાં રસની અપેક્ષાએ કઈ તીખારસવાળાં, કેઈ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૪૫